Language: ગુજરાતી

Book: Matthew

Matthew

Chapter 1

1 ઈસુ ખ્રિસ્ત જે ઇબ્રાહિમનાં દીકરા, જે દાઉદના દીકરા, તેમની વંશાવળી. 2 ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા, 3 યહૂદા તથા તામારથી થયેલા પેરેસ અને ઝેરાહ, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.

4 આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા, 5 સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા, બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા, ઓબેદ યિશાઈનો પિતા અને 6 યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો જેની મા પહેલા ઉરિયાની પત્ની હતી.

7 સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા, 8 આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા હતો.

9 ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા, 10 હિઝકિયા મનાશ્શાનો પિતા, મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા, અને 11 બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો.

12 અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા, 13 ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા, 14 આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા.

15 અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા, અને 16 યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં. 17 ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, અને બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ.

18 ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ. 19 તેના પતિ યૂસફ એક પ્રામાણિક માણસ હતો, પણ તે જાહેરમાં તેનું અપમાન કરવા ન ચાહતો હતો. તેથી તેને ગુપ્ત રીતે તેની સાથે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો.

20 જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, “યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે. 21 તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે.”

22 હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, 23 “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ‘ઈશ્વર આપણી સાથે.”

24 ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું; તે પોતાની પત્નીને તેડી લાવ્યો. 25 મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું.



Chapter 2

1 હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, જ્ઞાની માણસો પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે, 2 “જે બાળક જેનો જન્મ થયો છે, જે યહૂદીઓના રાજા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ.” 3 એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.

4 ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, “ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?” 5 તેઓએ તેને જવાબ આપ્યો કે, “યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે, 6 ‘ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે.’”

7 ત્યારે હેરોદ રાજાએ તે જ્ઞાનીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કયા સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. 8 તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, “તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને જયારે તમને મળશે ત્યાર પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તે બાળકનું ભજન કરું.”

9 તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળક હતો તે જગ્યા પર આવીને અટકી ગયો. 10 તેઓ તારાને જોઈને ઘણા આનંદથી હરખાયા.

11 ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળ તેને નજરાણું કર્યું. 12 હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.

13 તેઓના પાછા ગયા પછી, પ્રભુના સ્વર્ગદૂતે સ્વપ્નમાં યૂસફને કહ્યું કે, “ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેની શોધ કરવાનો છે.” 14 તે રાત્રે યૂસફ ઊઠીને બાળક તથા તેની માને લઈને મિસરમાં ગયો. 15 અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય કે, “મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.”

16 જયારે હેરોદને માલૂમ પડ્યું કે જ્ઞાનીઓએ તેને છેતર્યો છે, ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે જ્ઞાનીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ નર બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના આસપાસના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.

17 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, 18 “રામાની સ્ત્રીઓ રુદન તથા મોટા વિલાપ કરે છે. એટલે તે સ્ત્રીઓની પૂર્વજ રાહેલ પોતાનાં બાળકો માટે રડે છે પણ દિલાસો પામવા ઇચ્છતી નહોતી, કેમ કે તેના સંતાન રહ્યાં ન હતા.”

19 હેરોદના મરણ પછી, પ્રભુના સ્વર્ગદૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં આવીને કહ્યું કે, 20 “ઊઠ, બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા કેમ કે જેઓ બાળકનો જીવ લેવા ઇચ્છતા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે.” 21 ત્યારે યૂસફ બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો.

22 પણ આર્ખિલાઉસ પોતાના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતા ગભરાયો. તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો 23 અને નાસરેથ નામના નગરમાં આવીને રહ્યો. આમ એટલા માટે થયું, જેથી પ્રબોધકોનું કહેલું પૂરું થાય કે તે નાઝીરી કહેવાશે.



Chapter 3

1 તે દિવસોમાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ આપતા એમ કહેતો હતો કે, 2 “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.” 3 કારણ કે તે એ જ છે, જેનાં વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, “અરણ્યમાં પોકારનારની એવી વાણી છે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”

4 યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા. 5 ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા. 6 તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.

7 પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં? 8 પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો. 9 તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ‘ઇબ્રાહિમ અમારા પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.

10 વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે. માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. 11 માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે. 12 તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં વખારમાં ભરશે, પણ ભૂસું, ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”

13 ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા. 14 પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?” 15 પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.” ત્યારે યોહાને તેને બાપ્તિસ્મા આપ્યું.

16 જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા, અને જુઓ, તેમને સારુ સ્વર્ગો ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા. 17 જુઓ, સ્વર્ગોમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.”



Chapter 4

1 પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા. 2 ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. 3 પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.” 4 પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, “એમ લખેલું છે કે, ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.’”

5 ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઊભો રાખ્યો, 6 અને તેમને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, ‘ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.”

7 ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.’ 8 ફરીથી શેતાન તેને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યું. 9 અને તેને કહ્યું કે, “જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.”

10 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “અરે શેતાન, દૂર જા! કેમ કે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.’”

11 ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.

12 યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા. 13 પછી નાસરેથ મૂકીને ઝબુલોનના તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા.

14 એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે, 15 “ઝબુલોનના પ્રાંત, નફતાલીના પ્રાંત, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલ! 16 જે લોકો અંધકારમાં જીવતા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને તે વિસ્તારમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”

17 ત્યાર પછી ઈસુ ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે, “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”

18 ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા. 19 ત્યારે ઈસુ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’ 20 તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.

21 ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોયા. તે તેઓને બોલાવ્યા, 22 અને તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.

23 ઈસુ સભાસ્થાનોમાં શિક્ષણ આપતા, રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા. 24 ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, અને લોકો તેમની પાસે સઘળાં માંદાઓને, અનેક જાતનાં રોગીઓ અને દર્દીઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈ તથા લકવાગ્રસ્તથી પીડાતાઓને લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા. 25 ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.



Chapter 5

1 ત્યારે ઘણાં લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢ્યાં; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. 2 તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે.

3 “આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે. 4 જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે. 5 જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. 6 જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે. 7 દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે. 8 મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે. 9 સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. 10 ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

11 જયારે લોકો તમારી નિંદા કરશે અને તમને સતાવશે તથા મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 12 તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ, કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે લોકો આ રીતે જુલમ કર્યા હતા.

13 તમે માનવજગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી. 14 તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.

15 દીવો કરીને તેને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. 16 તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.

17 એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું. 18 કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.

19 એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે. 20 કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.

21 ‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 22 પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે.

23 એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, 24 તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.

25 જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે. 26 ખરેખર હું તમને કહું છું કે, તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી નીકળશો નહિ.

27 ‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 28 પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે ક્યારનુંયે વ્યભિચાર કર્યો છે.

29 જો તારી જમણી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. 30 જો તારો જમણો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે.

31 ‘જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે’, એમ પણ કહેલું હતું. 32 પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છોડી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.

33 વળી, ‘તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર’, એમ પહેલાના સમયમાં લોકોને કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 34 પણ હું તમને કહું છું કે, કોઈ પણ પ્રકારના સમ ન ખાઓ; સ્વર્ગના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે; 35 પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે.

36 તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એક પણ વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી. 37 પણ તમારું બોલવું તે ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે દુષ્ટ તરફથી છે.

38 ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 39 પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ; પણ જે કોઈ તારા જમણાં ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.

40 જે તારો કોટ લેવા માટેનો દાવો કરીને તને ન્યાયસભામાં લઈ જવા ઇચ્છે, તેને તારું પહેરણ પણ લેવા દે. 41 જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા. 42 જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ.

43 ‘તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 44 પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો, 45 એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકળે છે.

46 કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા? 47 જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દેવ વગરના લોકો પણ શું એમ નથી કરતાં? 48 એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થાઓ.



Chapter 6

1 માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંના તમારા પિતાથી તમને બદલો મળશે નહિ. 2 માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

3 પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે, 4 એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

5 જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. 6 પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાંના તમારા પિતાને પ્રાર્થના કરો; અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે. 7 તમે પ્રાર્થના કરતાં બિનયહૂદીઓની જેમ બકવાસ ન કરો; કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણાં બોલવાથી અમારું સાંભળવામાં આવશે.

8 એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને જરૂર છે, તે તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે. 9 માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. 10 તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ. 11 દિવસની અમારી રોટલી આજ અમને આપો. 12 જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો. 13 અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”

14 કેમ કે જો તમે માણસોના અપરાધો તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે. 15 પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ માફ નહિ કરે.

16 વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળાં ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં પડી ગયેલા બતાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. 17 પણ જયારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારા માથા પર તેલ લગાવો અને તમારો ચહેરો ધોઓ, 18 એ માટે કે ફક્ત માણસો ન જાણે કે તમે ઉપવાસ કરી રહ્યા છો, પણ તમારા પિતા જે ગુપ્તમાં છે તેમને તમે ઉપવાસી દેખાય. અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

19 પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે. 20 પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી. 21 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

22 શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. 23 પણ જો તમારી દ્રષ્ટિ ખરાબ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!

24 કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ. 25 એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? 26 આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?

27 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો કરી શકો છે? 28 વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી. 29 તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.

30 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે? 31 માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.

32 કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે. 33 પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે. 34 તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.



Chapter 7

1 કોઈનો ન્યાય ન કરો અને તમારો ન્યાય નહિ કરાશે. 2 કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.

3 તું તારા ભાઈની આંખમાંનું ફોતરાં ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી? 4 અથવા તું તારા ભાઈને કેવી રીતે કહી શકે કે ‘મને તારી આંખમાંથી ફોતરું કાઢવા દે’; પણ જો, તારી પોતાની જ આંખમાં ભારોટીયો છે? 5 ઓ ઢોંગી! પ્રથમ તું પોતાની જ આંખમાંથી ભારોટીયો કાઢ, ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે.

6 જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; એમ ન થાય કે તેઓ તે પોતાના પગ તળે છૂંદે અને તમને ફાડી નાખે.

7 માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે. 8 કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે; જે શોધે છે તેઓને જડે છે; અને જે કોઈ ખટખટાવે છે, તેઓને માટે દરવાજા ઉઘાડવામાં આવશે. 9 તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? 10 અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે?

11 માટે જો તમે ખરાબ હોવા છતાં, જો પોતાના બાળકોને સારાં વાનાં આપવા જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને સારાં વાનાં આપશે? 12 માટે જે કંઈ તમે ઇચ્છો છો કે બીજા લોકો તમારા પ્રત્યે કરે, તેવું તમે પણ તેઓ પ્રત્યે કરો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર તે છે.

13 તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પહોળું છે અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. 14 જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.

15 જે જૂઠાં પ્રબોધકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો. 16 તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરાં પરથી અંજીર તોડે છે? 17 તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે.

18 સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી. 19 દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. 20 તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.

21 જેઓ મને ‘પ્રભુ, પ્રભુ,’ કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે. 22 તે દિવસે ઘણાં મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે દુષ્ટાત્માઓને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં? 23 ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, ‘મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’”

24 એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તે એક ડાહ્યા માણસની જેમ છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. 25 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં અને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહિ.

26 જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, તે એક મૂર્ખ માણસની જેમ છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું. 27 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં, તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો.

28 ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા, 29 કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે તે તેઓને ઉપદેશ કરતા હતા.



Chapter 8

1 જયારે ઈસુ પહાડ પરથી ઊતર્યા, ત્યારે અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા. 2 અને જુઓ, એક કુષ્ઠ રોગીએ આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.” 3 ત્યારે ઈસુએ પોતાના હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કુષ્ઠ રોગથી શુદ્ધ થયો.

4 પછી ઈસુ તેને કહ્યું કે, “જોજે, તું કોઈને કહીશ નહિ; પણ જા, યાજકને જઈને પોતાને બતાવ અને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાનાં ફરમાવ્યાં પ્રમાણે છે તે ચઢાવ.”

5 ઈસુ કપરનાહૂમમાં આવ્યા, પછી એક શતપતિ તેમની પાસે આવીને વિનંતી કરી કે, 6 “ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે.” 7 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “હું આવીને તેને સાજો કરીશ.”

8 શતપતિએ ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ પ્રભુ, તમે મારા છાપરા હેઠળ આવો એવો હું યોગ્ય નથી; પણ તમે કેવળ શબ્દ કહો, એટલે મારો ચાકર સાજો થશે. 9 કેમ કે હું પણ કોઈનાં અધિકાર હેઠળ છું અને સિપાઈઓ મારે સ્વાધીન છે. એકને હું કહું છું કે, ‘જા’, ને તે જાય છે; બીજાને કહું છું કે, ‘આવ’ અને તે આવે છે; અને મારા દાસને કહું છું કે, ‘એ પ્રમાણે કર’, ને તે કરે છે.” 10 ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.

11 હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણાં લોકો આવશે અને ઇબ્રાહિમની, ઇસહાકની તથા યાકૂબની સાથે સ્વર્ગના રાજ્યમાં જમવા બેસશે. 12 પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.” 13 ઈસુએ તે શતપતિને કહ્યું કે, “જા! જેવો તેં વિશ્વાસ કર્યો તેવું જ તને થાઓ.” તે જ ઘડી તેનો ચાકર સાજો થયો.

14 ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યાં તેમણે તેની સાસુને તાવે બિમાર પડેલી જોઈ. 15 ઈસુ તેના હાથને સ્પર્શ્યા, એટલે તેનો તાવ જતો રહ્યો અને તેણે ઊઠીને તેમની સેવા કરી.

16 સાંજ પડી ત્યારે લોકોએ ઘણાં દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા અને તેમણે શબ્દથી તે દુષ્ટાત્માઓને બહાર કાઢ્યાં, અને સઘળાં માંદાઓને સાજાં કર્યાં. 17 એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગો ભોગવ્યા.”

18 ઈસુએ લોકોની મોટી ભીડ પોતાની આસપાસ એકત્ર થયેલો જોયો, ત્યારે તેમણે સરોવરની પેલે પાર જવાની આજ્ઞા કરી. 19 એક શાસ્ત્રીએ પાસે આવીને તેમને કહ્યું કે, “ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” 20 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”

21 તેમના શિષ્યોમાંથી બીજાએ તેમને કહ્યું કે, “પ્રભુ, મને રજા આપો કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.” 22 પણ ઈસુએ તેને કહ્યું કે, “તું મારી પાછળ આવ, મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો.”

23 જયારે ઈસુ હોડી પર ચઢ્યાં, ત્યારે તેમના શિષ્યો તેમની પાછળ ગયા. 24 જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું, જેથી હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા. 25 ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ!”

26 પછી ઈસુ તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ. 27 ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”

28 જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલાં બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા; તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું. 29 જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, “ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? નિશ્ચિત સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?”

30 હવે તેઓથી થોડેક દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું. 31 દુષ્ટાત્માઓએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, “જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળાંમાં અમને મોકલો.” 32 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જાઓ!’ પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠાં; અને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ઘસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું.

33 ત્યારે ચરાવનારા ભાગ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે દુષ્ટાત્મા વળગેલાંઓને શું થયું તે પણ કહ્યું. 34 ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું. તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.



Chapter 9

1 ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા. 2 ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા. ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, “દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે.”

3 ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, “એ દુર્ભાષણ કરે છે.” 4 ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, “તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો? 5 કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે,’ અથવા એમ કહેવું કે ‘ઊઠીને ચાલ્યો જા?’ 6 પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો,” તેથી ઈસુ લકવાગ્રસ્ત માણસને કહ્યું કે “ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.”

7 અને તે ઊઠીને પોતાને ઘરે ગયો. 8 તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, અને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો છે, એ માટે તેઓએ તેમનો મહિમા કર્યો.

9 ઈસુએ ત્યાંથી જતા માથ્થી નામનો એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, ‘તું મારી પાછળ આવ.’ ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો.

10 ત્યાર પછી એમ થયું કે, ઈસુ માથ્થીના ઘરે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણાં જકાત લેનારાઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા. 11 ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?”

12 ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, “જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે. 13 પણ, ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.”

14 ત્યારે યોહાનના શિષ્યો તેમની પાસે આવીને કહ્યું કે “અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એનું કારણ શું?” 15 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “જ્યાં સુધી વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસો આવશે કે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.

16 વળી નવા વસ્ત્રોનું થીંગડું જૂના વસ્ત્રોમાં કોઈ મારતું નથી, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્રો ખેંચાય છે, અને તે વધારે ફાટી જાય છે.

17 વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો મશકો ફાટી જાય છે, દ્રાક્ષારસ ઢોળાઈ જાય છે, અને મશકોનો નાશ થાય છે. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે, જેથી બન્નેનું રક્ષણ થાય છે.”

18 ઈસુ તેઓને આ વાત કહેતાં હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહ્યું કે, “મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે.” 19 ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા.

20 ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી સખત લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી; 21 કેમ કે તેણે પોતાના મનમાં વિચાર્યું કે, “જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ.” 22 ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, “દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;” અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.

23 પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા; 24 ત્યારે તેમણે કહ્યું કે, “અહીંથી ચાલ્યા જાઓ; કેમ કે છોકરી મરી ગઈ નથી, પણ ઊંઘે છે.” અને તેઓએ ઈસુની વાતને મજાકમાં કાઢી.

25 લોકોને બહાર કાઢ્યાં પછી, તેમણે અંદર જઈને તેનો હાથ પકડ્યો; અને તે છોકરી ઊઠી. 26 તે વાતની ચર્ચા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ.

27 ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે અંધજનો તેમની પાછળ જઈને બૂમ પાડતાં કહ્યું કે, “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો!” 28 ઈસુ ઘરમાં આવ્યા, ત્યારે તે અંધજનો તેમની પાસે આવ્યા. ઈસુએ તેઓને કહ્યું છે કે, “હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું?” તેઓ તેમને કહ્યું કે, ‘હા પ્રભુ.’”

29 ત્યારે ઈસુ તેઓની આંખોને અડકીને કહ્યું કે, “તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.” 30 તે જ સમયે તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને કડક આજ્ઞા આપીને કહ્યું કે, “જોજો, કોઈ આ વિષે જાણે નહિ.” 31 પણ તેઓએ બહાર જઈને આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી.

32 તેઓ બહાર ગયા ત્યારે જુઓ, દુષ્ટાત્મા વળગેલાં એક મૂંગા માણસને લોકો તેમની પાસે લાવ્યા. 33 દુષ્ટાત્મા કાઢવામાં આવ્યો ત્યારે તે મૂંગો માણસ બોલ્યો અને લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “ઇઝરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી!” 34 પણ ફરોશીઓએ કહ્યું કે, “તે દુષ્ટાત્માઓનાં સરદારથી જ દુષ્ટાત્માઓ કાઢે છે.”

35 ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા; સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા. 36 લોકોને જોઈને તેમને તેઓ પર અનુકંપા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન તથા નિરાધાર હતા.

37 ત્યારે ઈસુ પોતાના શિષ્યોને કહ્યું કે, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. 38 એ માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.”



Chapter 10

1 પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપી.

2 તે બાર પ્રેરિતોનાં નામ આ છે. પહેલો સિમોન જે પિતર કહેવાય છે, અને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન; 3 ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી; 4 સિમોન જે અતિ ઝનૂની માણસ હતો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર હતો.

5 ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, “તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો. 6 પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ. 7 તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’”

8 માંદાઓને સાજાં કરો, મૂએલાંઓને સજીવન કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, અને દુષ્ટાત્માઓને કાઢો. તમે મફત પામ્યા છો, મફત આપો. 9 સોનું, ચાંદી કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો; 10 મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.

11 જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો. 12 ઘરમાં જઈને તેઓને સલામ કહો. 13 જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો તે ઘર યોગ્ય ન હોય તો તમારી શાંતિ તમારા પર પાછી રહેશે.

14 જો કોઈ તમારો આવકાર નહિ કરે તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો. 15 હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.

16 જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ. 17 તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે. 18 તેઓને તથા બિનયહૂદીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમને અધિકારીઓની તથા રાજાઓની આગળ લઈ જવાશે.

19 પણ જયારે તેઓ તમને સોંપશે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ; કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે. 20 કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ પિતાનો આત્મા તમારા દ્વારા બોલે છે.

21 ભાઈ ભાઈને તથા પિતા બાળકને મારી નંખાવવાને સોંપી દેશે અને બાળકો માતાપિતાની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે. 22 મારા નામને કારણે સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે. 23 જયારે તેઓ તમને એક નગરમાં સતાવણી કરે ત્યારે તમે બીજામાં ભાગી જાઓ, કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલનાં સઘળાં નગરોમાં તમે ફરી નહિ વળશો.

24 શિષ્ય ગુરુ કરતાં મોટો નથી અને નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી. 25 શિષ્ય પોતાના ગુરુ જેવો અને નોકર પોતાના શેઠ જેવો હોય તો તે જ ઘણું છે. જો ઘરના માલિકને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે!

26 તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી. 27 હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, તમે કાને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો.

28 શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ. 29 શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી. 30 તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. 31 તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

32 માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ કબૂલ કરીશ; 33 પણ માણસોની આગળ જે કોઈ મારો ઇનકાર કરશે, તેનો હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ ઇનકાર કરીશ.

34 એમ ન ધારો કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું; શાંતિ તો નહિ, પણ તલવાર લઈને આવ્યો છું. 35 કેમ કે પુત્રને તેના પિતાની વિરુદ્ધ, દીકરીને તેની માની વિરુદ્ધ તથા પુત્રવધૂને તેની સાસુની વિરુદ્ધ કરવાને હું આવ્યો છું. 36 માણસના દુશ્મન તેના ઘરનાં થશે.

37 મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી. 38 જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી. 39 જે પોતાનું જીવન બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનું જીવન ગુમાવે છે તે તેને બચાવશે.

40 જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે. 41 જે કોઈ વ્યક્તિ પ્રબોધકનો આવકાર કરે છે, કેમ કે તે પ્રબોધક છે, તે પ્રબોધકનું બદલો પામશે; અને જે કોઈ વ્યક્તિ ન્યાયીનો આવકાર કરે છે, કેમ કે તે ન્યાયી છે, તે ન્યાયીનું બદલો પામશે.

42 હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનું બદલો પામ્યા વિના રહેશે જ નહિ.”



Chapter 11

1 ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે શીખવવા તથા ઉપદેશ આપવા તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા. 2 હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને 3 તેમને પુછાવ્યું કે, “જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”

4 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો. 5 અંધજનો દેખતા થાય છે, અપંગો ચાલતા થાય છે, રક્તપિત્તના રોગીઓ શુદ્ધ કરાય છે, બહેરાઓ સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે. 6 જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.”

7 જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને? 8 પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? ખરેખર, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.

9 તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતાં જે ઘણાં અધિક છે તેને. 10 જેનાં સંબંધી એમ લખેલું છે કે, ‘જો, હું મારા સંદેશવાહકને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’”

11 હું તમને નિશ્ચે કહું છું કે, જેટલાં સ્ત્રીઓથી જનમ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે. 12 યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અત્યાર સુધી સ્વર્ગના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ તેને છીનવી લે છે.

13 કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે. 14 જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે. 15 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

16 પણ આ પેઢીને હું શાની સાથે સરખાવવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે 17 ‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; ‘અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.’”

18 કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,’ તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’ 19 માણસનો દીકરો ખાતો પીતો આવ્યો, તો તેઓ કહે છે કે, ‘જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.’”

20 ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તે તેઓની ટીકા કરી. 21 “ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત. 22 વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ થશે.

23 ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત. 24 વળી હું તમને કહું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ થશે.”

25 તે વેળા ઈસુએ કહ્યું કે, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા સમજણોથી તમે એ વાતો ગુપ્ત રાખી તથા બાળકોની આગળ પ્રગટ કરી છે. 26 હા, પિતા, કેમ કે તમને તે સારું લાગ્યું. 27 મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે, પિતા સિવાય દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા સિવાય પિતાને કોઈ જાણતું નથી, તથા જેમને દીકરો પ્રગટ કરવા ચાહે તેને જ પિતા જાણે છે.

28 ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ. 29 મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો. 30 કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે.”



Chapter 12

1 તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા. 2 ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, “જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.”

3 પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? 4 તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.

5 અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે ભક્તિસ્થાનમાં યાજકોએ વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે? 6 પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.

7 વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત. 8 કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”

9 ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા. 10 ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”

11 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢે? 12 તો માણસ ઘેટાં કરતાં કેટલું મૂલ્યવાન છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”

13 ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, “તારો હાથ લાંબો કર.” તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો. 14 ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.

15 પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા, અને તેમણે બધાને સાજાં કર્યા. 16 તેઓને કડક આજ્ઞા આપી કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ’, 17 એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે, 18 “જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે. તેના પર હું મારો આત્મા મૂકીશ, અને તે બધા જ જાતિઓનો ન્યાયચુકાદો પ્રગટ કરશે. 19 તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે. 20 જ્યાં સુધી ન્યાયચુકાદાને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતું શણ પણ તે નહિ હોલવશે. 21 બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે.”

22 ત્યારે દુષ્ટાત્મા વળગેલાં કોઈ અંધ અને મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો. 23 સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “શું આ દાઉદનો દીકરો હોઈ શકે?”

24 પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, “દુષ્ટાત્માના સરદાર બાલઝબૂલની મદદથી જ તે દુષ્ટાત્માઓને કાઢે છે.” 25 ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, “દરેક રાજ્ય જે ભાગલા પડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પડે, તે સ્થિર નહિ રહેશે.

26 જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે? 27 જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.

28 પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. 29 વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લુટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. 30 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.

31 એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરાશે. 32 માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ.

33 ઝાડ સારું કરો અને તેનું ફળ સારું થશે, અથવા ઝાડ ખરાબ કરો અને તેનું ફળ ખરાબ થશે; કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે. 34 ઓ ઝેરી સર્પોના વંશ, તમે દુષ્ટ છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. 35 સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે.

36 વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. 37 કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે.”

38 ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ ઉપદેશક, અમે તમારી પાસેથી ચમત્કારિક ચિહ્ન જોવા ચાહીએ છીએ.” 39 પણ ઈસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, “દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂના પ્રબોધકનાં ચમત્કારિક ચિહ્ન સિવાય કોઈ ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ. 40 કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટાળમાં રહેશે.

41 ન્યાયકાળે નિનવેહના માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભા રહેશે અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.

42 દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.

43 જયારે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળે છે ત્યારે તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. 44 ત્યારે તે કહે છે કે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ;’ અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું ખાલી તથા શોભાયમાન કરેલું હોય છે. 45 પછી તે જઈને પોતા કરતાં વધારે દુષ્ટ એવા સાત દુષ્ટાત્માઓને પોતાની સાથે લાવે છે, અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.”

46 ઈસુ લોકોને હજુ વાત કહેતાં હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભા હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતા હતાં. 47 ત્યારે કોઈએ તેમને કહ્યું કે, “જુઓ, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે, તેઓ તમારી સાથે વાત કરવા ચાહે છે.”

48 પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, “મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?” 49 તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું કે, “જુઓ મારી મા તથા મારા ભાઈઓ! 50 કેમ કે મારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે.”



Chapter 13

1 તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા. 2 અતિ ઘણાં લોક તેમની પાસે એકઠા થયા, માટે તે હોડી પર ચઢીને બેઠા; અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા.

3 ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. 4 તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. 5 કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં. 6 પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયા.

7 કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં. 8 બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાકે સોગણાં, કેટલાકે સાંઠગણાં, અને કેટલાક ત્રીસગણાં. 9 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”

10 પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?” 11 ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, “સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી. 12 કેમ કે જેની પાસે સમજ છે તેને અપાશે, અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે સમજ નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.

13 એ માટે હું તેઓને દ્રષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતાં નથી, સાંભળતાં તેઓ સાંભળતાં નથી, અને સમજતા પણ નથી. 14 યશાયાની ભવિષ્યવાણી તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે, ‘તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; અને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ. 15 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, પશ્ચાતાપ કરે અને હું તેઓને સાજાં કરું.’”

16 પણ તમારી આંખો આશીર્વાદિત છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનો આશીર્વાદિત છે, કેમ કે તેઓ સાંભળે છે. 17 હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો, તે ઘણાં પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ.

18 હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો. 19 ‘જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે.

20 પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે; 21 તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે.

22 કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે. 23 સારી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાંઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”

24 ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું. 25 પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. 26 પણ જયારે છોડવા ઊગ્યા, તેમને કણસલાં આવ્યાં, ત્યારે કડવા દાણા પણ દેખાયા.

27 ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’ 28 તેણે તેઓને કહ્યું કે, ‘કોઈ દુશ્મને એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, ‘તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ?’”

29 પણ તેણે કહ્યું, ‘ના, એમ ના થાય કે તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો. 30 કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, “તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.”

31 ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય રાઈના બીજ જેવું છે, જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું. 32 તે સઘળાં બીજ કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”

33 તેમણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”

34 એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી; દ્રષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ. 35 એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “હું મારું મુખ ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ, સૃષ્ટિનો પાયો નાખ્યાના વખતથી જે ચૂપ રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”

36 ત્યારે લોકોને મૂકીને ઈસુ ઘરમાં ગયા; પછી તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “ખેતરનાં કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.” 37 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સારું બીજ જે વાવે છે તે માણસનો દીકરો છે. 38 ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે; 39 જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદૂતો છે.

40 એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતનો અંતે થશે. 41 માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે, 42 અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. 43 ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

44 વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું. તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.

45 વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. 46 જયારે તેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.

47 વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને સમુદ્રમાં નાખવામાં આવ્યું, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા. 48 જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું.

49 એમ જ જગતને અંતે પણ થશે; સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે, 50 અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

51 શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓ ઈસુને કહ્યું કે, “હા.” 52 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”

53 ત્યારે એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા. 54 પછી પોતાના પ્રદેશમાં આવીને તેમણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે, તેઓ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે, “આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી? 55 શું એ સુથારના દીકરા નથી? શું એમની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી? 56 શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?”

57 તેઓ તેમને સ્વીકાર કર્યો નહિ. પણ ઈસુએ તેઓને કહ્યું કે, “પ્રબોધક પોતાના વતનમાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.” 58 તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.



Chapter 14

1 તે સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદે ઈસુની કીર્તિ સાંભળી. 2 તેમણે પોતાના ચાકરોને કહ્યું કે, “આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”

3 કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો. 4 કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, “તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી.” 5 હેરોદે તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક ગણતા હતા.

6 પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો. 7 ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે.

8 ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.” 9 હવે રાજા દિલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે જમવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કર્યો.

10 તેણે માણસોને મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું. 11 અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું. 12 ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.

13 ત્યારે ઈસુએ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા. લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા. 14 ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.

15 સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.”

16 પણ ઈસુએ તેઓને કહ્યું કે, “તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.” 17 તેઓએ તેમને કહ્યું કે, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.” 18 ત્યારે ઈસુએ કહ્યું કે, “તે અહીં મારી પાસે લાવો.”

19 પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી. 20 તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ. 21 જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.

22 પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા. 23 લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા. 24 પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.

25 રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા. 26 શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી. 27 પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.”

28 ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” 29 ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. 30 પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.”

31 ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?” 32 પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો. 33 હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”

34 તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા. 35 જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા. 36 તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.



Chapter 15

1 તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે, 2 “તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.” 3 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”

4 કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’ 5 પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’” 6 તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.

7 ઓ ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે, 8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં હૃદય મારાથી વેગળાં જ રહે છે. 9 તેઓની ભક્તિ નિરર્થક છે, કેમ કે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”

10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, “સાંભળો અને સમજો. 11 મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.”

12 ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “આ વાત સાંભળીને ફરોશીઓ નારાજ છે, એ શું તમે જાણો છો?” 13 પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે. 14 તેઓને રહેવા દો, તેઓ અંધ માર્ગદર્શકો છે; અને જો અંધવ્યક્તિ બીજી અંધવ્યક્તિને દોરે તો તેઓ બન્ને ખાડામાં પડશે.

15 ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, “આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.” 16 ઈસુએ કહ્યું કે, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો? 17 શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે?

18 પણ મુખમાંથી જે બાબતો નીકળે છે, તે મનમાંથી આવે છે, અને તે માણસને ભ્રષ્ટ કરે છે. 19 કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે. 20 માણસને જે ભ્રષ્ટ કરે છે તે એ જ છે; પણ હાથ ધોયા વગર ભોજન કરવું એ માણસને ભ્રષ્ટ કરતું નથી.”

21 ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા. 22 જુઓ, એક કનાની સ્ત્રીએ તે વિસ્તારમાંથી આવીને ઊંચે અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો; મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.” 23 પણ ઈસુએ તે સ્ત્રીને કંઈ જવાબ આપ્યો નહિ. તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, “તે સ્ત્રીને મોકલી દો, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડયા કરે છે.”

24 તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી.” 25 પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, મને મદદ કરો.” 26 તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.”

27 તે સ્ત્રીએ કહ્યું કે, “ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.” 28 ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, “ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ.” તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.

29 પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા. 30 ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું. 31 જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, અપંગો સાજાં થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતા થયાં છે, ત્યારે તેઓએ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કર્યો.

32 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, “આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.” 33 શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ? 34 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું કે, “સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.” 35 તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.

36 તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી. 37 સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી. 38 જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા. 39 લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.



Chapter 16

1 ફરોશીઓએ તથા સદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિહ્ન કરી બતાવવાની માંગણી કરી. 2 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ‘હવામાન સારું થશે, કેમ કે આકાશ લાલ છે.’”

3 સવારે તમે કહો છો કે, ‘આજે વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા. 4 દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાના ચમત્કારિક ચિહ્ન વગર બીજું કોઈ ચમત્કારિક ચિહ્ન તેઓને અપાશે નહિ.” ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.

5 શિષ્યો સરોવરને પેલે પાર ગયા, પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા. 6 ઈસુએ તેઓને કહ્યું કે, “ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.” 7 ત્યારે તેઓએ પરસ્પર વિચાર કર્યો કે, “આપણે રોટલી નથી લાવ્યા માટે ઈસુ એમ કહે છે.” 8 ઈસુએ તેમના વિચાર જાણીને તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે પરસ્પર કેમ વિચારો છો?

9 શું હજી સુધી તમે નથી સમજતા? પેલા પાંચ હજાર પુરુષ માટે પાંચ રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી? 10 વળી પેલા ચાર હજાર પુરુષ માટે સાત રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી?

11 તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું.” 12 ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના ઉપદેશ વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.

13 ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?” 14 ત્યારે તેઓએ કહ્યું કે, “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.” 15 ઈસુ તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” 16 ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, “તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો.”

17 ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, “તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે. 18 હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં.

19 આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.” 20 તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને આજ્ઞા આપી.

21 ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવાં લાગ્યા કે, તેણે યરુશાલેમમાં જવું પડશે. વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરવી પડશે, માર્યો જશે અને ત્રીજે દિવસે પાછા મૃત્યુમાંથી સજીવન થશે. 22 પિતર તેમને એક બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે, “અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદાપિ ન થાઓ.” 23 પણ તેમણે પાછળ ફરીને પિતરને કહ્યું કે, “અરે શેતાન, મારી પછવાડે જા! તું મને અડચણ છે; કેમ કે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું મન લગાડે છે.”

24 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 25 કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. 26 કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?

27 કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે. 28 હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”



Chapter 17

1 છ દિવસ પછી ઈસુએ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ચાલ્યા ગયા. 2 તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.

3 જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા. 4 પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.”

5 તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.” 6 શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા. 7 ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, “ઊઠો, અને બીશો નહિ.” 8 તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ.

9 જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, “આ જે તમે જોયું તે જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ.” 10 તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, “શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?”

11 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “એલિયા ખરેખર આવશે અને સઘળું વ્યવસ્થિત કરશે. 12 પણ હું તમને કહું છું કે, “એલિયા આવી ચૂક્યા છે, તોપણ તેઓએ તેને ઓળખ્યા નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું; તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહન કરશે.” 13 ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.

14 જયારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે, 15 “ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે. 16 તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં.”

17 ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, “ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.” 18 પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો, અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.

19 પછી શિષ્યો એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તેને કેમ કાઢી ન શક્યા?” 20 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, ‘તું અહીંથી ત્યાં ખસી જા’ અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય. 21 [પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.”]

22 જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે; 23 તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.” ત્યારે શિષ્યોએ બહુ દિલગીર થયા.

24 પછી તેઓ કપરનાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, “શું તમારો ઉપદેશક ભક્તિસ્થાનના કરનાં પૈસા નથી આપતા?” 25 પિતરે કહ્યું કે, “હા.” અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, “સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?”

26 પિતરે ઈસુને કહ્યું કે, “પરદેશીઓ પાસેથી.” ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તો પછી દીકરાઓ તો કરમુક્ત છે. 27 રખેને આપણે તેઓને અપમાન કરીએ, તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.”



Chapter 18

1 તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?” 2 ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને 3 તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ કરી શકો.

4 માટે જે કોઈ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે. 5 વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.

6 પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે. 7 માનવજગતને અફસોસ છે! કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની અગત્ય છે. પણ તે વ્યક્તિને અફસોસ છે જે બીજાને પાપ કરાવવા જવાબદાર છે! 8 માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

9 જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

10 સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે. 11 [કેમ કે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો ઈસુ આવ્યો છે.]

12 તમે શું ધારો છો? જો કોઈ વ્યક્તિની પાસે સો ધેટાં હોય અને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને પહાડ પર મૂકીને તે ભૂલાં પડેલાં ઘેટાંને શોધવા જતો નથી? 13 જો તે તેને મળે તો હું તમને નિશ્ચે કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વધારે ખુશ થાય છે. 14 એમ આ નાનાંઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા નથી.

15 વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે. 16 પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મુખથી સાબિત થાય.

17 જો તે તેઓનું માન્ય ન રાખે, તો મંડળીને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ માન્ય ન રાખે તો તેને બિનયહૂદીઓ તથા દાણીઓનાં જેવા ગણ.

18 હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે. 19 વળી હું તમને સાચે જ કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે. 20 કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.”

21 ત્યારે પિતરે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?” 22 ઈસુએ તેને કહ્યું કે, “સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છું.

23 એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો. 24 તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ એક દેવાદારને તેમની પાસે લાવ્યા જેણે જીવનભર કમાય તો પણ ના ભરી શકે તેટલું દેવું હતું. 25 પણ પાછું આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના માલિકે તેને, તેની પત્ની, તેનાં બાળકોને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી.

26 એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ.’ 27 ત્યારે તે ચાકરનાં માલિકને અનુકંપા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું.

28 પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો જેને, ત્રણ મહિનાના પગાર જેટલું દેવું હતું, ત્યારે તેણે તેનું ગળું પકડીને કહ્યું કે, ‘તારું દેવું ચૂકવ.’ 29 ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ.’”

30 તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો. 31 ત્યારે જે થયું તે જોઈને તેના સાથી ચાકરો ઘણાં દિલગીર થયા, તેઓએ જઈને તે સઘળું પોતાના માલિકને કહી સંભળાવ્યું.

32 ત્યારે તેના માલિકે તેને બોલાવીને કહ્યું કે, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું. 33 મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?’”

34 તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. 35 એ પ્રમાણે જો તમે પોતપોતાનાં ભાઈઓના અપરાધ તમારાં હૃદયપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમને એમ જ કરશે.”



Chapter 19

1 ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે, તે ગાલીલથી નીકળીને યર્દન નદીને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. 2 અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા અને ત્યાં તેમણે તેઓને સાજાં કર્યા.

3 ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું કે, “કોઈ પણ કારણને લીધે શું પુરુષે પત્નીને છોડી દેવી ઉચિત છે?” 4 ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, “શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?

5 અને કહ્યું કે ‘તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક દેહ થશે?’ 6 માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં.”

7 તેઓએ ઈસુને કહ્યું કે, “તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતીનું પ્રમાણપત્ર આપીને તેને મૂકી દેવી?” 8 ઈસુએ તેઓને કહ્યું કે, “મૂસાએ તમારાં હૃદયની કઠોરતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું. 9 હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને ત્યજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.”

10 તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, “જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.” 11 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “બધાથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. 12 કેમ કે કેટલાક નપુંશક છે કે જેઓ પોતાની માતાઓથી જ એવા જન્મેલાં છે. કેટલાક એવા છે કે જેઓને માણસોએ નપુંશક બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ નપુંશક તરીકે કર્યા છે. જે સ્વીકારી શકે છે તે આ વાત સ્વીકારે.”

13 ત્યાર પછી તેઓ બાળકોને તેમની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 14 પણ ઈસુએ કહ્યું કે, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું છે.” 15 તેઓ પર હાથ મૂક્યા પછી તે ત્યાંથી ગયા.

16 ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?” 17 ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, “તું મને સારાં વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનનાં માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.”

18 તે વ્યક્તિએ ઈસુને કહ્યું કે, ‘કઈ આજ્ઞાઓ?’ ત્યારે ઈસુએ કહ્યું કે, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, 19 પોતાનાં માતાપિતાને માન આપ, પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.”

20 તે જુવાને તેમને કહ્યું કે, “એ બધી આજ્ઞાઓ તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું ખૂટે છે?” 21 ઈસુએ તે જુવાનને કહ્યું કે, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.” 22 પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

23 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. 24 વળી હું તમને ફરી કહું છું કે ‘ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.”

25 ત્યારે તેમના શિષ્યોએ તે સાંભળીને ઘણાં અચરત થયા અને કહેવા લાગ્યા કે, “તો કોણ ઉદ્ધાર પામી શકે?” 26 પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.” 27 ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, “અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?”

28 ઈસુએ તેઓને કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.

29 જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે પાછળ મૂકી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે. 30 પણ ઘણાં જેઓ પ્રથમ તેઓ છેલ્લાં થશે; અને જેઓ છેલ્લાં તેઓ પ્રથમ થશે.”



Chapter 20

1 કેમ કે સ્વર્ગનું રાજ્ય એક જમીનદાર જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો. 2 તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.

3 તે દિવસના આશરે સવારના ત્રણ કલાકે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા. 4 ત્યારે માલિકે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ ઉચિત હશે, તે હું તમને આપીશ.’ ત્યારે તેઓ ગયા.

5 વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. 6 ત્યાર પછી આશરે અગિયારમાં કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિક તેઓને કહ્યું કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’ 7 તેઓએ તેને કહ્યું કે, ‘કેમ કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી.’ તેણે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’”

8 સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિક પોતાના કારભારીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.’ 9 જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો. 10 પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો.

11 ત્યારે તે લઈને તેઓએ જમીનદારની વિરુદ્ધ કચકચ કરી. 12 અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’”

13 પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો? 14 તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે.

15 જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?’ 16 એમ જેઓ છેલ્લાં તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.”

17 ઈસુએ યરુશાલેમ જતા, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે, 18 જુઓ, “આપણે યરુશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે 19 અને ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને, વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.”

20 ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી. 21 ઈસુએ તેમને કહ્યું કે, “તમે શું ચાહો છો?” તેને તેમને કહ્યું કે, “તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાંનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.”

22 પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, “તમે જે માગો છો તે તમે સમજતા નથી; જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો?” તેઓએ તેમને કહ્યું કે, “અમે પી શકીએ છીએ.” 23 તેમણે તેઓને કહ્યું કે, “તમે મારો પ્યાલો પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી.” 24 જયારે બીજા દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઈઓ પર ગુસ્સે થયા.

25 પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, “તમે જાણો છો કે વિદેશીઓના કર્તાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. 26 પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો ચાકર થાય; 27 અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય; 28 જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”

29 જયારે તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો. 30 જુઓ, બે અંધજનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.” 31 પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.”

32 ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, “હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?” 33 તેઓએ તેમને કહ્યું કે, “પ્રભુ, અમારી આંખો ઉઘાડો.” 34 ત્યારે ઈસુને અનુકંપા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.



Chapter 21

1 જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને 2 કહ્યું કે, “તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો. 3 જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”

4 હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, 5 “સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.”

6 ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું. 7 તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા. 8 લોકોમાંના ઘણાંખરાએ પોતાના વસ્ત્ર રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.

9 હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, “દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!” 10 તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’ 11 ત્યારે લોકોએ કહ્યું કે, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાસરેથના, તે એ છે.”

12 પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા. ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં. 13 ઈસુએ તેઓને કહ્યું કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,’ એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર બનાવ્યું છે.” 14 ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા.

15 પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે ‘દાઉદના દીકરાને હોસાન્ના’ પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. 16 તેઓએ ઈસુને કહ્યું કે, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘હા!’ “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?” 17 પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો.

18 હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી. 19 રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ.

20 તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, “અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?” 21 ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે. 22 જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.”

23 પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?” 24 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “હું પણ તમને એક વાત પૂછીશ. તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.

25 જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?” ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, “જો આપણે કહીએ કે ‘સ્વર્ગથી,’ તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ? 26 અથવા જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો લોકોથી આપણને બીક છે, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.” 27 પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, ‘અમે નથી જાણતા’. તેમણે પણ તેઓને કહ્યું કે, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.

28 પણ તમે શું ધારો છો? એક વ્યક્તિને બે દીકરા હતા; તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે, ‘દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’ 29 ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘હું નથી જવાનો;’ તોપણ પછીથી તે પસ્તાઈને ગયો. 30 અને બીજા પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ‘હું જાઉં છું, સાહેબ,’ તોપણ તે ગયો નહિ.

31 તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓએ ઈસુને કહ્યું કે, ‘પહેલાએ.’ ઈસુ તેઓને કહે છે કે, “હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે. 32 કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.

33 એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો. 34 ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા.

35 ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો. 36 પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું. 37 પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’”

38 પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’ 39 ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.

40 એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?” 41 તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.”

42 ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયા. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?

43 એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે. 44 આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.”

45 મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે. 46 તેઓએ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.



Chapter 22

1 ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, 2 “સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો ભોજન સમારંભ યોજ્યો. 3 ભોજન માટે આમંત્રિતોને બોલાવવા તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ.

4 ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, ‘આમંત્રિતોને કહો, “જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.’”

5 પણ તેઓએ તે ગણકાર્યું નહિ; તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના પોતાના ખેતરમાં અને કોઈ પોતાના વેપાર પર. 6 બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા અને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. 7 તેથી રાજા ગુસ્સે થયો, તેણે પોતાનું લશ્કર મોકલીને તે હત્યારાઓનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું.

8 પછી તે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નનું ભોજન તૈયાર છે ખરું, પણ આમંત્રિતો યોગ્ય નહોતા. 9 એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલાં તમને મળે તેટલાંને ભોજન સમારંભમાં બોલાવો.’ 10 તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને સારાં-નરસાં જેટલાં તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી ભોજન સમારંભ ભરાઈ ગયો.

11 મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો. 12 ત્યારે તે તેને કહે છે કે, ‘ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?’ તે ચૂપ રહ્યો.

13 ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, ‘તેના હાથપગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું અને દાંત પીસવું થશે.’ 14 કેમ કે નિમંત્રિત ઘણાં છે, પણ પસંદ કરેલા થોડા છે.”

15 ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો. 16 પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો, સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો અને તમે કોઈની પરવા કરતા નથી, કેમ કે તમે માણસો વચ્ચે પક્ષપાત કરતા નથી. 17 માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો?”

18 પણ ઈસુએ તેઓની દુષ્ટ ઇરાદો જાણીને કહ્યું કે, “ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષા કેમ કરો છો? 19 કરનું નાણું મને બતાવો.” ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા.

20 ઈસુએ તેઓને કહ્યું કે, “આ ચિત્ર તથા લેખ કોનાં છે?” 21 તેઓએ તેમને કહ્યું કે, ‘કાઈસારનાં.’ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો. 22 એ સાંભળીને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેમને મૂકીને ચાલ્યા ગયા.

23 તે જ દિવસે સદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું, 24 “ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, ‘જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.’”

25 તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો. 26 તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા. 27 સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.”

29 ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો. 30 કેમ કે પુનરુત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતો જેવા હોય છે.

31 પણ મરણ પામેલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું? 32 ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;’ તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.” 33 લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા.

34 જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા. 35 તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે, 36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”

37 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’ 38 પહેલી અને મોટી આજ્ઞા તે છે.

39 બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’ 40 આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”

41 હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે, 42 “ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’”

43 ઈસુએ તેઓને કહ્યું, “તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?’ 44 જેમ કે, ‘પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’”

45 હવે જો દાઉદ તેમને ‘પ્રભુ’ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?” 46 એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ.



Chapter 23

1 ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે, 2 “શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે; 3 એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.

4 કેમ કે ભારે અને પાળવા મુશ્કેલ પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળીથી પણ તેને ખસેડવા ઇચ્છતા નથી.’ 5 લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળાં બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે.

6 વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો, 7 તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ‘ગુરુ’ કહે, તેવું તેઓ ચાહે છે.

8 પણ તમે પોતાને ‘ગુરુ’ ન કહેવડાવો; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો. 9 પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે. 10 તમે પોતાને ‘શિક્ષક’ પણ ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા શિક્ષક છે.

11 પણ તમારામાં જે મોટો છે તે તમારો ચાકર થશે. 12 જે કોઈ પોતાને ઊંચો કરશે, તેઓને નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેઓને ઊંચો કરાશે.

13 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી. 14 [ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે મોટો સજા ભોગવશો.] 15 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.

16 ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, ‘જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.’ 17 ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?

18 અને તમે કહો છો કે, ‘જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.’ 19 ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી?

20 એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે. 21 જે કોઈ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે. 22 જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.

23 ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એની સાથે તે પણ પડતાં મૂકવા જોઈતાં ન હતાં. 24 ઓ અંધજનોને દોરનારાઓ, તમે માખીને દૂર કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો!

25 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ તમને અફસોસ છે! કેમ કે તમે થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા ભોગવિલાસ ભરેલા છે. 26 ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળી અને વાટકો અંદરથી સાફ કર કે, જેથી તે બહારથી પણ સાફ થઈ જાય.

27 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે. 28 તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.

29 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો. 30 તમે કહો છો કે, ‘જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.’ 31 તેથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.

32 તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો. 33 ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો?

34 તેથી જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ લાગશો. 35 કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે. 36 હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.

37 ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ! 38 જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજ્જડ કરી દીધું. 39 કેમ કે હું તમને કહું છું કે, ‘જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.’”



Chapter 24

1 ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા. 2 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “શું તમે એ બધા નથી જોતાં? હું તમને નિશ્ચે કહું છું કે, આ બધું તોડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”

3 પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” 4 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો. 5 કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.

6 યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે. 7 કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે. 8 પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.

9 ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે. 10 અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે. 11 ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.

12 દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. 13 પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે. 14 સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.

15 માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે), 16 ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય, 17 અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે, 18 અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે.

19 તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે! 20 પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો. 21 કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ. 22 જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.

23 ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ. 24 કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે. 25 જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.

26 એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ. 27 કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે. 28 જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.

29 તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.

30 પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે. 31 રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.

32 હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. 33 એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે.

34 હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 35 આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

36 પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.

37 જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે. 38 કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા; 39 અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.

40 તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે. 41 બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે. 42 માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.

43 પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત. 44 એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે.

45 તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? 46 જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે. 47 હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.

48 પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’ 49 અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે; 50 તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે. 51 તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.



Chapter 25

1 તો સ્વર્ગના રાજ્ય દસ કુમારિકાઓ જેવું છે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ. 2 તેઓમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ બુદ્ધિમાન હતી. 3 મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ; 4 પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.

5 વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ. 6 મધરાતે જાહેરાત થઈ કે, ‘જુઓ, વરરાજા આવ્યો છે! તેને મળવાને નીકળો.’”

7 ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી. 8 મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’ 9 પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારુ તેલ વેચાતું લો.’”

10 તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. 11 પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.’ 12 પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે હું તમને ઓળખતો નથી.’ 13 માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.

14 કેમ કે તેમનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. 15 એકને તેણે પાંચ તાલંત, બીજાને બે, ત્રીજાને એક એમ દરેકને તેઓની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો. 16 પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો.

17 તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો. 18 પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી રાખ્યું.

19 હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો. 20 ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, ‘માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યાં હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.’ 21 ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’”

22 જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું.’ 23 તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’”

24 પછી જેને એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક મેં જોયું કે તું એવો કઠોર માણસ છે કે, જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર અને જ્યાં તેં નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે. 25 માટે મને બીક લાગી અને જઈને તારા તાલંતને મેં જમીનમાં દાટી રાખ્યું. જો, તને તારું તાલંત પાછું પહોંચ્યું છે.

26 તેના માલિકે ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે દુષ્ટ તથા આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો; 27 તો તારે મારાં નાણાં શાહુકારોને આપવા જોઈતાં હતા કે હું આવું ત્યારે મને વ્યાજ સાથે પાછા મળત.

28 એ માટે તેની પાસેથી તાલંત લઈને જેની પાસે દસ તાલંત છે તેને તે આપો. 29 કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ લઈ લેવાશે. 30 તે નકામા ચાકરને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં તેણે રડવાનું તથા દાંત પીસવાનું થશે.’”

31 જયારે માણસના દીકરા પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. 32 સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. 33 ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.

34 ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, ‘મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો. 35 કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને કંઈક પીવા માટે આપ્યું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો; 36 હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી; હું જેલમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા.’”

37 ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને કંઈક પીવા માટે આપ્યા? 38 ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં? 39 ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમને મળવા આવ્યા?’ 40 ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’”

41 પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, ‘ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના દૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ, 42 કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને કંઈક પીવા માટે આપ્યું નહિ; 43 હું પારકો હતો, પણ તમે મને અતિથિ રાખ્યો નહિ; નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા જેલમાં હતો, પણ તમે મારી ચાકરી કરી નહિ.’”

44 ત્યારે તેઓ પણ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા, તરસ્યા, પારકા, નિર્વસ્ત્ર, માંદા કે જેલમાં જોઈને તમારી સેવા નથી કરી?’ 45 ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપશે કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.’ 46 તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.”



Chapter 26

1 ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 2 “તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.”

3 પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા. 4 ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો. 5 પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.”

6 ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા, 7 તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું. 8 જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, “એ બગાડ શા માટે કર્યો? 9 કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.”

10 ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, “એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે. 11 કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.

12 તેણીએ અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે. 13 હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”

14 ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે, 15 “તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા. 16 ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.

17 બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?” 18 ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘરે પાસ્ખા પાળીશ.’” 19 ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.

20 સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા. 21 તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.” 22 ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, “પ્રભુ, શું તે હું છું?”

23 ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, “જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે. 24 માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત.” 25 ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.”

26 તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, “લો, ખાઓ, આ મારું શરીર છે.”

27 પછી ઈસુએ પ્યાલો લઈને આભાર માન્યો અને તેઓને આપતાં કહ્યું કે, “તમે બધા એમાંથી પીઓ,” 28 કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે. 29 હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.”

30 તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા. 31 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમે બધા આજ રાત્રે મારાથી દૂર થઈ જશો, કેમ કે એમ લખેલું છે કે ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’ 32 પણ મારા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”

33 ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, “જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.” 34 ઈસુએ તેને કહ્યું, “હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.” 35 પિતરે તેને કહ્યું કે, “જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું.

36 ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યું અને શિષ્યોને કહ્યું કે, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.” 37 પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”

39 પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 40 પછી ઈસુએ શિષ્યોની પાસે આવ્યું અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે, “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? 41 તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.”

42 બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 43 ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી. 44 ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.

45 ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું કે, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે. 46 ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.”

47 તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા. 48 હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.”

49 તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો. 50 ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.

51 પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર ખેંચી કાઢ્યું અને પ્રમુખ યાજકના ચાકર પર હુમલો કરીને તેનો કાન કાપી નાખ્યો. 52 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે. 53 શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યની બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે? 54 તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?”

55 તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડે તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો. 56 પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.

57 પછી જેઓએ ઈસુને પકડ્યા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા. 58 પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની આંગણું સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.

59 મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી. 60 જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે, 61 “આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’”

62 ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.” 63 પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.” 64 ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.”

65 ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે. 66 તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”

67 ત્યારે તેઓએ તેના મુખ પર થૂંકીને તેને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે, 68 “ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.”

69 પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકા તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.” 70 પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.”

71 તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.” 72 પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.”

73 થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.” 74 ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો. 75 જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.



Chapter 27

1 હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું. 2 પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.

3 જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે, 4 “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ કહ્યું કે, “તેમાં અમારે શું? તે તારી ચિંતા છે.” 5 પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.

6 મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.” 7 તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું. 8 તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે.

9 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, “જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ તેના જીવન માટે ઠરાવ્યાં હતા, તે ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા, 10 અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.”

11 અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કે, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ તેને કહ્યું કે, “તું પોતે કહે છે.” 12 મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ. 13 ત્યારે પિલાતે તેમને કહ્યું કે, “તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?” 14 ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલને ઘણું આશ્ચર્ય લાગ્યું.

15 હવે પર્વમાં રાજ્યપાલનો એક રિવાજ હતો કે જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેતો હતો. 16 તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.

17 તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?” 18 કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો. 19 જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”

20 હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે. 21 પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’ 22 પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”

23 ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?” પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’ 24 જયારે પિલાતે જોયું કે તેનાથી કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”

25 ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, “એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.” 26 ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.

27 ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી. 28 પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો. 29 તેમના માથા પર કાંટાનો મુગટ ગૂંથીને મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “હે યહૂદીઓના રાજા, સલામ!”

30 પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી. 31 તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.

32 તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો. 33 તેઓ ગલગથા એટલે કે, ‘ખોપરીની જગ્યા’ કહેવાય છે, ત્યાં પહોંચ્યા. 34 તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.

35 ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં; 36 અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી. 37 ‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.

38 તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ. 39 પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે, 40 “અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”

41 તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, 42 “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.

43 તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો દીકરો છું.’” 44 જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડાવ્યાં હતા, તેઓએ પણ તેમની નિંદા કરી.

45 બપોરના લગભગ બાર કલાકથી ત્રણ કલાક સુધી આખા દેશમાં અંધારપટ છવાયો. 46 આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, “એલી, એલી, લમા શબકથની?” એટલે, “ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે છોડી દીધો?” 47 જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘તે એલિયાને બોલાવે છે.’”

48 તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી. 49 પણ બીજાઓએ કહ્યું કે, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને બચાવવા આવે છે કે નહિ.” 50 પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.

51 ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા. 52 કબરો ઊઘડી ગઈ અને ઘણાં મરણ પામેલા સંતોનાં શરીર ઊઠ્યાં. 53 અને ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.

54 ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, “ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.” 55 ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી. 56 તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.

57 સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો. 58 તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોંપવાની આજ્ઞા આપી.

59 પછી યૂસફે શબ લઈને શણના સ્વચ્છ વસ્ત્રમાં તે વીંટાળ્યું, 60 અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂક્યો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો. 61 મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.

62 સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થયા. 63 તેઓએ કહ્યું કે, “સાહેબ, અમને યાદ છે કે, તે છેતરનાર જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.’ 64 માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે જી ઊઠ્યો છે અને છેલ્લી કાવતરું પહેલીના કરતાં મોટી થશે.”

65 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, “આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બની શકે તેવી તેની ચોકી રખાવો.” 66 તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.



Chapter 28

1 વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. 2 ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.

3 તેનું રૂપ વીજળી જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું. 4 તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.

5 ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, “તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું. 6 જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે. તમે આવો, જ્યાં તે સૂતા હતા તે જગ્યા જુઓ. 7 જલદી જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. ‘જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો.’ જુઓ મેં તમને કહ્યું છે.”

8 ત્યારે તેઓ ભય તથા ઘણાં હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી. 9 ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને શુભેચ્છા પાઠવી. તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું. 10 ઈસુએ તેઓને કહ્યું કે, “બીશો નહિ, જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.”

11 તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું. 12 તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું કે, 13 તમે એમ કહો કે, “અમે ઊંઘતા હતા એટલામાં ‘તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’”

14 જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.” 15 પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. એ વાત યહૂદીઓમાં આજ સુધી ચર્ચા થાય છે.

16 પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા. 17 તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો.

18 ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, “સ્વર્ગ તથા પૃથ્વી પરના સર્વ અધિકાર મને અપાયો છે. 19 એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.

20 મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”



Book: Mark

Mark

Chapter 1

1 ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત.

2 જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, ‘જો, હું તારી આગળ મારા સંદેશવાહકને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે; 3 અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.

4 એ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા અરણ્યમાં પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો. 5 આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા. 6 યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા જંગલી મધ તેનો ખોરાક હતો.

7 તેણે એવું પ્રગટ કર્યું કે, મારા કરતાં જે સામર્થ્યવાન છે તે મારી પાછળ આવે છે; હું તો વાંકો વળીને તેમના ચંપલની દોરી છોડવા યોગ્ય નથી. 8 હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.’”

9 તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા; 10 પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે સ્વર્ગો ખુલ્લાં થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા, 11 અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”

12 તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા; 13 અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.

14 યોહાનની ધરપકડ કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું કે, 15 ‘સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.’”

16 તેમણે ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમ કે તેઓ માછીમાર હતા. 17 ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.’” 18 તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા.

19 ત્યાંથી થોડે આગળ જતા તેમણે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને હોડીમાં જાળો સાંધતા જોયા. 20 ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના પિતા ઝબદીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા.

21 તેઓ કપરનાહૂમમાં ગયા; અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને ઈસુએ બોધ આપ્યો. 22 લોકો તેમના બોધથી નવાઈ પામ્યા; કેમ કે તેમણે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેની માફક બોધ કર્યો.

23 તે જ સમયે તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે, 24 ‘અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.’” 25 ઈસુએ તેને ધમકાવતાં કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળી જા’. 26 અશુદ્ધ આત્મા તેને વીંઝી નાખ્યું તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો.

27 બધા એવા અચરત થયા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા કે, ‘આ શું છે? આ તો નવો બોધ છે! કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે.’” 28 તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ.

29 તેઓ તરત જ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા. 30 હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું. 31 તેમણે પાસે આવીને તેનો હાથ પકડીને તેને ઉઠાડી; અને તે જ સમયે તેનો તાવ ઊતરી ગયો અને તેણીએ તેઓની સેવા કરી.

32 સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા. 33 બારણા આગળ આખું શહેર ભેગું થયું. 34 ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ.

35 સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી. 36 સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની શોધમાં નીકળ્યા; 37 અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’”

38 તે તેઓને કહે છે કે, ‘આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.’” 39 આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.

40 એક કુષ્ઠ રોગી તેમની પાસે આવે છે અને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે, ‘જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.’” 41 ઈસુને અનુકંપા આવી અને હાથ લાંબો કરીને તેને સ્પર્શ્યા. અને તેને કહ્યું કે, ‘મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા;’ 42 તે જ ઘડીએ તેનો કુષ્ઠ રોગ મટી ગયો અને તે શુદ્ધ થયો.

43 તેમણે તેને સખત ચેતવણી આપીને તરત બહાર મોકલ્યો; 44 અને કહ્યું કે, ‘જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.’”

45 પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારેબાજુથી લોકો તેમની પાસે આવ્યા.



Chapter 2

1 થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’” 2 તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા.

3 ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા. 4 ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતો ત્યાં તેના ઉપર છાપરામાં બકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યું.

5 ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, ‘દીકરા, તારાં પાપ માફ થયાં છે.’” 6 પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે, 7 ‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”

8 તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, ‘તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો? 9 આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?’”

10 પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે 11 ‘હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.’” 12 તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, ‘અમે કદી આવું જોયું નથી.’”

13 ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો. 14 રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, ‘મારી પાછળ આવ;’ તે ઊઠીને તેમની પાછળ ગયો.

15 એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા. 16 શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીએ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’”

17 ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’”

18 યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; અને તેઓ આવીને તેમને કહે છે કે, ‘યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું કારણ શું?’” 19 ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.

20 પણ એવા દિવસો આવશે કે જયારે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.’” 21 નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે.

22 નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.

23 એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા. 24 ફરોશીઓએ તેમને કહ્યું કે, ‘જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?’”

25 તેમણે તેઓને કહ્યું કે, ‘દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી વાંચ્યું નથી? 26 એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’”

27 તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ; 28 માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”



Chapter 3

1 ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો. 2 તે વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર સતત નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે.

3 પેલા સુકાયેલા હાથવાળા માણસને ઈસુએ કહ્યું કે, ‘વચમાં ઊભો થા.’” 4 અને તેણે કહ્યું કે, ‘વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું જોઈએ? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?’ પણ તેઓ મૌન રહ્યા.

5 તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’” તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો. 6 શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.

7 અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણાં લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી 8 તથા યરુશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણાં લોકો તેમણે જે જે કાર્યો કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા.

9 લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું; 10 કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં.

11 અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો.’” 12 તેમણે તેઓને હુકુમ કર્યો કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ.’”

13 ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા. 14 ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે, 15 અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે. 16 સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.

17 તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’ 18 અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન જે અતિ ઝનૂની માણસ હતો 19 તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા.

20 પછી તે એક ઘરમાં આવ્યું જ્યાં એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા. 21 તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે ‘તે અસ્થિર થઈ ગયો છે.’” 22 જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’”

23 તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, ‘શેતાન શેતાનને કેવી રીતે હાંકી કાઢશે? 24 જો કોઈ રાજ્ય પોતામાં ભાગલો પડે, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી. 25 જો કોઈ ઘરમાં ભાગલા પડે, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.

26 જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું. 27 બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.

28 હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે. 29 પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’” 30 કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.

31 ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો. 32 ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, ‘જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.’”

33 તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?’” 34 જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, ‘જુઓ, મારી મા તથા મારા ભાઈઓ. 35 કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’”



Chapter 4

1 ઈસુ સમુદ્રને કિનારે ફરી બોધ કરવા લાગ્યા. અતિ ઘણાં લોકો ભેગા થયા, માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠા; અને બધા લોકો સમુદ્રની પાસે કાંઠા પર હતા. 2 અને દ્રષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને પોતાના બોધમાં તેઓને કહ્યું.

3 ‘સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. 4 એમ થયું કે, તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાની કોરે પડ્યાં; અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. 5 બીજાં પથ્થરવાળી જમીનમાં પડ્યાં, જ્યાં વધારે માટી ન હતી; અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં.

6 પણ સૂર્ય ઊગ્યો ત્યારે તેઓ ચીમળાઈ ગયા; અને તેઓને જડ ન હતી માટે તેઓ સુકાઈ ગયા. 7 બીજાં કાંટાનાં ઝાડવામાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં; અને તેઓએ ફળ ન આપ્યું.

8 બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં; અને તેઓએ ઊગીને તથા વઘીને ફળ આપ્યાં, ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં. 9 તેમણે તેઓને કહ્યું કે, ‘જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

10 જયારે તે એકાંતમાં હતા ત્યારે બાર શિષ્યો સહિત જેઓ તેમની પાસે હતા, તેઓએ તેમને આ દ્રષ્ટાંતો વિષે પૂછ્યું. 11 તેમણે તેઓને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યનો મર્મ તમને અપાયો છે; પણ જેઓ બહારના છે તેઓને સઘળી વાતો દ્રષ્ટાંતોમાં અપાય છે; 12 એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ; એમ ન થાય કે તેઓ પશ્ચાતાપ કરે અને તેઓને પાપની માફી મળે.

13 તે તેઓને કહે છે કે, શું તમે આ દૃષ્ટાંત સમજતા નથી? ત્યારે સર્વ દ્રષ્ટાંતો કેવી રીતે સમજશો? 14 વાવનાર વચન વાવે છે. 15 રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે અને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે.

16 એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલાં તેઓ એ છે, કે જેઓ વચન સાંભળીને તરત આનંદથી તેને માની લે છે; 17 અને તેમના પોતાનામાં જડ હોતી નથી, એટલે થોડીવાર ટકે છે; પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ આત્મિક જીવનમાં ટકી શકતા નથી.

18 બીજાં જેઓ કાંટાઓમાં વવાયેલાં છે તેઓ એ છે કે, જેઓએ વચન સાંભળ્યું, 19 પણ આ ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે; અને તે નિષ્ફળ થાય છે. 20 જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે, અને તેને ગ્રહણ કરે છે, અને ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપે છે.’”

21 તેમણે તેઓને કહ્યું કે, ‘શું વાટકો નીચે અથવા પલંગ નીચે મૂકવા સારુ કોઈ દીવો લાવે છે? શું દીવીની ઉપર મૂકવા સારુ નહિ? 22 કેમ કે જે કંઈ ગુપ્ત છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય અને જે ઢાંકેલું છે તે એ સારુ છે કે ખુલ્લું કરવામાં આવે. 23 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

24 તેમણે તેઓને કહ્યું કે, ‘તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેનાથી જ તમને માપી અપાશે; અને તમને વધતું અપાશે; 25 કેમ કે જેની પાસે છે તેને અપાશે અને જેની પાસે નથી, તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.’”

26 તેમણે કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી વાવે, 27 તે રાતદિવસ ઊંઘે તથા જાગે અને તે બી ઊગે તથા વધે પણ શી રીતે તે વધે છે એ તે જાણતો નથી. 28 જમીન તો પોતાની જાતે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલાંમાં ભરપૂર દાણા. 29 પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું ચલાવે છે; કેમ કે કાપણીનો વખત થયો હોય છે.

30 તેમણે કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને સમજાવવા કયું દ્રષ્ટાંત આપીએ? 31 તે રાઈના દાણાના જેવું છે; તે જમીનમાં વવાય છે ત્યારે જમીનનાં સર્વ બીજ કરતાં તે નાનું હોય છે; 32 પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, અને સર્વ છોડ કરતાં મોટું થાય છે અને તેને એવી મોટી ડાળીઓ થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.’”

33 એવાં ઘણાં દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સમજી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતાં હતા. 34 દ્રષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતાં ન હતા; પણ પોતાના શિષ્યોને એકાંતે તેઓ સઘળી વાતોનો ખુલાસો કરતા.

35 તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે, ‘આપણે પેલે પાર જઈએ.’” 36 લોકોને મૂકીને શિષ્યો ઈસુને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી. 37 પછી પવનનું મોટું તોફાન થયું; અને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી.

38 તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, ‘ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?’” 39 તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે, ‘શાંત થા.’” ત્યારે પવન બંધ થયો અને મહાશાંતિ થઈ.

40 તેમણે તેઓને કહ્યું કે, તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ પણ વિશ્વાસ નથી?’” 41 તેઓ ઘણાં ગભરાયા તથા માંહોમાંહે બોલ્યા કે, ‘આ તે કોણ છે કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?’”



Chapter 5

1 તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા. 2 ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો.

3 તે કબરસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું; 4 કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું.

5 તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. 6 પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો.

7 અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, ‘ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે, તમે મને પીડા ન આપો.’” 8 કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, ‘અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.’”

9 તેમણે તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારું નામ સેના છે, કેમ કે અમે ઘણાં છીએ.’” 10 તેણે તેમને ઘણી વિનંતી કરી, કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ.

11 હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. 12 તેઓએ તેમને વિનંતી કરીને કહ્યું કે, ‘તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં મોકલો. 13 ઈસુએ તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા; તેઓ આશરે બે હજાર ભૂંડો હતાં. તે ટોળું ટેકરી પરથી સમુદ્રમાં ધસી પડ્યું; અને સમુદ્રમાં ડૂબી મર્યું.

14 તેઓના ચરાવનારા ભાગ્યા. અને તેમણે શહેરમાં તથા ગામડાંઓમાં ખબર આપી; અને શું થયું તે જોવા લોકો બહાર આવ્યા. 15 ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા.

16 દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે તંદુરસ્ત થયો તેની તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી. 17 તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે ‘અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.’”

18 તે વહાણમાં ચઢતાં હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યો હતો તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી. 19 પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, ‘તારે ઘરે તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.’” 20 તે ગયો અને ઈસુએ તેને સારુ કેટલું બધું કર્યું હતું તે દસનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને લોકો આશ્ચર્ય પામ્યા.

21 જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણાં લોકો તેમની પાસે ભેગા થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા. 22 સભાસ્થાનના અધિકારીઓમાંનો યાઈરસ નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડયો; 23 તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું કે, ‘મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો એ સારુ કે તે સાજી થઈને જીવે.’” 24 ઈસુ તેની સાથે ગયા; અને અતિ ઘણાં લોકો તેમની પાછળ ચાલ્યા અને તેમના પર પડાપડી કરી.

25 એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો 26 અને તેણે ઘણાં વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખરચી નાખ્યું હતું અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઊલટું વધારે બીમાર થઈ હતી, 27 તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને અડકી.

28 કેમ કે તેણે ધાર્યું કે, ‘જો હું માત્ર તેમના ઝભ્ભાને અડકું તો હું સાજી થઈશ.’” 29 તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે ‘હું બીમારીથી સાજી થઈ છું.’”

30 મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું પોતાને ખબર પડવાથી, ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે, ‘કોણે મારા વસ્ત્રને સ્પર્શ કર્યો?’” 31 તેના શિષ્યોએ તેમને કહ્યું કે, ‘તમે જુઓ છો કે, ઘણાં લોકો તમારા પર પડાપડી કરે છે અને શું તમે કહો છો કે, કોણે મને સ્પર્શ કર્યો?’” 32 જેણે એ કામ કર્યું તેને જોવા સારુ તેમણે આસપાસ નજર ફેરવી.

33 તે સ્ત્રી ડરતી તથા ધ્રૂજતી, તેને જે થયું તે જાણીને આવી, અને તેમના પગે પડી અને તેમને બધું સાચે સાચું કહ્યું. 34 ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.’”

35 તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે, ‘તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે?’”

36 પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનના અધિકારીને કહે છે કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.’” 37 અને પિતર, યાકૂબ, તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય, તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધાં. 38 સભાસ્થાનના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે.

39 તે અંદર આવીને તેઓને કહે છે કે, ‘તમે કેમ કલ્પાંત કરો છો અને રડો છો? છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.’” 40 તેઓએ તેમને હસી કાઢ્યાં. પણ બધાને બહાર મોકલીને, છોકરીનાં માબાપને તથા જેઓ પોતાની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર ગયા.

41 છોકરીનો હાથ પકડીને તેઓ તેને કહે છે કે, ‘ટલિથા કૂમ, જેનો અર્થ એ છે કે, છોકરી, હું તને કહું છું, ઊઠ.’” 42 તરત છોકરી ઊઠીને ચાલવા લાગી; કેમ કે તે બાર વર્ષની હતી; અને તેઓ ઘણાં વિસ્મિત થયાં. 43 ઈસુએ તેઓને તાકીદ કરી કે, ‘કોઈ એ ન જાણે;’ અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.



Chapter 6

1 ત્યાંથી નીકળીને ઈસુ પોતાના પ્રદેશ નાસરેથમાં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા. 2 વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાંએ તે સાંભળીને આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘આ સઘળું તેમની પાસે ક્યાંથી? તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે! તેમના હાથથી આવાં પરાક્રમો કેવી રીતે થાય છે એ શું છે? 3 શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યોસે, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી?’ અને તેઓએ તેમને સ્વીકાર કર્યો નહિ.

4 પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પ્રબોધક પોતાના દેશ, પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.’” 5 તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં; તે વિના તેઓ ત્યાં કોઈ પરાક્રમી કામ કરી શક્યા નહિ. 6 તેઓના અવિશ્વાસને લીધે તે આશ્ચર્ય પામ્યા અને આસપાસ ગામેગામ તેઓ બોધ કરતા ફર્યા.

7 બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો; 8 તેઓને ફરમાવ્યું કે, ‘મુસાફરીને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહિ; રોટલી નહિ, ઝોળી પણ નહિ, પોતાના કમરબંધમાં નાણાં પણ નહિ; 9 પણ ચંપલ પહેરજો પણ વધારાનું અંગરખું રાખશો નહિ.’”

10 વળી તેમણે તેઓને કહ્યું કે, ‘જ્યારે તમે કોઈ ઘરમાં જાઓ અને ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો. 11 જ્યાં કહીં તેઓ તમારો આવકાર ના કરે અને તમારું ના સાંભળે, તો તેઓની વિરુદ્ધ સાક્ષીરૂપ થવાને માટે ત્યાંથી નીકળતાં તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખજો.

12 તેઓએ નીકળીને એવો પ્રગટ કર્યો કે, ‘પસ્તાવો કરો.’” 13 તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યાં, ઘણાં માદાંઓને તેલ લગાવીને તેઓને સાજાં કર્યાં.

14 હેરોદ રાજાએ તે વિષે સાંભળ્યું, કેમ કે ઈસુનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેઓ કહેતાં હતા કે ‘યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઊઠ્યો છે અને તેનાથી આવાં પરાક્રમી કામો કરાય છે.’” 15 પણ બીજાઓએ કહ્યું કે, ‘તે એલિયા છે;’ અને અન્ય કેટલાકે કહ્યું કે, ‘તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવા પ્રબોધક છે.’”

16 પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે, ‘એ તો યોહાન છે જેનું માથું મેં કાપી નંખાવ્યું તે મૃત્યુમાંથી ઊઠ્યો છે.’” 17 કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો અને પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને જેલમાં પૂર્યો હતો; કેમ કે હેરોદે હેરોદિયાને પત્ની કરી હતી.

18 તેથી યોહાને હેરોદને કહ્યું હતું કે, ‘તારા ભાઈની પત્નીને રાખવી તે તને ઉચિત નથી.’” 19 એને લીધે હેરોદિયા યોહાન પર અદાવત રાખતી અને તેને મારી નાખવા ચાહતી હતી, પણ તે એમ કરી શકતી ન હતી. 20 કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સુરક્ષિત રાખતો હતો. તે તેને સાંભળતો અને તેનું સાંભળીને બહુ ગૂંચવણમાં પડતો હતો, તોપણ ખુશીથી તેનું સાંભળતો હતો.

21 આખરે હેરોદિયાને અનુકૂળ દિવસ મળ્યો. હેરોદે પોતાના જન્મદિવસે પોતાના અમીરોને, સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને સારુ ભોજન સમારંભ યોજ્યો; 22 તે સમયે હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી. જેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું કે, ‘તું જે ચાહે તે મારી પાસે માગ અને હું તને તે આપીશ.’”

23 તેણે સમ ખાઈને તેને કહ્યું કે, ‘જે કંઈ તું મારી પાસે માગે તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ.’” 24 તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે, ‘હું શું માગું?’ તેણે કહ્યું, ‘યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું માગ’. 25 તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું કે, ‘હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું થાળમાં હમણાં જ તું મને આપ.’”

26 રાજા ખૂબ જ દુ:ખી થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેસનારાઓને લીધે તે તેને ના પાડી શક્યો નહિ. 27 તરત રાજાએ સિપાઈને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો. સિપાઈએ જેલમાં જઈને તેનું માથું કાપી નાખ્યું; 28 અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું. 29 તેના શિષ્યો તે સાંભળીને આવ્યા અને તેનું ધડ લઈ ગયા અને તેને કબરમાં દફનાવ્યું.

30 પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા. અને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું. 31 તેમણે તેઓને કહ્યું કે, ‘તમે પોતે ઉજ્જડ જગ્યાએ એકાંતમાં આવો અને થોડો વિસામો લો;’ કેમ કે આવનારા અને જનારાં ઘણાં હતા; અને તેમને ખાવાનો પણ વખત મળતો નહોતો. 32 તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ જગ્યાએ એકાંતમાં ગયા.

33 લોકોએ તેઓને જતા જોયા, ઘણાંએ તેઓને ઓળખ્યા, અને સઘળાં શહેરમાંથી દોડી આવીને ત્યાં ભેગા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા. 34 ઈસુએ બહાર આવીને અતિ ઘણાં લોકોને જોયા; અને તેમને તેઓ પર અનુકંપા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યા.

35 જયારે દિવસ ઘણો મોડો થઈ ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘આ જગ્યા ઉજ્જડ છે; અને દિવસ ઘણો ગયો છે; 36 તેઓને જવા દો, કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.

37 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’” તેઓ તેને કહે છે કે, ‘શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?’” 38 પણ તે તેઓને કહે છે કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.’” ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, ‘પાંચ રોટલી તથા બે માછલી.’”

39 તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’” 40 તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા. 41 ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી.

42 બધા લોકો જમ્યાં અને તૃપ્ત થયા; 43 અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી. 44 જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.

45 તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદામાં મોકલ્યા. 46 તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા. 47 સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી; અને ઈસુ એકલા બહાર જમીન પર હતા.

48 તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, સવારે ત્રણ થી છ કલાકના સમયે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાનો હતો. 49 તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને વિચાર્યું કે, એ તો ભૂત છે અને બૂમ પાડી; 50 કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે, ‘હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.’”

51 તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો; અને તેઓ અતિશય વિસ્મિત થયા; 52 કેમ કે તેઓ રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહિ. તેઓનાં મન કઠોર રહ્યાં.

53 તેઓ પાર જઈને ગન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું. 54 તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા, 55 અને ચારેબાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં તેમની પાસે લાવ્યાં.

56 જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, ‘તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;’ જેટલાંએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજાં થયા.



Chapter 7

1 ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા.

2 અને તેમના શિષ્યોમાંના અમુકને ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં. 3 કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોનો રિવાજો પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા. 4 બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.

5 પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, ‘તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?’”

6 ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે. 7 પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.

8 ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.’” 9 તેણે તેઓને કહ્યું કે, ‘તમે પોતાના રિવાજોને પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો. 10 કેમ કે મૂસાએ કહ્યું કે, “તારાં માતાપિતાને માન આપ” અને “જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય.”

11 પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે. 12 તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી, 13 અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.’”

14 લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે બધા મારું સાંભળો તથા સમજો. 15 માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને ભ્રષ્ટ કરે છે. 16 જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે.

17 જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દ્રષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું. 18 ઈસુ તેઓને કહે છે કે, ‘તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી? 19 કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;’ એવું કહીને ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.

20 વળી તેમણે કહ્યું કે, ‘માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે. 21 કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ, 22 વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, ભોગવિલાસ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ. 23 એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.

24 પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ. 25 કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી. 26 તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્માને કાઢવાને તેમને વિનંતી કરી.

27 પણ ઈસુએ તેને કહ્યું કે, ‘છોકરાંને પહેલાં ખાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે સારું નથી.’” 28 પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, ‘હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે’.

29 ઈસુએ તેને કહ્યું કે, ‘આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.’” 30 તેણે પોતાને ઘરે આવીને જોયું કે, ‘છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.’”

31 ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા. 32 લોકો એક મૂક બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.

33 ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું; 34 અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’” 35 તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો.

36 ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, ‘તમારે કોઈને કહેવું નહિ;’ પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું. 37 લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, ‘તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.



Chapter 8

1 તે દિવસોમાં જયારે ફરી અતિ ઘણાં લોકો હતા અને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે ઈસુ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે, 2 ‘લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે અને તેઓની પાસે કશું ખાવાનું નથી; 3 અને જો હું તેઓને ભૂખ્યા ઘરે મોકલું તો રસ્તામાં તેઓ થાકીને પડી જશે; વળી તેઓમાંના કેટલાક તો દૂરથી આવ્યા છે.’” 4 શિષ્યોએ ઈસુને જવાબ આપ્યો કે, ‘અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?’”

5 ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે?’ તેઓએ કહ્યું, ‘સાત.’” 6 ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો; અને સાત રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારુ પોતાના શિષ્યોને આપી; અને તેઓએ તે લોકોને પીરસી.

7 તેઓની પાસે થોડી નાની માછલીઓ પણ હતી; અને ઈસુએ તેના પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું. 8 લોકો ખાઈને તૃપ્ત થયા; અને બાકી વધેલા ટુકડાંઓથી સાત ટોપલીઓ ભરાઈ. તે તેઓએ ઉઠાવી. 9 જમનારાં આશરે ચાર હજાર લોકો હતા; અને ઈસુએ તેઓને વિદાય કર્યાં. 10 તરત પોતાના શિષ્યો સાથે હોડી પર ચઢીને ઈસુ દલમાનુથાની પ્રદેશમાં આવ્યા.

11 ત્યારે ત્યાં ફરોશીઓ આવી પહોંચ્યા અને ઈસુની કસોટી કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા. 12 પોતાના આત્મામાં ઊંડો નિસાસો નાખીને ઈસુ કહે છે કે, ‘આ પેઢી ચમત્કારિક ચિહ્ન કેમ માગે છે? હું તેમને નિશ્ચે કહું છું કે, આ પેઢીને કંઈ જ ચમત્કારિક ચિહ્ન અપાશે નહિ.’” 13 તેઓને ત્યાં જ રહેવા દઈને ઈસુ પાછા હોડીમાં બેસીને સામે કિનારે ગયા.

14 તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા હતા; અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી. 15 ઈસુએ તેઓને આજ્ઞા આપીને કહ્યું કે, ‘જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહેજો.’”

16 તેઓએ અંદરોઅંદર વાતો કરીને કહ્યું કે, ‘આપણી પાસે રોટલી નથી.’” 17 તે જાણીને ઈસુ તેઓને કહે છે કે, ‘તમારી પાસે રોટલી નથી તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જોતા કે સમજતા નથી? શું તમારાં મન કઠણ થયાં છે?

18 તમને આંખો હોવા છતાં શું તમે દેખતા નથી? અને કાનો છતાં, શું તમે સાંભળતાં નથી? અને શું યાદ રાખતાં નથી? 19 જયારે પાંચ હજારને સારુ પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી?’ તેઓ ઈસુને કહે છે કે, ‘બાર ટોપલીઓ.’”

20 ‘જયારે ચાર હજારને સારુ સાત રોટલી પીરસી ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી? તેઓએ કહ્યું કે ‘સાત ટોપલી.’” 21 ઈસુએ તેઓને કહ્યું ‘શું તમે હજી નથી સમજતા?’”

22 તે બેથસાઈદામાં આવે છે. તેઓ ઈસુની પાસે એક આંધળાને લાવે છે, અને તેને સ્પર્શવા સારુ તેમને વિનંતી કરી. 23 આંધળાનો હાથ પકડીને ઈસુ તેને ગામમાંથી બહાર લઈ ગયા અને તેની આંખોમાં થૂંકીને તથા તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે, ‘તને કશું દેખાય છે?’”

24 ઊંચું જોઈને તેણે કહ્યું કે, ‘હું માણસોને જોઉં છું; તેઓ ચાલતા વૃક્ષ જેવા દેખાય છે’. 25 પછી ઈસુએ ફરી તેની આંખો પર હાથ મૂક્યો. ત્યારે તેણે એક નજરે જોયું, તે સાજો થયો અને સઘળું સ્પષ્ટ રીતે જોતો થયો. 26 ઈસુએ તેને ઘરે મોકલતાં કહ્યું કે, ‘ગામમાં પણ જઈશ નહિ.’”

27 ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીના ગામોમાં ગયા; અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’” 28 તેઓએ ઈસુને કહ્યું કે, ‘કોઈ કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; અને કોઈ કહે છે કે તમે એલિયા છો, વળી કોઈ એવું કહે છે કે ‘તમે પ્રબોધકોમાંના એક છો.’”

29 ઈસુએ તેઓને પૂછ્યું, ‘પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?’ પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, ‘તમે તો ખ્રિસ્ત છો.’” 30 તેમણે તેઓને તાકીદ કરી કે, ‘મારે વિષે તમારે કોઈને કશું કહેવું નહિ.’”

31 ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, ‘માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.’” 32 ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો.

33 પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે, ‘શેતાન, તું મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર મન લગાડે છે.’” 34 ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.

35 કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. 36 કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે પણ તેના જીવની ગુમાવશે, તો તેથી તેને શો લાભ થાય? 37 વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?

38 કેમ કે આ બેવફા તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.’”



Chapter 9

1 ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.’”

2 છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું. 3 ઈસુનાં વસ્ત્રો ઊજળાં, બહુ જ સફેદ થયાં; એવાં કે દુનિયાનો કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે.

4 એલિયા તથા મૂસા તેઓને દેખાયા અને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. 5 પિતર ઈસુને કહે છે કે, ‘ગુરુજી, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે.’” 6 શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ ડરી ગયા હતા.

7 એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.’” 8 તરત તેઓએ ચારેબાજુ જોયું ત્યાર પછી તેઓએ સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.

9 તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, ‘તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.’” 10 તેઓએ તે સૂચના મનમાં રાખીને ‘મૃત્યુમાંથી પાછા ઊઠવું’ એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.

11 તેઓએ ઈસુને પૂછ્યું, ‘શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?’” 12 ઈસુએ તેઓને કહ્યું કે, ‘એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો; પણ માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેમણે ઘણું દુઃખ સહેવું પડશે અને ત્યજી દેવામાં આવશે?’” 13 પણ હું તમને કહું છું કે, ‘એલિયા ખરેખર આવ્યો છે; અને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે આચરણ કર્યું.’”

14 તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ ઘણાં લોકોને તથા તેઓની સાથે ચર્ચા કરતા શાસ્ત્રીઓને જોયા. 15 તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી. 16 ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો?’”

17 લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, ‘ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે; 18 જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ તેને કાઢી શક્યા નહિ,’ 19 પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.’”

20 તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો. 21 ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, ‘તેને કેટલા વખતથી આવું થયું છે?’ તેણે કહ્યું કે, ‘બાળપણથી.’” 22 તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.’”

23 ઈસુએ તેને કહ્યું કે, ‘જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.’” 24 તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, ‘હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.’” 25 ઘણાં લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, ‘મૂંગા તથા બહેરા આત્માએ, હું તને હુકમ કરું છું કે, તેનામાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.’”

26 ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાંખરાએ કહ્યું કે, ‘તે મરી ગયો છે.’” 27 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો.

28 ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, ‘અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?’” 29 ઈસુએ કહ્યું કે, ‘પ્રાર્થના સિવાય બીજાકોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.’”

30 ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી. 31 કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, ‘માણસનો દીકરાને માણસો ધરપકડ કરશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.’” 32 તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.

33 તેઓ કપરનાહૂમમાં આવ્યા અને તે ઘરમાં હતા, ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમે માર્ગમાં શાની ચર્ચા કરતાં હતા?’” 34 પણ તેઓ મૌન રહ્યા; કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર ચર્ચા કરતાં હતા કે, ‘તેઓમાં મોટો કોણ છે?’” 35 ઈસુ બેઠા અને બાર શિષ્યોને બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો ચાકર થાય.’”

36 તેમણે એક બાળકને લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે, 37 ‘જે કોઈ મારે નામે આવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.’”

38 યોહાને ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, અમે એક જણને તમારે નામે દુષ્ટાત્માઓને કાઢતો જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણામાંનો નથી.’” 39 પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના કરો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે પરાક્રમી કામ કરે અને પછી તરત મારી નિંદા કરી શકે.

40 કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે.’” 41 કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે ખ્રિસ્તનાં છો એ કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું બદલો નહિ ગુમાવે.

42 જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ પાપ કરવા પ્રેરે, તેને માટે તે કરતાં આ સારું છે કે ઘંટીનો પથ્થર તેના ગળે બંધાય અને તે સમુદ્રમાં નંખાય. 43 જો તારો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે હાથ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં જવું પડે 44 તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

45 જો તારો પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખ; તને બે પગ હોવા છતાં નર્કમાં ન હોલવાનાર અગ્નિમાં નંખાવું પડે 46 તે કરતાં અપંગ થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

47 જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખ; તને બે આંખ હોવા છતાં નર્કાગ્નિમાં નંખાવું, 48 કે જ્યાં તેઓનો કીડો મરતો નથી અને અગ્નિ હોલવાતો નથી તે કરતાં આંખ વિનાના થઈને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ તારે માટે સારું છે.

49 કેમ કે અગ્નિથી દરેક શુદ્ધ કરાશે; જે રીતે દરેક યજ્ઞ મીઠાથી શુદ્ધ કરાશે. 50 મીઠું તો સારું છે; પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરાશે? પોતાનામાં મીઠું રાખો, અને એકબીજા સાથે સંપ રાખો.



Chapter 10

1 ત્યાંથી ઊઠીને ઈસુ યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં આવે છે અને ફરી ઘણાં લોકો આવીને તેમની પાસે એકઠા થાય છે; તેમની પ્રથા પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો. 2 ફરોશીઓએ પાસે આવીને ઈસુનું પરીક્ષણ કરતાં તેમને પૂછ્યું કે, ‘શું પતિએ પોતાની પત્નીને છોડી દેવી ઉચિત છે?’” 3 ઈસુએ જવાબ આપતાં તેઓને પૂછ્યું કે, ‘મૂસાએ તમને શી આજ્ઞા આપી છે?’” 4 તેઓએ કહ્યું કે, છૂટાછેડા લખીને ત્યાગી દેવાની રજા મૂસાએ આપેલી છે.’”

5 પણ ઈસુએ તેઓને કહ્યું કે, તમારાં હૃદયની કઠોરતાને લીધે મૂસાએ તમારે સારુ તે આજ્ઞા આપી છે. 6 પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યાં. 7 એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્ની સાથે જોડાયેલ રહેશે. 8 તેઓ બંને એક દેહ થશે; એ માટે તેઓ ત્યાર પછી બે નહિ, પણ એક દેહ છે; 9 તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’”

10 ઘરમાં તેમના શિષ્યોએ ફરી તે જ બાબત વિષે ઈસુને પૂછ્યું. 11 ઈસુ તેઓને કહે છે કે, ‘જે કોઈ પોતાની પત્નીને ત્યાગી દે અને બીજી સાથે લગ્ન કરે, તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે 12 અને જો પત્ની પોતાના પતિને ત્યજી દે અને બીજા સાથે લગ્ન કરે, તો તે પણ વ્યભિચાર કરે છે.’”

13 પછી તેઓ ઈસુ પાસે બાળકોને લાવ્યા કે તે તેઓને અડકે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 14 ઈસુ તે જોઈને નાખુશ થયા અને તેમણે તેઓને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.’”

15 હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશ કરશે જ નહિ.’” 16 ઈસુએ તેઓને બાથમાં લીધાં, અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો.

17 તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક માણસ તેમની પાસે દોડતો આવ્યો અને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકીને પૂછ્યું કે, ‘ઓ ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરું?’” 18 ઈસુએ તેને કહ્યું કે, ‘તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. 19 તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, ઠગાઈ ન કર, પોતાના માબાપને માન આપ.’”

20 પણ તેણે ઈસુને કહ્યું કે, ‘ઓ ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું બાળપણથી પાળતો આવ્યો છું.’” 21 તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઊપજયો. અને તેમણે તેને કહ્યું કે, ‘તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ. ગરીબોને આપ, સ્વર્ગમાં તને ધન મળશે. અને આવ, મારી પાછળ ચાલ.’” 22 પણ તે વાતને લીધે તેનું મોં પડી ગયું અને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

23 ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે, ‘જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે!’ 24 ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા પણ ઈસુ ફરી જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે! 25 ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને પસાર થવું સહેલું છે.’”

26 તેઓએ ઘણું આશ્ચર્ય પામીને અંદરોઅંદર કહ્યું, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’” 27 ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે, ‘માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.’” 28 પિતર તેમને કહેવા લાગ્યો, ‘જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’”

29 ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માતાને કે પિતાને કે છોકરાંને કે ખેતરોને છોડ્યાં છે, 30 તે હમણાં આ જીવનકાળમાં સોગણાં ઘરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને, ખેતરોને, પામશે. જોકે તેઓની સતાવણી થશે. વળી તેઓ આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ. 31 પણ ઘણાં જેઓ પહેલા તેઓ છેલ્લાં અને જે છેલ્લાં તેઓ પહેલા થશે.’”

32 યરુશાલેમની તરફ ઢાળ ચઢતાં તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા; તેઓ આશ્ચર્ય પામ્યા અને તેમની પાછળ અનુસરનારા ડરી ગયા. તે ફરીથી બાર શિષ્યોને પાસે બોલાવીને પોતાના પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે, 33 ‘જુઓ, આપણે યરુશાલેમમાં જઈએ છીએ; માણસનો દીકરાને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ દ્વારા ધરપકડ કરવામાં આવશે, તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે અને તેને વિદેશીઓને સોંપશે; 34 તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને મારી નાખશે અને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.’”

35 ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવીને કહે છે કે, ‘ઉપદેશક, અમારી ઇચ્છા છે કે, અમે જે કંઈ માગીએ તે તમે અમારે માટે કરો.’” 36 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?’” 37 ત્યારે તેઓએ તેમને કહ્યું કે, ‘તમારા મહિમામાં અમે એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે બેસીએ, એવું અમારે માટે કરો.’”

38 પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો?’” 39 તેઓએ તેમને કહ્યું કે, ‘અમે તેમ કરી શકીએ છીએ.’” પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા તમે લેશો; 40 પણ કોઈને મારે જમણે હાથે કે ડાબે હાથે બેસવા દેવા, એ મારા અધિકારમાં નથી, પણ જેઓને સારુ તે નિયત કરેલું છે તેઓને માટે તે છે.”

41 પછી બાકીના દસ શિષ્યો તે સાંભળીને યાકૂબ તથા યોહાન પ્રત્યે ગુસ્સે થયા. 42 પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે કે, ‘તમે જાણો કે વિદેશીઓ પર જેઓ રાજ કરનારા કહેવાય છે, તેઓ તેમના પર શાસન કરે છે અને તેઓમાં જે મોટા છે તેઓ તેમના પર અધિકાર ચલાવે છે.

43 પણ તમારામાં એવું ન થવા દો. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તેણે તમારા ચાકર થવું. 44 જે કોઈ પ્રથમ થવા માગે તે સહુનો દાસ થાય. 45 કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાંનાં મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે.’”

46 તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી ઈસુ, તેમના શિષ્યો તથા ઘણાં લોકો બહાર જતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે અંધ ભિખારી હતો તે માર્ગની બાજુએ બેઠો હતો. 47 એ નાસરેથના ઈસુ છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’” 48 લોકોએ તેને ધમકાવ્યો કે, ‘તું ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, ‘ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”

49 ઈસુએ ઊભા રહીને કહ્યું કે, ‘તેને બોલાવો’ અને અંધને બોલાવીને લોકો તેને કહે છે કે, ‘હિંમત રાખ, ઊઠ, ઈસુ તને બોલાવે છે.’” 50 પોતાનું ઝભ્ભો પડતું મૂકીને તે ઊઠ્યો, અને ઈસુની પાસે આવ્યો.

51 ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘હું તને શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?’ અંધ વ્યક્તિએ કહ્યું કે, ‘ગુરુ, હું દેખતો થાઉં.’” 52 ઈસુએ તેને કહ્યું કે ‘જા, તારા વિશ્વાસે તને સાજા કર્યા છે,’ અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.



Chapter 11

1 તેઓ યરુશાલેમની નજદીક, જૈતૂનનાં પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયા પાસે આવે છે, ત્યારે ઈસુ બે શિષ્યોને આગળ મોકલે છે. 2 અને તેઓને કહે છે કે, ‘સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેનાં પર કોઈ માણસ કદી સવાર થયું નથી, તે તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો. 3 જો કોઈ તમને પૂછે કે, તમે શા માટે એમ કરો છો તો કહેજો કે, પ્રભુને તેની જરૂર છે. અને તે જલ્દી એને અહીં પાછું લાવવા મોકલશે.’”

4 તેઓ ગયા. અને ઘરની બહાર ખુલ્લાં રસ્તામાં બાંધેલો વછેરો તેઓને જોવા મળ્યો અને તેઓ તેને છોડવા લાગ્યા. 5 જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને કહ્યું કે, ‘વછેરાને તમે શું કરવા છોડો છો?’” 6 જેમ ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી, તેમ શિષ્યોએ લોકોને કહ્યું. અને તેઓએ તેમને જવા દીધાં.

7 તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા; તેના પર પોતાનાં વસ્ત્ર બિછાવ્યાં અને તેના પર ઈસુ બેઠા. 8 ઘણાંઓએ પોતાના ડગલો રસ્તામાં પાથર્યાં અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. 9 આગળ તથા પાછળ ચાલનારાંઓએ બૂમ પાડતાં કહ્યું કે, ‘હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે, તે આશીર્વાદિત છે. 10 આપણા પિતા દાઉદનું રાજ્ય જે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!’”

11 ઈસુ યરુશાલેમમાં જઈને ભક્તિસ્થાનમાં ગયા અને ચારેબાજુ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધાં નીકળીને તે બેથાનિયામાં ગયા.

12 બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી બહાર આવ્યા પછી, ઈસુને ભૂખ લાગી.

13 એક અંજીરી જેને પાંદડાં હતાં તેને દૂરથી જોઈને ઈસુ તેની પાસે ગયા કે કદાચ તે પરથી કંઈ ફળ મળે; અને તેઓ તેની પાસે આવ્યા, ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ઋતુ ન હતી. 14 ઈસુએ તેને કહ્યું કે, ‘હવેથી કદી કોઈ તારા પરથી ફળ નહિ ખાય’ અને તેમના શિષ્યોએ તે સાંભળ્યું.

15 તેઓ યરુશાલેમમાં આવ્યા. ત્યારે તે ભક્તિસ્થાનમાં ગયા. તેમાંથી વેચનારાઓને તથા ખરીદનારાઓને નસાડી મૂકવા લાગ્યા; તેમણે નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં. 16 અને કોઈને પણ ભક્તિસ્થાનમાં માલસામાન લાવવા દીધો નહિ.

17 તેઓને બોધ કરતાં ઈસુએ કહ્યું કે, ‘શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તો તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.’” 18 મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું અને ઈસુને શી રીતે મારી નાખવા તે વિષે તક શોધવા લાગ્યા, કેમ કે તેઓ ડરી ગયા હતા, કારણ કે લોકો તેમના ઉપદેશથી નવાઈ પામ્યા હતા. 19 દર સાંજે તેઓ શહેર બહાર જતા.

20 તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતા તેને મૂળમાંથી સુકાયેલી જોઈ. 21 પિતરે યાદ કરીને ઈસુને કહ્યું કે, ‘ગુરુજી, જુઓ, જે અંજીરીને તમે શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ છે.’”

22 ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઈશ્વર પર વિશ્વાસ રાખો.’” 23 કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈ આ પર્વતને કહે કે ખસેડાઈ જા અને સમુદ્રમાં પડ. અને પોતાના હૃદયમાં સંદેહ ન રાખતાં વિશ્વાસ રાખશે કે, હું જે કહું છું તે થશે, તો તે તેને માટે થશે.

24 એ માટે હું તમને કહું છું કે, જે સર્વ તમે પ્રાર્થનામાં માગો છો, તે અમને મળ્યું છે એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. 25 જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો, એ માટે કે તમારા પિતા જે સ્વર્ગમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે. 26 પણ જો તમે માફ નહિ કરો, તો સ્વર્ગમાંના તમારા પિતા પણ તમારા અપરાધો માફ નહિ કરે.

27 પછી ફરી તેઓ યરુશાલેમમાં આવ્યા. અને ઈસુ ભક્તિસ્થાનમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલો તેમની પાસે આવ્યા. 28 તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘કયા અધિકારથી તું આ કામો કરો છો,’ અથવા ‘કોણે તને આ કામો કરવાનો અધિકાર આપ્યો છે?’”

29 ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું એક વાત તમને પૂછીશ અને જો તમે મને જવાબ આપશો, તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું તમને કહીશ. 30 યોહાનનું બાપ્તિસ્મા શું સ્વર્ગથી હતું કે માણસોથી? મને જવાબ આપો.’”

31 તેઓએ પરસ્પર વિચારીને કહ્યું કે, જો કહીએ કે, સ્વર્ગથી, તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ ન કર્યો? 32 અને જો કહીએ કે માણસોથી, ત્યારે તેઓ લોકોથી ગભરાયા. કેમ કે બધા યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતા. 33 તેઓ ઉત્તર આપ્યો કે, ‘અમે જાણતા નથી.’” ઈસુ તેઓને કહે છે કે, ‘કયા અધિકારથી હું આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.’”



Chapter 12

1 ઈસુ તેઓને દ્રષ્ટાંતોમાં કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, દ્રાક્ષરસનો કૂંડ ખોદ્યો, બુરજ બાંધ્યો અને ખેડૂતોને વાડી ભાડે આપીને પરદેશ ગયો. 2 મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો, કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડીના ફળનો ભાગ મેળવે. 3 પણ તેઓએ તેને પકડીને માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો.

4 ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો. તેઓએ તેનું માથું ફોડી નાખ્યું અને તેને ધિક્કારીને નસાડી મૂક્યો. 5 તેણે બીજો ચાકર મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો. પછી બીજા ઘણાં ચાકરો મોકલ્યા, તેઓએ કેટલાકને કોરડા માર્યા અને કેટલાકને મારી નાખ્યા.

6 હવે છેલ્લે માલિકનો વહાલો દીકરો બાકી રહ્યો હતો. માલિકે આખરે તેને તેઓની પાસે એમ વિચારીને મોકલ્યો કે, તેઓ મારા દીકરાનું માન રાખશે.’” 7 પણ તે ખેડૂતોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એ તો વારસ છે; ચાલો, તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.’”

8 તેઓએ તેને પકડીને મારી નાખ્યો. અને દ્રાક્ષાવાડીમાંથી બહાર ફેંકી દીધો. 9 એ માટે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? હવે તે પોતે આવશે, ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે.

10 શું તમે આ શાસ્ત્રવચન નથી વાંચ્યું કે, ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો, ખૂણાનો મુખ્ય પથ્થર થયો;’ 11 આ કામ પ્રભુએ કર્યું છે. આપણી દ્રષ્ટિમાં તે અદ્ભૂત છે! 12 તેઓએ ઈસુને પકડવાને શોધ કરી; પણ તેઓ લોકોથી ગભરાયા. કેમ કે તેઓ સમજ્યા કે તેમણે તેઓના પર આ દ્રષ્ટાંત કહ્યું હતું, અને તેઓ તેમને મૂકીને ચાલ્યા ગયા.

13 તેઓએ ઈસુની પાસે કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને મોકલ્યા છે કે તેઓ વાતમાં તેમને ફસાવે. 14 તેઓ આવીને તેમને કહે છે કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો અને પક્ષપાત કરતા નથી, કેમ કે માણસોની શરમ તમે રાખતા નથી, પણ સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. કાઈસાર રાજાને કર આપવો ઉચિત છે કે નહિ? 15 આપીએ કે ન આપીએ?’ પણ ઈસુએ તેઓનો ઢોંગ જાણીને તેઓને કહ્યું કે, ‘તમે મારી પરીક્ષા કરો છો? એક દીનાર મારી પાસે લાવો કે હું જોઉં.’”

16 તેઓ લાવ્યા તે તેઓને કહે છે કે, દીનાર પર છાપ તથા લેખ કોનાં છે?’ તેઓએ તેને કહ્યું કે, ‘કાઈસારનાં.’” 17 ઈસુએ જવાબ આપતાં તેઓને કહ્યું કે, ‘જે કાઈસારનાં છે કાઈસારને અને જે ઈશ્વરનાં છે તે ઈશ્વરને ભરી આપો.’” અને તેઓ તેનાથી વધારે આશ્ચર્ય પામ્યા.

18 સદૂકીઓ જેઓ કહે છે કે, પુનરુત્થાન નથી, તેઓ તેમની પાસે આવ્યા. અને તેઓએ ઈસુને પૂછ્યું કે, 19 ‘ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ પત્નીને મૂકીને નિ:સંતાન મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને રાખે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.

20 હવે સાત ભાઈ હતા; પહેલો પત્ની સાથે લગ્ન કરીને સંતાન વિના મરણ પામ્યો. 21 પછી બીજાએ તેને રાખી અને તે મરણ પામ્યો; તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહિ; અને એ પ્રમાણે ત્રીજાનું પણ થયું. 22 અને સાતે સંતાન વગર મરણ પામ્યા. છેવટે સ્ત્રી પણ મરણ થયું. 23 હવે મરણોત્થાનમાં, તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી.’”

24 ઈસુએ તેઓને કહ્યું કે, ‘શું તમે આ કારણથી ભૂલ નથી કરતા, કે તમે પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી? 25 કેમ કે મૃત્યુમાંથી ઊઠનારા લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતોનાં જેવા હોય છે.

26 પણ મરણ પામેલા લોકો પાછા ઊઠે છે, તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિષેના પ્રકરણમાં નથી વાંચ્યું કે, ઈશ્વરે તેને એમ કહ્યું કે, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું. 27 તે મૃત્યુ પામેલાંઓના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે. તમે ભારે ભૂલ કરો છો.’”

28 શાસ્ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની વાતો સાંભળી. અને ઈસુએ તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેમને પૂછ્યું કે, ‘બધી આજ્ઞાઓમાં મુખ્ય કંઈ છે?’” 29 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘પહેલી એ છે કે, ઓ ઇઝરાયલ, સાંભળ, પ્રભુ આપણા ઈશ્વર તે એક જ છે; 30 તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી, તારી પૂરા મનથી અને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર. 31 અને બીજી આજ્ઞા એ છે કે જેમ તું તારા પોતાના પર પ્રેમ કરે છે તેમ તારા પડોશી પર પણ પ્રેમ કર. તેઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.’”

32 શાસ્ત્રીએ તેમને કહ્યું કે, ‘સરસ, ઉપદેશક, તમે સાચું કહ્યું છે કે, તે એક જ છે, અને તેમના વિના બીજો કોઈ નથી. 33 અને પૂરા હૃદયથી, પૂરી સમજણથી, પૂરા સામર્થ્યથી તેમના પર પ્રેમ રાખવો, તથા પોતાના પર તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો, તે બધી આજ્ઞાઓ દહનાર્પણો તથા બલિદાનો કરતાં અધિક છે.’” 34 તેણે ડહાપણથી ઉત્તર આપ્યો છે એ જોઈને ઈસુએ તેને કહ્યું કે, ‘તું ઈશ્વરના રાજ્યથી દૂર નથી.’” ત્યાર પછી કોઈએ તેમને પૂછવાની હિંમત કરી નહિ.

35 ભક્તિસ્થાનમાં બોધ કરતાં ઈસુએ કહ્યું કે, ‘શાસ્ત્રીઓ કેમ કહે છે કે, ખ્રિસ્ત દાઉદનો દીકરો છે? 36 કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું, ત્યાં સુધી મારે જમણે હાથે બેસ. 37 દાઉદ પોતે તેમને પ્રભુ કહે છે; તો તે તેનો દીકરો કેવી રીતે હોય?’ બધા લોકોએ ખુશીથી તેનું સાંભળ્યું.

38 ઈસુએ બોધ કરતાં તેઓને કહ્યું કે, ‘શાસ્ત્રીઓથી સાવધાન રહો; તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, ચોકમાં સલામો, 39 સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે. 40 તેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.’”

41 ઈસુએ દાનપેટીની સામે બેસીને, લોકો પેટીમાં પૈસા કેવી રીતે નાખે છે, તે જોયું અને ઘણાં શ્રીમંતો તેમાં વધારે નાખતા હતા. 42 એક ગરીબ વિધવાએ આવીને તેમાં બે નાના સિક્કા નાખ્યા.

43 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે. 44 કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’”



Chapter 13

1 ઈસુ ભક્તિસ્થાનમાંથી બહાર જતા હતા. ત્યારે તેમનો એક શિષ્ય તેમને કહે છે કે, ‘ઉપદેશક, જુઓ, કેવાં પથ્થર તથા કેવાં બાંધકામો!’ 2 ઈસુએ તેને કહ્યું કે, ‘શું તું એ મોટાં બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.’”

3 જૈતૂનનાં પહાડ પર, મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિતરે, યાકૂબે, યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું, 4 ‘અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે કયા ચિહ્ન થશે?’”

5 ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘કોઈ તમને ભુલાવામાં ન નાખે, માટે સાવધાન રહો. 6 ઘણાં મારે નામે આવીને કહેશે કે, તે હું છું અને ઘણાંઓને ગેરમાર્ગે દોરશે.

7 પણ જયારે યુદ્ધ વિષે તથા યુદ્ધ અફવાઓ વિષે તમે સાંભળો, ત્યારે ગભરાશો નહિ; એમ થવું જ જોઈએ; પણ તેટલેથી અંત નહિ આવે. 8 કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; જગ્યા જગ્યાએ ધરતીકંપ થશે અને દુકાળો પડશે; આ તો મહાદુઃખનો આરંભ છે.

9 પણ પોતાના વિષે સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે; સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો; અને તમને મારે લીધે અધિકારીઓ તથા રાજાઓ આગળ, તેઓને માટે સાક્ષી થવા સારુ, ઊભા કરવામાં આવશે. 10 પણ પહેલાં સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ.

11 જયારે તેઓ તમને ધરપકડ કરશે, ત્યારે શું બોલવું તે વિષે અગાઉથી ચિંતા ન કરો; પણ તે વેળા તમને જે આપવામાં આવશે તે પ્રમાણે બોલજો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા હશે. 12 ભાઈ ભાઈને તથા પિતા છોકરાંને મરણદંડને સારુ પકડાવશે; છોકરાં માબાપની સામે ઊઠશે અને તેઓને મારી નંખાવશે. 13 મારા નામને લીધે બધા તમારો દ્વેષ કરશે; પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.

14 પણ જ્યારે તમે પાયમાલીની ધિક્કારપાત્રતા જ્યાં ઘટિત નથી ત્યાં ભક્તિસ્થાનમાં ઊભેલી જુઓ, જે વાંચે છે તેણે સમજવું, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય. 15 અગાશી પર હોય તે ઊતરીને ઘરમાંથી કંઈ લેવા સારુ અંદર ન જાય; 16 અને જે ખેતરમાં હોય તે પોતાનું વસ્ત્ર લેવાને પાછો ન આવે.

17 તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને સ્તનપાન કરાવતી હોય તેઓને અફસોસ છે! 18 તમારું નાસવું શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો; 19 કેમ કે તે દિવસોમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ ઈશ્વરે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી થઈ નથી અને થશે પણ નહિ. 20 જો પ્રભુએ તે દિવસોને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ ન બચત; પણ જેઓને તેમણે પસંદ કર્યા તેઓને માટે તેમણે આ દિવસોને ટૂંકા કર્યા છે.

21 તે વેળાએ જો કોઈ તમને કહે કે, જુઓ, અહીં ખ્રિસ્ત છે; કે જુઓ, તે ત્યાં છે, તો માનશો નહિ. 22 કેમ કે નકલી ખ્રિસ્તો તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે; તેઓ ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી દેખાડશે, એ માટે કે, જો બની શકે તો, તેઓ પસંદ કરેલાઓને પણ છેતરે. 23 તમે સાવધાન રહો; જુઓ, મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.

24 પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી, સૂર્ય અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, 25 આકાશના તારાઓ ખરવા લાગશે; અને આકાશમાંના પરાક્રમો હલાવાશે. 26 ત્યારે તેઓ માણસના દીકરાને ભરપૂર પરાક્રમ તથા મહિમાસહિત વાદળામાં આવતા જોશે. 27 ત્યારે તે પોતાના સ્વર્ગદૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી, ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે.

28 હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો; જયારે તેની ડાળી કુમળી જ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. 29 એમ જ તમે પણ જયારે આ બધું થતું જુઓ, ત્યારે તમારે જાણવું કે, ખ્રિસ્ત પાસે એટલે બારણા આગળ જ છે.

30 હું તમને નિશ્ચે કહું છું કે આ બધાં પૂરાં થાય ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 31 આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ. 32 પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ અને દીકરો પણ નહિ.

33 સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમ કે એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. 34 તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય.

35 માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે! 36 એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ. 37 અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’”



Chapter 14

1 હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા. 2 તેઓએ કહ્યું કે, ‘પર્વમાં નહિ કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય.’”

3 જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું. 4 પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે, ‘અત્તરનો બગાડ શા માટે કર્યો? 5 કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત. અને એ પૈસા ગરીબોને અપાત.’” તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી.

6 પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે. 7 કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી. 8 જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે. 9 વળી હું તમને નિશ્ચે કહું છું કે, આખી દુનિયામાં, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.’”

10 બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારુ કે તે ઈસુને ધરપકડ કરીને તેઓના હાથમાં સોંપશે. 11 તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુની ધરપકડ કરવાની તક શોધતો રહ્યો.

12 બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, ‘તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?’” 13 ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, ‘શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો. 14 અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે, “ઉપદેશક કહે છે કે, મારી ઊતરવાનો ઓરડી ક્યાં છે કે, જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?”

15 તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’” 16 શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ.

17 સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા. 18 અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને ધરપકડ કરશે.’” 19 તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, ‘શું તે હું છું?’”

20 તેમણે તેઓને કહ્યું કે, ‘બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે. 21 કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે, તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.’”

22 તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માગીને ભાંગી અને તેઓને આપી; અને કહ્યું કે, ‘લો, આ મારું શરીર છે.’” 23 પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાએ તેમાંથી પીધું. 24 ઈસુએ તેઓને કહ્યું કે, નવા કરારનું આ મારું રક્ત છે, જે ઘણાંને માટે વહેવડાવેલું આવ્યું છે. 25 હું તમને નિશ્ચે કહું છું કે, જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”

26 તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.

27 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે સઘળા મારાથી દૂર થઈ જશો, કેમ કે એવું લખેલું છે કે, હું પાળકને મારીશ અને ઘેટાં વિખેરાઈ જશે.

28 પરંતુ મારા પાછા ઊઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.’” 29 પણ પિતરે ઈસુને કહ્યું કે, ‘જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.’”

30 ઈસુ તેને કહે છે, કે ‘હું તને નિશ્ચે કહું છું કે, આજે રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’” 31 પણ તેણે વધારે હિંમતથી કહ્યું કે, ‘મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ કરું’. બીજા બધાએ પણ એમ જ કહ્યું.

32 તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.’” 33 ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા. 34 ઈસુ તેઓને કહે છે, ‘મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.’”

35 તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે, શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય.’” 36 તેમણે કહ્યું કે, ‘અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”

37 ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, ‘સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી? 38 જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.’” 39 ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી.

40 ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું. 41 ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, ‘શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે. 42 ઊઠો, આપણે જઈએ; જુઓ, મને જે પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે.’”

43 તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તલવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા. 44 હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે, ‘જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈ લઈ જજો.’” 45 ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, ‘ગુરુજી.’” અને તે તેમને ચૂમ્યો. 46 ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.

47 પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો. 48 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું? 49 હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે આમ થાય છે. 50 બધા ઈસુને મૂકીને નાસી ગયા.

51 એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો; 52 પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો.

53 તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા. 54 પિતર ઘણે દૂરથી તેમની પાછળ ચાલ્યો અને છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો; અને ચોકીદારોની સાથે બેસીને અંગારાની તાપણીમાં તે તાપતો હતો.

55 હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ. 56 કેમ કે ઘણાંઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.

57 કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું કે, 58 અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ‘હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ.’” 59 આ વાતમાં પણ તેઓ સહમત ન હતા.

60 પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, ‘શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?’” 61 પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, ‘શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?’” 62 ઈસુએ કહ્યું કે, ‘હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશના વાદળાં પર આવતા જોશો.

63 પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, ‘હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે? 64 તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?’ બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં. 65 કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે, ‘તું પ્રબોધક છે તો કહી બતાવ કે કોણે તને માર્યો? અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા.

66 હવે પિતર નીચે આંગણમાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક સેવિકા આવી. 67 અને પિતરને તાપતો જોઈને તે કહે છે કે, ‘તું પણ નાસરેથના ઈસુની સાથે હતો.’” 68 પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ જ સમજતો પણ નથી.’” તે બહાર પરસાળમાં ગયો અને મરઘો બોલ્યો.

69 તે સેવિકા તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, ‘એ તેઓમાંનો છે.’” 70 પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડીવાર પછી ત્યાં ઊભેલાઓએ પિતરને કહ્યું કે, ‘ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.’”

71 પણ પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, ‘જે માણસ વિષે તમે કહો છો, તેને હું ઓળખતો નથી.’” 72 તરત મરઘો બીજી વાર બોલ્યો; અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું; અને તે પર મન પર લાવીને તે ખૂબ રડ્યો.



Chapter 15

1 સવાર થઈ કે મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં. 2 પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, ‘તું કહે છે તે જ હું છું.’” 3 મુખ્ય યાજકોએ તેમના પર ઘણાં આક્ષેપો મૂક્યા.

4 પિલાતે ફરી તેમને પૂછતાં કહ્યું કે, ‘શું તું કંઈ જ જવાબ આપતો નથી? જો, તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે!’ 5 પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.

6 આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તે છોડી દેતો હતો. 7 કેટલાક દંગો કરનારાઓએ હુલ્લડમાં ખૂન કર્યું હતું તેઓની સાથે કેદમાં પડેલો એવો બરાબાસ નામનો એક માણસ હતો. 8 લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા કે, ‘જેમ તમે અમારે સારુ દર વખતે કરતા હતા તે પ્રમાણે કરો.’”

9 પિલાતે તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારુ યહૂદીઓના રાજાને મુક્ત કરું?’” 10 કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધાં હતા. 11 પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે.

12 પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, ‘જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેનું હું શું કરું?’” 13 તેઓએ ફરી બૂમ પાડી કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”

14 પિલાતે તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?’ પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘ઈસુને વધસ્તંભે જડાવો.’” 15 ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારુ બરાબાસને જતો કર્યો. અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોંપ્યાં.

16 સિપાઈઓ ઈસુને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; અને તેઓએ ચોકીદારોની આખી ટુકડીને બોલાવ્યા. 17 તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો; 18 અને ‘હે યહૂદીઓના રાજા, સલામ!’ એમ કહીને મશ્કરીમાં તેમને નમસ્કાર કરવા લાગ્યા.

19 તેઓએ તેમના માથામાં સોટી મારી, ઈસુના પર થૂંક્યાં અને ઘૂંટણ ટેકીને તેમની આગળ નમ્યાં. 20 તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના અંગ પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં; પછી વધસ્તંભે જડવા સારુ તેમને લઈ જવામાં આવ્યા.

21 સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે ખેતરથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો. 22 ગલગથા નામની જગ્યા, જેનો અર્થ ‘ખોપરીની જગ્યા’ છે, ત્યાં તેઓ તેમને લાવ્યા. 23 તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેમને આપ્યો; પણ ઈસુએ તે પીવાની ના પાડી. 24 સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રનો કયો ભાગ લેવો, તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં.

25 સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં. 26 તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે “યહૂદીઓનો રાજા.” 27 ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યાં, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ. 28 “તે અપરાધીઓમાં ગણાયો,” એવું જે શાસ્ત્રવચન હતું તે પૂરું થયું.

29 પાસે થઈને જનારાંઓએ ઈસુનું અપમાન કર્યું તથા માથાં હલાવતાં કહ્યું કે, ‘વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, 30 તું પોતાને બચાવ અને વધસ્તંભ પરથી ઊતરી આવ.’”

31 એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્ત્રીઓ સહિત મશ્કરી કરીને કહ્યું કે, ‘તેણે બીજાઓને બચાવ્યા, પણ પોતાને બચાવી શકતો નથી. 32 ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.’” વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.

33 બપોરના લગભગ બારથી ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં અંધારપટ છવાયો. 34 બપોરે લગભગ ત્રણ વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે, ‘એલોઈ, એલોઈ લમા શબક્થની, એટલે, મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’” 35 જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘જુઓ, તે એલિયાને બોલાવે છે.’”

36 એક માણસે દોડીને સિરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું કે, ‘રહેવા દો, આપણે જોઈએ કે, એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ?’” 37 ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. 38 મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા.

39 જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જયારે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે, ‘ખરેખર આ માણસ ઈશ્વરના દીકરા હતા.’” 40 કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગ્દલાની મરિયમ, નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શાલોમી હતી. 41 જયારે ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.

42 સાંજ પડી ત્યારે સિદ્ધીકરણનો દિવસ, એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો, માટે, 43 ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, એટલે અરિમથાઈનો યૂસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો દેહ માગ્યો. 44 પિલાત આશ્ચર્ય પામ્યો કે, ‘શું તે એટલો જલદી મૃત્યુ પામ્યો હોય!’ તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, ‘ઈસુને મૃત્યુ પામ્યાને કેટલો વખત થયો?’”

45 સૂબેદાર પાસેથી તે વિષે ખબર મળી ત્યારે પિલાતે યૂસફને એ દેહ અપાવ્યો. 46 યૂસફે શણનું વસ્ત્ર વેચાતું લીધું, મૃતદેહને ઉતારીને તેને શણના વસ્ત્રમાં વીંટાળ્યો અને ખડકમાં ખોદેલી એક કબરમાં દફનાવ્યો. અને તે કબર પર પથ્થર ગબડાવી મૂક્યોં. 47 તેમને ક્યાં મૂક્યા એ મગ્દલાની મરિયમ તથા યોસેની મા મરિયમે જોયું.



Chapter 16

1 વિશ્રામવાર વીતી ગયા પછી મગ્દલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમીએ, સુગંધી ચીજો વેચાતી લીધી, એ માટે કે તેઓ જઈને તેમને લગાવે. 2 અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે સૂરજ ઊગતાં પહેલાં તેઓ કબરે આવી.

3 તેઓ અંદરોઅંદર કહેતી હતી કે, ‘આપણે માટે કબર ઉપરનો પથ્થર કોણ ખસેડશે?’” 4 તેઓ નજર ઊંચી કરીને જુએ છે કે, પથ્થર ગાબડાયેલો જોયો. જોકે તે ઘણો મોટો હતો.

5 તેઓએ કબરમાં પ્રવેશીને સફેદ ઝભ્ભો પહેરેલા, જમણી તરફ બેઠેલા, એક જુવાન માણસને જોયો. તેથી તેઓ ગભરાઈ ગઈ. 6 પણ તે તેઓને કહે છે કે, ‘ગભરાશો નહિ; વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો; તે ઊઠ્યાં છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યાં હતા તે આ છે. 7 પણ જાઓ, અને તેમના શિષ્યોને, અને ખાસ કરીને પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે, જેમ તેમણે તમને કહ્યું હતું તેમ. તમે તેમને ત્યાં જોશો.’”

8 તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને સાચે ભય તથા આશ્ચર્ય લાગ્યું હતું; અને તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ; કેમ કે તેઓ ડરતી હતી.

9 [હવે અઠવાડિયાનાં પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનાંમાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ કાઢ્યાં હતા, તેને તેઓ પ્રથમ દેખાયા. 10 જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી. 11 ઈસુ જીવિત છે અને તેના જોવામાં આવ્યા છે, એ તેઓએ સાંભળ્યું પણ વિશ્વાસ કર્યો નહિ.

12 એ પછી તેઓમાંના બે જણ ચાલીને એમ્મૌસ ગામે જતા હતા, એટલામાં ઈસુ અન્ય સ્વરૂપે તેઓને દેખાયા. 13 તેઓએ જઈને બાકી રહેલાઓને કહ્યું. જોકે તેઓએ પણ તેઓનું માન્યું નહિ.

14 ત્યાર પછી અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે ઈસુ તેઓને દેખાયા; અને તેમણે તેઓના અવિશ્વાસ તથા હૃદયની કઠણતાને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેઓ પાછા ઊઠ્યાં પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું ન હતું. 15 ઈસુએ તેઓને કહ્યું કે, ‘આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. 16 જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉદ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.

17 વિશ્વાસ કરનારાઓને હાથે આવાં ચમત્કારિક ચિહ્નો થશે, મારે નામે તેઓ દુષ્ટાત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે, 18 સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.’”

19 પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા. 20 તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા.]



Book: Luke

Luke

Chapter 1

1 આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેઓએ આપણને કહ્યું છે તે પ્રમાણે, 2 આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાંએ સ્વીકાર્યું છે; 3 માટે, ઓ માનનીય થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની ચોકસાઈ કરીને, તને વિગતવાર લખવાનું નક્કી કર્યું, 4 કેમ કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તું જાણે.

5 યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના યાજક વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, તેનું નામ એલિસાબેત હતું. 6 તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં. 7 તેઓ નિઃસંતાન હતાં કેમ કે એલિસાબેત જન્મ આપવાને અસમર્થ હતી. તેઓ બન્ને ઘણાં વૃદ્ધ હતાં.

8 તે છતાં ઝખાર્યા પોતાના યાજક વર્ગના ક્રમ પ્રમાણે ઈશ્વરની આગળ યાજકનું કામ કરતો હતો, 9 એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના ભક્તિસ્થાનમાં જઈને અર્પણ કરવા માટે તેને પસંદ કરવામાં આવ્યો. 10 ધૂપ સળગાવતા સમયે લોકોની સભા બહાર પ્રાર્થના કરતી હતી.

11 તે સમય દરમિયાન યજ્ઞવેદીની જમણી બાજુમાં જ્યાં ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યાં પ્રભુનો એક સ્વર્ગદૂત ઊભેલો તેના જોવામાં આવ્યો. 12 સ્વર્ગદૂતને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી. 13 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે.

14 તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણાં લોકો હરખાશે; 15 કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ કે કોઈ ઉન્મત્ત પીણું પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.

16 તે ઇઝરાયલના ઘણાં વંશજોને તેઓના ઈશ્વર યહોવાહ તરફ ફેરવશે. 17 તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.

18 ઝખાર્યાએ સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.’” 19 સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભ સંદેશ આપવાને મને મોકલવામાં આવ્યો છે.’” 20 એ વાત બનશે તે દિવસ સુધી તું બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂર્ણ થશે તેં તેઓનો વિશ્વાસ કર્યો નહિ.

21 લોકો ઝખાર્યાની રાહ જોઈ રહયા હતા, તેને ભક્તિસ્થાનમાં વાર લાગી, માટે લોકો આશ્ચર્ય પામ્યા. 22 તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ; ત્યારે લોકો એવું સમજ્યા કે અંદર ભક્તિસ્થાનમાં તેને કંઈ દર્શન થયું હશે; તે તેઓને ઇશારો કરતો હતો, અને બોલી શક્યો નહિ. 23 તેના સેવા કરવાના દિવસો પૂરા થયા ત્યારે એમ થયું કે તે પોતાના ઘરે પાછો ગયો.

24 તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે, 25 ‘માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની કૃપાદષ્ટિનાં સમયમાં મને સારા દિવસો આપ્યા છે.’”

26 છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો. 27 દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું. 28 સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, ‘હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!’ 29 પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે!

30 સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે. 31 જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે. 32 તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33 તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’”

34 મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.’” 35 સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.

36 જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે. 37 ‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’ 38 મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો. 39 તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.

40 ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી. 41 એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.

42 તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’ 43 એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે? 44 કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું. 45 જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.

46 મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે, 47 અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે. 48 કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે. 49 કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે. 50 જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે. 51 તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે. 52 તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે. 53 તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે. 54 આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર 55 સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’”

56 મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.

57 હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો. 58 તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે આનંદ કર્યો.

59 આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા; 60 પણ તેની માએ તેઓને કહ્યું કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’”

61 તેઓએ તેને કહ્યું કે, ‘તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.’” 62 તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, ‘તું તેનું શું નામ પાડવા ચાહે છે?’” 63 તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, ‘તેનું નામ યોહાન છે.’”

64 તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ છૂટી થઈ, તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો. 65 તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી. 66 જેઓએ તે વાતો સાંભળી તે સર્વએ તે મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.

67 તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે, 68 ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. 69 જગતના પહેલાથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે, 70 તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે સારુ એક પરાક્રમી ઉદ્ધારનાર આપ્યા છે, 71 એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે; 72 એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે, 73 એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે; 74 એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ 75 પવિત્રાઇથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ. 76 અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે, 77 તથા તેમના લોકોને પાપની માફી મળવા માટે તેઓને ઉદ્ધારનું જ્ઞાન આપશે. 78 અને આપણી માફી એ માટે થયું કેમ કે આપણા ઈશ્વરની ઘણી દયા સ્વર્ગમાંથી ઉદ્ધારનાર ઊગતાં સૂર્ય સમાન આપણી પાસે આવે છે, 79 એ માટે કે અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ આપે તથા આપણા પગલાંને શાંતિના માર્ગમાં દોરી જાય.

80 પુત્ર મોટો થયો, આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના જાહેર થવાનાં દિવસ સુધી તે અરણ્યમાં રહ્યો.



Chapter 2

1 તે દિવસોમાં કાઈસાર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે, સર્વ દેશોના લોકોની વસ્તીગણતરી કરવામાં આવે. 2 કુરેનિયસ સિરિયા પ્રાંતનો રાજ્યપાલ હતો, તેના વખતમાં એ પ્રથમ વસ્તીગણતરી હતી. 3 બધા લોકો પોતાનાં નામ નોંધાવવા સારુ પોતપોતાનાં નગરમાં ગયા.

4 યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયામાં દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, 5 પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો.

6 તેઓ ત્યાં હતાં, એટલામાં મરિયમના પ્રસવાવસ્થાના દિવસો પૂરા થયા. 7 અને તેણે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો; તેને વસ્ત્રમાં લપેટીને ગભાણમાં સુવડાવ્યો, કારણ કે તેઓને સારુ ધર્મશાળામાં કંઈ જગ્યા નહોતી.

8 તે દેશમાં ઘેટાંપાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ઘેટાંને સાચવતા હતા. 9 પ્રભુનો એક સ્વર્ગદૂત તેઓની આગળ પ્રગટ થયો, પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ પ્રકાશ્યો, તેથી તેઓ ઘણાં ભયભીત થયા.

10 સ્વર્ગદૂતે તેઓને કહ્યું કે ‘બીશો નહીં; કેમ કે, જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે; 11 કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારુ એક ઉદ્ધારક, એટલે ખ્રિસ્ત પ્રભુ જનમ્યાં છે. 12 તમારે માટે એ નિશાની છે કે, તમે એક બાળકને વસ્ત્રમાં લપેટેલું તથા ગભાણમાં સૂતેલું જોશો.’”

13 પછી એકાએક સ્વર્ગદૂતની સાથે આકાશના બીજા સ્વર્ગદૂતોનો સમુદાય પ્રગટ થયો; તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતાં હતા કે, 14 ‘સ્વર્ગમાં ઈશ્વરને મહિમા, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓ મધ્યે શાંતિ થાઓ.’”

15 જયારે સ્વર્ગદૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા તે પછી, ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, ‘ચાલો, આપણે બેથલેહેમ જઈને આ બનેલી બિના જેની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ.’” 16 તેઓ ઉતાવળથી ગયા, અને મરિયમને, યૂસફને, તથા ગભાણમાં સૂતેલા બાળકને જોયા.

17 તેઓને જોયા પછી જે વાત એ બાળક સંબંધી તેઓને કહેવામાં આવી હતી, તે તેઓએ કહી બતાવી. 18 જે વાતો ઘેટાંપાળકોએ કહી, તેથી સઘળા સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા, 19 પણ મરિયમ એ સઘળી વાતો મનમાં રાખીને વારંવાર તે વિષે વિચાર કરતી રહી. 20 ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું તે તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેથી તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પોતાનાં ઘેટાં પાસે પાછા ગયા.

21 આઠ દિવસ પૂરા થયા પછી બાળકની સુન્નત કરવાનો વખત આવ્યો, તેમનું નામ ઈસુ પાડવામાં આવ્યું, જે નામ, જન્મ પહેલાં સ્વર્ગદૂતે આપ્યું હતું.

22 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓના શુદ્ધિકરણના દિવસો પૂરા થયા, 23 ત્યારે જેમ પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે, પ્રથમ જન્મેલો દરેક બાળક પ્રભુને સારુ પવિત્ર કહેવાય, તે પ્રમાણે તેઓ તેને પ્રભુની સમક્ષ રજૂ કરવાને, 24 તથા પ્રભુના નિયમશાસ્ત્રમાં કહ્યાં પ્રમાણે એક જોડ હોલાને અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન કરવા સારુ, તેને યરુશાલેમમાં લાવ્યાં.

25 ત્યારે જુઓ, શિમયોન નામે એક માણસ યરુશાલેમમાં હતો, તે ન્યાયી તથા ધાર્મિક હતો, તે ઇઝરાયલને દિલાસો મળે તેની રાહ જોતો હતો, અને પવિત્ર આત્મા તેના પર હતો. 26 પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે, ‘પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહિ.’”

27 તે આત્માની પ્રેરણાથી ભક્તિસ્થાનમાં આવ્યો, ત્યાં નિયમશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવા માટે બાળક ઈસુના માતાપિતા તેમને સિમયોનની પાસે લાવ્યા. 28 ત્યારે તેણે બાળકને હાથમાં ઊંચકીને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું કે, 29 ‘હે પ્રભુ, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા સેવકને શાંતિથી જવા દો; 30 કેમ કે મારી આંખોએ તમારો ઉદ્ધાર જોયો છે, 31 જેને તમે સર્વ લોકોની સન્મુંખ તૈયાર કર્યા છે; 32 તેઓ બિનયહૂદીઓ માટે પ્રકટીકરણનો પ્રકાશ અને તમારા ઇઝરાયલી લોકોનો મહિમા છે.’”

33 તેમના બાળક સંબંધી જે વાતો કહેવામાં આવી, તેથી તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા. 34 શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેમની મા મરિયમને કહ્યું કે, ‘જો, આ બાળક ઇઝરાયલમાંનાં ઘણાંનાં પડવા, તથા પાછા ઊઠવા સારુ, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાની થવા સારુ ઠરાવેલો છે. 35 હા, તારા પોતાના જીવને તલવાર વીંધી નાખશે; એ માટે કે ઘણાં મનોની કલ્પના પ્રગટ થાય.’”

36 આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના, એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. અને તે પોતાનાં લગ્ન પછી પોતાના પતિની સાથે સાત વર્ષ સુધી રહી હતી. 37 તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી; તે ભક્તિસ્થાનમાં જ રહેતી હતી, અને રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાસહિત ભજન કર્યા કરતી હતી. 38 તેણે તે જ ઘડીએ ત્યાં આવીને ઈશ્વરની સ્તુતિ કરી, અને જેઓ યરુશાલેમના ઉદ્ધારની રાહ જોતાં હતા તે સઘળાને તે બાળક સંબંધી વાત કરી.

39 તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે બધું કરી ચૂક્યા પછી ગાલીલમાં પોતાના શહેર નાસરેથમાં પાછા ગયા.

40 ત્યાં તે છોકરો મોટો થયો, અને જ્ઞાનથી ભરપૂર થઈને બળવાન થયો, અને ઈશ્વરની કૃપા તેના પર હતી.

41 તેનાં માતાપિતા વરસોવરસ પાસ્ખાપર્વમાં યરુશાલેમ જતા હતાં. 42 જયારે ઈસુ બાર વરસના થયા, ત્યારે તેઓ રિવાજ પ્રમાણે પર્વમાં ત્યાં ગયા. 43 પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યાં, ત્યારે ઈસુ યરુશાલેમમાં રોકાઈ ગયા, અને તેમના માતાપિતાને તેની ખબર પડી નહિ. 44 પણ તે સમૂહમાં હશે, એમ ધારીને તેઓએ એક દિવસ સુધી મુસાફરી કરી અને પછી પોતાનાં સગામાં તથા ઓળખીતામાં ઈસુને શોધ્યા.

45 ઈસુ તેઓને મળ્યા નહિ, ત્યારે તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમમાં પાછા ગયા. 46 ત્રણ દિવસ પછી તેઓએ તેમને ભક્તિસ્થાનમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતાં તથા તેઓને સવાલો પૂછતાં જોયા. 47 જેઓએ તેમનું સાંભળ્યું તેઓ બધા તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી વિસ્મિત થયા.

48 તેમને જોઈને તેમના માતાપિતા આશ્ચર્ય પામ્યા; અને તેમની માએ તેમને કહ્યું કે, ‘દીકરા, અમારી સાથે તું આવી રીતે કેમ વર્ત્યો? જો, તારા પિતાએ તથા મેં દુઃખી થઈને તારી કેટલી શોધ કરી!’ 49 ઈસુએ તેઓને કહ્યું કે ‘તમે મારી શોધ શા માટે કરી? શું તમે જાણતા નહોતાં કે મારે મારા પિતાના ઘરમાં હોવું જોઈએ?’” 50 જે વાત ઈસુએ તેઓને કહી તે તેઓ સમજ્યાં નહિ.

51 ઈસુ તેઓની સાથે ગયા, અને નાસરેથમાં આવ્યા, માતાપિતાને આધીન રહ્યા અને તેમની માએ એ સઘળી વાતો પોતાના મનમાં રાખી.

52 ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈશ્વરની તથા માણસોની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા ગયા.



Chapter 3

1 હવે તિબેરિયસ કાઈસારની કારકિર્દીને પંદરમે વર્ષે, જયારે પોંતિયસ પિલાત યહૂદિયાનો અધિપતિ, તથા હેરોદ ગાલીલનો રાજ્યકર્તા તથા તેનો ભાઈ ફિલિપ ઇતુરાઈ તથા ત્રાખોનિતી દેશનો રાજ્યકર્તા તથા લુસાનિયસ આબીલેનેનો રાજ્યકર્તા હતો 2 આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાનાં દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું.

3 તે યર્દનની આસપાસના સઘળા પ્રદેશમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.

4 યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખ્યું છે તેમ કે, ‘અરણ્યમાં ઘાંટો કરનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો; 5 દરેક નીચાણ પુરાશે, દરેક પહાડ તથા ટેકરો નીચાં કરાશે, વાંકું સીધું કરાશે અને ખાડા ટેકરાવાળાં માર્ગ સપાટ કરવામાં આવશે. 6 સઘળાં મનુષ્યો ઈશ્વરનું ઉદ્ધાર જોશે.’”

7 તેનાથી બાપ્તિસ્મા પામવાને આવતા ઘણાં લોકોને યોહાને કહ્યું કે, ‘ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?

8 તો પસ્તાવો કરનારને શોભે તેવાં ફળ ઉપજાવો, અને પોતાના મનમાં એમ ન કહેવા માંડો કે, ઇબ્રાહિમ અમારા પિતા છે,’ કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમને સારુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.’”

9 વળી હમણાં કુહાડો વૃક્ષોની જડ પર છે, માટે દરેક વૃક્ષ જે સારાં ફળ આપતું નથી, તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.’”

10 લોકોએ યોહાનને પૂછ્યું, ‘ત્યારે અમારે શું કરવું?’” 11 તેણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેની પાસે બે અંગરખા હોય તે જેની પાસે એક પણ નથી તેને આપે; જેની પાસે ખાવાનું હોય તે પણ એમ જ કરે.’”

12 દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા સારુ આવ્યા, ને તેને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમારે શું કરવું?’” 13 તેણે તેઓને કહ્યું કે, “જે તમારે સારુ નિયત કરાયેલો કર છે, તે કરતાં વધારે જબરદસ્તીથી ન લો.”

14 સૈનિકોએ પણ તેને પૂછતાં કહ્યું કે, ‘અમારે શું કરવું?’ તેણે તેઓને કહ્યું કે, ‘જબરદસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવો નહિ. અને કોઈની ઉપર જૂઠા આરોપો ન મૂકો. તમારા પગારથી સંતોષી રહો.’”

15 લોકો ખ્રિસ્તની રાહ જોતાં હતા, અને સઘળા યોહાન સંબંધી પોતાના મનમાં વિચાર કરતા હતા કે, ‘એ ખ્રિસ્ત હશે કે નહિ;’ 16 ત્યારે યોહાને ઉત્તર આપતાં સર્વને કહ્યું કે, ‘હું તો પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ મારા કરતાં જે સામર્થ્યવાન છે તે આવે છે, તેમના ચંપલની દોરી છોડવાને પણ હું યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી તથા અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે.

17 તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને ઘઉં તે પોતાની વખારમાં ભરશે; પણ ભૂસું ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.’”

18 તેણે બીજો ઘણો બોધ કરતાં લોકોને સુવાર્તા પ્રગટ કરી. 19 યોહાને હેરોદને તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કરવા બદલ તથા બીજા ઘણાં ખરાબ કામો કરવા બદલ ઠપકો આપ્યો, 20 એ બધાં ઉપરાંત તેણે યોહાનને જેલમાં પૂર્યો.

21 સર્વ લોક બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતા હતા, એટલામાં સ્વર્ગો ઊઘડી ગયાં; 22 અને પવિત્ર આત્મા કબૂતરનાં રૂપે તેમના પર ઊતર્યા; અને સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”

23 ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને લોકોના ધાર્યા પ્રમાણે તે યૂસફના દીકરા હતા, જે હેલીનો દીકરો, 24 મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નયનો, જે યૂસફનો.

25 જે મત્તિયાનો, જે આમોસનો, જે નાહૂમનો, જે હેસ્લીનો, જે નગ્ગયનો, 26 જે માહથનો, જે મત્તિયાનો, જે શિમઈનો, જે યોસેખનો, જે યોદાનો.

27 જે યોહાનાનનો, જે રેસાનો, જે ઝરુબ્બાબેલનો, જે શાલ્તીએલનો, જે નેરીનો, 28 જે મલ્ખીનો, જે અદ્દીનો, જે કોસામનો, જે અલ્માદામનો, જે એરનો, 29 જે યહોશુઆનો, જે એલીએઝેરનો, જે યોરીમનો, જે મથ્થાતનો, જે લેવીનો.

30 જે શિમયોનનો, જે યહૂદાનો, જે યૂસફનો, જે યોનામનો, જે એલિયાકીમનો, 31 જે મલેયાનો, જે મિન્નાનો, જે મત્તાથાનો, જે નાથાનનો, જે દાઉદનો, 32 જે યિશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો.

33 જે આમ્મીનાદાબનો, જે અદમીનનો, જે અર્નીનો, જે હેસ્રોનનો, જે પેરેસનો, જે યહૂદાનો, 34 જે યાકૂબનો, જે ઇસહાકનો, જે ઇબ્રાહિમનો, જે તેરાહનો, જે નાહોરનો, 35 જે સરૂગનો, જે રયૂનો, જે પેલેગનો, જે એબરનો, જે શેલાનો.

36 જે કેનાનનો, જે અર્ફાક્ષદનો, જે શેમનો, જે નૂહનો, જે લામેખનો, 37 જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો, 38 જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.



Chapter 4

1 ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર યર્દનથી પાછા વળ્યા. અને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં દોરાઈને અરણ્યમાં રહયા, 2 તે દરમિયાન શેતાને ઈસુની પરીક્ષણ કરી; તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, તે સમય પૂરા થયા પછી તે ભૂખ્યા થયા.

3 શેતાને ઈસુને કહ્યું કે, ‘જો તમે ઈશ્વરના દીકરા હોય તો આ પથ્થરને કહે કે, તે રોટલી થઈ જાય. 4 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.’”

5 શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા. 6 શેતાને ઈસુને કહ્યું કે, ‘આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું; 7 માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.’”

8 અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.’”

9 તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, ‘જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ. 10 કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે; 11 તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.’”

12 ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.’”

13 શેતાન સર્વ પ્રકારની પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.

14 ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ. 15 અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.

16 નાસરેથ જ્યાં ઈસુ મોટા થયા હતા ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે તે સભાસ્થાનમાં ગયા, અને વાંચવા સારુ તે ઊભા થયા. 17 યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે દર્શાવ્યાં પ્રમાણે લખ્યું છે તેનું વાચન કર્યુ કે, 18 ‘પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છુટકારો આપવા તથા દ્રષ્ટિહીનોને દ્રષ્ટિ આપવા, પીડિતોને છોડાવવાં 19 તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારુ ઈશ્વરે મને મોકલ્યો છે.’”

20 પછી તેમણે પુસ્તક બંધ કર્યુ, સેવકને પાછું આપીને બેસી ગયા, પછી સભાસ્થાનમાં બધા ઈસુને એક નજરે જોઈ રહયા. 21 ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, ‘આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતાં પૂરું થયું છે.’” 22 બધાએ તેમના વિષે સાક્ષી આપી, અને જે કૃપાની વાતો તેમણે કહી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘શું એ યૂસફનો દીકરો નથી?’”

23 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે મને નિશ્રે કહેશો કે, વૈદ, તમે પોતાને સાજાં કરો.’ કપરનાહૂમમાં કરેલા જે જે કામો વિષે અમે સાંભળ્યું તેવા કામો અહીં તમારા પોતાના વતનપ્રદેશમાં પણ કરો. 24 ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, કોઈ પ્રબોધક પોતાના વતનમાં સ્વીકાર્ય નથી.

25 પણ હું તમને સાચું કહું કે એલિયાના સમયમાં સાડાત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહિ, આખા દેશમાં મોટો દુકાળ પડ્યો, ત્યારે ઘણી વિધવાઓ ઇઝરાયલમાં હતી; 26 તેઓમાંની અન્ય કોઈ પાસે નહિ, પણ સિદોનના સારફાથમાં જે વિધવા હતી તેની જ પાસે એલિયાને મોકલવામાં આવ્યો હતો. 27 વળી એલિશા પ્રબોધકના વખતમાં ઘણાં કુષ્ઠ રોગીઓ ઇઝરાયલમાં હતા, પરંતુ અરામી નામાન સિવાય તેઓમાંનો અન્ય કોઈ શુદ્ધ કરાયો ન હતો.

28 એ વાત સાંભળીને સભાસ્થાનમાંના સૌ ગુસ્સે ભરાયા; 29 તેઓએ ઊઠીને ઈસુને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા સારુ જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેના ઢોળાવ પર તેઓ ઈસુને લઈ ગયા. 30 પણ ઈસુ તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.

31 પછી તે ગાલીલના કપરનાહૂમ શહેરમાં આવ્યા. એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં તેઓને બોધ આપતા હતા; 32 ત્યારે તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેઓ અધિકારથી બોલ્યા.

33 ત્યાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો, તેણે મોટેથી બૂમ પાડ્યું અને કહ્યું કે, 34 ‘અરે, ઈસુ નાઝારી, તમારે અને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર!’”

35 ઈસુએ તેને ધમકાવીને કહ્યું કે, ‘ચૂપ રહે, અને તેનામાંથી નીકળ’. દુષ્ટાત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ નુકસાન કર્યા વિના નીકળી ગયો. 36 બધાને આશ્ચર્ય લાગ્યું, અને તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ કેવાં શબ્દો છે! કેમ કે તે અધિકાર તથા પરાક્રમસહિત અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, ને તેઓ નીકળી જાય છે?’” 37 આસપાસના પ્રદેશનાં સર્વ સ્થાનોમાં ઈસુ વિષેની વાતો ફેલાઈ ગઈ.

38 સભાસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ સખત તાવથી બિમાર હતી, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી. 39 તેથી ઈસુએ તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, અને તેનો તાવ ઊતરી ગયો; તેથી તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.

40 સૂર્ય ડૂબતી વખતે જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓને તેઓ ઈસુની પાસે લાવ્યા, અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. 41 ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા, અને ઘાંટો પાડીને કહેતાં હતા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો!’ તેમણે તેઓને ધમકાવ્યાં, અને બોલવા દીધાં નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે ખ્રિસ્ત છે.’”

42 દિવસ ઊગ્યો ત્યારે ઈસુ નીકળીને ઉજ્જડ જગ્યાએ ગયા, લોકો તેમને શોધતાં શોધતાં તેમની પાસે આવ્યા, તે તેઓની પાસેથી ચાલ્યા ન જાય માટે તેઓએ તેમને રોકવા પ્રયત્નો કર્યાં. 43 પણ તેમણે તેઓને કહ્યું કે, ‘મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.’”

44 યહૂદિયાના દરેક સભાસ્થાનોમાં તે સુવાર્તા પ્રગટ કરતા રહ્યા.



Chapter 5

1 હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા. 2 તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા. 3 તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હડસેલવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો.

4 ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, ‘હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.’” 5 સિમોને ઉત્તર આપ્યો કે, ‘ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.’” 6 તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી. 7 તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી.

8 તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ‘ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.’” 9 કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા. 10 તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, ‘બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.’” 11 તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.

12 એમ થયું કે ઈસુ શહેરમાં હતા, ત્યારે જુઓ, એક કુષ્ઠ રોગી માણસ ત્યાં હતો; તે ઈસુને જોઈને તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરતાં બોલ્યો, ‘પ્રભુ, જો તમે ઇચ્છો તો મને શુદ્ધ કરી શકો છો.’” 13 ઈસુએ હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શ કરીને કહ્યું કે, ‘હું ચાહું છું, તું શુદ્ધ થા.’ અને તરત તેનો કુષ્ઠ રોગ મટી ગયો.

14 ઈસુએ તેને આજ્ઞા કરી કે, ‘તારે કોઈને કહેવું નહિ, પણ મૂસાએ ફરમાવ્યા પ્રમાણે સાક્ષી તરીકે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે અર્પણ ચઢાવ.’”

15 પણ ઈસુના સંબંધીની વાતો વધારે પ્રમાણમાં ફેલાઈ, અને અતિ ઘણાં લોકો તેનું સાંભળવા સારુ તથા પોતાના રોગમાંથી સાજાં થવા સારુ તેમની પાસે ભેગા થતાં હતા. 16 પણ ઈસુ પોતે એકાંતમાં અરણ્યમાં જઈ પ્રાર્થના કરતા.

17 એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને બીમારને સાજાં કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઈસુની પાસે હતું.

18 જુઓ, કેટલાક માણસો લકવાગ્રસ્તથી પીડાતી એક વ્યક્તિને ખાટલા પર લાવ્યા, તેને ઈસુની પાસે લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો; 19 પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હોવાથી તેઓ છાપરા પર ચઢ્યાં. ત્યાંથી છાપરામાં થઈને તે રોગીને ખાટલા સાથે ઈસુની આગળ ઉતાર્યો.

20 ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, ‘હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.’” 21 તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે, ‘આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજું કોણ પાપની માફી આપી શકે છે?’”

22 ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, ‘તમે પોતાના મનમાં શા પ્રશ્નો કરો છો? 23 વધારે સહેલું કયું છે, ‘તારાં પાપ તને માફ થયાં છે,’ એમ કહેવું કે, ‘ઊઠીને ચાલ્યો જા, એમ કહેવું?’” 24 પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું કે હું તને કહું છું કે ‘ઊઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘરે જા.’”

25 તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે ખાટલાને ઊંચકીને ઈશ્વરનો મહિમા કરતો પોતાને ઘરે ગયો. 26 સઘળા આશ્ચર્ય પામ્યા, તેઓએ ઈશ્વરનો મહિમા કર્યો; અને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, ‘આજે આપણે અજાયબ વાતો જોઈ છે.’”

27 ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક દાણીને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 28 અને તે સઘળું મૂકીને, તેમની પાછળ ગયો.

29 લેવીએ પોતાને ઘરે ઈસુને માટે મોટો સત્કાર સમારંભ યોજ્યો. દાણીઓ તથા બીજાઓનું મોટું જૂથ તેમની સાથે જમવા બેઠું હતું. 30 ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ બડબડાટ કરીને કહ્યું કે, ‘તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?’” 31 ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે; 32 ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું.’”

33 તેઓએ તેને કહ્યું કે, ‘યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તમારા શિષ્યો ખાય અને પીવે છે.’” 34 ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું? 35 પણ એવા દિવસો આવશે કે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે તે દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.’”

36 ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે,’ નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે.

37 તે જ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે અને મશકોનો નાશ થશે. 38 પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ. 39 વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્રાક્ષારસ માગતો નથી, કેમ કે તે કહે છે કે. જૂનો સારો છે.’”



Chapter 6

1 “એક વિશ્રામવારે ઈસુ ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યો ઘઉંના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતા. 2 આથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘વિશ્રામવારે જે કરવું ઉચિત નથી, તે તમે કેમ કરો છો?’”

3 ઈસુએ તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ‘દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેઓએ જે કર્યુ, તે શું તમે વાંચ્યું નથી કે 4 તેણે ઈશ્વરના ઘરમાં જઈને જે અર્પેલી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત ન હતી તે તેણે લઈને ખાધી, અને પોતાના સાથીઓને પણ આપી?’” 5 તેમણે તેઓને કહ્યું કે, ‘માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.’”

6 બીજા એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. 7 વિશ્રામવારના દિવસે ઈસુ કોઈને સાજો કરશે કે નહિ, તે વિષે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ તેમને જોયા કરતા હતા, એ માટે કે ઈસુ પર દોષ મૂકવાની તેઓને તક મળે. 8 પણ ઈસુએ તેઓના વિચારો જાણી લઈને જે વ્યક્તિનો હાથ સુકાઈ ગયેલો હતો તેને કહ્યું કે, ‘ઊઠીને વચમાં ઊભો રહે.’ તે ઊઠીને વચમાં આવીને ઊભો રહ્યો.

9 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને પૂછું છું, કે વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું, જીવને બચાવવો કે તે જીવનો નાશ કરવો, એ બન્નેમાંથી કયું ઉચિત છે?’” 10 ઈસુએ બધી બાજુ નજર ફેરવીને તે વ્યક્તિને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’ તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ સાજો થયો. 11 પણ તેઓ ક્રોધે ભરાયા; અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘ઈસુ વિષે આપણે શું કરીએ?’”

12 તે દિવસોમાં એમ થયું કે ઈસુ ઘરમાંથી નીકળીને પ્રાર્થના કરવા સારુ પહાડ પર ગયા; ત્યાં તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આખી રાત વિતાવી. 13 સવાર થતાં ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંના બારને પસંદ કર્યા, જેઓને તેમણે પસંદ કર્યા તેઓને ‘પ્રેરિતો’ એવું નામ આપ્યું.

14 સિમોન જેનું નામ ઈસુએ પિતર રાખ્યું હતું તેને તથા તેના ભાઈ આન્દ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ અને બર્થોલ્મીને, 15 માથ્થી, થોમા, અલ્ફીના દીકરા યાકૂબ અને સિમોન, જે ઝનૂની હતો તેને, 16 યાકૂબના દીકરા યહૂદાને, અને યહૂદા ઇશ્કારિયોત જે વિશ્વાસઘાતી હતો તેને.

17 પછી ઈસુ શિષ્યોની સાથે પહાડ પરથી ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા, તેમના શિષ્યોનો મોટો સમુદાય તથા આખા યહૂદિયામાંથી, યરુશાલેમમાંથી, તેમ જ તૂર તથા સિદોનના દરિયાકિનારાંનાં લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે, જેઓ તેમના વચનો સાંભળવા તથા પોતાના રોગથી સાજાં થવા આવ્યા હતા; 18 જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજાં કરવામાં આવ્યા. 19 સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.

20 ત્યાર પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું કે, ‘ઓ નિર્ધનો, તમે આશીર્વાદિત છો કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે. 21 અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે તૃપ્ત થશો. અત્યારે રડનારાઓ, તમે આશીર્વાદિત છો કેમ કે તમે હસશો.

22 જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 23 તે દિવસે તમે આનંદ કરો અને ખુશીથી કૂદો કેમ કે જુઓ, સ્વર્ગમાં તમારો બદલો મોટો છે; કેમ કે તેઓના પૂર્વજોએ પ્રબોધકોની પ્રત્યે એવું જ વર્તન કર્યુ હતું.

24 પણ ઓ ધનવાનો તમને અફસોસ છે! કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો! 25 ઓ અત્યારે ધરાયેલાઓ તમને અફસોસ છે! કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હાલનાં હસનારાઓ, તમને અફસોસ છે! કેમ કે તમે શોક કરશો અને રડશો.

26 જયારે સઘળા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ છે! કેમ કે તેઓના પૂર્વજો જૂઠાં પ્રબોધકો પ્રત્યે તેમ જ વર્ત્યા હતા.

27 પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા શત્રુઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો, 28 જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો.

29 જે કોઈ તારા એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો ગાલ પણ ધર; કોઈ તારા વસ્ત્રો લઈ લે, તેનાથી તારું પહેરણ પણ પાછું રાખીશ નહિ. 30 જો કોઈ તારી પાસે માગે તેને આપ; કોઈ તારું કશું પણ લઈ જાય તેની પાસેથી તું પાછું માગીશ નહિ.

31 લોકો જેમ તમારી સાથે જે રીતે વર્તે તેમ જ તમે પણ તેઓની સાથે વર્તન કરો. 32 તમારા પર જેઓ પ્રેમ રાખે છે તેઓ પર જ તમે પ્રેમ રાખો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ પોતાની ઉપર પ્રેમ રાખનારાઓ પર જ પ્રેમ રાખે છે. 33 જે તમારું સારું કરે છે માત્ર તેઓનું જ સારું જો તમે કરો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. 34 જેની પાસેથી તમે પાછું મેળવાની અપેક્ષા રાખો છો, તેઓને જ તમે ઉછીનું આપો, તો તમારી મહેરબાની શાની? કેમ કે પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે.

35 પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો, અને તેઓનું સારું કરો, પાછું મળવાની ઇચ્છા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરાત્પરના દીકરા થશો; કેમ કે અનુપકારીઓ તથા પાપીઓ પર તેઓ માયાળુ છે. 36 માટે જેમ તમારા ઈશ્વરપિતા દયાળુ છે, તેમ તમે દયાળુ થાઓ.

37 કોઈનો ન્યાય ન કરો, અને તમારો ન્યાય નહિ કરાશે. કોઈને દોષિત ન ઠરાવો અને તમે દોષિત નહિ ઠરાવાશો. માફ કરો અને તમને પણ માફ કરાશે.

38 આપો ને તમને પણ આપવામાં આવશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી અપાશે.

39 ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે, ‘શું દ્રષ્ટિહીન વ્યક્તિ અન્ય દ્રષ્ટિહીનને દોરી શકે? શું બન્ને ખાડામાં પડશે નહિ? 40 શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ પ્રત્યેક શિષ્ય સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી પોતાના ગુરુ જેવો થશે.

41 તું તારા ભાઈની આંખમાંનું ફોતરું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી? 42 તારી પોતાની આંખમાંનો ભારોટીયો ન જોતો હોય તો પછી તું તારા ભાઈને કઈ રીતે કહી શકે કે, ભાઈ, તારી આંખમાંથી મને તણખલું ફોતરું દે? ઓ ઢોંગી, તું પહેલાં પોતાની આંખમાંથી ભારોટીયો કાઢ, અને ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે.

43 કોઈ સારા વૃક્ષને ખરાબ ફળ આવતું નથી; વળી કોઈ ખરાબ ઝાડને સારું ફળ આવતું નથી. 44 દરેક ઝાડ પોતાનાં ફળથી ઓળખાય છે; કેમ કે કાંટાનાં ઝાડ પરથી લોકો અંજીર વીણતા નથી, અને ઝાંખરાં પરથી દ્રાક્ષ વીણતા નથી.

45 સારો માણસ પોતાના મનના ભંડારમાંથી સારુ કાઢે છે; ખરાબ માણસ પોતાના મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે; કારણ કે મનમાં જે ભરપૂર ભરેલું હોય તે જ મુખથી બોલાય છે.

46 તમે મને પ્રભુ, પ્રભુ, કેમ કહો છો, અને જે હું કહું છું તે કરતા નથી? 47 જે કોઈ મારી પાસે આવે છે, અને મારાં વચન સાંભળે છે તથા પાળે છે, તે કોનાં જેવા છે, એ હું તમને કહીશ. 48 તે એક ઘર બાંધનાર માણસના જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો; અને જયારે પૂર આવ્યું, ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તેને હલાવી ન શક્યો, કેમ કે તે મજબૂત બાંધેલું હતું.

49 પણ જે મારાં વચનને સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે આ માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધ્યું; અને તે નદીમાં પૂર આવ્યું અને તે ઘરને તરત પડી ગયું; અને તે ઘરનો સંપૂર્ણ નાશ થયો.’”



Chapter 7

1 લોકોને બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કપરનાહૂમમાં ગયા.

2 ત્યાં એક સૂબેદારનો ચાકર જે તેને પ્રિય હતો તે બીમાર પડ્યો હતો અને મરવાની અણી પર હતો. 3 ઈસુ વિશે સૂબેદારે સાંભળતાં તેણે યહૂદીઓના કેટલાક વડીલોને તેમની પાસે મોકલ્યા અને એવી વિનંતી કરી કે, ‘તમે આવીને મારા ચાકરને બચાવો.’” 4 ત્યારે લોકોએ ઈસુની પાસે આવીને તેમને આગ્રહથી વિનંતી કરતાં કહ્યું કે, ‘જેને સારુ તમે આટલું કરો તેને તે યોગ્ય છે; 5 કારણ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે; અને તેણે પોતાના ખર્ચે આપણે સારુ આપણું સભાસ્થાન બંધાવ્યું છે.’”

6 એટલે ઈસુ તેઓની સાથે ગયા. અને ઈસુ તેના ઘરથી થોડે દૂર હતા એટલામાં સૂબેદારે ઈસુ પાસે મિત્રો મોકલીને કહેવડાવ્યું કે, ‘પ્રભુ, આપ તસ્દી ન લેશો, કેમ કે તમે મારે ઘરે આવો એવો હું યોગ્ય નથી; 7 એ કારણથી હું મારી જાતને પણ તમારી પાસે આવવા લાયક ગણ્યો નહિ; પણ તમે કેવળ શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે. 8 કેમ કે હું પણ કોઈ માણસના હાથ નીચે કામ કરું છું; અને મારે પોતાના અધિકાર નીચે પણ સિપાઈઓ છે; હું એકને કહું છું કે, જા, અને તે જાય છે; અને બીજાને કહું છું કે, આવ, અને તે આવે છે; મારા ચાકરને કહું છું કે આ પ્રમાણે કર, તે કરે છે.’”

9 એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા, અને ફરીને પોતાની પાછળ આવેલા લોકોને ઈસુએ કહ્યું કે, ‘હું તમને કહું છું કે, આટલો બધો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.’” 10 સૂબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘરે આવ્યા, ત્યારે તેઓએ બીમાર ચાકરને સાજો થયેલો જોયો.

11 થોડા દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયા, અને તેમના શિષ્યો તથા ઘણાં લોકો પણ તેમની સાથે ગયા. 12 હવે તેઓ શહેરના દરવાજા પાસે આવ્યા ત્યારે જુઓ, તેઓ એક મરેલા માણસને બહાર લઈ જતા હતા; તે તેની માનો એકનો એક દીકરો હતો, અને તે વિધવા હતી; શહેરના ઘણાં લોક તેની સાથે હતા. 13 તેને જોઈને પ્રભુને તેના પર અનુકંપા આવી, અને ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘રડીશ નહિ.’” 14 ઈસુએ મૃત્યુ પામેલી વ્યક્તિની પાસે જઈને તેના ઠાઠડી અડક્યા એટલે તે મૃતદેહ ઊંચકનારા ઊભા રહ્યા. અને ઈસુએ કહ્યું કે, ‘જુવાન, હું તને કહું છું કે, ઊઠ સજીવન થા.’” 15 જે મૃત્યુ પામેલો હતો તે ઊભો થયો, અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.

16 આ જોઈને સર્વને ઘણું ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકોની મુલાકાત લીધી છે.’” 17 તેમના સંબંધીની વાતો આખા યહૂદિયામાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ.

18 યોહાનના શિષ્યોએ એ સર્વ વાતો વિષે તેને કહી જણાવ્યું. 19 યોહાને પોતાના શિષ્યોમાંના બેને પોતાની પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને પુછાવ્યું કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’” 20 તે માણસોએ તેમની પાસે આવીને કહ્યું કે, બાપ્તિસ્મા કરનાર યોહાને તમારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે, ‘જે આવનાર છે તે શું તમે છો, કે અમે બીજાની રાહ જોઈએ?’”

21 તે જ વખતે ઈસુએ વિભિન્ન પ્રકારના રોગથી, પીડાથી તથા દુષ્ટાત્માઓથી રિબાતા ઘણાંઓને સાજાં કર્યા, અને ઘણાં અંધજનોને દેખતા કર્યા. 22 ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે કે અંધજનો દેખતા થાય છે, પગથી અપંગ માણસો ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરાય છે, અને બધિર સાંભળતાં થાય છે, મૂએલાંને સજીવન કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે, 23 અને જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.’”

24 યોહાનના સંદેશવાહકો ગયા એટલે ઈસુએ લોકોને યોહાન વિશે કહ્યું કે, ‘અરણ્યમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને? 25 પણ તમે શું જોવા ગયા હતા? શું મુલાયમ વસ્ત્ર પહેરેલા માણસને? જુઓ, જે ભપકાદાર વસ્ત્ર પહેરે છે તથા એશઆરામમાં રહે છે, તેઓ રાજમહેલોમાં હોય છે! 26 પણ તમે શું જોવા ગયા હતા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, અને પ્રબોધકના કરતાં પણ જે વધારે છે, તેને.

27 જેનાં વિશે લખ્યું છે કે, જુઓ, હું મારા સંદેશવાહકને તારા આગળ મોકલું છું, કે જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે, તે એ જ છે. 28 હું તમને કહું છું કે, સ્ત્રીઓથી જેઓ જનમ્યાં છે, તેઓમાં યોહાન કરતાં મોટો કોઈ નથી, તોપણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે પણ તેના કરતાં મોટો છે.’”

29 એ સાંભળીને બધા લોકોએ તથા દાણીઓએ યોહાનના બાપ્તિસ્માના કારણે, ‘ઈશ્વર ન્યાયી છે’ એમ કબૂલ કર્યું. 30 પણ ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેનાથી બાપ્તિસ્મા પામ્યા નહોતા, માટે તેઓના સંબંધી ઈશ્વરની જે યોજના હતી તે તેઓએ નકાર કર્યા.

31 ‘આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું? તેઓ કોનાં જેવા છે? 32 તેઓ તો છોકરાંનાં જેવા છે કે, જેઓ ચોકમાં બેસીને એકબીજાને કહે છે કે, અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ.

33 કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે. 34 માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે, ત્યારે તમે કહો છો કે, જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓની તથા પાપીઓનો મિત્ર! 35 પણ જ્ઞાન તેનાં બાળકોથી યથાર્થ મનાય છે.’”

36 કોઈ એક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા. 37 જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને, 38 તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું.

39 હવે તે જોઈને જે ફરોશીએ ઈસુને જમવા બોલાવ્યા હતા તે મનમાં એમ કહેવા લાગ્યો કે, ‘જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેમને અડકે છે, તે સ્ત્રી કોણ છે અને કેવી છે તે તેઓ જાણત, એટલે કે તે તો પાપી છે.’” 40 આથી ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘સિમોન, મારે તને કંઈ કહેવું છે.’ ત્યારે તેણે ઈસુને કહ્યું કે, ‘કહો ને, પ્રભુ.’”

41 ઈસુએ કહ્યું ‘એક લેણદારને બે દેવાદાર માણસો હતા; એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું. 42 જયારે તેઓની પાસે ચૂકવવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બન્નેનું દેવું માફ કર્યુ. તો તેઓમાંનો કોણ તેના પર વધારે પ્રેમ રાખશે?’” 43 સિમોને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મને લાગે છે કે જેને તેણે સૌથી વધારે દેવું માફ કર્યુ તે.’ અને તેણે કહ્યું, ‘તેં સાચો જવાબ આપ્યો.’”

44 પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, ‘આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે. 45 તેં મને ચુંબન કર્યુ નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી તે સ્ત્રી જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે.

46 તેં મારે માથે તેલ લગાવ્યું નહિ; પણ તેણે મારા પગે અત્તર લગાવ્યું છે. 47 એ માટે હું તને કહું છું કે, એનાં પાપ જે ઘણાં છે તે તેને માફ થયાં છે; કેમ કે તેણે ઘણો પ્રેમ રાખ્યો; જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.’”

48 ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.’” 49 ઈસુની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, ‘આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?’” 50 ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા.’”



Chapter 8

1 થોડા સમય પછી ઈસુ શહેરેશહેર તથા ગામેગામ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કર્યા અને બાર શિષ્યો પણ તેમની સાથે હતા, 2 કેટલીક સ્ત્રીઓને દુષ્ટાત્માઓથી તથા રોગોથી સાજી કરવામાં આવી હતી, તેઓમાં જેનાંમાંથી સાત દુષ્ટાત્માઓને કાઢવામાં આવ્યા હતા તે મગ્દલાની મરિયમ, 3 હેરોદના કારભારી ખોઝાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ, જેઓ પોતાના નાણાં વાપરીને ઈસુની સેવા કરતી હતી તેઓ પણ તેમની સાથે હતી.

4 જયારે ઘણાં લોકો એકઠા થયા, અને શહેરે શહેરના લોક તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્રષ્ટાંત કહ્યું કે, 5 ‘એક માણસ બીજ વાવવાને ગયો, વાવતાં વાવતાં કેટલાક બીજ માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે બીજ ખાઈ ગયા. 6 બીજાં બીજ પથ્થરવાળી જમીન પર પડયાં અને ઊગ્યાં તેવા જ તે ચીમળાઈ ગયા, કારણ, ત્યાં ભેજ નહોતો.

7 કેટલાક બીજ કાંટાનાં જાળાંમાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં. 8 વળી બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં અને તેને સોગણો પાક થયો,’ એ વાતો કહેતાં ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

9 તેમના શિષ્યોએ ઈસુને પૂછ્યું કે, ‘એ દ્રષ્ટાંતનો અર્થ શો છે?’” 10 ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને દ્રષ્ટાંતોમાં, કે જેથી જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.

11 હવે દ્રષ્ટાંતનો અર્થ આ છે; બીજ તો ઈશ્વરનું વચન છે. 12 અને માર્ગની કોર પરનાં તો સાંભળનારાં માણસો છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એ માટે કે તેઓ વિશ્વાસ ન કરે અને ઉદ્ધાર ન પામે. 13 પથ્થર પર પડેલાં બીજ તો એ છે કે, જેઓ સાંભળીને સંદેશને આનંદથી માની લે છે; અને તેઓને મૂળ કે આધાર ન હોવાથી, તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, પણ પરીક્ષણના સમયે પાછા હઠી જાય છે.

14 કાંટાઓમાં પડેલાં બી એ છે કે, જેઓએ સંદેશ સાંભળ્યો છે, પણ પોતાને માર્ગે ચાલતાં ભૌતિક જગતની ચિંતાઓ તથા દ્રવ્ય તથા વિલાસથી તે દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી. 15 અને સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સંદેશો સાંભળીને પ્રમાણિક તથા સારાં હૃદયથી વાત ગ્રહણ કરે છે, અને ધીરજથી ફળ આપે છે.

16 વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી; પણ તેને દીવી પર મૂકે છે કે અંદર આવનારાઓને અજવાળું મળે. 17 કારણ કે, એવી કોઈ છૂપી વસ્તુ નથી કે તે ખુલ્લી નહિ થાય અને જણાશે નહિ, તથા ઉધાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત નથી. 18 માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે જેની પાસે છે તેને અપાશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેનું જે છે તે પણ લઈ લેવાશે.’”

19 ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યા નહિ. 20 અને ઈસુને કોઈએ ખબર આપી કે, ‘તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.’” 21 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.’”

22 એક દિવસે એમ થયું કે, ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા; ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે, ‘આપણે સરોવરને સામે પાર જઈએ;’ અને તેઓ નીકળ્યા. 23 અને તેઓ હંકારતા હતા એટલામાં ઈસુ ઊંધી ગયા; અને સરોવર પર પવનનું ભારે તોફાન આવ્યું; પાણીથી હોડી ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં આવી પડ્યા.

24 એટલે શિષ્યોએ ઈસુ પાસે આવ્યા, અને તેમને જગાડીને કહ્યું કે, ‘ગુરુજી ગુરુજી, અમે નાશ પામીએ છીએ!’ ત્યારે તેમણે ઊભા થઈને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તોફાન બંધ થયું અને શાંતિ થઈ. 25 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારો વિશ્વાસ ક્યાં છે?’ તેઓ ભયથી આશ્ચર્ય પામ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?’”

26 ગાલીલને પેલે પાર આવેલા ગેરાસાનીઓના દેશમાં તેઓ પહોંચ્યા. 27 પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.

28 તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, ‘ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.’” 29 કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને જંગલમાં લઈ જતો હતો.

30 ઈસુએ તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે કહ્યું કે, ‘સેના,’ કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં. 31 દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, ‘અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.’”

32 હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પર્વતની બાજુ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને ‘તેઓમાં પેસવાની રજા આપો.’ ઈસુએ તેઓને રજા આપી. 33 દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયાં; અને ટોળું ટેકરા ઉપરથી સમુદ્રમાં પડી ગયું અને ડૂબી મર્યું.

34 જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંઓમાં જઈને તે વિષે ખબર આપી. 35 જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યાં હતાં તેને તેઓએ વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા.

36 દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહી જણાવ્યું. 37 ગેરાસાનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, ‘અમારી પાસેથી ચાલ્યા જાઓ.’ તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા.

38 પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી; પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું કે, 39 ‘તારે ઘરે પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.’ અને તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને સારુ કર્યા હતાં, તે આખા શહેરમાં કહી જણાવ્યું.

40 ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમ કે બધા ઈસુની રાહ જોતાં હતા. 41 જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, અને તે સભાસ્થાનનો અધિકારી હતો; અને તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે, ‘મારે ઘરે પધારો.’” 42 કેમ કે તેને આશરે બાર વર્ષની એકની એક દીકરી હતી અને તે મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા તે દરમિયાન ઘણાં લોકોએ તેમના પર પડાપડી કરી.

43 એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખરચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા. 44 તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો.

45 ઈસુએ કહ્યું કે, ‘મને કોણે સ્પર્શ કર્યો? અને બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, ‘ગુરુ, ઘણાં લોકો તમારા ઉપર પડાપડી કરે છે, અને તમને દબાવી દે છે.’” 46 પણ ઈસુએ કહ્યું કે, ‘કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.’”

47 જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું. 48 ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.’”

49 ઈસુ હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક માણસે આવીને તેને કહ્યું કે, ‘તારી દીકરી મરી ગઈ છે, ગુરુને તસ્દી ન આપીશ.’” 50 પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ કર, અને તારી દીકરી સાજી થશે.’”

51 ઈસુ ઘરમાં પહોંચ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન, અને છોકરીનાં માબાપ સિવાય ઈસુએ કોઈને પોતાની સાથે આવવા દીધાં નહિ. 52 ત્યાં બધાં લોકો છોકરી પાછળ રડતાં તથા વિલાપ કરતાં હતાં; પણ ઈસુએ કહ્યું કે, રડશો નહિ; તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે. 53 તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ ઈસુને હસી કાઢ્યાં.

54 પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, ‘દીકરી, ઊઠ.’” 55 અને તેનો આત્મા પાછો આવ્યો, અને તે તરત ઊભી થઈ. અને ઈસુએ તે છોકરીને ખાવાનું આપવાનો હુકમ કર્યો. 56 તેનાં માબાપ આશ્ચર્યચકિત થયાં; પણ તેણે તેઓને તાકીદ કરી કે, ‘જે થયું તે વિષે કોઈને કશું કહેશો નહિ.’”



Chapter 9

1 ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેઓને સઘળા દુષ્ટાત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં; 2 ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજાં કરવા ઈસુએ તેઓને મોકલ્યા.

3 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી મુસાફરીને સારુ કંઈ લેતા નહિ; લાકડી, થેલી, રોટલી કે નાણાં, વળી બે જોડી વસ્ત્ર પણ લેશો નહિ. 4 જે ઘરમાં તમે જાઓ, ત્યાં જ રહો, અને ત્યાંથી જ બીજે સ્થળે જવા રવાના થજો.

5 તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાંએ તમારો સત્કાર કર્યો ન હોય તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.’” 6 અને શિષ્યો ત્યાંથી નીકળ્યા, અને ગામેગામ સુવાર્તાનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજાં કરતા બધે ફરવા લાગ્યા.

7 જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ મૂંઝવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતાં હતા કે, મૃત્યુ પામેલો યોહાન ફરી પાછો આવ્યો છે.’” 8 કેટલાક કહેતાં હતા કે, ‘એલિયા પ્રગટ થયો છે’; અને બીજાઓ કહેતાં હતા કે, ‘પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.’” 9 હેરોદે કહ્યું કે, ‘યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું?’ અને હેરોદ ઈસુને જોવા માટે તેમની પીછા કરી.

10 પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા. 11 લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.

12 દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, ‘લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.’” 13 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’ શિષ્યોએ કહ્યું કે, ‘અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.’” 14 કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.

15 શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા. 16 પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી. 17 તેઓ સર્વ જમ્યાં અને તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાંઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.

18 એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા; ઈસુએ શિષ્યોને પૂછ્યું કે, ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’” 19 શિષ્યોએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાક કહે છે કે, એલિયા; અને બીજા કહે છે કે, ભૂતકાળના પ્રબોધકોમાંના એક પાછો સજીવન થયેલ પ્રબોધક.’”

20 ઈસુએ તેઓને કહ્યું કે, ‘પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?’ પિતરે ઉત્તર આપતા કહ્યું કે, ‘ઈશ્વરના ખ્રિસ્ત.’” 21 પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘એ વાત કોઈને કહેશો નહિ.’” 22 વળી, ઈસુએ તેઓને કહ્યું કે, ‘માણસના દીકરાને ઘણું દુ:ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.’”

23 ઈસુએ બધાને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 24 કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. 25 જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?

26 કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોનાં મહિમામાં આવશે ત્યારે શરમાશે. 27 હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહિ.

28 એ વચનો કહ્યાંને આશરે આઠ દિવસ પછી એમ થયું કે ઈસુ પિતર, યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા. 29 ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં.

30 અને, જુઓ, બે પુરુષ, એટલે મૂસા તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા. 31 તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરુશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા.

32 હવે પિતર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ જાગ્રત થયા, ત્યારે તેઓએ ઈસુનું મહિમા જોયું અને પેલા બે પુરુષોને પણ જોયા. 33 તેઓ ઈસુની પાસેથી વિદાય થતાં હતાં, ત્યારે પિતરે ઈસુને કહ્યું કે, ગુરુ, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે; પણ તે પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો.

34 તે એમ કહેતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, અને તેઓ પર તેની છાયા પડી; અને તેઓ વાદળમાં પ્રવેશ્યા ત્યારે શિષ્યો ભયભીત થઈ ગયા. 35 વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.’” 36 તે વાણી થઈ રહી, ત્યારે ઈસુ એકલા દેખાયા. અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.

37 બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યા, ત્યારે ઘણાં લોકો ઈસુને મળ્યા. 38 અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, ‘ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દૃષ્ટિ કરો. કેમ કે તે મારો એકનો એક પુત્ર છે; 39 એક દુષ્ટાત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે. 40 તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.’”

41 ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.’” 42 તે આવતો હતો એટલામાં દુષ્ટાત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાંને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો.

43 ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા.

44 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આ વચનો તમારા મનમાં ઊતરવા દો; કેમ કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.’” 45 પણ એ વચન તેઓ સમજ્યા નહિ, અને તેઓથી તે ગુપ્ત રખાયું, એ માટે કે તેઓ તે સમજે નહિ અને આ વચન સંબંધી ઈસુને પૂછતાં તેમને બીક લાગતી હતી.

46 શિષ્યોમાં ચર્ચા શરૂ થઈ કે, ‘આપણામાં સૌથી મોટો કોણ છે?’” 47 પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને તેને પોતાની પાસે ઊભું રાખ્યું, 48 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જે કોઈ મારે નામે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે; કેમ કે તમારામાંનો જે વ્યક્તિ નાનામાં નાનું છે એ સૌથી મહાન છે.’”

49 યોહાને કહ્યું કે, ગુરુ, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓ કાઢતાં જોયો; પણ તે અમારી સાથે આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી.’” 50 પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના ન કરો, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે.’”

51 એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો. 52 ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા. 53 પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.

54 તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, ‘પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે સ્વર્ગથી આગ પડીને તેઓનો નાશ કરે?’” 55 ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં. 56 અને તેઓ બીજે ગામ ગયા.

57 તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.’” 58 ઈસુએ તેને કહ્યું કે, ‘શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.’”

59 ઈસુએ બીજાને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’ પણ તેણે કહ્યું કે, ‘પ્રભુ મને રજા આપ કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.’” 60 પણ તેમણે કહ્યું કે, ‘મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો. પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર.’”

61 અને બીજાએ પણ કહ્યું કે, ‘હે પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલાં જે મારે ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.’” 62 પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.’”



Chapter 10

1 આ બનાવો બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને નીમીને જે જે શહેર તથા જગ્યામાં તે પોતે જવાના હતા, તેમાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા. 2 ઈસુએ તેઓને કહ્યું કે, ‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.’”

3 જાઓ; અને ધ્યાન રાખજો કે, હું તમને વરુઓની વચ્ચે ઘેટાંના બચ્ચાં જેવા મોકલું છું. 4 પૈસાની થેલી, ઝોળી કે ચંપલ લેતા નહી; અને માર્ગે કોઈને સલામ કરશો નહિ.

5 જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પ્રથમ એમ કહો કે, ‘આ ઘરને શાંતિ થાઓ.’” 6 અને જો કોઈ શાંતિપુત્ર ત્યાં હશે તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી આવશે. 7 તે જ ઘરમાં રહો, અને જે તેઓની પાસે જે હોય તે ખાતાંપીતાં રહેજો; કેમ કે મજૂર પોતાના પગારને યોગ્ય છે; ઘરેઘરે ફરતા નહિ.

8 જે કોઈ ઘરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે, તો જે કંઈ તેઓ તમારી આગળ મૂકે તે ખાઓ; 9 અને તેમાંના બીમારને સાજાં કરો, અને તેઓને કહો કે, ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’”

10 પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, ત્યાંના લોકો તમારો આવકાર કરે નહિ, તો ત્યાંથી નીકળી જઈને કહો કે, 11 તમારા શહેરની ધૂળ જે અમારા પગમાં લાગેલી છે તે પણ તમારી વિરુદ્ધ અમે લૂછી નાખીએ છીએ; તોપણ એટલું જાણો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. 12 હું તમને કહું છું કે, તે દહાડે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે.

13 ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા, તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટમાં તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત. 14 તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે. 15 વળી, ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે.

16 જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે; અને જે તમારો નકાર કરે છે તે મારો પણ નકાર કરે છે; અને જે મારો નકાર કરે છે તે મારા મોકલનાર ઈશ્વરનો નકાર કરે છે.’”

17 તે સિત્તેર ખુશ થતાં પાછા આવ્યા, અને તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયાં છે.’” 18 ઈસુએ તેઓને કહ્યું કે, ‘મેં શેતાનને વીજળીની જેમ સ્વર્ગથી પડતો જોયો. 19 જુઓ, સર્પો તથા વીંછીઓ અને દુશ્મનની બધી શક્તિ પર મેં તમને અધિકાર આપ્યો છે; કશાથી પણ તમને ઈજા થશે નહિ. 20 પણ દુષ્ટાત્માઓ તમારે તાબે થયા છે, તેને લીધે ખુશ થતાં નહિ; પણ તમારાં નામ સ્વર્ગમાં લખવામાં આવ્યા છે, તેને લીધે હરખાઓ.’”

21 તે જ સમયે તે પવિત્ર આત્માથી હરખાયા, અને બોલ્યા કે, ‘ઓ ઈશ્વરપિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમંતોથી તમે એ વાતો ગુપ્ત રાખી અને બાળકોને પ્રગટ કરી છે; હા ઈશ્વરપિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.

22 મારા ઈશ્વરપિતાએ મને સઘળું સોંપ્યું છે; દીકરો કોણ છે, એ ઈશ્વરપિતા વિના કોઈ જાણતું નથી; ને ઈશ્વરપિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેમના વિના બીજો કોઈ જાણતું નથી.’”

23 ઈસુએ શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું કે, ‘જે તમે જુઓ છો, તે જોનાર આંખો આશીર્વાદિત છે. 24 કેમ કે હું તમને કહું છું કે, જે તમે જુઓ છો તે ઘણાં પ્રબોધકો તથા રાજાઓ જોવાની ઇચ્છા રાખતા હતા, પણ તેઓ જોવા પામ્યા નહિ. અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ઇચ્છતા હતા, પણ સાંભળવા પામ્યા નહિ.’”

25 જુઓ, એક નિયમશાસ્ત્રીએ ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું કે, ‘ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?’” 26 ઈસુએ તેને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તું શું વાંચે છે?’” 27 તેણે ઉત્તર આપતા કહ્યું કે, ‘તમારા ઈશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરા સામર્થ્યથી તથા પૂરા મનથી પ્રેમ રાખવો અને જેવા પોતાના પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો.’” 28 ઈસુએ તેને કહ્યું કે, ‘તેં સાચો ઉત્તર આપ્યો છે; એમ કર અને તું જીવીશ.’”

29 પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાં ચાહીને ઈસુને કહ્યું, ‘તો મારો પડોશી કોણ છે?’” 30 ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા.

31 સંજોગોવસાત એક યાજક તે રસ્તે થઈને જતો હતો. તે તેને જોઈને બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો. 32 એમ જ એક લેવી પણ તે જગ્યાએ આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ થઈને ચાલ્યો ગયો.

33 પણ એક સમરૂની તે રસ્તે મુસાફરીએ જતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને એને જોઈને તેને અનુકંપા આવી. 34 તે તેની પાસે ગયો, અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને સરાઈમાં લઈ ગયો, અને તેની સારવાર કરી. 35 બીજે દિવસે તેણે બે દીનાર ઉતારાવાળાને આપ્યા, અને તેને કહ્યું કે, તેની સારવાર કરજે, એ કરતાં જે કંઈ વધારે ખર્ચ તને લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને ભરપાઈ કરીશ.’”

36 ‘હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંથી કોણ કહેવાય?’” 37 તેણે કહ્યું કે, ‘જેણે તેના પર દયા કરી તે.’ અને ઈસુએ તેને કહ્યું કે, ‘તું જઈને એ પ્રમાણે કર.’”

38 તેઓ રસ્તે ચાલતા હતા એ દરમિયાન ઈસુ એક ગામમાં આવ્યા; અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાના ઘરમાં તેમનો આવકાર કર્યો. 39 મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના પગ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી.

40 પણ માર્થા કામ ઘણું હોવાથી વિચલિત થઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું કે, ‘પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? એ માટે તેને કહો કે તે મને મદદ કરે.’” 41 પણ ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને વિચલિત થાય છે; 42 પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ.



Chapter 11

1 એમ થયું કે ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. ઈસુ પ્રાર્થના કરી રહ્યા પછી, તેમના શિષ્યોમાંના એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, યોહાને તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું તેમ આપ પણ અમને શીખવો.’”

2 ઈસુએ તેઓને કહ્યું કે, તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે, ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ; તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.

3 દિવસની અમારી રોટલી આજ અમને આપો; 4 અને અમારાં પાપ અમને માફ કરો; કેમ કે અમે પોતે પણ અમારા દરેક ઋણીને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.

5 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ, 6 કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી, 7 તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, મને હેરાન કરીશ નહિ, હમણાં બારણું બંધ છે, મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે, હું તો ઊઠીને તને તે આપી શકતો નથી? 8 હું તમને કહું છું કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને આપે નહિ, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને તેને જોઈએ તેટલી રોટલી તેને આપશે.

9 હું તમને કહું છું કે, માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે. 10 કેમ કે જે કોઈ માગે છે તેઓ પામે છે, અને જે શોધે છે તેઓને જડે છે, અને જે ખટખટાવે છે તેઓને સારુ ઉઘાડવામાં આવશે.

11 વળી તમારામાંના એવો કોઈ પિતા છે ખરો, જે છોકરો રોટલી માગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? 12 અથવા જો તે ઈડું માગે તો શું તે તેને વીંછી આપશે? 13 માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં વાનાં આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે, તેઓને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’”

14 ઈસુ એક મૂંગા દુષ્ટાત્માને કાઢતો હતો. એમ થયું કે દુષ્ટાત્મા નીકળ્યા પછી જે માણસ પહેલા બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું. 15 પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, ‘દુષ્ટાત્માઓનો સરદાર બાલઝબૂલની મદદથી તે દુષ્ટાત્માને કાઢે છે.’”

16 બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગ્યું. 17 પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, ‘દરેક રાજ્ય જેમાં ભાગલો પડે છે તે ઉજ્જડ થાય છે; અને દરેક ઘર જેમાં ભાગલો પડે, તો તે પડી જાય છે.

18 જો શેતાન પણ પોતાની વચ્ચે ભાગલો પાડે તો તેનું રાજ્ય કેમ ટકે? હું એટલા માટે કહું છું કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું દુષ્ટાત્માઓને કાઢું છું. 19 જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી દુષ્ટાત્માઓ કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. 20 પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓ કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.

21 બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની ઘરને સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે; 22 પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે. 23 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.

24 અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ. 25 અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે. 26 ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.’”

27 એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, ‘જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.’” 28 પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.’”

29 સંખ્યાબંધ લોકો તેમની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યા કે, ‘આ પેઢી તો દુષ્ટ પેઢી છે; તે ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાનાં ચમત્કારિક ચિહ્ન વિના બીજું ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ. 30 કેમ કે જેમ યૂના નિનવેહના લોકોને માટે નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને નિશાનીરૂપ થશે.’”

31 દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને અપરાધી ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.

32 નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.

33 કોઈ માણસ દીવો સળગાવીને તેને સંતાડી મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારાઓ તેનું અજવાળું જુએ. 34 તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ સ્વચ્છ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું થશે; પણ તે ખરાબ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું રહેશે; 35 તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે. 36 જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ તારું આખું શરીર પ્રકાશથી ભરેલું થશે.’”

37 ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા. 38 ભોજન પહેલાં ઈસુએ હાથ ધોયા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.

39 પ્રભુએ તેને કહ્યું કે, ‘તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી સાફ કરો છો; પણ તમારું અંતર લોભ તથા દુષ્ટતાથી ભરેલું છે. 40 અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું? 41 જે અંદર છે તે પ્રમાણે તમારે દાન અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે.

42 પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા સિતાબનું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.

43 તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોકમાં સલામો ચાહો છે. 44 તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેનાં ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.’”

45 ત્યારે નિયમશાસ્ત્રીઓમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઉપદેશક, એમ કહેવાથી તમે અમારું પણ અપમાન કરો છો.’” 46 ઈસુએ કહ્યું કે, ‘ઓ નિયમશાસ્ત્રીઓ, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહામુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.

47 તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા. 48 તો તમે સાક્ષીઓ છો, અને તમારા બાપદાદાઓનાં કામોને સંમતિ આપો છો; કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે તેમની કબરો બાંધો છો.

49 એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું કે, હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, અને તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે તથા સતાવશે; 50 જેથી સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહી આ પેઢીના લોકો પાસેથી માગવામાં આવશે; 51 હા, હું તમને કહું છું કે ‘હાબેલના લોહીથી તે ઝખાર્યા જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.

52 તમો નિયમશાસ્ત્રીઓને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.’”

53 ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીને ઉશ્કેરવા લાગ્યા. 54 તેમના મુખમાંથી કંઈ વાત પકડી લેવા સારુ તેઓ ટાંપી રહ્યા.



Chapter 12

1 એટલામાં હજારો લોકો એકઠા થયા, એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલાં તે પોતાની શિષ્યોને કહેવા લાગ્યા કે, ‘ફરોશીઓના ખમીરથી સાવધાન રહો, કે જે ઢોંગ છે.

2 પણ પ્રગટ નહિ કરાશે એવું કશું ઢંકાયેલું નથી; અને જાણવામાં ન આવે એવું કંઈ ગુપ્ત નથી. 3 માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબાઓ પર પ્રગટ કરાશે.

4 મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાંથી ડરશો નહિ. 5 પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો. 6 શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? પણ ઈશ્વર પોતાની દ્રષ્ટિમાં તેઓમાંની એકને પણ ભૂલતા નથી. 7 તમારા માથાના બધા જ વાળ ગણેલા છે. બીશો નહિ. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

8 હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના સ્વર્ગદૂતો આગળ માણસનો દીકરો પણ કબૂલ કરશે. 9 પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના સ્વર્ગદૂતોની આગળ કરવામાં આવશે. 10 જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ કોઈ દુર્ભાષણ કરે તો તેને તે માફ કરવામાં આવશે નહિ.

11 જયારે તેઓ તમને સભાસ્થાનોમાં તથા રાજકર્તાઓ તથા અધિકારીઓ આગળ લઈ જશે, ત્યારે અમારે કેવી રીતે અથવા શો ઉત્તર આપવો, અથવા અમારે શું કહેવું, તે વિષે ચિંતા ન કરો; 12 કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે.

13 લોકોમાંથી એક જણે તેને કહ્યું કે, ‘ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.’” 14 ઈસુએ કહ્યું કે, ‘ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કોણે ઠરાવ્યો?’” 15 પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘સાવધાન રહો, અને બધા લોભથી પોતાને દૂર રાખો; કેમ કે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.’”

16 ઈસુએ તેઓને એવું દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ; 17 તેણે મનમાં એવો વિચાર કર્યો કે, હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી. 18 તેણે કહ્યું કે, હું આમ કરીશ; મારી વખારોને હું પાડી નાખીશ, અને તે કરતાં હું મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત હું ભરી મૂકીશ. 19 હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વર્ષને માટે ઘણી માલમિલકત તારે સારુ રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.

20 પણ ઈશ્વરે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? 21 જે પોતાને સારુ દ્રવ્યો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.

22 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તથા તમારા શરીરને સારુ પણ ન કરો, કે અમે શું પહેરીશું. 23 કેમ કે ખોરાક કરતા જીવ, અને વસ્ત્ર કરતા શરીર, અધિક છે.

24 કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો! 25 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળનો એકાદ પળનો વધારી શકો છે? 26 માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા, તો બીજાં વિષે તમે કેમ ચિંતા કરો છો?

27 ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. 28 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?

29 અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને એમ કહેતાં ચિંતા ન કરો. 30 કેમ કે દુનિયાના લોકો તે સઘળા વાનાં શોધે છે; પણ તમારો પિતા જાણે છે કે તે વાનાંની તમને અગત્ય છે.

31 પરંતુ તમે ઈશ્વરનું રાજ્ય શોધો; અને એ વાનાં પણ તમને અપાશે. 32 ઓ નાની ટોળી, ડરશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.

33 તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે સ્વર્ગમાં દ્રવ્ય, પોતાને સારુ મેળવો જે સદાને માટે રહેશે; કે જ્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી. 34 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

35 તમારી કમરો બાંધેલી તથા તમારો દીવો સળગેલો રાખો; 36 અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને સારુ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ.

37 જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓ આશીર્વાદિત છે; હું તમને નિશ્ચે કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે. 38 જો તે મધરાત પછી મોડેથી આવે, અને તેઓને એમ કરતાં જુએ, તો તે દાસો આશીર્વાદિત છે.

39 પણ આટલું સમજો કે ઘરનો માલિક જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં ચોરી થવા ન દેત. 40 તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય તે ઘડીએ માણસનો દીકરો આવશે.

41 પિતરે કહ્યું કે, ‘પ્રભુ, તું આ દ્રષ્ટાંત અમને, કે સર્વને કહે છે?’” 42 પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન કારભારી કોણ છે? 43 જે ચાકરને તેનો માલિક એમ કરતો જોશે તે આશીર્વાદિત છે. 44 હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને કારભારી ઠરાવશે.

45 પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતાં વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મરવા લાગશે, અને ખાવાપીવા અને છાકટો થવા લાગશે; 46 તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો માલિક આવશે, અને તેને કાપી નાખશે, અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.

47 જે દાસ પોતાની માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે. 48 પણ જેણે વગર જાણે ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો માર ખાશે. અને જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે.

49 હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો એનાથી વિશેષ હું શું માંગું? 50 પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવું દબાણ અનુભવું છું?

51 શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવાં હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તે કરતા ફૂટ પાડવા આવ્યો છું. 52 કેમ કે હવે એક ઘરમાં પાંચ મધ્યે ફૂટ પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે. 53 બાપ દીકરાની સામો, તથા દીકરો બાપની સામો થશે; મા દીકરીની સામે, અને દીકરી પોતાની માની સામે થશે; સાસુ પોતાની વહુની સામે, અને વહુ પોતાની સાસુની સામે થશે, એમ તેઓમાં ફૂટ પડશે.

54 તેમણે લોકોને પણ કહ્યું કે, તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો, કે તરત તમે કહો છો કે, ઝાપટું આવશે, અને એમ જ થાય છે. 55 જયારે દક્ષિણનો પવન ચાલે છે ત્યારે તમે કહો છો કે, લૂ વહેશે, અને એમ જ થાય છે. 56 ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા?

57 અને વાજબી શું છે તે તમે પોતાની જાતે કેમ પારખતા નથી? 58 તું તારા વિરોધીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેની સાથે સમાધાન કરવા સારુ યત્ન કર, એમ ન થાય કે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે. 59 હું તને કહું છું કે, તું પૂરેપૂરો નાણાં ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.



Chapter 13

1 તે જ સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને તે ગાલીલીઓ વિશે જણાવ્યું કે, પિલાતે તેમના યજ્ઞોના લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું. 2 ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેઓ પર આવી વિપત્તિ આવી પડી એમ તમે માનો છો?’” 3 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.

4 અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરુશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો? 5 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.’”

6 ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. તે તેના પર ફળ શોધતો આવ્યો, પણ તેને એક પણ ફળ મળ્યું નહિ. 7 ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે, ‘જો, ત્રણ વર્ષથી આ અંજીરી પર હું ફળ શોધતો આવું છું, પણ મને એક પણ ફળ મળતું નથી; એને કાપી નાખ; તે જમીન કેમ નકામી રોકી રહી છે?’”

8 ત્યારે માળીએ ઉત્તર આપતા કહ્યું કે, ‘શેઠ, તેને આ વર્ષ રહેવા દો, તે દરમિયાન હું એની આસપાસ ખાડો કરીશ અને ખાતર નાખીશ. 9 જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; નહિ તો તેને કાપી નાખજો.’”

10 વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા. 11 ત્યાં એક સ્ત્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો દુષ્ટાત્મા વળગેલો હતો. તે કૂબડી હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી.

12 ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, ‘બહેન, તારી બીમારી મટી ગઈ છે.’” 13 ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી. 14 પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, ‘છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે દિવસોમાં આવીને સાજાં થાઓ, પણ વિશ્રામવારે નહિ.’”

15 પ્રભુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગભાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી? 16 આ સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’”

17 ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદ્ભૂત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.

18 ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું? 19 તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશના પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’”

20 ફરીથી ઈસુએ કહ્યું કે, ‘હું ઈશ્વરના રાજ્ય શાના જેવું છે અને હું એને શાની ઉપમા આપું? 21 તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.’”

22 ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.’” 23 એક માણસે ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?’ પછી ઈસુએ તેઓને કહ્યું કે, 24 ‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા પ્રયત્ન કરશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.

25 જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો? 26 ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો. 27 પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ.

28 જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે. 29 તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં ભોજન સમારંભમાં બેસશે. 30 જોજો, જેઓ કેટલાક છેલ્લાં છે તેઓ પહેલા થશે અને જે પહેલા છે તેઓ છેલ્લાં થશે.

31 તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમ કે હેરોદ તમને મારી નાખવા માગે છે. 32 ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, હું આજે અને કાલે દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે. 33 કોઈ પણ સંજોગોમાં આજે, કાલે તથા પરમ દિવસ મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી.

34 ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર, મરઘી જેમ પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તે પ્રમાણે મેં કેટલી વખત તારાં બાળકોને એકઠાં કરવાનું ચાહ્યું, પણ તમે તે થવા દીધું નહિ. 35 જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મુકાયું છે, અને હું તમને કહું છું કે, તમે કહેશો કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,’ ત્યાં સુધી તમે મને ફરીથી જોઈ શકવાના નથી.’”



Chapter 14

1 અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા. 2 એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો. 3 ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ?

4 પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો. 5 ઈસુએ તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહિ? 6 એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.

7 ભોજનમાં નિમંત્રિતો કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, 8 ‘કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતાં કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય. 9 જેણે તને તથા તેને નિમંત્રણ આપેલું હોય તે આવીને તને કહે કે, ‘એને જગ્યા આપ’; ત્યારે તારે અપમાનિત થઈને સહુથી છેલ્લે સ્થાને બેસવું પડે.

10 પણ કોઈ તને નિમંત્રે ત્યારે સહુથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે, ‘મિત્ર ઉપર આવ’; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. 11 કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”

12 જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ ઈસુએ કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, ‘ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે.

13 પણ જયારે તું મિજબાની આપે ત્યારે ગરીબોને, અપંગોને, પાંગળાઓને તથા અંધજનોને તેડાવ. 14 તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે.’”

15 તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે એ વાત સાંભળીને તેમને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તે આશીર્વાદિત છે.’” 16 પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ એક માણસે રાતના મોટો ભોજન સમારંભ યોજ્યો. તેણે ઘણાંને આમંત્રણ આપ્યું. 17 તે સમયે તેણે પોતાના નોકરને મોકલીને આમંત્રિત મહેમાનોને એમ કહેવડાવ્યું કે આવો; ‘કેમ કે હમણાં બધું ભોજન તૈયાર થયું છે’.

18 સર્વ એકસાથે બહાનાં કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે, ‘મેં ખેતર વેચાતું લીધું છે, મારે જઈને તે જોવાની અગત્ય છે; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’” 19 બીજાએ કહ્યું કે, ‘મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, અને હું તેમને પારખવા જાઉં છું; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’” 20 અન્ય એકે કહ્યું કે, ‘મારું લગ્ન હમણાં જ થયું છે, માટે મારાથી અવાશે નહિ.’”

21 પછી તે નોકરે આવીને પોતાના માલિકને બધી વાત કરી; ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના નોકરને કહ્યું કે, ‘શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જઈને ગરીબોને, અપંગોને, પાંગળાઓને અને અંધજનોને બોલાવી લાવ.’” 22 તે નોકરે કહ્યું કે, માલિક, તમારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ ત્યાં ઘણી જગ્યા ખાલી છે.’”

23 માલિકે કહ્યું કે, ‘રસ્તા પર તથા ગામડાંઓમાં જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ, કે મારું ઘર ભરાઈ જાય. 24 કેમ કે હું તમને કહું છું કે, પેલા માણસો જેઓ આમંત્રિત હતા તેઓમાંના કોઈ પણ હવે મારી મિજબાનીમાંથી ચાખશે નહિ.’”

25 હવે ઘણાં લોક ઈસુની સાથે જતા હતા, અને તેઓને તેમણે પાછા ફરીને કહ્યું કે, 26 ‘જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. 27 જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.

28 કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલાં બેસીને ખર્ચ નહિ ગણે, કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ? 29 રખેને કદાચ પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ; ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે, 30 અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.

31 અથવા કયો રાજા એવો છે કે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય, પણ પહેલાં બેસીને વિચાર નહિ કરે, કે જે વીસ હજાર સૈનિકો લઈને મારી સામે આવે છે, તેની સામે હું દસ હજાર સૈનિકોને લઈ લડી શકીશ કે નહિ? 32 નહિ તો બીજો રાજા હજી ઘણો દૂર છે, એટલામાં તે એલચીઓને મોકલીને સુલેહની શરતો વિષે પૂછશે. 33 તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.

34 મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે? 35 તે જમીનને સારુ અથવા ખાતરને સારુ યોગ્ય નથી; પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”



Chapter 15

1 હવે ઈસુનું સાંભળવા સારુ સઘળા દાણીઓ તથા પાપીઓ તેમની પાસે આવતા હતા. 2 ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ કચકચ કરીને કહ્યું કે, ‘આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે, અને તેઓની સાથે ભોજન પણ કરે છે.’”

3 ઈસુએ તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે, 4 ‘જો કોઈ માણસ પાસે સો ઘેટાં હોય, અને એ સો ઘેટાંમાંથી એક ઘેટું ખોવાય, તો શું તે પેલાં બાકીનાં નવ્વાણું ઘેટાંને અરણ્યમાં મૂકીને ખોવયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી તેની શોધમાં નહિ જાય? 5 તે ઘેટું તેને મળે છે ત્યારે તે હર્ષથી પોતાના ખભા પર ઊંચકીને ઘરે લઈ જાય છે.

6 ઘરે આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે, અને તેઓને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું જે ખોવાયું હતું તે મને પાછું મળ્યું છે. 7 હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.

8 અથવા એક સ્ત્રી કે જેની પાસે ચાંદીના દસ સિક્કા હોય, અને તેઓમાંનો એક સિક્કો ખોવાય, તો તે દીવો કરીને, ઘર નહિ વાળે અને તે મળે નહિ ત્યાં સુધી તેની શોધ સારી રીતે નહિ કરે? 9 તેને તે સિક્કો મળે છે ત્યારે તે પોતાની સખીઓને તથા પડોશીઓને બોલાવીને કહે છે કે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારો સિક્કો ખોવાઈ ગયો હતો તે મને પાછો મળ્યો છે. 10 હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના સ્વર્ગદૂતોની સમક્ષ આનંદ થાય છે.’”

11 વળી ઈસુએ કહ્યું કે, ‘એક માણસને બે દીકરા હતા. 12 તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે, પિતાજી, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપો; તેથી તેણે પિતાએ તેઓને ભાઈઓને પોતાની મિલકત વહેંચી આપી.

13 અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી. 14 અને તેણે બધું ખલાસ કરી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી.

15 તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચરવા માટે તેને મોકલ્યો. 16 ખેતરમાં જે સિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખાવાનું આપતું નહિ.

17 એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું! 18 હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે; 19 હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી; તારા મજૂરોમાંના એકના જેવો મને રાખ.

20 પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેને ચુંબન કર્યું. 21 દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી.

22 પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, સારાંમાં સારો ઝભ્ભો જલદી લાવીને એને પહેરાવો; એને હાથે વીંટી અને પગમાં પગરખું પહેરાવો; 23 ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરો. આવો આપણે મિજબાની કરીએ અને આનંદ મનાવીએ. 24 કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા.

25 હવે પિતાનો મોટો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી ઘરે આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો. 26 તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે, આ શું ચાલી રહ્યું છે? 27 ચાકરે તેને કહ્યું કે, તમારો ભાઈ પાછો આવ્યો છે, ને તમારા પિતાએ મોટી મિજબાની આપી છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો મળ્યો છે.

28 પણ તે ગુસ્સે થયો, અને અંદર જવા માટે રાજી ન હતો. તેના પિતાએ બહાર આવીને તેને વિનંતી કરી. 29 પણ તેણે તેના પિતાને ઉત્તર આપતા કહ્યું કે, જો, આટલાં બધાં વર્ષથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારુ તમે મને લવારુંય કદી આપ્યું નથી. 30 પણ આ તમારો દીકરો કે જેણે વેશ્યાઓ પાછળ તમારી મિલકત વેડફી નાખી છે, તે પાછો આવ્યો ત્યારે તમે તેને સારુ મિજબાની આપી છે.

31 પિતાએ તેને કહ્યું કે, દીકરા, તું મારી સાથે નિત્ય છે, અને જે મારું છે તે સઘળું તારું જ છે. 32 આપણે માટે ખુશી થવું તથા આનંદ કરવો તે ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ જે મૃત્યુ પામ્યો હતો, તે સજીવન થયો છે; જે ખોવાયેલો હતો, તે પાછો મળી આવ્યો છે.’”



Chapter 16

1 પછી ઈસુએ શિષ્યોને પણ કહ્યું કે, ‘એક શ્રીમંત માણસ હતો, તેણે એક કારભારી રાખ્યો; અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે, તે તમારી મિલકત ઉડાવી દે છે. 2 અને તેણે તેને બોલાવીને કહ્યું કે, આ જે તારે વિષે હું સાંભળું છું તે શું છે? તારા વહીવટનો હિસાબ આપ; કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ.

3 કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં મજૂરી કરવાની શકતી નથી; ભીખ માગતાં મને શરમ લાગે છે. 4 તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે.

5 તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે? 6 અને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને જલદી બેસીને પચાસ લખ. 7 પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને એંસી લખ.

8 તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે. 9 અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે.

10 જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે. 11 માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે? 12 જો તમે બીજાના દ્રવ્ય સંબંધી વિશ્વાસુ ન થયા હો, તો જે તમારું પોતાનું તે કોણ તમને સોંપશે?

13 કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.

14 અને ફરોશીઓ જેઓ દ્રવ્યના લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને તેમની ઈસુની મશ્કરી કરી. 15 ઈસુએ તેઓને કહ્યું કે, માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારાં હૃદય જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે.

16 નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાનના સમય સુધી હતા; તે સમયથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે, અને દરેક માણસ તેમાં જબરદસ્તીથી પ્રવેશવા મથે છે. 17 પણ નિયમશાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે.

18 જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે.

19 એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના વણાયેલા કિંમતી વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો. 20 લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો. 21 શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.

22 પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો. 23 પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા.

24 તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું.

25 પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે. 26 વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.

27 તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, લાજરસને મારા પિતાને ઘરે મોકલો, 28 કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે.

29 પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે. 30 અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે. 31 અને તેણે ઇબ્રાહિમે તેને કહ્યું કે, જો તેઓ મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.’”



Chapter 17

1 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, લોકો પાપ કરે એવી પ્રસંગ તો બનવાની જ, પણ જેનાંથી પાપ થાય છે તેને અફસોસ છે! 2 કોઈ આ નાનાઓમાંના એકને પાપ કરવા પ્રેરે, એ કરતાં તેના ગળે ઘંટી નો પથ્થર બાંધીને તેને સમુદ્રમાં ડુબાડવામાં આવે, તે તેને માટે વધારે સારુ છે.

3 સાવચેત રહો; જો તમારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો આપો; અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કરો. 4 જો તે એક દિવસમાં સાત વાર અપરાધ કરે, અને સાત વાર તમારી તરફ ફરીને કહે કે, હું પસ્તાઉં છું, તો તેને માફ કરો.

5 પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે, ‘અમારો વિશ્વાસ વધારો.’” 6 પ્રભુએ કહ્યું કે, ‘જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ ગુલ્લર ઝાડને કહો કે અહીંથી ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા તો તે તમારું માનશે.

7 પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેતર ખેડતો હોય અથવા ઘેટાં ચરાવતો હોય, અને તે ચાકર જયારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે કે, આવીને તરત જમવા બેસ? 8 તે કરતાં, શું તે એમ નહિ કહેશે કે, મારું ભોજન તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને તું પછી ખાજે પીજે?

9 તે દાસે તેની આજ્ઞાઓ પાળી હોય તે માટે તે તેનો આભાર માને છે શું? 10 તેમ જે આજ્ઞા તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, અમે નકામા ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી એટલું જ અમે કર્યું છે.’”

11 એમ થયું કે યરુશાલેમ જતા ઈસુ સમરુન તથા ગાલીલમાં થઈને જતા હતા. 12 એક ગામમાં ઈસુએ પ્રવેશ કર્યો, એટલામાં રક્તપિત્તી દસ દર્દીઓ તેમને સામે મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને 13 બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.’”

14 અને તેઓને જોઈને તેમણે તેઓને કહ્યું કે, ‘જાઓ, પોતાને યાજકોને બતાવો અને એમ થયું કે તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા. 15 તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટા અવાજે ઈશ્વરનો મહિમા કરતાં પાછો વળ્યો. 16 તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.

17 ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘શું દસે જણને શુદ્ધ કરાયા નહોતા? તો બીજા નવ ક્યાં છે? 18 ઈશ્વરને મહિમા આપવાને પાછો આવે, એવો આ પરદેશી વિના અન્ય કોઈ નથી શું? 19 ઈસુએ કહ્યું કે, ‘તું ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.’”

20 ફરોશીઓએ તેમને પૂછ્યું કે, ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેમણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ઈશ્વરનું રાજ્ય દૃશ્ય રીતે નથી આવતું. 21 વળી એમ નહિ કહેવામાં આવશે કે, જુઓ, આ રહ્યું! કે, પેલું રહ્યું! કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.’”

22 તેમણે શિષ્યોને કહ્યું કે, ‘એવા દિવસો આવશે કે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવાની ઇચ્છા રાખશો, પણ તમે જોઈ શકશો નહિ. 23 તેઓ તમને કહેશે હે ‘જુઓ, પેલો રહ્યો, જુઓ, આ રહ્યો, તમે જતા ના, અને એમની પાછળ ચાલતા ના. 24 કેમ કે વીજળી આકાશમાં ચમકે છે ને તે એક દિશાથી બીજી દિશા સુધી પ્રકાશે છે, તેમ માણસના દીકરાનું તેમના સમયમાં આગમન થશે.

25 પણ તે પહેલાં તેમને ઘણું સહન કરવું પડશે, અને આ પેઢીથી તેમને નાપસંદ થવું પડશે. 26 અને જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. 27 નૂહ વહાણમાં ગયો, અને જળપ્રલય આવીને બધાનો વિનાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા.

28 તેમ જ લોતના દિવસોમાં પણ થયું, તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા; 29 પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક સ્વર્ગમાંથી વરસ્યાં, અને તેથી બધાનો વિનાશ થયો.

30 જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે. 31 તે દિવસે જેઓ ઘરની અગાશી પર હોય, તેઓએ સામાન લેવા સારુ નીચે ઊતરવું નહિ, અને જે ખેતરમાં હોય તેણે પણ ત્યાંથી પાછા આવવું નહિ.

32 લોતની પત્નીને યાદ કરો. 33 કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ તેને ગુમાવશે, તે તેને બચાવશે.

34 હું તમને કહું છું કે, તે રાત્રે એક પથારીમાં બે જણ સૂતા હશે; તેઓમાંના એકને લઈ લેવાશે અને બીજાને પડતો મુકાશે. 35 બે સ્ત્રીઓ સાથે દળતી હશે; તેમાંથી એકને લઈ લેવાશે, અને બીજીને પડતી મૂકવામાં આવશે. 36 ખેતરમાં બે જણ હશે, તેઓમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે,’ 37 અને તેઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, ‘પ્રભુ, ક્યાં?’ અને ઈસુએ તેઓને કહ્યું કે, ‘જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે.’”



Chapter 18

1 સર્વદા પ્રાર્થના કરવી જોઈએ, અને નાહિંમત થવું નહિ, તે શીખવવા સારુ ઈસુએ એક દ્રષ્ટાંત તેઓને કહ્યું કે, 2 ‘એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જે ઈશ્વરથી બીતો ન હતો અને માણસને ગણકારતો ન હતો.

3 તે શહેરમાં એક વિધવા સ્ત્રી હતી; તે વારંવાર તેની પાસે આવતી હતી કે ‘મારા પ્રતિવાદીની પાસેથી મને ન્યાય અપાવ.’” 4 કેટલીક મુદત સુધી તે એમ કરવા ઇચ્છતો ન હતો; પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે, જોકે હું ઈશ્વરથી બીતો નથી, અને માણસને ગણકારતો નથી, 5 તોપણ આ વિધવા સ્ત્રી મને તસ્દી આપે છે, માટે હું તેને ન્યાય અપાવીશ, કે જેથી તે વારેઘડીએ આવીને મને તંગ કરે નહિ.’”

6 પ્રભુએ કહ્યું કે, ‘એ અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. 7 એ ન્યાયાધીશની માફક ઈશ્વર પોતાના પસંદ કરેલા, જેઓ તેમની આગળ રાતદિવસ હાંક મારે છે, અને જેઓ વિષે તે ખામોશી રાખે છે, તેઓને શું ન્યાય નહિ આપશે?’” 8 હું તમને કહું છું કે, ‘તે જલદી તેઓને ન્યાય આપશે. પરંતુ માણસનો દીકરો આવશે, ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ જડશે?’”

9 કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, 10 બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો.

11 ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી ઉપકારસ્તુતિ કરું છું. 12 અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’”

13 પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.’” 14 હું તમને કહું છું કે, ‘પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”

15 તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 16 તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 17 હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.’”

18 એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે, ‘ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા હું શું કરું?’” 19 ઈસુએ તેને કહ્યું કે, ‘તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. 20 તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, પોતાના માબાપને માન આપ.’” 21 તેણે કહ્યું કે, એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.’”

22 ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે, ‘તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખ, અને તે ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; પછી આવીને મારી પાછળ ચાલ.’” 23 પણ એ સાંભળીને તે અતિ ઉદાસ થયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

24 ઈસુએ તેને જોઈને ઉદાસ થયો અને કહ્યું કે, ‘જેઓ ધનવાન છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું એ ખૂબ અઘરું છે! 25 કેમ કે શ્રીમંતને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.’”

26 તે વચન સાંભળનારાઓએ કહ્યું કે, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’” 27 પણ ઈસુએ કહ્યું કે, ‘માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.’”

28 પિતરે કહ્યું કે, ‘જુઓ, અમે પોતાનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’” 29 ઈસુએ તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈએ ઘરને, પત્નીને, ભાઈઓને, માબાપને કે સંતાનોને ઈશ્વરના રાજ્યને લીધે ત્યાગ્યા હશે, 30 તેને આ જીવનકાળમાં અનેકગણું તથા આવનાર જમાનામાં અનંતજીવન પ્રાપ્ત થશે જ.’”

31 ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે,’ જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે. 32 કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે, અને તેમની મશ્કરી તથા અપમાન કરાશે, અને તેમના પર તેઓ થૂંકશે; 33 વળી કોરડા મારીને તેઓ તેમને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછા સજીવન થશે.’”

34 પણ તેમાંનું કંઈ તેઓના સમજવામાં આવ્યું; નહિ અને આ વાત તેઓથી ગુપ્ત રહી, અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહિ.

35 એમ થયું કે ઈસુ યરીખો પાસે આવતા હતા, ત્યારે માર્ગની બાજુએ એક અંધ જન બેઠો હતો, તે ભીખ માગતો હતો. 36 ઘણાં લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેણે પૂછ્યું કે, ‘આ શું હશે?’” 37 તેઓએ તેને કહ્યું કે, ‘ઈસુ નાઝારી પાસે થઈને જાય છે.’”

38 તેણે બૂમ પાડીને કહ્યું કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’” 39 જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો, કે ‘ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, ‘દાઉદના દીકરા, મારા પર દયા કરો.’”

40 ઈસુએ ઊભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે, 41 ‘હું તારે માટે શું કરું, તારી ઇચ્છા શી છે?’ તેણે કહ્યું કે, ‘પ્રભુ હું દ્રષ્ટિ પામું.

42 ઈસુએ તેને કહ્યું કે, ‘તું દ્રષ્ટિ પામ; તારા વિશ્વાસે તને બચાવ્યો છે,’ 43 અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો; બધા લોકોએ તે જોઈને ઈશ્વરની સ્તુતિ કરી.



Chapter 19

1 ઈસુ યરીખોમાં થઈને જતા હતા. 2 ત્યાં જાખ્ખી નામે એક પુરુષ હતો; તે મુખ્ય દાણી હતો, અને શ્રીમંત હતો.

3 તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે નીચા કદનો હતો. 4 તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારુ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; ઈસુ તે રસ્તે થઈને પસાર થવાનાં હતા.

5 તે જગ્યાએ ઈસુ આવ્યા. તેમણે ઊંચે જોઈને કહ્યું, ‘જાખ્ખી, તું જલદી નીચે ઊતરી આવ, મારો આજનો ઉતારો તારે ઘરે છે.’” 6 તે જલદી નીચે ઊતર્યો. તેણે આનંદથી ઈસુને આવકાર્યા. 7 બધાએ તે જોઈને કચકચ કરી કે, ઈસુ પાપી માણસને ઘરે મહેમાન તરીકે રહેવા ગયો છે.

8 જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, ‘પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈનાં નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણાં પાછા આપીશ,’ 9 ઈસુએ તેને કહ્યું કે, ‘આજે આ ઘરે ઉદ્ધાર આવ્યો છે, કારણ કે જાખ્ખી પણ ઇબ્રાહિમનો દીકરો છે. 10 કેમ કે જે ખોવાયું છે તેને શોધવા તથા ઉદ્ધાર કરવા સારુ માણસનો દીકરો આવ્યો છે.’”

11 તેઓ આ વચન સાંભળતાં હતા, ત્યારે ઈસુએ અન્ય એક દ્રષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે. 12 માટે ઈસુએ કહ્યું કે, ‘એક કુળવાન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવાના ઇરાદાથી દૂર દેશ ગયો.

13 તે અગાઉ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને તેઓને દરેકને એક એમ કુલ દસ મહોર આપીને તેઓને કહ્યું કે, હું આવું ત્યાં લગી તમે તેનો વહીવટ કરો. 14 પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, ‘એ માણસ અમારા પર રાજ્ય કરે એવું અમે ઇચ્છતા નથી.’” 15 એમ થયું કે તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, ત્યારે જે નોકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા, તે એ જાણે.

16 ત્યારે પહેલાએ તેની પાસે આવીને કહ્યું કે, ‘માલિક, તમારી એક મહોરે બીજી દસ મહોર પેદા કરી છે. 17 તેણે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે, માટે દસ શહેરોનો અધિકારી થા.’”

18 બીજાએ આવીને કહ્યું કે, ‘શેઠ, તમારી એક મહોરે પાંચ મહોર પેદા કરી છે.’” 19 તેણે તેને પણ કહ્યું કે, ‘તું પણ પાંચ શહેરનો ઉપરી થા.’”

20 બીજા ચાકરે આવીને કહ્યું કે, ‘માલિક, જુઓ, તમારી મહોર આ રહી, મેં રૂમાલમાં બાંધીને તેને સાચવી રાખી હતી, 21 કારણ કે તમારી મને બીક લાગતી હતી, કેમ કે તમે કડક માણસ છો; તમે જે મૂક્યું ન હોય તે ઉઠાવો છો, અને જે વાવ્યું ન હોય તે તમે કાપો છો.’”

22 કુલવાન માણસે તેને કહ્યું, ‘ઓ દુષ્ટ નોકર, તારા પોતાના મુખથી હું તારો ન્યાય કરીશ; હું કડક માણસ છું, જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે કાપું છું, એમ તું જાણતો હતો; 23 માટે તેં શાહુકારને ત્યાં મારું નાણું કેમ નહોતું આપ્યું, કે હું આવીને વ્યાજ સહિત તે મેળવી શકત.

24 પછી જેઓ પાસે ઊભા હતા તેઓને તેણે કહ્યું કે, તેની પાસેથી તે મહોર લઈ લો, અને જેની પાસે દસ મહોર છે તેને આપો.’” 25 તેઓએ તેને કહ્યું કે, ‘માલિક, તેની પાસે તો દસ મહોર છે!’”

26 હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને અપાશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે. 27 પરંતુ આ મારા વૈરીઓ કે જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં પકડી લાવો, અને મારી આગળ મારી નાખો.’”

28 એમ કહ્યાં પછી તે યરુશાલેમને માર્ગે તેમની આગળ ચાલવા લાગ્યા.

29 એમ થયું કે ઈસુ બેથફાગે તથા બેથાનિયા પાસે જૈતૂન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને એવું કહી મોકલ્યા કે, 30 ‘તમે સામેના ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ગધેડાનું એક વછેરું બાંધેલું તમને મળશે, તેના પર કોઈ માણસ કદી બેઠું નથી; તેને છોડી લાવો. 31 જો કોઈ તમને પૂછે કે, તેને કેમ છોડો છો? તો એમ કહો કે, પ્રભુને તેની જરૂર છે.’”

32 જેઓને મોકલ્યા તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે તેઓને વછેરું મળ્યું. 33 તેઓ તેને છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેઓને કહ્યું કે, તમે વછેરાને કેમ છોડો છો?’” 34 તેઓએ કહ્યું કે, ‘પ્રભુને તેની જરૂર છે.’” 35 તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, અને વછેરા પર પોતાનાં વસ્ત્ર નાખીને ઈસુને તેના પર સવાર થયા. 36 ઈસુ જતા હતા ત્યારે લોકોએ પોતાનાં વસ્ત્ર માર્ગમાં પાથર્યાં.

37 ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યાં, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે, 38 ‘પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!’”

39 લોકોમાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું કે, ‘ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.’” 40 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.’”

41 ઈસુ પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેને લીધે રડ્યા, અને કહ્યું કે, 42 ‘હે યરુશાલેમ, જો તેં, હા તેં, શાંતિને લગતી જે બાબતો છે તે જો તેં આજે જાણી હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલી છે.

43 કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જયારે તારા વૈરીઓ તારી આજુબાજુ દીવાલ બાંધશે. તને ઘેરી લેશે, અને ચારેબાજુથી તને દબાવશે. 44 તેઓ તને તથા તારી સાથે રહેતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ, કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.’”

45 ઈસુ ભક્તિસ્થાનમાં ગયા અને ત્યાંનાં દુકાનદારોને અંદરથી કાઢી મૂક્યાં.’” 46 તેણે તેઓને કહ્યું કે, એમ લખ્યું છે કે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.’”

47 ઈસુ રોજ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના આગેવાનો તેમને મારી નાખવાની કોશિશ કરતા હતા; 48 શું કરવું તે તેઓને સમજાયું નહિ; કેમ કે બધા લોકો એક ચિત્તે ઈસુને સાંભળતાં હતા.



Chapter 20

1 એક દિવસે એમ થયું કે ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને બોધ આપતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો પાસે આવીને ઊભા રહ્યા. 2 તેમની સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, ‘અમને કહે કે, કયા અધિકારથી તું આ કામો કરો છો? આ અધિકાર તને કોણે આપ્યો છે?’”

3 ઈસુએ તેઓને જવાબ આપતા કહ્યું કે, ‘હું પણ તમને એક વાત પૂછું છું, તે મને કહો 4 યોહાનનું બાપ્તિસ્મા સ્વર્ગથી હતું કે માણસોથી?’”

5 તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું કે, ‘જો કહીએ કે સ્વર્ગથી, તો તે કહેશે, તો તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ? 6 અને જો કહીએ કે ‘માણસોથી’, તો બધા લોકો આપણને પથ્થર મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.’”

7 તેઓએ ઉત્તર આપ્યો કે, ‘તે ક્યાંથી હતું એ અમે નથી જાણતા.’” 8 ઈસુએ તેઓને કહ્યું કે, “હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું.’”

9 તે લોકોને આ દ્રષ્ટાંત કહેવા લાગ્યા કે, ‘એક માણસે દ્રાક્ષાવાડી રોપી, અને તે ખેડૂતોને ભાડે આપી, પછી લાંબા સમય સુધી તે પરદેશ જઈને રહ્યો. 10 મોસમે તેણે ખેડૂતોની પાસે એક નોકરને મોકલ્યો કે તેઓ દ્રાક્ષાવાડીના ફળનો ભાગ તેને આપે; પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો.

11 પછી તેણે બીજા એક ચાકરને મોકલ્યો; તેઓએ તેને પણ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે કાઢી મૂક્યો. 12 તેણે ત્રીજા નોકરને મોકલ્યો; અને તેઓએ તેને પણ ઘાયલ કરીને કાઢી મૂક્યો.

13 દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ, તેને જોઈને કદાપિ તેઓ તેનું માન રાખે.’” 14 પણ ખેડૂતોએ જયારે તેને જોયો ત્યારે તેઓએ માંહોમાંહે મનસૂબો કરીને કહ્યું કે, આ વારસ છે, ચાલો, આપણે તેને મારી નાખીએ કે વારસો આપણો થાય.

15 તેઓએ તેને વાડીમાંથી બહાર ધકેલીને મારી નાખ્યો. માટે હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે? 16 તે આવીને ખેડૂતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. અને એ સાંભળીને તેઓએ કહ્યું કે, ‘એવું ન થાઓ.’”

17 પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું, કે ‘આ જે લખેલું છે તેનો અર્થ શો છે?, એટલે, જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો. 18 તે પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.

19 શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીધા, કેમ કે તેઓ સમજ્યા કે, તેમણે આ દ્રષ્ટાંત આપણા પર કહ્યું છે. 20 તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દેખાવ કરનારા જાસૂસોને મોકલ્યા, એ સારુ કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને રાજ્યપાલના હવાલામાં તથા અધિકારમાં સોંપી દે.

21 તેઓએ ઈસુને પૂછ્યું કે, ‘ઉપદેશક, અમે જાણીએ છીએ, કે તમે જે કહો છો અને શીખવો છો સત્ય છે, અને તમે કઈ પણ વાતથી પ્રભાવિત થતા નથી, પણ સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો; 22 તો આપણે કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ?’”

23 પણ તેઓનું કપટ જાણીને ઈસુએ તેઓને કહ્યું કે, 24 ‘મને એક દીનાર સિક્કો દેખાડો; એના પર કોની છાપ તથા કોનો લેખ છે?’ અને તેઓએ કહ્યું કે, ‘કાઈસારનાં.’”

25 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તો જે કાઈસારનું છે તે કાઈસારને અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને ચૂકવી આપો.’” 26 લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી શક્યા નહિ, અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ ચૂપ રહ્યા.

27 સદૂકીઓ જે કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને પૂછ્યું કે, 28 ‘ઉપદેશક, મૂસાએ અમારે વાસ્તે લખ્યું છે કે, જો કોઈનો ભાઈ, તેની પત્ની જીવતી છતાં, સંતાન વિના મૃત્યુ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને પરણે અને પોતાના ભાઈને સારુ સંતાન ઉપજાવે.

29 હવે, સાત ભાઈ હતા; અને પહેલો પત્નીને પરણીને સંતાન વિના મરણ પામ્યો; 30 પછી બીજાએ તેને પત્ની કરી અને તેના મરણ પછી 31 ત્રીજાએ તેને પત્ની કરી. એમ સાતેય ભાઈઓ નિ:સંતાન મરણ પામ્યા. 32 પછી તે સ્ત્રી પણ મરણ પામી. 33 તો મરણોત્થાનમાં તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે તે સાતેયની પત્ની થઈ હતી.’”

34 ઈસુએ તેઓને કહ્યું કે, ‘આ જગતના છોકરાં પરણે છે તથા પરણાવાય છે; 35 પણ જેઓ જગતને તથા મરેલામાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતા નથી તથા પરણાવતા નથી; 36 કેમ કે તેઓ ફરીથી મરણ પામી શકતા નથી; કારણ કે તેઓ સ્વર્ગદૂતો સમાન છે; પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે.

37 વળી ‘ઝાડવાં’ નામના પ્રકરણમાં મૂસા પ્રભુને ઇબ્રાહિમનાં ઈશ્વર તથા ઇસહાકના ઈશ્વર તથા યાકૂબના ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૂએલાં ઉઠાડાય છે. 38 હવે તે મૂએલાના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કેમ કે બધા તેમને અર્થે જીવે છે.’”

39 શાસ્ત્રીઓમાંના કેટલાકે જવાબ આપતાં કહ્યું કે, ‘ઉપદેશક, તમે સાચું કહ્યું.’” 40 પછીથી તેમને કશું પૂછવાની તેઓની હિંમત ચાલી નહિ.

41 ઈસુએ તેઓને કહ્યું કે, ‘ખ્રિસ્ત દાઉદ નો દીકરો છે, એમ લોકો કેમ કહે છે? 42 કેમ કે દાઉદ પોતે ગીતશાસ્ત્રમાં કહે છે કે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, 43 હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. 44 દાઉદ તો તેમને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?’”

45 સઘળા લોકોના સાંભળતાં ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 46 ‘શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ ઝભ્ભા પહેરીને ફરવાનું, તથા ચોકમાં સલામો પામવાનું તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે; 47 જેઓ વિધવાઓની મિલકત પડાવી લે છે અને ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.’”



Chapter 21

1 ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા. 2 એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ, 3 ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે. 4 કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’”

5 સુંદર પથ્થરોથી તથા દાનોથી ભક્તિસ્થાન કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે, 6 ‘આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જયારે અહીં પાડી નંખાશે નહિ એવો એક પથ્થર બીજા પર રહેવા દેવાશે નહિ.’”

7 તેઓએ તેમને પૂછ્યું કે, ‘ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?’” 8 ઈસુએ કહ્યું કે, ‘કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણાં આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.’” 9 જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ, કેમ કે આ બધું પ્રથમ હોવું જ જોઈએ; પણ એટલેથી અંત આવવાનો નથી.

10 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,’ પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; 11 અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે.

12 પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે. 13 એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે.

14 માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ. 15 કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ.

16 માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. 17 મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે. 18 પણ તમારા માથાનો એક વાળ પણ નાશ થશે નહિ. 19 તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.

20 પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે. 21 ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ. 22 કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય.

23 એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત દુઃદાયક થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે. 24 તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે.

25 સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચમત્કારિક ચિહ્નો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે. 26 દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની આશંકાથી માણસો બેભાન થઈ જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે.

27 ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત વાદળામાં આવતા જોશે. 28 પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમ કે તમારો છુટકારો પાસે આવ્યો છે, એવું સમજવું.

29 ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ. 30 હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને સમજો છો કે ઉનાળો નજીક છે. 31 તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે.

32 હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 33 આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

34 તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે. 35 કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે.

36 તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’”

37 ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા. 38 બધા લોકો તેમનું સાંભળવા સારુ વહેલી સવારે તેમની પાસે ભક્તિસ્થાનમાં આવતા હતા.



Chapter 22

1 હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખાપર્વ કહેવાય છે, તે પાસે આવ્યું. 2 ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.

3 યહૂદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો. 4 તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી.

5 તેથી તેઓ ખુશ થયા, અને યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું; 6 તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો.

7 બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જયારે પાસ્ખાના યજ્ઞમાં ઘેંટાઓનું બલિદાન કરવાનું હતું. 8 ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, ‘જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.’” 9 તેઓએ ઈસુને કહ્યું કે, ‘અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?’”

10 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.’” 11 ઘરના માલિકને કહેજો કે,’ ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?

12 તે પોતે તમને એક મોટી મેડી સુસજ્જ અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’” 13 તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.

14 વખત થયો ત્યારે તે બેઠા, તથા બાર પ્રેરિતો તેમની સાથે બેઠા. 15 ઈસુએ તેઓને કહ્યું કે, ‘મરણ સહ્યાં પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઇચ્છા હતી. 16 કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થાય ત્યાં સુધી હું તે ફરી ખાઈશ નહિ.’”

17 ઈસુએ પ્યાલો લઈને આભાર માની અને કહ્યું કે, ‘આ લો, અને માંહોમાંહે વહેંચો. 18 કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”

19 પછી ઈસુએ રોટલી લઈને આભાર માની અને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, ‘આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.’” 20 તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, ‘આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.

21 પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે. 22 માણસનો દીકરો ઠરાવ્યાં પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!’ 23 તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે’ આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?’”

24 આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો. 25 ઈસુએ તેઓને કહ્યું કે, ‘વિદેશીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે.

26 પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવકના જેવા થવું. 27 કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારનાં જેવો છું.

28 પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો. 29 જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું; 30 કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.’”

31 ‘સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ કબજે લેવા માગ્યા. 32 પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.’”

33 તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.’” 34 પણ ઈસુએ કહ્યું કે, ‘પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, હું તને ઓળખતો નથી, એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.’”

35 પછી તેણે તેઓને પૂછ્યું કે, ‘જયારે થેલી, ઝોળી તથા પગરખાં વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?’ તેઓએ કહ્યું કે, ‘કશાની નહિ.’” 36 ત્યારે તેમણે તેઓને કહ્યું, ‘પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તલવાર ના હોય તે પોતાનું વસ્ત્ર વેચીને તલવાર ખરીદી રાખે.

37 કેમ કે હું તમને કહું છું કે, ‘તે અપરાધીઓની સાથે ગણાયો’, એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.’” 38 તેઓએ કહ્યું કે, ‘પ્રભુ, જો બે તલવાર આ રહી;’ તેણે તેઓને કહ્યું કે, ‘એ બસ છે.’”

39 બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા. 40 ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, ‘પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.’”

41 આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે, 42 ‘હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”

43 આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો. 44 તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.

45 પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને દુઃખને લીધે નિદ્રાવશ થયેલા જોયા, 46 ઈસુએ તેઓને કહ્યું કે, ‘કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.’”

47 તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો. 48 પણ ઈસુએ તેને કહ્યું, ‘શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?’”

49 જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, ‘પ્રભુ, અમે તલવાર મારીએ શું?’” 50 તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તલવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો. 51 પણ ઈસુએ કહ્યું કે, ‘હવે બસ કરો’. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.

52 જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, ‘જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તલવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો? 53 હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.’”

54 તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો. 55 ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો.

56 એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, ‘આ માણસ પણ તેમની સાથે હતો.’” 57 પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘બહેન, હું તેમને ઓળખતો નથી.’” 58 થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.”

59 આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.” 60 પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.

61 પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.” 62 તે બહાર જઈને બહુ જ રડ્યો.

63 ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો. 64 તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે ‘કહી બતાવ, તને કોણે માર્યું?’” 65 તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.

66 દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે, 67 “જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી 68 વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી.

69 પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.” 70 લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.” 71 અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.”



Chapter 23

1 અને તેઓનો આખો સમુદાય ઊઠીને ઈસુને પિલાતની પાસે લઈ ગયા. 2 અને તેઓ તેમના પર એવો આરોપ મૂકવા લાગ્યા કે, ‘અમને એવું માલૂમ પડ્યું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસાર રાજાને કર આપવાની મના કરે છે, અને કહે છે કે, હું પોતે ખ્રિસ્ત એક રાજા છું.’”

3 અને પિલાતે ઈસુને પૂછ્યું, ‘શું તું યહૂદીઓના રાજા છે?’ અને તેમણે તેનો ઉત્તર આપતા કહ્યું, ‘તમે કહો છો તે બરાબર છે.’” 4 અને પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું, ‘આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી.’” 5 પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે, ‘ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં ઈસુ બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.’”

6 પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે, શું, ‘આ માણસ ગાલીલના છે?’” 7 અને ઈસુ હેરોદના અધિકાર નીચે છે એમ તેણે જાણ્યું, ત્યારે તેમને હેરોદની પાસે મોકલ્યા; હેરોદ પોતે પણ તે દિવસોમાં યરુશાલેમમાં હતો.

8 હવે હેરોદ ઈસુને જોઈને ઘણો ખુશ થયો; કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, માટે ઘણાં દિવસથી તે તેમને જોવા ઇચ્છતો હતો; અને તેના દેખતા તે કંઈ ચમત્કારિક ચિહ્ન કરશે એવી આશા તે રાખતો હતો. 9 હેરોદે તેમને ઘણી વાતો પૂછી, પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ. 10 અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમના ઉપર આવેશથી આરોપ મૂકતા હતા.

11 અને હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને રાજવી વસ્ત્ર પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા. 12 અને તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા; એ પહેલા તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા.

13 અને પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને સમૂહમાં બોલાવીને 14 તેઓને કહ્યું કે, ‘આ માણસ લોકને ભુલાવે છે, એવું કહીને તમે તેમને મારી પાસે લાવ્યા છો; પણ, જુઓ, મેં તમારી આગળ ઈસુની તપાસ કર્યા છતાં, જે વાતોનો તમે તેમના પર આરોપ મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ ઈસુમાં મને જણાયો નથી.

15 તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેણે તેમને અમારી પાસે પાછા મોકલ્યા; અને જુઓ, મરણદંડને યોગ્ય તેમણે કશું જ કર્યું નથી. 16 માટે હું તેમને શિક્ષા કરીને છોડી દઈશ.’” 17 હવે પાસ્ખાપર્વ નિમિતે તેઓને સારુ કોઈ એક અપરાધીને છોડી દેવો પડતો હતો.

18 પણ તેઓએ ઊંચે અવાજે કહ્યું કે, ‘ઈસુને લઈ જાઓ, અને બરાબાસને અમારે સારુ છોડી દો.’” 19 એ બરાબાસ તો શહેરમાં કેટલાક દંગા તથા હત્યા કરવાને લીધે જેલમાં નંખાયો હતો.

20 ત્યારે ઈસુને છોડી દેવાની ઇચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો. 21 પણ તેઓએ પોકારીને કહ્યું કે, ‘એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો.’” 22 અને તેણે ત્રીજી વાર તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખોટું કર્યું છે? તેમનાંમાં મરણદંડને યોગ્ય મને કંઈ માલૂમ પડ્યું નથી; માટે હું તેને થોડી શિક્ષા કરીને મુક્ત કરી દઈશ.’”

23 પણ તેઓએ મોટે અવાજે દુરાગ્રહથી માગ્યું કે ‘તેમને વધસ્તંભે જડાવો.’ અને છેવટે તેઓનું ધાર્યા પ્રમાણે તેઓ તેને મનાવ્યું. 24 અને પિલાતે ફેંસલો કર્યો કે ‘તેઓના માગ્યા પ્રમાણે કરવામાં આવે.’” 25 અને દંગો તથા ખૂન કરવાને લીધે જે માણસ જેલમાં પુરાયો હતો, અને જેને તેઓએ માગ્યો હતો, તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.

26 અને તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન નામે કુરેનીનો એક માણસ જે બહાર ગામથી આવતો હતો તેને તેઓએ પકડ્યો, અને તેના ખભા પર વધસ્તંભ ચઢાવ્યો, કે તે ઊંચકીને તે ઈસુની પાછળ ચાલે.

27 લોકો તેમ જ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ, સંખ્યાબંધ માણસો, ઈસુની પાછળ પાછળ ચાલતા હતા. 28 પણ ઈસુએ તેઓની તરફ ફરીને કહ્યું કે, ‘યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા તમારા બાળકોને માટે રડો.

29 કેમ કે એવા દિવસો આવશે કે જેમાં તેઓ કહેશે કે, જેઓ નિ:સંતાન છે તથા જેઓને પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી સ્તનપાન કરાવ્યું નથી, તેઓ આશીર્વાદિત છે.’” 30 ત્યારે તેઓ પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો’; અને ટેકરીઓને કહેશે કે, અમને ઢાંકી દો.’” 31 કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું કરશે?

32 બીજા બે માણસ, જે ગુનેગાર હતા, તેઓને મારી નાખવા સારુ તેમની સાથે લઈ જતા હતા.

33 ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ, અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યાં. 34 ઈસુએ કહ્યું, ‘હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.’ ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધા.

35 લોકો એ જોતાં ઊભા રહ્યા હતા. અને અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતાં હતા કે, ‘તેમણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે.’”

36 સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી, અને પાસે આવીને સરકો આપવા લાગ્યા, 37 અને કહ્યું કે, ‘જો તું યહૂદીઓનો રાજા હો તો પોતાને બચાવ.’” 38 તેમના ઉપર એવો લેખ પણ લખેલો હતો કે, ‘આ યહૂદીઓના રાજા છે.

39 તેમની સાથે લટકાયેલા ગુનેગારોમાંના એકે તેમનું અપમાન કરીને કહ્યું કે, ‘શું તમે ખ્રિસ્ત નથી? તમે પોતાને તથા અમને બચાવો.’” 40 પણ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું કે, ‘તું તે જ શિક્ષા ભોગવે છે તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?’” 41 આપણે તો વાજબી રીતે શિક્ષા ભોગવીએ છીએ, કેમ કે આપણા કામનું ઉચિત ફળ આપણે પામીએ છીએ; પણ એમણે તો કશું ખોટું કર્યું નથી.

42 તેણે કહ્યું કે, ‘હે ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.’” 43 ઈસુએ તેને કહ્યું કે, હું તને નિશ્ચે કહું છું કે,’ આજ તું મારી સાથે પારાદૈસમાં હોઈશ.’”

44 હમણાં લગભગ બપોર થઈ હતી, અને બપોરના ત્રણ કલાક સુધી સૂર્યનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધારપટ છવાયો. 45 વળી સભાસ્થાનનો પડદો વચમાંથી ફાટી ગયો.

46 ઈસુએ મોટી બૂમ પાડી, અને કહ્યું કે,’ ઓ પિતા, હું મારો આત્મા આપના હાથમાં સોંપું છું;’ તેમણે એમ કહીને મૃત્યુ પામ્યો. 47 જે થયું હતું તે જોઈને સૂબેદારે ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘ખરેખર આ તો ન્યાયી માણસ હતા.’”

48 જે લોકો એ જોવા સારુ એકઠા થયા હતા તેઓ સઘળા, જે થએલું હતું તે જોઈને છાતી ફૂટતા કરતા પાછા ગયા. 49 તેમના સઘળા ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભા રહીને આ જોતાં હતાં.

50 હવે યૂસફ નામે ન્યાયસભાનો એક સભ્ય હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો, 51 તે યહૂદીઓના એક શહેર અરિમથાઈનો હતો, તેણે ન્યાયસભાનો નિર્ણય તથા કામમાં સંમતિ આપી નહોતી. અને તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો.

52 તેણે પિલાતની પાસે જઈને ઈસુનો મૃતદેહ માગ્યો. 53 તેણે ઈસુના મૃતદેહને ઉતારીને શણના કાપડમાં વીંટીને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યો, જ્યાં કદી કોઈને દફનાવવામાં આવ્યો નહોતો.

54 તે દિવસ સિદ્ધીકરણનો હતો, અને વિશ્રામવાર નજીક આવ્યો હતો. 55 જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનો મૃતદેહ શી રીતે મુકાયો હતો તે જોયું. 56 તેઓએ પાછા આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં.

આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો.



Chapter 24

1 અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી. 2 તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 3 તેઓ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ.

4 એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા. 5 તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો?

6 તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું? 7 પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.’”

8 તેમની ઈસુની વાતો તેઓને યાદ આવી. 9 કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી. 10 હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી.

11 એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ. 12 પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો.

13 તે જ દિવસે તેઓમાં બે, એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી લગભગ સાત માઇલ દૂર છે, ત્યાં જતા હતા. 14 આ બધી બનેલી બીનાઓ વિષે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા.

15 એમ થયું કે તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા. 16 પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખે શક્યા નહિ.

17 ઈસુએ તેઓને કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?” તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. 18 કલિયોપાસ નામે એકે ઉત્તર આપતાં કહ્યું કે, “શું, યરુશાલેમમાં રહેનારાઓમાંનો એકલા તમે જ આ દિવસોમાં બનેલા બિનાઓ નથી જાણતા?”

19 તેણે તેઓને કહ્યું કે, “કઈ બિનાઓ?” તેઓએ તેને કહ્યું કે, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા, તે સંબંધીની બિનાઓ; 20 વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મૃત્યુદંડ ભોગવવા સારુ પરાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યાં.

21 પણ અમે આશા રાખતા હતા કે, ઇઝરાયલને જે ઉદ્ધાર આપવાના હતા તે એ છે; વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દિવસ થયો.

22 વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ જેઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું, 23 એટલે તેઓએ તેમનો મૃતદેહ જોયો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને સ્વર્ગદૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવિત છે. 24 અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા, અને જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને જોવા મળ્યું; પણ તેમને તેઓએ જોયા નહિ.”

25 તેમણે તેઓને કહ્યું કે, “ઓ મૂર્ખાઓ તથા પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં ધીમા છો. 26 શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?” 27 મૂસાના નિયમશાસ્ત્રથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.

28 જે ગામે તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું કર્યું. 29 તેઓએ તેમને આગ્રહ કરીને કહ્યું કે, “અમારી સાથે રહો; કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે.” અને તેઓની સાથે રહેવા સારુ તે અંદર ગયા.

30 એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને આશીર્વાદ કર્યો, અને તેઓને આપી. 31 ત્યારે તેઓની આંખો ઊઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્રશ્ય થઈ ગયા. 32 તેઓએ એકબીજાને કહ્યું કે, “જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને પવિત્રશાસ્ત્રનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જ્વલંત નહોતાં થતાં શું?”

33 તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર શિષ્યો ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલાં જોયા, 34 કે, જેઓ કહેતાં હતા કે, ‘પ્રભુ ખરેખર ઊઠ્યાં છે, અને સિમોનને તેમનું દર્શન થયું છે.’” 35 ત્યારે તેઓએ માર્ગમાં બનેલા બનાવ તથા રોટલી ભાંગતાં તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યા તે વિષે પણ વાત કરી.

36 તેઓ એ વાતો કહેતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, ‘તમને શાંતિ થાઓ.’” 37 પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે.

38 તેમણે તેઓને કહ્યું કે, ‘તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં શંકા કેમ થાય છે? 39 મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.’” 40 એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં.

41 તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’” 42 તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો, 43 ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો.

44 ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.’”

45 ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં. 46 ઈસુએ તેઓને કહ્યું કે, ‘એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ; 47 યરુશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપોની માફી પ્રગટ કરાવાં જોઈએ.

48 એ વાતના સાક્ષીઓ તમે છો. 49 હું મારા પિતાનું આશાવચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.’”

50 બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો. 51 એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા.

52 તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા. 53 અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.



Book: John

John

Chapter 1

1 પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે ઈશ્વર હતા. 2 તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા. 3 તેમના થી જ સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.

4 તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું. 5 તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને બુજાવ્યું નહિ.

6 ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. 7 તે સાક્ષી માટે આવ્યો કે અજવાળા વિષે સાક્ષી કરાવે, કે જેથી સર્વ તેના દ્વારા વિશ્વાસ કરે. 8 યોહાન પોતે તે અજવાળું ન હતો, પણ અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો.

9 ખરું અજવાળું તે ઈસુ હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.

10 તેઓ દુનિયામાં હતા અને તેમના દ્વારા દુનિયાનું ઉત્પન્ન થયું છે અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ. 11 તે પોતાના લોકોની પાસે આવ્યા, પણ તેમણે તેમનો અંગીકાર કર્યો નહિ.

12 છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. 13 તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.

14 અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા. 15 યોહાને તેમના વિષે સાક્ષી આપી અને પોકારીને કહ્યું કે, “જેમનાં વિષે મેં કહ્યું હતું કે, તેઓ એ જ છે, ‘જે મારી પાછળ આવે છે તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા.”

16 કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા. 17 નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં. 18 ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી; તેમનો એકનો એક દીકરો, કે જે પિતાની ગોદમાં છે, તેણે તેમને ઈશ્વરને પ્રગટ કર્યા છે.

19 જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા મોકલ્યા કે, તું કોણ છે? ત્યારે તેની સાક્ષી આ હતી; 20 એટલે તેણે નકાર કર્યો નહિ, પણ કબૂલ કર્યું કે, “હું તો ખ્રિસ્ત નથી.” 21 તેઓએ તેને પૂછ્યું, “તો શું? શું તું એલિયા છે?” તેણે કહ્યું, “હું તે નથી.” શું તું આવનાર પ્રબોધક છે? તેણે ઉત્તર આપ્યો કે, ‘ના.’”

22 માટે તેઓએ તેને પૂછ્યું કે, ‘તું કોણ છે?’ કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ. તું પોતાના વિષે શું કહે છે? 23 તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું હતું કે “અરણ્યમાં પોકારનારની એવી વાણી કે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”

24 ફરોશીઓ તરફથી તેઓને મોકલવામાં આવ્યા હતા. 25 તેઓએ તેને પૂછ્યું કે, ‘જો તું તે ખ્રિસ્ત, એલિયા અથવા આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા કેમ આપે છે?’”

26 યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મધ્યે એક ઊભા છે, જેમને તમે ઓળખતા નથી; 27 તેઓ એ જ છે જે મારી પાછળ આવે છે અને તેમના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી.” 28 યર્દનને પેલે પાર બેથાની જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, ત્યાં એ ઘટનાઓ ઘટી.

29 બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે! 30 તેઓ એ જ છે જેમનાં વિષે મેં કહ્યું હતું, ‘મારી પાછળ જે એક પુરુષ આવે છે, તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા. 31 મેં તેમને ઓળખ્યા ન હતા; પણ તે ઇઝરાયલની આગળ પ્રગટ થાય, માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.’”

32 યોહાને સાક્ષી આપી કે, ‘મેં પવિત્ર આત્માને કબૂતરની જેમ સ્વર્ગથી ઊતરતા જોયા; અને તે તેમના પર રહ્યા. 33 મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો, તેમણે જ મને કહ્યું હતું કે, જેમનાં પર તું આત્માને ઊતરતા તથા રહેતા જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. 34 મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.’”

35 વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો. 36 તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, ‘જુઓ, ઈશ્વરનું હલવાન!’”

37 તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. 38 ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, ‘તમે શું શોધો છો?’ તેઓએ તેમને કહ્યું, ‘રાબ્બી ‘એટલે ગુરુજી,’ તમે ક્યાં રહો છો?’” 39 તેમણે તેઓને કહ્યું કે, ‘આવી અને જુઓ.’ માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.

40 જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો. 41 તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, ‘મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.’” 42 તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, ‘તું યોનાનો દીકરો સિમોન છે. તું પિતર એટલે કેફા કહેવાશે જેનો અર્થ છે પથ્થર.’”

43 બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ અને તેમણે ફિલિપને મળીને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’” 44 હવે ફિલિપ તો બેથસાઈદાનો એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45 ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું કે, ‘નિયમશાસ્ત્રમાં જેમનાં સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તેઓ, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.’”

46 નથાનિયેલે તેને પૂછ્યું, ‘શું નાસરેથમાંથી કંઈ સારું નીકળી શકે?’ ફિલિપ તેને કહે છે કે, ‘આવ અને જો.’” 47 ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, ‘જુઓ, આ સાચો ઇઝરાયલી છે, એનામાં કંઈ કપટ નથી!’ 48 નથાનિયેલે ઈસુને કહ્યું કે, ‘તમે મને ક્યાંથી ઓળખો છો?’ ઈસુએ તેને જવાબ આપ્યો, ‘ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.’”

49 નથાનિયેલે તેમને જવાબ આપ્યો, ‘ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.’” 50 ઈસુએ તેને કહ્યું કે, ‘મેં તને અંજીરી નીચે જોયો એવું કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? આ કરતાં તું મોટી બાબતો જોશે.’” 51 ઈસુએ તેને કહ્યું, ‘હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.’”



Chapter 2

1 ત્રીજે દિવસે ગાલીલના કાના ગામમાં લગ્ન હતું; અને ઈસુનાં મા ત્યાં હતાં. 2 ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

3 જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે મરિયમ ઈસુને કહે છે કે, ‘તેઓની પાસે દ્રાક્ષારસ નથી.’” 4 ઈસુ તેને કહે છે, ‘સ્ત્રી, મારે અને તારે શું? મારો સમય હજી આવ્યો નથી.’” 5 તેમની મા ચાકરોને કહે છે કે, ‘જે કંઈ તે તમને કહે તે કરો.’”

6 હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં સો લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં. 7 ઈસુએ તેઓને કહ્યું, ‘તે કુંડાંઓમાં પાણી ભરો.’ એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં. 8 પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.’ અને તેઓ લઈ ગયા.

9 જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા, ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને, 10 કહ્યું, ‘દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.’”

11 ઈસુએ પોતાના અદ્ભૂત ચમત્કારિક ચિહ્નોનો આરંભ ગાલીલના કાના ગામમાં કરીને પોતાનો મહિમા પ્રગટ કર્યો; અને તેમના શિષ્યોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.

12 ત્યાર પછી ઈસુ, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપરનાહૂમમાં આવ્યાં પણ ત્યાં તેઓ વધારે દિવસ રહ્યાં નહિ.

13 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા. 14 ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા.

15 ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં; 16 કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, ‘આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન બનાવો.’”

17 તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, ‘તારા ઘરનો ઉત્સાહ મને કોરી ખાય છે.’” 18 તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, ‘તું આ કામો કરે છે, તો અમને કયું ચમત્કારિક ચિહ્ન બતાવીશ?’” 19 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘આ સભાસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.’”

20 ત્યારે યહૂદીઓએ કહ્યું કે, ‘આ સભાસ્થાનને બાંધતા છેંતાળીસ વર્ષ લાગ્યાં છે અને શું તું તેને ત્રણ દિવસમાં ઊભું કરશે?’” 21 પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા. 22 માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો.

23 હવે પાસ્ખાપર્વના સમયે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારિક ચિહ્નો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કર્યો. 24 પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા, 25 અને મનુષ્ય વિષે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી; કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા.



Chapter 3

1 નિકોદેમસ નામે ફરોશીઓમાં એક માણસ હતો, તે યહૂદીઓની સભાનો સભ્ય હતો. 2 તે માણસે રાત્રે ઈસુની પાસે આવીને કહ્યું કે, ‘ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારિક ચિહ્નો તમે કરો છો તે તે કરી શકે નહિ.’”

3 ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય નવો જન્મ પામ્યું ન હોય, તો તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકતું નથી.’” 4 નિકોદેમસે ઈસુને કહ્યું કે, ‘માણસ વૃદ્ધ હોય તો તે કેવી રીતે જન્મ પામી શકે? શું તે બીજી વાર પોતાની માના ગર્ભમાં પ્રવેશીને જન્મ લઈ શકે?’”

5 ઈસુએ જવાબ આપ્યો કે, ‘હું તને નિશ્ચે કહું છું કે, જો કોઈ મનુષ્ય પાણીથી તથા પવિત્ર આત્માથી જનમ્યું ન હોય, તો તે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી. 6 જે મનુષ્યદેહથી જન્મેલું છે તે મનુષ્યદેહ છે; અને જે પવિત્ર આત્માથી જન્મેલું છે તે આત્મા છે. 7 મેં તને કહ્યું કે, તમારે નવો જન્મ પામવો જોઈએ, તેથી આશ્ચર્ય પામતો નહિ. 8 પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે તું જાણતો નથી; દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે.’”

9 નિકોદેમસે તેમને કહ્યું કે, ‘તે બાબતો કેવી રીતે બની શકે?’” 10 ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘શું તું ઇઝરાયલનો શિક્ષક થઈને આ વિષે જાણતો નથી? 11 હું તને નિશ્ચે હું છું કે, અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોયું છે તેની સાક્ષી આપીએ છીએ; પણ તમે અમારી સાક્ષી માનતા નથી.

12 જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી, છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને સ્વર્ગમાંની વાતો કહું તો તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 13 સ્વર્ગમાંથી ઊતરેલો માણસનો દીકરો જે સ્વર્ગમાં છે તેમના સિવાય સ્વર્ગમાં કોઈ ઊંચે ગયું નથી.

14 જેમ મૂસાએ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરા ઈસુને ઊંચા કરાવાની જરૂર છે; 15 જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તે અનંતજીવન પામે.

16 કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. 17 કેમ કે માનવજગતને દોષિત ઠરાવવા માટે નહિ, પણ તેમનાંથી માનવજગતનો ઉદ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયામાં મોકલ્યા છે. 18 તેમના પર જે વિશ્વાસ કરે છે, તે અપરાધી ઠરતો નથી; પણ જે વિશ્વાસ નથી કરતો, તે અપરાધી ગણાઈ ચૂક્યો છે, કેમ કે ઈશ્વરના એકનાએક દીકરા ઈસુના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી.

19 અપરાધી ઠરાવવાંનું કારણ એ છે કે, દુનિયામાં અજવાળું આવ્યા છતાં લોકોએ અજવાળાંને બદલે અંધારું પસંદ કર્યું; કેમ કે તેઓનાં કામ દુષ્ટ હતાં. 20 કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી. 21 પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ ઈશ્વરથી કરાવવામાં આવ્યાં છે એમ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.’”

22 આ પછી, ઈસુ પોતાના શિષ્યો સહિત યહૂદિયા પ્રાંતમાં ગયા; ત્યાં તેઓની સાથે રહીને લોકોને બાપ્તિસ્મા આપતા હતા. 23 યોહાન પણ સાલીમ પાસે એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું; લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા. 24 કેમ કે હજી સુધી યોહાનને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.

25 ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો. 26 તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, ‘ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.’”

27 યોહાને જવાબ આપ્યો કે, ‘જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી. 28 તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું.

29 જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે. 30 તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.

31 જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વોપરી છે; જે પૃથ્વીનો છે તે ઐહિક છે તે પૃથ્વીની વાતો કરે છે; જે સ્વર્ગમાંથી આવ્યા છે તે સર્વની ઉપર છે. 32 તેમણે જે જોયું અને સાંભળ્યું છે, તેની સાક્ષી તે પૂરે છે પણ તેમની સાક્ષી કોઈ માનતું નથી. 33 જેણે તેની સાક્ષી માની છે, તેમણે ઈશ્વર સત્ય છે, તે વાત પર મહોર કરી છે.

34 જેને ઈશ્વરે મોકલ્યા છે તે ઈશ્વરનાં શબ્દો બોલે છે; કેમ કે તેઓ માપથી આત્મા નથી આપતા. 35 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે સર્વસ્વ તેમના હાથમાં સોંપ્યું છે. 36 દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરા વિષે ન સમજનાર જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’”



Chapter 4

1 હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે. 2 ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા, 3 ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.

4 સમરુનમાં થઈને તેમને જવું પડ્યું. 5 માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.

6 ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી. 7 એક સમરુની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.’” 8 તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.

9 ત્યારે તે સમરૂની સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘હું સમરૂની છતાં તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગો છો?’ કેમ કે સમરૂનીઓ સાથે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી. 10 ઈસુએ તેને જવાબ આપ્યો કે, ‘ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી આપ, તે કોણ છે, તે જો તું જાણતી હોત, તો તું તેમની પાસે પાણી માગત અને તે તને જીવતું પાણી આપત.’”

11 સ્ત્રીએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમારી પાસે પાણી કાઢવાનું કંઈ સાધન નથી અને કૂવો ઊંડો છે; તો તે જીવતું પાણી તમારી પાસે ક્યાંથી હોય? 12 અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને યાકૂબે પોતે, તેનાં સંતાનોએ તથા જાનવરોએ તેમાંનું પાણી પીધું, તેઓ કરતાં શું તમે મોટા છો?’”

13 ઈસુએ તેને કહ્યું કે, ‘જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે; 14 પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’”

15 સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.’” 16 ઈસુએ તેને કહ્યું કે, ‘જા, તારા પતિને અહીં બોલાવી લાવ.’”

17 સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘મારે પતિ નથી.’” 18 ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘તારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું.”

19 સ્ત્રીએ કહ્યું કે. ‘પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે. 20 અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે કહો છો કે, જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરુશાલેમમાં છે.’”

21 ઈસુએ તેને કહ્યું કે, ‘સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ. 22 જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ! કેમ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી છે.

23 પણ એવો સમય આવે છે અને હાલ આવી ચૂક્યો છે કે, જયારે ખરા ભજનારા આત્માથી તથા સચ્ચાઈથી પિતાનું ભજન કરશે; કેમ કે એવા ભજનારાઓને પિતા ઇચ્છે છે. 24 ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.’”

25 સ્ત્રીએ તેમને કહ્યું કે ‘મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.’” 26 ઈસુએ કહ્યું કે, ‘તારી સાથે જે બોલે છે તે હું છું.’”

27 એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, ‘તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.’”

28 પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે, 29 ‘આવો, મેં જે કર્યું હતું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?’” 30 ત્યારે તેઓ શહેરમાંથી બહાર આવીને તેમની પાસે આવવા લાગ્યા.

31 તેટલાંમાં શિષ્યોએ તેમને વિનંતી કરી કે, ‘ગુરુજી, ભોજન કરો.’” 32 પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાસે ખાવા માટે ભોજન છે કે જેનાં વિષે તમે જાણતા નથી.’” 33 શિષ્યોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એમને માટે શું કોઈ કંઈ જમવાનું લાવ્યો હશે?’”

34 ઈસુએ તેઓને કહ્યું કે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા અને તેમનું કામ પૂર્ણ કરવું, તે જ મારો ખોરાક છે.” 35 તમે શું નથી કહેતાં કે, ‘ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, ‘તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે. 36 જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવન માટે ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે.

37 કેમ કે આમાં તે કહેવત સાચી પડે છે કે, ‘એક વાવે છે અને અન્ય કોઈ કાપે છે.’” 38 જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતમાં પ્રવેશ્ય છો.’”

39 જે સ્ત્રીએ સાક્ષી આપી કે, ‘મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,’ તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. 40 સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, ‘તમે આવીને અમારી સાથે રહો;’ અને ઈસુ બે દિવસ સુધી ત્યાં રહ્યા.

41 તેમના ઉપદેશથી બીજા ઘણાંએ વિશ્વાસ કર્યો; 42 તેઓએ તે સ્ત્રીને કહ્યું કે, ‘હવે અમે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી; પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવજગતના ઉદ્ધારક નિશ્ચે તેઓ જ છે.’”

43 બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા. 44 કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, ‘પ્રબોધકને પોતાના પિતાના વતનમાં કંઈ માન નથી.’” 45 જયારે ઈસુ ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો આવકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વની વેળાએ કર્યાં હતાં, તે સર્વ કામ તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.

46 ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો. 47 તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, ‘આવીને મારા દીકરાને સાજો કરો;’ કેમ કે તે મરવાની અણી પર હતો.

48 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, ‘ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.’” 49 તે અધિકારીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, મારો દીકરો મરણ પામે તે અગાઉ આવો.’” 50 ઈસુ તેને કહે છે કે, ‘ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે.’ જે વાત ઈસુએ તેને કહી, તે પર વિશ્વાસ રાખીને તે માણસ રવાના થયો.

51 તે જતો હતો એટલામાં તેના નોકરો તેને મળ્યા અને તેઓએ કહ્યું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે.’” 52 તેણે તેઓને પૂછ્યું કે, ‘કયા સમયથી તે સાજો થવા લાગ્યો?’ ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘ગઈકાલે બપોરના એક વાગ્યા પછી તેનો તાવ જતો રહ્યો.’”

53 તેથી પિતાએ જાણ્યું કે, “જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે, ‘તારો દીકરો જીવતો રહ્યો છે’ તે જ સમયે એમ થયું;” અને તેણે પોતે તથા તેના કુટુંબનાં બધાએ વિશ્વાસ કર્યો. 54 ઈસુએ ફરી યહૂદિયાથી ગાલીલમાં આવીને આ બીજું ચમત્કારિક ચિહ્ન કર્યું.



Chapter 5

1 એ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું; તે સમયે ઈસુ યરુશાલેમ ગયા. 2 હવે યરુશાલેમમાં ‘ઘેટાંનો દરવાજો’ નામે જગ્યા પાસે એક કૂંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને લગતી પાંચ પરસાળ છે. 3 તેમાં રોગી, અંધજનો, અપંગ, લકવાગ્રસ્તો એવાં ઘણાં બીમાર લોકો હતા. તેઓ તે કૂંડમાં પાણી હલવાની રાહ જોતાં હતા. 4 [કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કૂંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; પાણી હલાવ્યાં પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ હોય તેથી તે રોગી સાજો થતો.]

5 ત્યાં એક માણસ હતો, જે આડત્રીસ વર્ષથી બીમાર હતો. 6 તેને પડી રહેલો જોઈને તથા ઘણાં સમયથી તે એવો જ છે, તે જાણીને ઈસુ તેને કહે છે કે, ‘શું તું સાજો થવા ચાહે છે?’”

7 તે બીમાર માણસે ઈસુને એવો જવાબ આપ્યો કે, ‘પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કૂંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.’” 8 ઈસુ તેને કહે છે કે, ‘ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”

9 તરત તે માણસ સાજો થયો અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા લાગ્યો.

તે દિવસે વિશ્રામવાર હતો.

10 તેથી જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે, ‘આજે વિશ્રામવાર છે, એટલે તારે બિછાનું ઊંચકવું યોગ્ય નથી.’” 11 પણ તેણે તેઓને એવો જવાબ આપ્યો કે, ‘જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.’”

12 તેઓએ તેને પૂછ્યું કે, “તને જેણે એમ કહ્યું કે, ‘બિછાનું ઊંચકીને ચાલ,’ તે માણસ કોણ છે?” 13 પણ તે કોણ છે, તે સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે જગ્યાએ ભીડ હતી, ઈસુ ત્યાંથી આગળ ગયા હતા.

14 પછીથી ઈસુએ તે માણસને ભક્તિસ્થાનમાં મળીને તેને કહ્યું કે, ‘જો તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.’” 15 તે માણસે જઈને યહૂદીઓને કહ્યું કે, ‘જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.’”

16 તે કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમને સતાવવા લાગ્યા. 17 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કાર્યરત છું.’” 18 તે માટે ઈસુને મારી નાખવા યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો; કેમ કે ઈસુએ વિશ્રામવારનો ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.

19 ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને ખરેખર કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે અન્ય કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે. 20 કેમ કે પિતા દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે; અને તે તેને એ કરતાં મોટાં કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો.

21 કેમ કે જે પિતા મૃત્યુ પામેલાઓને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ ચાહે તેમને જીવન આપે છે. 22 કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય કરવાનું સઘળું કામ તેમણે દીકરાને સોંપ્યું છે 23 કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન આપતો નથી, તે તેના મોકલનાર પિતાને પણ માન આપતો નથી.

24 હું તમને નિશ્ચે કહું છું કે, જે મારાં વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી ઠરશે નહિ, પણ તે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.

25 હું તમને નિશ્ચે કહું છું કે, એવો સમય આવે છે અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મૃત્યુ પામેલાંઓ ઈશ્વરના દીકરા ઈસુનાં વચન સાંભળશે અને સાંભળનારાંઓ જીવશે.

26 કેમ કે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. 27 ન્યાય કરવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે.

28 તેથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે સર્વ જેઓ કબરમાં છે તેઓ તેમના અવાજ સાંભળશે; 29 અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે, નીકળી આવશે.

30 હું મારી પોતાની તરફથી કંઈ કરી શકતો નથી; પરંતુ જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય કરું છું; અને મારો ન્યાયચુકાદો અદલ છે. કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું. 31 જો હું પોતાના વિષે સાક્ષી આપું, તો મારી સાક્ષી સાચી નથી. 32 પણ મારા વિષે જે સાક્ષી આપે છે, તે બીજો છે; અને જે સાક્ષી મારા વિષે તે આપે છે, તે સાચી છે, એ હું જાણું છું.

33 તમે યોહાન પાસે માણસો મોકલ્યા, તમને તેણે સત્ય વિષે સાક્ષી આપી છે. 34 તોપણ જે સાક્ષી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી; પણ તમે ઉદ્ધાર પામો માટે હું એ વાતો કહું છું. 35 તે સળગતો તથા પ્રગટતો દીવો હતો, તેના પ્રકાશમાં તમે ઘડીભર આનંદ કરવાને રાજી હતા.

36 પણ યોહાનના કરતાં મારી પાસે મોટી સાક્ષી છે; કેમ કે પિતાએ જે કામો મને પૂરાં કરવાને આપ્યાં છે, એટલે જે કામો હું કરું છું, તે જ મારે વિષે સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. 37 વળી પિતાએ મને મોકલ્યો છે, તેમણે પણ મારે વિષે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી નથી સાંભળી અને તેમનું સ્વરૂપ પણ નિહાળ્યું નથી. 38 તેમના વચન તમારામાં રહેલાં નથી; કેમ કે જેને તેમણે મોકલ્યો, તેના પર તમે વિશ્વાસ કરતા નથી.

39 તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે. 40 અને જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.

41 હું માણસો તરફથી પ્રશંસાની ઇચ્છા રાખતો નથી. 42 પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી.

43 હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી; જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે સ્વીકાર કરશો. 44 તમે એકબીજાથી પ્રશંસા પામો છો, પણ જે પ્રશંસા એકલા ઈશ્વરથી છે તે તમે શોધતાં નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો?

45 હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ, એમ ન ધારો; તમારા પર દોષ મૂકનાર એક, એટલે મૂસા છે, તેના પર તમે ભરોસો રાખો છો. 46 કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે મારા પર વિશ્વાસ કરત; કેમ કે તેણે મારે વિષે લખેલું છે. 47 પણ જો તમે તેનાં લખેલાં વચન પર વિશ્વાસ નથી કરતા, તો મારી વાતો પર તમે કેમ વિશ્વાસ કરશો?’”



Chapter 6

1 પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા. 2 ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા. 3 પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.

4 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું. 5 માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, ‘તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?’” 6 જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.

7 ફિલિપે તેમને જવાબ આપ્યો, ‘બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.’” 8 તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે, 9 ‘એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?’”

10 ઈસુએ કહ્યું કે, ‘લોકોને બેસાડો.’ તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી. 11 ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેંચું. 12 તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠો કરો.’”

13 માટે તેઓએ તે એકઠો કર્યો અને તે જવની પાંચ રોટલીમાંનો જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી. 14 માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’” 15 લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.

16 સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા. 17 હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા. 18 ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.

19 જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘એ તો હું છું, ગભરાશો નહિ.’” 21 ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.

22 બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા. 23 તોપણ જ્યાં પ્રભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી બીજી હોડીઓ આવી. 24 માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપરનાહૂમ આવ્યા.

25 પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, ‘ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?’” 26 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમે ચમત્કારિક ચિહ્નો જોયા તે માટે મને શોધતાં નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો. 27 જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.’”

28 ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, ‘અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?’” 29 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.’”

30 માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયું ચમત્કારિક ચિહ્ન દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો? 31 અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”

32 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી આવે છે, તે મારા પિતા તમને આપે છે. 33 કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને માનવજગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.’” 34 ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે રોટલી સદા અમને આપો.’”

35 ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે. 36 પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી. 37 પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.

38 કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું. 39 જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું. 40 કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.’”

41 એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, ‘સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.’” 42 તેઓએ કહ્યું કે, ‘યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?’”

43 ઈસુએ જવાબ આપ્યો કે, ‘તમે અંદરોઅંદર બડબડાટ ન કરો. 44 જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. 45 પ્રબોધકના પુસ્તકમાં એમ લખેલું છે કે, ‘તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.

46 કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.’” 47 હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.

48 જીવનની રોટલી હું છું. 49 તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.

50 પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ. 51 સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’”

52 તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, ‘એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?’” 53 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.

54 જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ. 55 કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે. 56 જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.

57 જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે. 58 જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.’” 59 તેમણે કપરનાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.

60 એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, ‘આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?’” 61 પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, ‘શું તે તમને આ વાત માઠું લાગ્યું છે?

62 ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ? 63 જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.

64 પણ તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.’ કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા. 65 તેમણે કહ્યું કે, ‘મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.’”

66 આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ. 67 તે માટે ઈસુએ બાર શિષ્યો ને પૂછ્યું કે, ‘શું તમે પણ જતા રહેવા ચાહો છો?’” 68 સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, ‘પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. 69 અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.’”

70 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.’” 71 તેમણે તો સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.



Chapter 7

1 અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા. 2 હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું.

3 માટે તેમના ભાઈઓએ તેને કહ્યું કે, ‘અહીંથી યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ. 4 કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.’”

5 કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો. 6 ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘મારો સમય હજી આવ્યો નથી; પણ તમારા માટે સર્વ સમય એક સમાન છે. 7 જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે.

8 તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પરિપૂર્ણ થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.’” 9 ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા.

10 પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા. 11 ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, ‘તે ક્યાં છે?’”

12 તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, ‘તે સારો માણસ છે;’ બીજાઓએ કહ્યું કે, ‘એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.’” 13 તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ.

14 પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો. 15 ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?’” 16 માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે.

17 જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું. 18 જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી.

19 શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?’” 20 લોકોએ જવાબ આપ્યો કે, ‘તારામાં દુષ્ટાત્મા છે; કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?’”

21 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘મેં એક કાર્ય કર્યું અને તમે સર્વ આશ્ચર્ય પામ્યા છો. 22 આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે; અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો.

23 મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો? 24 દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.’”

25 ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું કે, ‘જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી? 26 પણ જુઓ, તે તો જાહેર રીતે બોલે છે અને તેઓ તેમને કંઈ કહેતાં નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે? 27 તોપણ અમે તે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવેલો છે; પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી આવ્યો છે.’”

28 એ માટે ઈસુએ ભક્તિસ્થાનમાં બોધ કરતાં બૂમ પાડીને કહ્યું કે, ‘તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી પોતાની રીતે નથી આવ્યો, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી. 29 હું તેમને જાણું છું; કેમ કે હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.’”

30 માટે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ. 31 પણ લોકોમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે, ‘ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કારિક ચિહ્નો કર્યા છે તે કરતાં શું તેઓ વધારે કરશે?’” 32 તેમને વિષે લોકો એવી ગણગણાટ કરતા હતા, તે ફરોશીઓએ સાંભળ્યું, ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને અધિકારીઓ મોકલ્યા.

33 ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું. 34 તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ; અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.’”

35 ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું કે, ‘આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે? 36 ‘તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ અને જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી એવી જે વાત તેણે કહી તે શી છે?’”

37 હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, ‘જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ. 38 શાસ્ત્રવચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.’”

39 પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો.

40 તે માટે લોકોમાંથી કેટલાકે તે વાતો સાંભળીને કહ્યું કે, ‘આવનાર પ્રબોધક ખરેખર તે જ છે.’” 41 બીજાઓએ કહ્યું, ‘એ જ ખ્રિસ્ત છે.’ પણ કેટલાકે કહ્યું કે, ‘શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?’” 42 શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?’”

43 એ માટે તેને વિષે લોકોમાં ભાગલાં પડ્યાં. 44 તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું; પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ.

45 ત્યારે અધિકારીઓ મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા; અધિકારીઓએ તેઓને પૂછ્યું કે, ‘તમે તેને કેમ લાવ્યા નહિ?’” 46 ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે ‘એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.’”

47 ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા? 48 અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે? 49 પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.’”

50 નિકોદેમસ તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે તેઓને પૂછે છે, 51 ‘માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?’” 52 તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.’”

53 [પછી તેઓ પોતપોતાને ઘરે ગયા.



Chapter 8

1 ઈસુ જૈતૂન નામના પહાડ પર ગયા. 2 વહેલી સવારે તે ફરી ભક્તિસ્થાનમાં આવ્યા, સઘળા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે નીચે બેસીને તેઓને બોધ કર્યો. 3 ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને ત્યાં લાવ્યા; અને તેને વચમાં ઊભી રાખીને.

4 ઈસુને કહ્યું કે, ‘ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. 5 હવે મૂસાના નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, તેવી સ્ત્રીઓને પથ્થરે મારવી; તો તમે તેને વિષે શું કહો છો?’” 6 તેમના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે એ માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ આ કહ્યું. પણ ઈસુએ નીચા નમીને જમીન પર આંગળીએ લખ્યું.

7 તેઓએ તેમને પૂછ્યા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું કે, ‘તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે તેના પર પહેલો પથ્થર મારે.’” 8 ફરીથી પણ તેમણે નીચા નમીને આંગળી વડે જમીન પર લખ્યું.

9 જયારે તેઓએ સાંભળ્યું, ત્યારે વૃદ્ધથી માંડીને એક પછી એક બધા ચાલ્યા ગયા. અને એકલા ઈસુ તથા ઊભેલી સ્ત્રી જ ત્યાં રહ્યાં. 10 ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું કે, ‘સ્ત્રી, તારા પર દોષ મૂકનારાઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?’” 11 તેણે કહ્યું, ‘પ્રભુ, કોઈએ નહિ.’ ઈસુએ કહ્યું, ‘હું પણ તને દોષિત નથી ઠરાવતો; તું ચાલી જા; હવેથી પાપ કરીશ નહિ.’”

12 ફરીથી ઈસુએ તેઓને કહ્યું, ‘હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.’” 13 ફરોશીઓએ તેમને કહ્યું, ‘તમે તમારે પોતાને વિષે સાક્ષી આપો છો; તમારી સાક્ષી સાચી નથી.’”

14 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી સાચી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું, તે હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અને ક્યાં જાઉં છું. 15 તમે માનવીય રીતે ન્યાય કરો છો; હું કોઈનો ન્યાય કરતો નથી. 16 વળી જો હું ન્યાય કરું, તો મારો ન્યાયચુકાદો સાચો છે; કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેમણે મને મોકલ્યો છે.

17 તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે, ‘બે માણસની સાક્ષી સાચી છે. 18 હું મારે પોતાને વિષે સાક્ષી આપનાર છું અને પિતા જેમણે મને મોકલ્યો છે તે મારે વિષે સાક્ષી આપે છે.’”

19 તેઓએ તેમને કહ્યું કે, ‘તારો પિતા ક્યાં છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.’” 20 ઈસુ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા ત્યારે તેમણે ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેમને પકડ્યા નહિ; કેમ કે તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો.

21 તેમણે તેઓને ફરીથી કહ્યું કે, ‘હું જવાનો છું, તમે મને શોધશો અને તમે તમારાં પાપમાં મરશો; જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.’” 22 યહૂદીઓએ કહ્યું કે, ‘શું તે આપઘાત કરશે? કેમ કે તે કહે છે કે, જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.’”

23 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી. 24 માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે તે હું છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.’”

25 માટે તેઓએ તેમને પૂછ્યું, ‘તમે કોણ છો?’ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ.’” 26 મારે તમારે વિષે કહેવાની તથા ન્યાય કરવાની ઘણી બાબતો છે; તોપણ જેમણે મને મોકલ્યો છે, તેઓ સત્ય છે; અને જે વાતો મેં તેમની પાસેથી સાંભળી છે, તે હું માનવજગતને કહું છું.’” 27 તે તેઓની સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ.

28 ઈસુએ કહ્યું, ‘જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું. 29 જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; અને તેમણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.’” 30 ઈસુ તે કહેતાં હતા, ત્યારે ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.

31 તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું કે, ‘જો તમે મારા વચનમાં રહો, તો નિશ્ચે તમે મારા શિષ્યો છો; 32 અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.’” 33 તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘અમે ઇબ્રાહિમનાં સંતાનો છીએ અને હજી કદી કોઈનાં દાસત્વમાં આવ્યા નથી; તો તમે કેમ કહો છો કે, તમને મુક્ત કરવામાં આવશે?’”

34 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ પાપ કરે છે, તે પાપનો દાસ છે, 35 હવે જે દાસ છે તે સદા ઘરમાં રહેતો નથી, પણ દીકરો સદા રહે છે. 36 માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો.

37 તમે ઇબ્રાહિમનાં વંશજો છો એ હું જાણું છું; પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો. 38 મેં મારા પિતાની પાસે જે જોયું છે, તે હું કહું છું; અને તમે પણ તમારા પિતાની પાસેથી જે સાંભળ્યું છે, તેમ તે કરો છો.’”

39 તેઓએ ઉત્તર આપ્યો કે, ‘ઇબ્રાહિમ અમારો પિતા છે.’ ઈસુ તેઓને કહે છે કે, ‘જો તમે ઇબ્રાહિમનાં સંતાન હો, તો ઇબ્રાહિમનાં કામો કરો. 40 પણ મને, એટલે ઈશ્વરની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને, તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો; ઇબ્રાહિમે એવું કર્યું નહોતું. 41 તમે તમારા પિતાનાં કામ કરો છો.’ તેઓએ તેમને કહ્યું, ‘અમે વ્યભિચારથી જન્મ્યાં નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.’”

42 ઈસુએ તેઓને કહ્યું, ‘જો ઈશ્વર તમારો પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. 43 મારું બોલવું તમે કેમ સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. 44 તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.

45 પણ હું સત્ય કહું છું, તેથી તમે મારું માનતા નથી. 46 તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું, તો તમે શા માટે મારું માનતા નથી? 47 જે ઈશ્વરનો છે, તે ઈશ્વરનાં શબ્દો સાંભળે છે; તમે ઈશ્વરના નથી, માટે તમે સાંભળતાં નથી.’”

48 યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘તું સમરૂની છે અને તને દુષ્ટાત્મા વળગેલું છે, તે અમારું કહેવું શું વાજબી નથી?’” 49 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મને દુષ્ટાત્મા વળગેલો નથી, પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો.

50 પણ હું મારું પોતાનું માન શોધતો નથી; શોધનાર તથા ન્યાય કરનાર એક છે. 51 હું તમને નિશ્ચે કહું છું કે, જો કોઈ મારું વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.

52 યહૂદીઓએ તેમને કહ્યું, ‘તને દુષ્ટાત્મા વળગેલું છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે; પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ. 53 શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો છું? તે તો મરણ પામ્યો છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે; તું કોણ હોવાનો દાવો કરે છે?’”

54 ઈસુએ ઉત્તર આપ્યો કે, “જો હું પોતાને માન આપું, તો મારું માન કંઈ જ નથી; મને મહિમા આપનાર તો મારા પિતા છે, જેમનાં વિષે તમે કહો છો કે, ‘તે અમારા ઈશ્વર છે.’” 55 વળી તમે તેમને ઓળખ્યા નથી; પણ હું તેમને ઓળખું છું; જો હું કહું કે હું તેમને નથી ઓળખતો, તો હું તમારા જેવો જૂઠો ઠરું; પણ હું તેમને ઓળખું છું અને તેમનું વચન પાળું છું. 56 તમારો પિતા ઇબ્રાહિમ મારો દિવસ જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ થયો.”

57 ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘હજી તો તમે પચાસ વર્ષના થયા નથી અને શું તમે ઇબ્રાહિમને જોયો છે?’” 58 ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા અગાઉથી હું છું.’” 59 ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા; પણ ઈસુ સંતાઈ જઈને ભક્તિસ્થાનમાંથી ચાલ્યા ગયા.



Chapter 9

1 ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો. 2 તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, ‘ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?’”

3 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. 4 જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જયારે કોઈથી કામ કરી શકાતું નથી. 5 જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.’”

6 આ પ્રમાણે બોલીને ઈસુ જમીન પર થૂંક્યાં અને થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તેની આંખો પર લગાડીને 7 તેને કહ્યું કે, “તું જઈને આંખોને શિલોઆહ એટલે ‘મોકલેલાના’ હોજમાં ધો.” તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો.

8 પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, ‘જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?’” 9 કેટલાકે કહ્યું, ‘હા તે એ જ છે;’ બીજાઓએ કહ્યું, ‘ના, પણ તે તેના જેવો છે;’ પણ તેણે પોતે કહ્યું, ‘હું તે જ છું.’”

10 તેઓએ તેને કહ્યું કે, ‘ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?’” 11 તેણે ઉત્તર આપ્યો કે, ‘જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.’” 12 તેઓએ તેને કહ્યું કે, ‘તે ક્યાં છે?’ તેણે કહ્યું, ‘હું જાણતો નથી.’”

13 જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા. 14 હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો. 15 માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, ‘તું શી રીતે દેખતો થયો?’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.’”

16 ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, ‘તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;’ પણ બીજાઓએ કહ્યું કે, ‘પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?’ એમ તેઓમાં બે ભાગલા પડ્યા. 17 ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, ‘તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?’ ત્યારે તેણે કહ્યું કે, ‘તે પ્રબોધક છે.’” 18 પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.

19 તેઓએ તેમને પૂછ્યું કે, ‘શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?’” 20 તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, ‘તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ. 21 પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે પુખ્તવયનો છે; તેને પૂછો, તે પોતે કહેશે.’”

22 તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. 23 માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, ‘તે પુખ્તવયનો છે, તેને પૂછો.’”

24 તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, ‘ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.’” 25 ત્યારે તેણે ઉત્તર આપ્યો, ‘તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો અને હવે હું દેખતો થયો છું.’”

26 ત્યારે તેઓએ તેને કહ્યું કે, ‘તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?’” 27 તેણે તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?’”

28 ત્યારે તેઓએ તેની નિંદા કરતાં કહ્યું કે, ‘તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ. 29 ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.’”

30 તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી. 31 આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.

32 સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય. 33 જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.’” 34 તેઓએ તેને ઉત્તર આપ્યો કે, ‘તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?’ પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.

35 તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, ‘તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?’” 36 તેણે ઉત્તર આપ્યો કે, ‘હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?’” 37 ઈસુએ તેને કહ્યું કે, ‘તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.’” 38 તેણે કહ્યું કે, ‘પ્રભુ, હું વિશ્વાસ કરું છું.’ પછી તેણે તેમનું ભજન કર્યું.

39 ઈસુએ કહ્યું કે, ‘જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.’” 40 જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ તે વાતો સાંભળીને તેમને પૂછ્યું, ‘તો શું અમે પણ અંધ છીએ?’” 41 ઈસુએ તેઓને કહ્યું કે, “જો તમે અંધ હોત તો તમને પાપ ન લાગત; પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ,’ માટે તમારું પાપ કાયમ રહે છે.”



Chapter 10

1 હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે દરવાજામાંથી ઘેટાંના વાડામાં પ્રવેશતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી પ્રવેશે છે, તે ચોર તથા લૂંટારો છે. 2 પણ દરવાજામાંથી જે પ્રવેશે છે, તે ઘેટાંપાળક છે.

3 દ્વારપાળ તેને સારુ દ્વાર ઉઘાડે છે; અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે; અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. 4 જયારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર લાવે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે; કેમ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.

5 તેઓ અજાણ્યાની પાછળ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે; કેમ કે તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી.’” 6 ઈસુએ તેઓને દૃષ્ટાંતમાં કહ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.

7 તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ઘેટાંનું પ્રવેશદ્વાર હું છું. 8 જેટલાં મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે; પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.

9 પ્રવેશદ્વાર હું છું, મારા દ્વારા જે કોઈ પ્રવેશે, તે ઉદ્ધાર પામશે, તે અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે. 10 ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.

11 ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે. 12 જે નોકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો માલિક નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે; પછી વરુ તેઓને પકડીને વિખેરી નાખે છે. 13 તે નાસી જાય છે, કેમ કે તે નોકર છે અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી.

14 ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે. 15 જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું. 16 મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.

17 પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. 18 કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.’”

19 આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા. 20 તેઓમાંના ઘણાંએ કહ્યું કે, ‘તેને દુષ્ટાત્મા વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?’” 21 બીજાઓએ કહ્યું કે, ‘દુષ્ટાત્મા વળગેલા માણસની તે વાતો નથી. શું ભૂત અંધજનોની આંખો ઉઘાડી શકે છે?’”

22 હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો. 23 ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા. 24 ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, ‘તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.’”

25 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં તો તમને કહ્યું, પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે. 26 તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી.

27 મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે. 28 હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.

29 મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. 30 હું તથા પિતા એક છીએ.’” 31 ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા.

32 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?’” 33 યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘કોઈ સારા કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને કારણે; અને તમે માણસ હોવા છતાં પોતાને ઈશ્વર ઠરાવો છો, તેને કારણે.’”

34 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી? 35 જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યાં તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી, 36 તો જેને પિતાએ પવિત્ર કરીને દુનિયામાં મોકલ્યા, તેમણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેમને એમ કહો છો કે તમે દુર્ભાષણ કરો છો?

37 જો હું મારા પિતાનાં કામ કરતો નથી, તો મારા પર વિશ્વાસ ન કરો. 38 પણ જો હું કરું છું, તો જોકે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો; જેથી તમે જાણો અને સમજો કે, પિતા મારામાં છે અને હું પિતામાં છું.’” 39 ત્યારે તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુ તેઓના હાથમાંથી સરકી ગયા.

40 પછી ઈસુ યર્દન નદીને સામે કિનારે, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, તે સ્થળે પાછા ગયા, અને ત્યાં રહ્યા. 41 ઘણાં લોકો તેમની પાસે આવ્યા; તેઓએ કહ્યું, ‘યોહાને કંઈ ચમત્કારિક ચિહ્નો કર્યા ન હતા તે સાચું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું સત્ય હતું.’” 42 ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.



Chapter 11

1 બેથાનિયા ગામનો લાજરસ નામે એક માણસ બીમાર હતો. તેની બહેનો માર્થા અને મરિયમ પણ એ જ ગામના હતા. 2 મરિયમે ઈસુને અત્તર લગાવ્યું હતું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા હતા. લાજરસ કે જે બીમાર હતો તે આ જ મરિયમનો ભાઈ હતો.

3 તેથી બહેનોએ તેમને ખબર મોકલી કે, પ્રભુ, જેમનાં પર તમે પ્રેમ રાખો છે, તે બીમાર છે. 4 પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે, મૃત્યુ થાય એવી આ બીમારી નથી; પણ તે ઈશ્વરના મહિમાર્થે છે, જેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.

5 માર્થા, તેની બહેન મરિયમ તથા લાજરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા. 6 તે બીમાર છે, એવા સમાચાર તેમને મળ્યા ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ સુધી રહ્યા. 7 ત્યાર પછી શિષ્યોને કહે છે કે, ‘ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.

8 શિષ્યો તેમને કહે છે કે, ‘ગુરુજી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થરે મારવાનો પ્રયત્ન કરતા હતા, તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?’” 9 ઈસુએ જવાબ આપ્યો કે, ‘શું દિવસના બાર કલાક નથી? જો દિવસે કોઈ ચાલે, તો તે આ દુનિયાનું અજવાળું જુએ છે, માટે ઠોકર ખાતો નથી.

10 પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં અજવાળું ન હોવાથી ઠોકર ખાય છે.’” 11 તેમણે એ વાતો કહી, ત્યાર પછી તે તેઓને કહે છે કે, ‘આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.’”

12 ત્યારે શિષ્યોએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.’” 13 ઈસુએ તો તેના મૃત્યુ વિષે કહ્યું હતું, પણ તેઓને એમ લાગ્યું કે તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું. 14 ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, ‘લાજરસ મૃત્યુ પામ્યો છે.

15 હું ત્યાં નહોતો, માટે હું તમારે માટે હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો; પણ ચાલો, આપણે તેમની પાસે જઈએ.’” 16 ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના સાથી શિષ્યોને કહ્યું કે, ‘આપણે પણ જઈએ અને તેની સાથે મરણ પામીએ.’”

17 હવે જયારે ઈસુ ત્યાં આવ્યા ત્યારે તેમને ખબર પડી કે, લાજરસને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે. 18 હવે બેથાનિયા યરુશાલેમની નજદીક, એટલે માત્ર ત્રણેક કિલોમિટર દૂર હતું. 19 માર્થા તથા મરિયમની પાસે તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે યહૂદીઓમાંના ઘણાં આવ્યા હતા. 20 ઈસુ આવે છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ; પણ મરિયમ ઘરમાં જ બેસી રહી.

21 ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહિ. 22 પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું.’” 23 ઈસુએ તેને કહ્યું કે, ‘તારો ભાઈ પાછો ઊઠશે.’”

24 માર્થાએ કહ્યું કે, ‘છેલ્લે દિવસે તે પુનરુત્થાન પામશે, એ હું જાણું છું.’” 25 ઈસુએ તેને કહ્યું કે, ‘પુનરુત્થાન તથા જીવન હું છું; જે મારા પર વિશ્વાસ કરે છે, તે જોકે મૃત્યુ પામે તોપણ તે સજીવન થશે. 26 અને જે કોઈ જીવંત વ્યક્તિ મારા પર વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહીં જ; તું શું એવો વિશ્વાસ રાખે છે?’” 27 તેણે તેમને કહ્યું કે, ‘હા પ્રભુ, મેં વિશ્વાસ કર્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત છો, જે દુનિયામાં આવનાર છે, તે જ તમે છો.

28 એમ કહીને માર્થા ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે, ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.’” 29 એ સાંભળતાં જ મરિયમ તરત જ ઊઠીને તેમની પાસે ગઈ.

30 ઈસુ તો હજી ગામમાં આવ્યા ન હતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા. 31 ત્યારે જે યહૂદીઓ તેમની સાથે ઘરમાં હતા અને તેને સાંત્વના આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર પર રડવાને જાય છે, એવું ધારીને તેઓ મરિયમની પાછળ ગયા. 32 ઈસુ જ્યાં હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે પડીને ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મૃત્યુ પામત નહીં.

33 ત્યારે ઈસુએ તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, મનમાં નિસાસો મૂકી તથા આત્મામાં વ્યાકુળ થઈને, 34 પૂછ્યું કે, ‘તમે તેને ક્યાં મૂક્યો છે?’ તેઓ તેમને કહે છે કે, પ્રભુ આવીને જુઓ. 35 ઈસુ રડ્યા.

36 એ જોઈને યહૂદીઓએ કહ્યું કે, ‘જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા! 37 પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, જેમણે અંધજનોની આંખો ઉઘાડી, તેમનાંમાં શું આ માણસ મૃત્યુ ન પામે એવું કરવાની પણ શક્તિ ન હતી?’”

38 ફરીથી ઈસુ નિસાસો નાખીને કબર પાસે આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. 39 ઈસુએ કહ્યું કે, ‘પથ્થરને ખસેડો.’ મૃત્યુ પામેલાની બહેન માર્થાએ તેમને કહ્યું કે, ‘પ્રભુ, હવે તો તે દેહમાંથી દુર્ગંધ આવતી હશે; કેમ કે આજ તેના મૃત્યુને ચાર દિવસ થઈ ગયા છે.’” 40 ઈસુ તેને કહે છે કે, ‘જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું શું?’”

41 ત્યારે તેઓએ પથ્થર ખેસેડ્યો, ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘ઓ બાપ, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું. 42 તમે નિત્ય મારું સાંભળો છો, એ હું જાણતો હતો; પણ જે લોક આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.’”

43 એમ બોલ્યા પછી તેમણે મોટા અવાજે હાંક મારી કે, ‘લાજરસ, બહાર આવ.’” 44 ત્યારે જે મૃત્યુ પામેલો હતો તે હાથે પગે દફનના વસ્ત્રો બાંધેલો બહાર આવ્યો, તેના મૂખ પર રૂમાલથી વીંટાળેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેનાં બંધન છોડી નાખો અને તેને જવા દો.

45 તેથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે ઈસુએ જે કર્યું તે જોયું હતું, તેઓમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો. 46 પણ તેઓમાંના કેટલાકે ફરોશીઓની પાસે જઈને ઈસુએ જે કામ કર્યાં હતા, તે તેઓને કહી સંભળાવ્યાં.

47 એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે, ‘આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણાં ચમત્કારિક ચિહ્નો કરે છે. 48 જો આપણે તેમને એમ જ રહેવા દઈશું, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું રહેઠાણ તથા આપણો દેશ લઈ લેશે.

49 પણ કાયાફા નામે તેઓમાંનો એક જે તે વર્ષે પ્રમુખ યાજક હતો, તેણે તેઓને કહ્યું કે, ‘તમે કંઈ જાણતા નથી, 50 વિચારતા નથી કે લોકોને માટે એક માણસ બલિદાન આપે અને તેથી સર્વ પ્રજાનો નાશ થાય નહિ, એ તમારે માટે હિતકારક છે.’”

51 તેણે તો એ પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકોને માટે ઈસુ મૃત્યુ પામશે. 52 અને એકલા યહૂદી લોકોના માટે નહિ, પણ એ માટે કે ઈશ્વરનાં વિખૂટાં પડેલાં બાળકોને પણ તે એકઠાં કરીને તેઓને એક કરે. 53 તેથી તે દિવસથી માંડીને તેમને મારી નાખવાની તેઓ યોજના કરવા લાગ્યા.

54 તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઈસુ જાહેર રીતે ફર્યા નહિ, પણ ત્યાંથી અરણ્ય પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા અને પોતાના શિષ્યો સહિત ત્યાં રહ્યાં. 55 હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, પાસ્ખા અગાઉ ઘણાં લોકો પોતાને શુદ્ધ કરવાને બીજા ગામથી યરુશાલેમમાં ગયા હતા.

56 માટે તેઓએ ઈસુની શોધ કરી અને ભક્તિસ્થાનમાં ઊભા રહેલાઓએ પરસ્પર કહ્યું કે, તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?’” 57 હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવી આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસને માલૂમ પડે કે તે ઈસુ ક્યાં છે તો તેણે ખબર આપવી, એ માટે કે તેઓ ફરોશીઓ તેમને પકડે.



Chapter 12

1 પાસ્ખાપર્વના છ દિવસ અગાઉ ઈસુ બેથાનિયા આવ્યા, લાજરસ, જેને ઈસુએ મરણમાંથી સજીવન કર્યો હતો તે ત્યાં હતો. 2 માટે તેઓએ તેને માટે ખોરાક તૈયાર કર્યો હતો અને માર્થા ભોજન પીરસતી હતી, લાજરસ ઈસુની સાથે જમવા બેઠેલાઓમાંનો એક હતો. 3 તે વેળા મરિયમે અતિ મૂલ્યવાન શુદ્ધ જટામાંસીનું અડધો કિલો અત્તર લઈને ઈસુને પગે લગાવ્યું અને તેના વાળથી તેમના પગ લૂછ્યા; અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ.

4 તેમના શિષ્યોમાંનો એક, યહૂદા ઇશ્કારિયોત, જે તેમને પરસ્વાધીન કરનાર હતો, તેણે કહ્યું કે, 5 ‘એ અત્તર ત્રણસો દીનારે ઇઝરાયલનું નાણું વેચીને ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?’” 6 હવે આ જે તેણે કહ્યું તેનું કારણ એ નહોતું કે તેને ગરીબોને માટે લાગણી હતી; પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો. તેમાં જે નાખવામાં આવતું તે તે ચોરી લેતો હતો તે માટે કહ્યું.

7 ત્યારે ઈસુએ કહ્યું કે, ‘મારા દફનાવવાનાં દિવસને માટે મરિયમને એવું કરવા દે. 8 કેમ કે ગરીબો હંમેશા તમારી સાથે છે; પણ હું સદા તમારી સાથે નથી.’”

9 ત્યારે યહૂદીઓમાંના ઘણાં લોકોએ જાણ્યું કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહિ, પણ લાજરસ જેને તેમણે મરણમાંથી જીવિત કર્યો હતો, તેને પણ જોવા માટે આવ્યા. 10 મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી. 11 કેમ કે તેના કારણથી ઘણાં યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો.

12 બીજે દિવસે પર્વમાં આવેલા ઘણાં લોકોએ એવું સાંભળ્યું કે, ઈસુ યરુશાલેમ આવે છે; 13 ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેમને મળવાને બહાર ગયા; અને ઊંચા અવાજે કહ્યું કે, ‘હોસાન્ના; પ્રભુને નામે ઇઝરાયલના જે રાજા આવે છે, તે આશીર્વાદિત છે.

14 ઈસુને ગધેડાનો એક વછેરો મળ્યો ત્યારે તેના પર તેઓ બેઠા, જેમ લખેલું છે તેમ કે, 15 ‘ઓ સિયોનની દીકરી, બીશ નહિ; જો, તારા રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે.’” 16 પ્રથમ તેના શિષ્યો એ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયા, ત્યારે તેઓને યાદ આવ્યું કે, ઈસુના સંબંધી એ વાતો લખેલી છે, તે જ પ્રમાણે તેઓએ તેમને કર્યું છે.

17 તેમણે લાજરસને કબરમાંથી બોલાવ્યો અને મરેલાઓમાંથી જીવિત કર્યો, તે વખતે જે લોક તેમની સાથે હતા, તેઓએ આ બીનાને સમર્થન આપ્યું. 18 તે કારણથી પણ લોકો તેમને મળવા ગયા; કેમ કે તેમણે એ ચમત્કારિક ચિહ્ન કર્યું હતું એવું તેઓએ સાંભળ્યું હતું. 19 તે માટે ફરોશીઓએ પરસ્પર કહ્યું કે, ‘જુઓ, આપણું તો કંઈ વળતું નથી; જુઓ, આખું માનવજગત તેમની પાછળ ગયું છે.

20 હવે પર્વમાં ભજન કરવાને જેઓ આવ્યા હતા, તેઓમાંના કેટલાક લોકો ગ્રીક હતા; 21 માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, ‘ભાઈ, અમે ઈસુને જોવા ચાહીએ છીએ.’” 22 ફિલિપ આવીને આન્દ્રિયાને કહ્યું; આન્દ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહ્યું.

23 ત્યારે ઈસુ તેઓને જવાબ કહ્યું કે, ‘માણસના દીકરાને મહિમાવાન થવાનો સમય આવ્યો છે. 24 હું તમને નિશ્ચે કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરતો નથી, તો તે એકલો રહે છે; પણ જો તે મરે, તો તે ઘણાં ફળ આપે છે.

25 જે પોતાના જીવ સાચવે છે, તે તેને ગુમાવે છે; જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે, તે અનંતજીવનને સારુ તેને બચાવી રાખશે. 26 જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ રહેશે; જો કોઈ મારી સેવા કરતો હોય, તો બાપ તેને માન આપશે.

27 હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? ઓ બાપ, મને આ ઘડીથી બચાવ. પણ આને લીધે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું. 28 ઓ બાપ, તમારા નામનો મહિમા થાઓ, ત્યારે સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, ‘મેં તેનો મહિમા કર્યો છે અને ફરી કરીશ.’” 29 ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું, તેઓએ કહ્યું કે, ‘ગર્જના થઈ;’ બીજાઓએ કહ્યું કે, ‘સ્વર્ગદૂતે તેમની સાથે વાત કરી.’”

30 ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.’” 31 હવે આ માનવજગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને બહાર કાઢી મૂકવામાં આવશે.

32 અને જો હું પૃથ્વી પરથી ઊંચો કરાઈશ, તો હું સર્વને મારી પોતાની તરફ ખેંચીશ. 33 પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે, એ સૂચવતાં તેમણે એ પ્રમાણે કહ્યું.

34 એ માટે લોકોએ તેમને ઉત્તર આપ્યો કે, ‘ખ્રિસ્ત સદા રહેશે, એમ અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે; તો માણસનો દીકરો ઊંચો કરાવો જોઈએ, એમ તમે કેમ કહો છો? એ માણસનો દીકરો કોણ છે?’” 35 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હજી થોડીવાર તમારી મધ્યે પ્રકાશ છે; જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને અંધકાર તમારા પર આવી પડે; અને જે અંધકારમાં ચાલે છે તે જાણતો નથી કે તે પોતે ક્યાં જાય છે. 36 જ્યાં સુધી તમને પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ કરો, એ માટે કે તમે અજવાળાનાં બાળકો થાઓ.

એ વાતો કહીને ઈસુ ચાલ્યા ગયા, અને તેઓથી સંતાઈ રહ્યા.

37 ઈસુએ આટલાં બધાં ચમત્કારિક ચિહ્નો તેઓના દેખતા કર્યાં હતાં, તોપણ તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ. 38 એ માટે કે યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે, ‘પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું તે પર કોણે વિશ્વાસ કર્યો છે? પ્રભુનો હાથ કોની સમક્ષ પ્રગટ થયો છે?’”

39 તે માટે તેઓ વિશ્વાસ કરી ન શક્યા, કેમ કે વળીપાછું યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, 40 ‘તેઓ આંખોથી દેખે નહિ, મનથી સમજે નહિ, પાછા ફરે નહિ, હું તેઓને સારા કરું નહિ, એ માટે તેમણે તેઓની આંખો અંધ કરી છે. અને તેઓનાં મન કઠોર થઈ ગયા છે.’”

41 યશાયાએ તેમનો મહિમા જોયો હતો તેણે એ વાતો જણાવી; અને તે તેમના વિષે બોલ્યો. 42 તોપણ અધિકારીઓમાંના પણ ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો; પણ રખેને ફરોશીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે, એ બીકથી તેઓએ તેમને જાહેરમાં કબૂલ કર્યા નહિ. 43 કેમ કે ઈશ્વરના તરફથી થતી પ્રશંસા કરતાં તેઓ માણસો તરફથી થતી પ્રશંસા વધારે ચાહતા હતા.

44 ત્યારે ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, ‘મારા પર જે વિશ્વાસ કરે છે, તે એકલો મારા પર નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમના પર પણ વિશ્વાસ રાખે છે. 45 જે મને જુએ છે, તે જેણે મને મોકલ્યો છે તેમને પણ જુએ છે.

46 જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે, તે અંધકારમાં રહે નહિ માટે દુનિયામાં હું પ્રકાશરૂપે આવ્યો છું. 47 જો કોઈ મારી વાતો સાંભળીને તેને પાળતો નથી, તો હું તેનો ન્યાય કરતો નથી; કેમ કે હું માનવજગતને ન્યાય કરવા માટે નહીં, પણ માનવ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું.

48 જે મારો ઇનકાર કરે છે અને મારી વાતો સ્વીકારતો નથી, તેનો ન્યાય કરનાર એક છે; જે વાત મેં કહી છે, તે જ અંતિમ દિવસે તેનો ન્યાય કરશે. 49 કેમ કે મેં પોતાના તરફથી નથી કહ્યું, પણ મારે શું કહેવું, તથા મારે શું બોલવું, એ વિષે પિતા જેમણે મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે. 50 તેમની આજ્ઞામાં અનંતજીવન છે, એ હું જાણું છું; તે માટે હું જે કંઈ બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું.



Chapter 13

1 હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. 2 તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો.

3 ઈસુએ જાણ્યું કે પિતાએ સઘળી વસ્તુઓ તેમના હાથમાં આપી છે, અને તે ઈશ્વરની પાસેથી આવ્યો છે અને ઈશ્વરની પાસે જાય છે. 4 ઈસુ ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનાં ઝભ્ભો ઉતાર્યા; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો. 5 ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા.

6 એ પ્રમાણે કરતા કરતા તે સિમોન પિતરની પાસે આવ્યા. ત્યારે સિમોન કહ્યું કે, ‘પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?’” 7 ઈસુએ તેને કહ્યું કે, ‘હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી; પણ હવે પછી તું સમજશે.’” 8 પિતર તેમને કહે છે કે, ‘હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.’ ઈસુએ તેને કહ્યું કે, ‘જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.’” 9 સિમોન પિતર તેને કહે છે કે, ‘પ્રભુ, એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા મુખ પણ ધૂઓ.’”

10 ઈસુ તેને કહે છે, ‘જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ. 11 કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને જાણતા હતા; માટે તેમણે કહ્યું કે, ‘તમે બધા શુદ્ધ નથી.’”

12 એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનાં વસ્ત્રો પહેર્યા અને પાછા જમવા બેસીને તેઓને કહ્યું કે, ‘મેં તમને શું કર્યું છે, તે તમે સમજો છો?’” 13 તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, અને તમે સાચું જ કહો છો, કેમ કે હું એ જ છું.’” 14 એ માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. 15 કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમુનો આપ્યો છે.

16 હું તમને નિશ્ચે કહું છું કે, ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી; અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.’” 17 જો તમે એ બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો. 18 હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; એ લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ ‘પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.’”

19 એ બીના બન્યા પહેલાં હું તમને કહું છું એ માટે કે, ‘જયારે એ બાબત થાય, ત્યારે તમે વિશ્વાસ કરો, કે હું તે છું.’” 20 નિશ્ચે હું તમને કહું છું કે, ‘જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મને મોકલનારનો અંગીકાર કરે છે.

21 એમ કહ્યાં પછી ઈસુ આત્મામાં વ્યાકુળ થયા; અને ગંભીરતાથી કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. 22 તે કોને વિષે બોલે છે એ સંબંધી શિષ્યોએ આશ્ચર્યથી એકબીજા તરફ જોયું.

23 હવે જમણ સમયે તેમના શિષ્યોમાંનો એક, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો. 24 સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, ‘તેઓ કોનાં વિષે બોલે છે, તે અમને કહે.’” 25 ત્યારે તે જેમ ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેમને પૂછે છે કે, ‘પ્રભુ, તે કોણ છે?’”

26 ઈસુ કહે છે કે, ‘હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.’ પછી તેઓ કોળિયો લઈને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. 27 અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, ‘જે તું કરવાનો છે, તે જલદી કર.’”

28 હવે તેમણે તેને શા માટે એ કહ્યું એ જમવા બેઠેલાઓમાંથી કોઈ સમજ્યો નહિ. 29 કેમ કે કેટલાકે એમ ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને કહ્યું કે, પર્વને માટે આપણને જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાનું કહ્યું. 30 ત્યારે કોળિયો લઈને તે તરત બહાર ગયો; અને તે સમયે રાત હતી.

31 જયારે તે બહાર ગયો, ત્યારે ઈસુ કહે છે કે, ‘હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે. 32 ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે. 33 ઓ નાનાં બાળકો, હવે પછી થોડા સમય સુધી હું તમારી સાથે છું; તમે મને શોધશો.’ જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, ‘જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું.

34 ‘હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો, 35 જો એકબીજા પર તમે પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.

36 સિમોન પિતર તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો? ઈસુએ કહ્યું, ‘જ્યાં હું જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી; પણ પછી મારી પાછળ આવીશ. 37 પિતર તેમને કહે છે કે, ‘પ્રભુ, હું હમણાં જ તમારી પાછળ કેમ આવી શકતો નથી? તમારે માટે હું મારો જીવ પણ આપીશ. 38 ઈસુ કહે છે કે, ‘શું તું મારે માટે તારો જીવ આપશે?’ હું તને નિશ્ચે કહું છું કે, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.’”



Chapter 14

1 ‘તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો; તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. 2 મારા પિતાના ઘરમાં રહેવા માટે ઘણી જગ્યાઓ છે, ના હોત તો હું તમને કહેત; હું તો તમારે માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું. 3 હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, પછી હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, એ માટે કે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો.

4 હું જ્યાં જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો.’” 5 થોમા તેમને કહે છે કે, ‘પ્રભુ, તમે ક્યાં જાઓ છો, તે અમે જાણતા નથી; ત્યારે અમે માર્ગ કેવી રીતે જાણીએ?’” 6 ઈસુ તેને કહે છે કે, ‘માર્ગ, સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. 7 તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત; હવેથી તમે તેમને ઓળખો છો અને તેમને જોયા છે.

8 ફિલિપ તેમને કહે છે કે, ‘પ્રભુ, અમને પિતા દેખાડો, એ અમારે માટે પૂરતું છે. 9 ઈસુ તેને કહે છે કે, ‘ફિલિપ, લાંબા સમય સુધી હું તમારી સાથે રહ્યો છું, તોપણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે; તો તું શા માટે કહે છે કે, ‘અમને પિતા દેખાડો?

10 હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ તું કરે છે કે નહિ? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો; પણ પિતા મારામાં રહીને પોતાના કામ કરે છે. 11 હું બાપમાં છું અને બાપ મારામાં છે, એવો વિશ્વાસ મારા પર કરો, નહિ તો કામોને જ લીધે મારા પર વિશ્વાસ રાખો.’”

12 હું તમને સાચે જ કહું છું કે, ‘હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે અને એના કરતાં પણ મોટાં કામો કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું. 13 જે કંઈ મારે નામે તમે માગશો, તે હું કરીશ, એ માટે કે પિતા દીકરામાં મહિમાવાન થાય. 14 જો તમે મારે નામે મારી પાસે કંઈ માગશો તો તે પ્રમાણે હું કરીશ.

15 જો તમે મારા પર પ્રેમ કરતા હો તો મારી આજ્ઞાઓ પાળશો. 16 અને હું પિતાને પ્રાર્થના કરીશ અને તે તમને બીજા એક સહાયક તમારી પાસે સદા રહેવા માટે આપશે, 17 એટલે સત્યનો આત્મા, જેને માનવજગત પામી નથી શકતું; કેમ કે તેમને તે જોઈ શકતું નથી અને તેમને જાણતું નથી; પણ તમે તેમને જાણો છો; કેમ કે તેઓ તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે.

18 હું તમને અનાથ મૂકી દઈશ નહિ; હું તમારી પાસે આવીશ. 19 થોડીવાર પછી દુનિયા મને ફરીથી નહિ જોશે, પણ તમે મને જોશો; હું જીવું છું માટે તમે પણ જીવશો. 20 તે દિવસે તમે જાણશો કે, હું મારા પિતામાં છું. તમે મારામાં છો અને હું તમારામાં છું.

21 જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.’” 22 યહૂદા, જે ઇશ્કારિયોત ન હતો, તે તેને કહે છે કે, ‘પ્રભુ, તમે પોતાને અમારી આગળ પ્રગટ કરશો અને દુનિયાની સમક્ષ નહિ, એનું શું કારણ છે?’”

23 ઈસુએ જવાબ આપ્યો કે, ‘જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે; અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. 24 જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચનોનું પાલન કરતો નથી. જે વચન તમે સાંભળો છો તે મારા નથી, પણ જે પિતાએ મને મોકલ્યો છે તેના છે.

25 હું હજી તમારી સાથે રહું છું એટલામાં મેં તમને એ વચનો કહ્યાં છે. 26 પણ સહાયક, એટલે પવિત્ર આત્મા, જેમને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે અને મેં જે સર્વ તમને કહ્યું તે સઘળું તમારાં સ્મરણમાં લાવશે. 27 હું તમને શાંતિ આપીને જાઉં છું; મારી શાંતિ હું તમને આપું છું; જેમ માનવજગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારાં હૃદયોને વ્યાકુળ થવા ન દો; અને બીવા પણ દેશો નહીં.

28 મેં તમને જે કહ્યું તે તમે સાંભળ્યું છે કે, ‘હું જાઉં છું, તમારી પાસે પાછો આવું છું. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું પિતાની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત; કેમ કે મારા કરતાં પિતા મહાન છે. 29 હવે જયારે એ બાબતો થાય ત્યારે તમે વિશ્વાસ કરો માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે.

30 હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરવાનો નથી, કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને તેનો મારા પર કોઈ હિસ્સો નથી; 31 પણ માનવજગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું અને પિતાએ મને આજ્ઞા આપી છે, તેમ હું કરું છું એ માટે આ થાય છે, ઊભા થાઓ, અહીંથી આપણે જઈએ.’”



Chapter 15

1 ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે. 2 મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને તે કાપી નાખે છે; અને જે ડાળીઓને ફળ આવે છે, તે દરેકને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.

3 જે વચનો મેં તમને કહ્યાં છે તેના દ્વારા હવે તમે શુદ્ધ થઈ ગયા છો. 4 તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ; જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી.

5 હું તો દ્રાક્ષાવેલો છું; અને તમે ડાળીઓ છો; જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. 6 જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે; નાખી દેવાયેલી ડાળીઓ સુકાઈ જાય છે; પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓને બાળવામાં આવે છે. 7 જો તમે મારામાં રહો; અને મારાં વચનો તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.

8 તમે બહુ ફળ આપો, એમાં મારા પિતા મહિમાવાન થાય છે; અને એથી તમે મારા શિષ્ય થશો. 9 જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે; તમે મારા પ્રેમમાં રહો.

10 જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. 11 મારો આનંદ તમારામાં રહે; અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વાતો કહી છે.

12 મારી આજ્ઞા એ છે કે, ‘જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.’” 13 પોતાના મિત્રોને સારું પોતાનો જીવ આપવો, તે કરતાં મહાન અન્ય કોઈ પ્રેમ નથી.

14 જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો છો તો તમે મારા મિત્ર છો. 15 હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી; પણ મેં તમને મિત્ર કહ્યાં છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.

16 તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યાં છે; અને તમને મોકલ્યા છે, કે તમે જઈને ફળ આપો; અને તમારાં ફળ કાયમ રહે. જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે. 17 તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.

18 જો જગત તમારો દ્વેષ રાખે છે તો તમારા પહેલાં તેણે મારો દ્વેષ કર્યો છે, એ તમે જાણો છો. 19 જો તમે જગતના હોત તો પોતાના હોવાથી જગત તમારા ઉપર પ્રેમ રાખત; પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યાં છે, તેથી જગત તમારા પર દ્વેષ રાખે છે.

20 દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓએ મને સતાવ્યો છે, તો તમને પણ સતાવશે. જો તેઓએ મારાં વચનો પાલન કર્યું તો તમારા પણ પાળશે. 21 પણ એ બધું મારા નામને માટે તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને જાણતા નથી. 22 જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ લાગત નહિ; પણ હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી.

23 જે મારો દ્વેષ કરે છે, તે મારા પિતાનો પણ દ્વેષ કરે છે. 24 જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે કર્યાં ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને તોપણ દ્વેષ રાખ્યો છે. 25 તેઓના નિયમશાસ્ત્રમાં વચન લખેલું છે કે, ‘તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે, તે પૂર્ણ થાય તે માટે એવું થયું.

26 પણ સહાયક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી આવે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ; તે જયારે આવશે, ત્યારે મારા સંબંધી સાક્ષી આપશે. 27 તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.



Chapter 16

1 ‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે. 2 તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.

3 તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે. 4 પણ જયારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.

5 પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી. 6 પણ મેં તમને એ વચનો કહ્યાં છે, માટે તમારાં મન શોકથી ભરપૂર છે. 7 તોપણ હું તમને સત્ય કહું છું; મારું જવું તમને હિતકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સહાયક તમારી પાસે આવશે નહીં; પણ જો હું જાઉં, તો હું તેમને તમારી પાસે મોકલી આપીશ.

8 જયારે તેઓ આવશે ત્યારે તેઓ પાપ વિષે, ન્યાયીપણા વિષે તથા ન્યાય ચૂકવવા વિષે જગતને ખાતરી કરી આપશે; 9 પાપ વિષે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી; 10 ન્યાયીપણા વિષે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, અને હવેથી મને જોશો નહિ; 11 ન્યાયચુકાદા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય કરવામાં આવ્યો છે.

12 હજુ પણ મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકો તેમ નથી. 13 તોપણ જયારે સત્યનો આત્મા આવશે, ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કેમ કે તે પોતાના તરફથી કહેશે નહિ; પણ જે કંઈ તે સાંભળશે તે જ તે કહેશે; અને જે જે થવાનું છે તે તમને કહી બતાવશે. 14 તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંથી તે લઈને તમને કહી બતાવશે. 15 જે પિતાનાં છે, તે સર્વ મારાં છે; માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંથી લઈને તે તમને કહી બતાવશે.

16 થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો.’”

17 એથી તેમના શિષ્યોમાંના કેટલાકે એકબીજાને કહ્યું, ‘ઈસુ આપણને કહે છે કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ; અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, કેમ કે હું પિતાની પાસે જાઉં છું, તે શું હશે?’” 18 તેઓએ કહ્યું કે, ‘થોડીવાર પછી, એમ ઈસુ કહે છે તે શું છે? ઈસુ શું કહે છે એ આપણે સમજતા નથી.’”

19 તેઓ મને કશું પૂછવા ઇચ્છે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું કે, થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર શું પૂછો છો? 20 હું તમને નિશ્ચે કહું છું કે, ‘તમે રડશો અને શોક કરશો, પણ આ જગત આનંદ કરશે; તમે ઉદાસ થશો, પણ તમારો ઉદાસી આનંદમાં પલટાઈ જશે.’” 21 જયારે સ્ત્રીને પ્રસવવેદના થતી હોય છે ત્યારે તેને દુઃખ થાય છે, કેમ કે તેનો સમય આવ્યો હોય છે; પણ બાળકનો જન્મ થયા પછી, દુનિયામાં બાળક જનમ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી.

22 હમણાં તો તમે ઉદાસ છો ખરો; પણ હું ફરી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ છીનવી લેનાર નથી. 23 તે દિવસે તમે મને કંઈ પૂછશો નહિ. હું તમને નિશ્ચે કહું છું કે, જેથી તમે મારે નામે પિતાની પાસે જે કંઈ માગો તે તમને તે આપે. 24 હજી સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો અને તમને મળશે, એ માટે તમારો આનંદ સંપૂર્ણ થાય.

25 એ વાતો મેં તમને દ્રષ્ટાંતોમાં કહી છે; એવો સમય આવે છે કે જયારે હું દ્રષ્ટાંતોમાં તમારી સાથે બોલીશ નહિ, પણ પિતા સંબંધી હું તમને સ્પષ્ટ રીતે કહી સંભળાવીશ.

26 તે દિવસે તમે મારે નામે માગશો; અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને પ્રાર્થના કરીશ; 27 કારણ કે પિતા પોતે તમારા પર પ્રેમ કરે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને વિશ્વાસ પણ કર્યો છે કે હું પિતાની પાસેથી આવ્યો છું. 28 હું પિતા પાસેથી આવ્યો છું અને હું દુનિયામાં આવ્યો છું; ફરીને હું આ દુનિયા ત્યજીને પિતાની પાસે જાઉં છું.’”

29 તેમના શિષ્યો કહે છે કે, ‘હવે તમે સ્પષ્ટ રીતે બોલો છો અને કંઈ દ્રષ્ટાંતોમાં બોલતા નથી. 30 હવે અમે જાણીએ છીએ કે તમે સઘળી બાબતો જાણો છો; અને કોઈ માણસ તમને કંઈ પૂછે એવી અગત્ય નથી; તેથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.’” 31 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘શું હવે તમે વિશ્વાસ કરો છો?

32 જુઓ, એવો સમય આવે છે, હા, હમણાં જ આવ્યો છે કે, તમે દરેક માણસ પોતપોતાની ગમ વિખેરાઈ જશો અને તમે મને એકલો મૂકશો. તે છતાં પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે. 33 મેં તમને એ વાતો કહી છે કે, ‘મારામાં તમને શાંતિ પ્રાપ્ત થાય. દુનિયામાં તમને સંકટ છે; પણ હિંમત રાખો; મેં જગતને જીત્યું છે.’”



Chapter 17

1 ઈસુએ એ વાતો કહ્યાં પછી સ્વર્ગો તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, ‘પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે. 2 કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંતજીવન આપે.

3 અનંતજીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્તને કે જેને તેને મોકલ્યો છે તેને ઓળખે. 4 જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પૂરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે. 5 હવે, ઓ પિતા, સૃષ્ટિની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.

6 માનવજગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારું નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પાળ્યા છે. 7 હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે. 8 કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે.

9 જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું; માનવજગતને સારું હું પ્રાર્થના કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે; 10 જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું. 11 હું લાંબા સમય સુધી દુનિયામાં નથી, પણ તેઓ આ દુનિયામાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો.

12 હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારું નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રવચનો પૂરા થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ. 13 હવે હું તમારી પાસે આવું છું; ‘તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,’ માટે હું આ બાબતો દુનિયામાં કહું છું. 14 તમારાં વચનો મેં તેઓને આપ્યાં છે; માનવજગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ આ જગતના નથી.

15 તમે તેઓને દુનિયામાંથી લઈ લો એવી પ્રાર્થના હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટથી દૂર રાખો. 16 જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી. 17 સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.

18 જેમ તમે મને દુનિયામાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને દુનિયામાં મોકલ્યા છે. 19 તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું.

20 વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ પ્રાર્થના કરું છું કે, 21 તેઓ બધા એક થાય. ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી માનવજગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.

22 જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય; 23 એટલે હું તેઓમાં અને તમે મારામાં થઈ જેથી તેઓ સંપૂર્ણ રીતે એક કરાય, એ સારું કે માનવજગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે.

24 હું પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે સૃષ્ટિનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.

25 ઓ ન્યાયી પિતા, માનવજગતે તો તમને ઓળખ્યા નથી; પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે; 26 મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.’”



Chapter 18

1 એ વાતો કહ્યાં પછી ઈસુ પોતાના શિષ્યો સાથે કિન્દ્રોન ખીણને પેલે પાર ગયા, ત્યાં એક વાડી હતી, તેમાં તેઓ પોતે તથા તેમના શિષ્યો ગયા. 2 હવે તેમને પરસ્વાધીન કરનાર યહૂદા પણ તે જગ્યા વિષે જાણતો હતો; કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વખત ત્યાં જતા હતા. 3 ત્યારે યહૂદા સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાઈઓને લઈને ફાનસો, મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવ્યો છે.

4 ત્યારે ઈસુને પોતાનાં પર જે સર્વ આવી પડવાનું હતું તે બધું જાણતા હતા, તે માટે તેમણે બહાર જઈને તેઓને કહ્યું કે, ‘તમે કોને શોધો છો?’” 5 તેઓએ તેમને ઉત્તર દીધો કે, ‘ઈસુ નાઝારીને.’ ઈસુ તેઓને કહે છે કે, ‘તે હું છું.’ અને યહૂદા જે તેમને પરસ્વાધીન કરનાર હતો તે પણ સૈનિકોની સાથે ઊભો હતો.

6 એ માટે જયારે તેમણે તેઓને કહ્યું કે, ‘તે હું છું,’ ત્યારે તેઓ પાછા હટીને જમીન પર પડ્યા. 7 ત્યારે તેમણે ફરી તેઓને પૂછ્યું કે, ‘તમે કોને શોધો છો?’ અને તેઓએ કહ્યું કે, ‘નાસરેથના ઈસુને.’”

8 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મેં તમને કહ્યું કે, તે હું છું;’ એ માટે જો તમે મને શોધતાં હો તો, આ માણસોને જવા દો.’” 9 એ માટે કે જે વચન તેઓ બોલ્યા હતા તે પૂર્ણ થાય; ‘જેઓને તમે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ગુમાવ્યો નથી.’”

10 ત્યારે સિમોન પિતર તેની પાસે તલવાર હતી, તે કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલ્ખસ હતું. 11 તેથી ઈસુએ પિતરને કહ્યું કે, ‘તારી તલવાર મ્યાનમાં મૂક; જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે ‘તે શું હું ના પીઉં?’”

12 ત્યારે સિપાઈઓએ, સેનાપતિ તથા યહૂદીઓના અધિકારીઓએ ઈસુને પકડ્યા અને તેમને બાંધ્યા. 13 તેઓ પહેલાં તેમને આન્નાસની પાસે લઈ ગયા; કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો. 14 હવે કાયાફાએ યહૂદીઓને એવી સલાહ આપી હતી કે, લોકોને માટે એક માણસે મરવું હિતકારક છે.

15 સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તેથી ઈસુની સાથે પ્રમુખ યાજકના ઘરના ચોકમાં ગયો. 16 પણ પિતર બારણા આગળ બહાર ઊભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારી દાસીને કહીને પિતરને અંદર લઈ ગયો.

17 ત્યારે તે દાસીએ પિતરને કહ્યું કે, ‘શું તું પણ તે માણસના શિષ્યોમાંનો એક છે?’ પિતરે કહ્યું કે, ‘હું નથી.’” 18 ત્યાં ચાકરો તથા સિપાઈઓ ઠંડીને કારણે કોલસાની તાપણી કરીને તાપતા હતા; કેમ કે ઠંડી હતી; અને પિતર પણ તેઓની સાથે ઊભો રહીને તાપતો હતો.

19 ત્યારે પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો તથા શિક્ષણ વિષે પૂછ્યું. 20 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘દુનિયાની સમક્ષ હું પ્રગટ રીતે બોલતો આવ્યો છું; સભાસ્થાનોમાં તથા ભક્તિસ્થાનમાં જ્યાં સર્વ યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં હું નિત્ય બોધ કરતો હતો; અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી. 21 ‘તું મને કેમ પૂછે છે?’ તેઓને પૂછ; ‘મેં જે કહ્યું તે મારા સાંભળનારાઓને પૂછ; જો, મેં જે વાતો કહી તે તેઓ જાણે છે.

22 ઈસુએ એમ કહ્યું ત્યારે, સિપાઈઓમાંનો એક પાસે ઊભો હતો, તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે, શું તું પ્રમુખ યાજકને એવી રીતે જવાબ આપે છે?’” 23 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘જો મેં કંઈ ખોટું કહ્યું હોય તો તે વિષે સાબિત કર. પણ જો સાચું હોય, ‘તો તું મને કેમ મારે છે?’” 24 ત્યારે આન્નાસે ઈસુને બાંધીને પ્રમુખ યાજક કાયાફા પાસે મોકલ્યા.

25 હવે સિમોન પિતર ઊભો રહીને તાપતો હતો, ત્યારે તેઓએ તેને પૂછ્યું કે, ‘શું તું પણ તેના શિષ્યોમાંનો એક છે?’ તેણે નકાર કરતાં કહ્યું કે, ‘હું નથી.’” 26 જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો જે પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો તેણે કહ્યું, વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી શું? 27 ત્યારે પિતરે ફરીથી ઇનકાર કર્યો; અને તરત જ મરઘો બોલ્યો.

28 ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જતા હતા; તે વહેલી સવારનો સમય હતો; અને તેઓ અશુદ્ધ ન થાય, પાસ્ખા ખાઈ શકે, માટે દરબારમાં ગયા નહિ. 29 તેથી પિલાતે બહાર આવીને તેઓને કહ્યું કે, ‘એ માણસ પર તમે કયું તહોમત મૂકો છો?’” 30 તેઓએ તેને ઉત્તર આપ્યો, ‘જો એ માણસ ખોટું કરનાર ન હોત, તો અમે તેને તમને સોંપત નહિ.’”

31 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો,’ યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘કોઈ માણસને મારી નાખવાનો અમને અધિકાર નથી.’” 32 પોતે કયા મોતથી મરનાર હતા તે સૂચવતાં ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું.

33 એથી પિલાતે ફરી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’” 34 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘આ શું તું પોતાના તરફથી કહે છે કે, કોઈ બીજાઓએ મારા સંબંધી એ તને કહ્યું?’” 35 પિલાતે ઉત્તર આપ્યો કે, ‘શું હું યહૂદી છું?’ તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો; ‘તેં શું કર્યું છે?’”

36 ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મારું રાજ્ય આ જગતનું નથી; જો મારું રાજ્ય આ જગતનું હોત, તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં આવત નહિ, તે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી. 37 તેથી પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘ત્યારે શું તું રાજા છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તું કહે છે કે હું રાજા છું.’ એ જ માટે હું જન્મ્યો છું; અને એ જ માટે હું આ દુનિયામાં આવ્યો છું, જેથી હું સત્ય વિષે સાક્ષી આપું; સર્વ જે સત્યનો છે, તે મારી વાણી સાંભળે છે.’”

38 પિલાત તેને કહે છે કે, ‘સત્ય શું છે?’ જયારે તેણે એમ કહ્યું ત્યારે, તે ફરીથી યહૂદીઓની પાસે બહાર ગયો અને તેઓને કહ્યું મને આ માણસમાં કંઈ અપરાધ જણાતો નથી. 39 પણ પાસ્ખાપર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં, એવો તમારો રિવાજ છે. તેથી હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં, એમ તમે ચાહો છો શું? 40 ત્યારે તેઓએ ફરીથી ઊંચા અવાજે કહ્યું કે, ‘એને તો નહિ જ, પણ બરાબાસને. હવે બરાબાસ તો લુંટારો હતો.



Chapter 19

1 ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. 2 સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો; 3 તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘ઓ યહૂદીઓના રાજા, સલામ!’ અને તેઓએ તેમને મુક્કીઓ મારી.

4 પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, ‘હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’” 5 ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા જ બહાર નીકળ્યા. પછી પિલાત તેઓને કહ્યું કે, ‘આ માણસને જુઓ!’ 6 જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.’ પિલાત તેઓને કહ્યું કે, ‘તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.’”

7 યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, ‘અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે. 8 તે વાત સાંભળીને પિલાત વધારે ગભરાયો; 9 અને તે ફરી દરબારમાં જઈને ઈસુને કહ્યું કે, ‘તું ક્યાંનો છે?’ પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ.

10 ત્યારે પિલાતે તેમને કહ્યું કે, ‘શું તું મને કશું કહેતો નથી?’ શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?’” 11 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ઉપરથી અપાયાં વિના તને મારા પર કંઈ પણ અધિકાર હોત નહિ; તે માટે જેણે મને તને સોંપ્યો છે તેનું પાપ વધારે મોટું છે.’”

12 આથી પિલાતે તેમને છોડવાની કોશિશ કરી; પણ યહૂદીઓએ ઊંચા અવાજે કહ્યું કે, ‘જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારનાં મિત્ર નથી; જે કોઈ પોતાને રાજા ઠરાવે છે, તે કાઈસારની વિરુદ્ધ બોલે છે. 13 ત્યારે તે સાંભળીને પિલાત ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા જેને હિબ્રૂ ભાષામાં ‘ગાબ્બાથા’ કહે છે, ત્યાં ન્યાયાસન પર બેઠો.

14 હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાત યહૂદીઓને કહ્યું કે, ‘જુઓ, તમારો રાજા!’ 15 ત્યારે તેઓએ પોકારીને કહ્યું કે, ‘તેને દૂર કરો, દૂર કરો, તેને વધસ્તંભે જડો.’ પિલાત તેઓને કહે છે કે, ‘શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?’ મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે, ‘કાઈસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.’” 16 ત્યારે ઈસુને વધસ્તંભે જડવાને પિલાતે તેઓને સોંપ્યાં. તેથી તેઓ ઈસુને પકડી લઈ ગયા.

17 પછી ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગ્યા, જે હિબ્રૂ ભાષામાં ‘ગલગથા’ કહેવાય છે, ત્યાં બહાર ગયા. 18 તેઓએ ઈસુને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યાં; બંને બાજુએ એકને તથા વચમાં ઈસુને.

19 પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર લટકાવ્યું કે; ‘નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.’” 20 જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું.

21 તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, ‘યહૂદીઓનો રાજા,’ એમ ન લખો, પણ તેણે કહ્યું કે, ‘હું યહૂદીઓનો રાજા છું.’ એમ લખો. 22 પિલાતે ઉત્તર આપ્યો કે, ‘મેં જે લખ્યું તે લખ્યું.’”

23 સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો. 24 પછી તેઓએ પરસ્પર કહ્યું કે, ‘આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!’ ‘તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.’ એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ.

25 પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં. 26 તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસપાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, ‘બાઈ, જો તારો દીકરો!’ 27 ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, ‘જો, તારી મા!’ અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો.

28 તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, ‘મને તરસ લાગી છે.’” 29 ત્યાં દ્રાક્ષાસવથી ભરેલું એક વાસણ મૂક્યું હતું; તેઓએ એક વાદળી લઈને સરકામાં ભીંજવીને લાકડી પર બાંધીને તેમના મોં આગળ ધરી. 30 ત્યારે ઈસુએ સરકા ચાખ્યાં પછી કહ્યું કે, ‘સંપૂર્ણ થયું;’ અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો.

31 તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, અને તે વિશ્રામવાર મહત્ત્વનો દિવસ હતો, એ માટે વિશ્રામવારે તેઓના મૃતદેહ વધસ્તંભ પર રહે નહિ માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે, ‘તેઓના પગ ભાંગીને તેઓને નીચે ઉતારવામાં આવે.’” 32 એ માટે સિપાઈઓએ આવીને ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા બંને જણાનાં પગ ભાંગ્યાં. 33 જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.

34 તોપણ સિપાઈઓમાંના એકે ભાલાથી તેમની કૂખ વીંધી અને તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં. 35 જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે જેથી તમે પણ વિશ્વાસ કરો, તેની સાક્ષી સાચી છે. તે સત્ય કહે છે, એ તે જાણે છે.

36 કેમ કે, ‘તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ’ એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું; 37 વળી બીજું શાસ્ત્રવચન કહે છે કે, ‘જેમને તેઓએ વીંધ્યા તેમને તેઓ જોશે.’”

38 આ બાબતો બન્યા પછી અરિમથાઈનો યૂસફ, જે યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો, તેણે ઈસુનો પાર્થિવ દેહ લઈ જવાની પિલાત પાસે માગણી કરી; અને પિલાતે તેને પરવાનગી આપી. તેથી તે આવીને તેમનો દેહ ઉતારીને લઈ ગયો. 39 જે અગાઉ એક રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે નિકોદેમસ પણ બોળ અને અગરનું આશરે 30 કિલોગ્રામ મિશ્રણ લઈને આવ્યો.

40 ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના વસ્ત્રમાં લપેટ્યો. 41 હવે જ્યાં તેમને વધસ્તંભે જડ્યાં હતા ત્યાં એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી દફનાવવામાં આવ્યો ન હતો. 42 તે કબર પાસે હતી અને તે દિવસ યહૂદીઓના પાસ્ખાની તૈયારીનો હતો માટે ઈસુને ત્યાં જ દફનાવવામાં આવ્યા.



Chapter 20

1 હવે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી અને તેણે કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો. 2 ત્યારે તે દોડીને સિમોન પિતર તથા બીજો શિષ્ય, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેમની પાસે આવીને તેઓને કહે છે કે, ‘તેઓએ પ્રભુને કબરમાંથી ઉઠાવી લીધા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યાં છે તે અમે જાણતા નથી.’”

3 તેથી પિતર તથા તે બીજો શિષ્ય કબર તરફ જવા રવાના થયા. 4 તેઓ બંને સાથે દોડ્યા; પણ તે બીજો શિષ્ય પિતરથી વધારે ઝડપથી દોડીને કબર આગળ પહેલો પહોંચ્યો. 5 તેણે નમીને અંદર જોયું તો શણનાં વસ્ત્રો પડેલાં તેના જોવામાં આવ્યા; પણ તે અંદર ગયો નહિ.

6 પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં; 7 અને જે વસ્ત્રો તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો.

8 પછી બીજો શિષ્ય કે જે કબર પાસે પહેલો આવ્યો હતો, તેણે પણ અંદર જઈને જોયું અને વિશ્વાસ કર્યો. 9 કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા. 10 ત્યારે શિષ્યો ફરી પોતાને ઘરે પાછા ગયા.

11 જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી; 12 અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા. 13 તેઓ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તે તેમને કહે છે, ‘તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું.’”

14 એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ. 15 ઈસુ તેને કહે છે કે, ‘બહેન, તું કેમ રડે છે?’ તું કોને શોધે છે?’ તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, ‘ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.’”

16 ઈસુ તેને કહે છે કે, ‘મરિયમ;’ અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, ‘રાબ્બોની!’ એટલે ‘ગુરુજી.’” 17 ઈસુ તેને કહે છે કે, ‘હજી સુધી હું પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી, માટે મને સ્પર્શ ન કર; પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, ‘જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું જાઉં છું.’” 18 મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને જણાવ્યું કે, ‘મેં પ્રભુને જોયા છે અને તેમણે મને એ વાતો કહી છે.

19 તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજે, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ રાખવામાં આવ્યાં હતા, ત્યારે ઈસુએ આવીને તેઓની મધ્યે ઊભા રહીને કહ્યું કે, ‘તમને શાંતિ થાઓ.’” 20 એમ કહીને તેમણે પોતાના હાથ તથા ફૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા.

21 ઈસુએ ફરી તેઓને કહ્યું કે, ‘તમને શાંતિ હો;’ જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને પણ મોકલું છું. 22 પછી ઈસુએ તેઓ પર શ્વાસ ફૂંકીને કહ્યું કે, ‘તમે પવિત્ર આત્મા પામો. 23 જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓના પાપ માફ કરવામાં આવે છે; અને જેઓનાં પાપ તમે રાખો છો, તેઓના પાપ રહે છે.’”

24 જયારે ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાંનો એક, જે દીદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે ન હતો. 25 તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે, ‘અમે પ્રભુને જોયા છે.’ તેણે તેઓને કહ્યું કે, ‘તેમના હાથમાં ખીલાઓના ઘા જોયા સિવાય, મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા સિવાય તથા તેમની ફૂખમાં મારો હાથ નાખ્યા સિવાય, હું વિશ્વાસ કરવાનો નથી.’”

26 આઠ દિવસ પછી ફરી તેમના શિષ્યો અંદર હતા; અને થોમા પણ તેઓની સાથે હતો; ત્યારે બારણાં બંધ હોવા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે, ‘તમને શાંતિ હો.’” 27 પછી તેઓ થોમાને કહે છે કે, ‘તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી ફૂખમાં નાખ; અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.’”

28 થોમાએ ઉત્તર આપતાં તેમને કહ્યું કે, ‘મારા પ્રભુ અને મારા ઈશ્વર!’ 29 ઈસુએ તેને કહ્યું કે, ‘તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો છે, જેઓએ મને જોયો નથી અને છતાં પણ વિશ્વાસ કર્યો છે તેઓ આશીર્વાદિત છે.’”

30 ઈસુએ બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો શિષ્યોની સમક્ષ કર્યા, કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. 31 પણ ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.



Chapter 21

1 એ બીનાઓ બન્યા પછી તિબેરિયસના સમુદ્રકિનારે ફરીથી ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું; તેમણે આ રીતે દર્શન આપ્યું; 2 સિમોન પિતર, થોમા જે દીદીમસ કહેવાતો હતો તે, ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના દીકરા તથા તેમના શિષ્યોમાંના બીજા બે એકત્ર થયા હતા. 3 સિમોન પિતર તેઓને કહે છે કે, ‘હું માછલીઓ પકડવા જાઉં છું.’ તેઓ તેને કહે છે કે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓને કંઈ મળ્યું નહિ.

4 પણ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પરંતુ તેઓ ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ. 5 ઈસુ તેઓને કહે છે કે, ‘જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?’ તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘નથી.’” 6 તેમણે તેઓને કહ્યું કે, ‘હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.’ તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ.

7 ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, ‘આ તો પ્રભુ છે!’ જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો કેમ કે તે ઉઘાડો હતો અને સમુદ્રમાં કૂદી પડ્યો. 8 બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ 100 મીટર જેટલે અંતરે હતા. 9 તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં.

10 ઈસુ તેઓને કહે છે કે, ‘તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.’” 11 તેથી સિમોન પિતર હોડી પર ચઢીને એક્સો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો; જોકે એટલી બધી માછલીઓ હોવા છતાં પણ જાળ ફાટી નહિ.

12 ઈસુ તેઓને કહે છે કે, ‘આવો, નાસ્તો કરો.’ તેઓ પ્રભુ છે તે જાણીને શિષ્યોમાંના કોઈની ‘તમે કોણ છે? એમ તેમને પૂછવાની હિંમત ચાલી નહિ. 13 ઈસુએ આવીને રોટલી તેમ જ માછલી પણ તેઓને આપી. 14 મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.

15 હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુ સિમોન પિતરને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, ‘હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુએ તેને કહ્યું કે, ‘મારાં ઘેટાંને પાળ.’” 16 તેઓ બીજી વખત તેને કહે છે કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, ‘હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.’ ઈસુ તેને કહે છે કે, ‘મારાં ઘેટાંઓની સંભાળ રાખ.’”

17 તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’” 18 હું તને નિશ્ચે કહું છું કે, ‘જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે.

19 હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’”

20 ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો તેણે કહ્યું કે, ‘પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?’ ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો. 21 ત્યારે પિતર તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’”

22 ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. 23 તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે નહિ મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? 24 જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ.

25 ઈસુએ બીજાં ઘણાં કરેલાં કામ છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ દુનિયામાં થાય નહિ, એવું મારું માનવું છે.



Book: Acts

Acts

Chapter 1

1 પ્રિય થિયોફિલ, ઈસુએ જે કર્યું તથા શીખવ્યું, તેમાંની ઘણી બાબતો વિષે મેં મારા પ્રથમ પુસ્તકમાં તને લખ્યું છે 2 તેમને ઈશ્વરે સ્વર્ગમાં લઈ લીધા ત્યાં સુધી.સ્વર્ગમાં ગયા પહેલાં તેમણે પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા જે વાતો તેમના પસંદ કરેલા પ્રેરિતોને જણાવવા માંગતા હતા તે કહી. 3 વધસ્તંભ પર દુઃખ સહન કરીને મરણ પામ્યા પછી, તેઓ ફરી સજીવન થયા.ચાળીસ દિવસો સુધી તેણે પ્રેરિતોને દર્શન આપતા રહ્યા, અને ઈશ્વરના રાજ્ય વિષે જણાવ્યું. 4 એક વખત જયારે તેઓ તેમની સાથે હતા, ત્યારે તેમણે તેઓને જણાવ્યું, “યરુશાલેમ છોડશો નહિ.પણ, જ્યાં સુધી મારા પિતા જેમ તેમણે વચન આપ્યું છે તેમ, તેમનો આત્મા તમારા પર મોકલે નહિ ત્યાં સુધી અહિ રાહ જુઓ. મેં તમને તે સંબંધી કહ્યું છે તે તમે સાંભળ્યું છે. 5 યોહાને પાણીથી લોકોનું બાપ્તિસ્મા કર્યું, પણ થોડા દિવસ પછી ઈશ્વર પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.”

6 એક દિવસે પ્રેરિતો જયારે ઈસુની સાથે બેઠા હતા, ત્યારે તેઓએ તેમને પૂછ્યું,” પ્રભુ, શું તમે આ સમયે હવે ઇઝરાયલીઓને તેઓના રાજ્યને ફરીથી સોંપવાનો છે?” 7 તેમણે તેઓને ઉત્તર આપ્યો, “એ બધું ક્યારે થશે તે સમય અને દિવસ વિષે તમારે જાણવાની જરૂર નથી.એ બધું ક્યારે બનશે તે મારા પિતા બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. 8 પણ જયારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તે તમને બળવાન કરશે. ત્યારે તમે યરુશાલેમમાં અને યહૂદિયાના પ્રદેશોમાં, સમરુનમાં અને આખી દુનિયામાં મારા વિષે લોકો ને જણાવશો.” 9 તેઓને આ બાબત કહ્યા પછી, તેઓના દેખતા તેમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા, અને વાદળે તેમને તેમની દ્રષ્ટિથી દુર રાખ્યા. 10 જ્યારે પ્રેરિતો હજુ આકાશ તરફ તાકીને તેમને જતાં જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક બે સફેદ વસ્ત્રો પહેરેલા પુરુષો તેમની સાથે ઊભા હતા. તેઓ દૂતો હતા. 11 તેઓમાંના એકે કહ્યું,” ઓ ગાલીલના લોકો, તમારે અહી ઊભા રહીને આકાશ તરફ તાકી રહેવાની જરૂર નથી! એક દિવસ એ જ ઈસુ, જેમને ઈશ્વરે તમારી પાસેથી સ્વર્ગમાં લઈ, લીધા છે, તેઓ પૃથ્વી પર પાછા આવશે. જેમ તમે તેમને સ્વર્ગમાં જતાં જોયા છે તેવી જ રીતે તેઓ પાછા આવશે.”

12 ત્યારપછી તે બે દૂતો ગયા, પ્રેરિતો જૈતૂન પર્વત પરથી યરુશાલેમ પાછા આવ્યા, જે યરુશાલેમથી થોડા અંતરે આવેલ હતો. 13 શહેરમાં પ્રવેશ્યા પછી, ઉપલી મેડી જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પાછા આવ્યા.જેઓ ત્યાં હતા તેઓમાં પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન જે ઝનૂની હતો અને બીજો એક વ્યક્તિ જેનું નામ યાકૂબ હતું તેનો દીકરો યહૂદા. 14 આ બધા પ્રેરિતો એ સાથે મળીને સતત પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું. બીજા જેઓ તેમની સાથે પ્રાર્થના કરતા હતા તેઓમાં જે સ્ત્રીઓ ઈસુની સાથે હતી, એટલે ઈસુની મા મરિયમ અને તેમના બીજા નાના ભાઈઓ હતા. 15 તે દિવસોમાં પિતર સાથી વિશ્વાસીઓ મધ્યે ઊભો થયો. ત્યાં આશરે 120 જેટલા ઈસુના અનુયાયીઓનું જૂથ હતું. તેણે કહ્યું, 16 “મારા ભાઈઓ, યહૂદાના સંબંધમાં દાઉદ રાજાએ લાંબા સમય પહેલા લખ્યું હતું. તે શબ્દો સાચા પડે તે જરૂરી હતું, અને એમ થયું, કારણ કે પવિત્ર આત્માએ દાઉદને એ પ્રમાણે લખવા જણાવ્યું હતું. 17 યહૂદા આપણા જેવો જ પ્રેરિત હતો છતાં, જેઓ ઈસુને પકડવા અને મારી નાખવા ઇચ્છા રાખતા હતા તેમને તેણે દોર્યા.” 18 આ માણસ આવું ભૂંડું કરવા દ્વારા નાણા કમાયો.આ નાણાથી તેણે એક ખેતર ખરીદ્યું. ત્યાં તે ભૂમિ પર તે પડી ગયો, તેનું શરીર ફાટી ગયું અને તેના બધા આંતરડા બહાર નીકળી ગયા. 19 બધા લોકો જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓએ તે વિષે સાંભળ્યું, તેથી તેઓએ તે ખેતરનું નામ તેમની અરેમિક ભાષામાં, અકેલ્દામા પાડ્યું, જેનો અર્થ” લોહીનું ખેતર” થાય છે. 20 પિતરે પણ કહ્યું, “હું જોઉં છું કે યહૂદાને જે થયું તે દાઉદે જે કહ્યું તેના જેવું જ છે: ‘તેનો વંશ નાબૂદ થાય; તેમાં કોઈ એક પણ બાકી ના બચે.’ અને એવું લાગે છે કે આ બીજા શબ્દો જે દાઉદે કહ્યા તે પણ યહૂદાના સંબંધમાં છે: ‘બીજો કોઈ આગેવાન તરીકેનું તેનું કાર્ય સંભાળે.’” 21 “તેથી આપણ પ્રેરિતો માટે એ પસંદ કરવું જરૂરી છે કે કોઈ માણસ યહૂદાની જગ્યા લે. તે એવો માણસ હોય કે જે જયારે પ્રભુ ઈસુ આપણી સાથે હતા તે બધો સમય આપણી સાથે હોય. 22 એટલે કે, યોહાન બાપ્તિસ્મી જેણે ઈસુનું બાપ્તિસ્મા કર્યું ત્યારથી માંડીને ઈસુ આપણાથી છુટા પડ્યા અને સ્વર્ગે જવા પાછા ઊઠ્યા તે દિવસ સુધી. જે માણસને યહૂદાની જગ્યાએ મૂકવામાં આવે તે એવો હોય કે જેણે ઈસુને મૃત્યુમાંથી સજીવન થયેલા જોયા હોય.” 23 તેથી પ્રેરિતોએ અને બીજા વિશ્વાસુઓએ બે માણસોના નામ સૂચવ્યા. એકનું નામ યૂસફ બર્સબા, જેનું નામ યુસ્તસ પણ હતું. બીજો માણસ માથ્થિયાસ હતો. 24 પછી તેઓએ પ્રાર્થના કરી: “પ્રભુ ઈસુ, તમે જાણો છો દરેક માણસ તેના હૃદયમાં શું વિચારે છે, તેથી કૃપા કરી અમને બતાવો કે યહૂદાની જગ્યા એ આ બેમાંથી કોને પસંદ કર્યો છે.” 25 યહૂદા પ્રેરિત તરીકે મટી ગયો. તેણે પાપ કર્યું અને જે જગ્યાને માટે તે યોગ્ય હતો ત્યાં તે ગયો. 26 પછી તેઓએ બંને વચ્ચે પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી. ચિઠ્ઠી માથ્થિયાસના નામની નીકળી, અને તે બીજા અગિયાર પ્રેરીતોની સાથે પ્રેરિત બન્યો.



Chapter 2

1 યહૂદીઓ જયારે પચાસમાના પર્વની ઉજવણી કરી રહ્યા હતા તે દિવસે, બધા વિશ્વાસીઓ યરુશાલેમમાં એક જગ્યાએ ભેગા થયા હતા. 2 અચાનક તેમણે આકાશમાંથી આવતો ઘૂઘવતા પવન જેવો અવાજ સાંભળ્યો. આખા ઘરમાં જ્યાં તેઓ બેઠેલા હતા તેઓ બધાએ તે અવાજ સાંભળ્યો. 3 પછી તેમણે આગની જ્વાળાઓ જેવું કંઈક જોયું. આ જ્વાળાઓ એકબીજાથી અલગ થઈ અને તેમાંની એક તેઓમાંના દરેક વિશ્વાસીઓના માથા પર ઉતરી આવી. 4 પછી બધા વિશ્વાસીઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને, જેમ આત્માએ તેમને શક્તિ આપી તેમ તેઓ વિવિધ ભાષાઓ બોલવા લાગ્યા. 5 તે સમયે ઘણા યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. તેઓ યહૂદીઓ હતા જેઓ હમેશા ઈશ્વરની આરાધના કરતા હતા.તેઓ ઘણા વિવિધ દેશોમાંથી આવેલા હતા. 6 જયારે તેઓએ પવનના જેવો મોટો અવાજ સાંભળ્યો, ત્યારે લોકોનું ટોળું જ્યાં વિશ્વાસીઓ હતા ત્યાં ભેગું થયું.ટોળું આશ્ચર્ય પામ્યું કેમ કે તેઓમાંના દરેકે વિશ્વાસીઓને તેમની પોતાની ભાષામાં બોલતા સાંભળ્યા. 7 તેઓએ ખુબ આશ્ચર્ય પામીને એકબીજાને કહ્યું કે,” આ બધા માણસો જેઓ બોલી રહ્યા છે તેઓ ગાલીલ ના છે, તો તેઓ આપણી ભાષાઓ કેવી રીતે જાણી શકે? 8 પણ આપણે તેઓને આપણી પોતાની ભાષામાં બોલતા સાંભળીએ છીએ જે આપણે જન્મથી શીખેલા છીએ! 9 આપણામાંના ઘણા પાર્થીયા અને મીડિયા અને એલામના, અને બીજાઓ મેસોપોટેમિયા, યહૂદિયા, કપાદોકિયા, પોન્તસ અને આસિયા પ્રદેશના છીએ. 10 ત્યાં કેટલાક લોકો ફ્રુગિયા અને, પામ્ફૂલિયા, મિસર, અને કુરેની શહેર પાસેના લીબિયાના પ્રદેશના હતા.ત્યાં અમારામાંના કેટલાક રોમથી આવેલા જે યરુશાલેમમાં મુલાકાતીઓ હતા. 11 તેઓમાં સ્થાનિક યહૂદીઓ તેમ જ બિનયહૂદીઓ જેઓ યહૂદીઓ થએલાં તેઓ પણ હતા. અને અમારામાંના બીજા કેટલાક ક્રીત ટાપુથી આવેલા અને આરબ પ્રદેશમાંથી આવેલા હતા.તો ઈશ્વરે જે મહાન કાર્યો કર્યા છે તે વિષે આ લોકો આપણી ભાષામાં કેવી રીતે બોલી શકે?” 12 લોકો ખુબ આશ્ચર્યમાં હતા અને શું થઈ રહ્યું હતું તેને વિષે શું સમજવું તે તેઓ જાણતા ન હતા. તેથી તેઓએ એકબીજાને પૂછ્યું,” આનો શો અર્થ હોઈ શકે?” 13 પણ તેઓમાંના કેટલાકે તેમણે જે જોયું તેના વિષે મશ્કરી કરી.તેમણે કહ્યું, “આ લોકો આવી રીતે બોલે છે કેમ કે તેમણે નવો દ્રાક્ષારસ ખૂબ પીધો છે.!”

14 તેથી પિતરે બીજા અગિયાર પ્રેરિતો સાથે ઊભા થઈને મોટેથી ટોળાંમાંના લોકોને જણાવ્યું; તેણે કહ્યું, “ઓ યહૂદિયાના માણસો અને બીજા જેઓ યરુશાલેમમાં રહેનારા, તમે બધા, મારું સાંભળો, અને જે થઈ રહ્યું છે તે વિષે હું તમને સમજાવીશ! 15 તમારામાંના કેટલાક એવું વિચારે છે કે આ લોકો પીધેલા છીએ, પણ તેઓ પીધેલા નથી. હજુ તો સવારના નવ જ વાગ્યા છે અને અહીંના લોકો દિવસના આ સમયે પીધેલા હોતા નથી! 16 પણ તેના કરતા, અમારી સાથે જે બન્યું તે યોએલ પ્રબોધકે જે લાંબા સમય પહેલા લખ્યું હતું તે ચમત્કારિક બાબત છે.તેણે લખેલું: ઈશ્વર કહે છે, 17 ‘અંતના દિવસોમાં, હું મારો પવિત્ર આત્મા સર્વ લોકોને આપીશ, અને તમારા દીકરા અને દીકરીઓ મારા સંદેશાઓ લોકોને જણાવશે, અને જુવાનો અને વૃદ્ધ માણસો સ્વપ્ન જોશે. 18 એ દિવસોમાં હું મારા સેવકોને મારો પવિત્ર આત્મા આપીશ, જેથી તેઓ લોકોને મારા સંદેશાઓ આપી શકે. 19 આકાશમાં હું અદ્ભુત બાબતો કરીશ, અને તેમ જ અદ્ભુત બાબતો પૃથ્વી પર બનશે તે બતાવવા માટે હું ચમત્કારો કરીશ.અહી પૃથ્વી પર સર્વત્ર લોહી, આગ અને ધૂમાડો હશે. 20 લોકોને આકાશમાં સૂર્ય અંધકારમય અને ચંદ્ર તેમને લાલ દેખાશે.હું, પ્રભુ ઈશ્વર, સર્વનો ન્યાય કરવા આવીશ તે પહેલા એ બધી બાબતો બનશે. 21 અને જેઓ મદદ માટે પ્રભુને પોકારશે તેમને હું બચાવીશ.” 22 પિતરે બોલવાનું ચાલુ રાખ્યું,” મારા સાથી ઇઝરાયલીઓ, મારું સાંભળો! જયારે નાસરેથના ઈસુ તમારી મધ્યે જીવ્યા, ત્યારે ઈશ્વરે તેમને મોકલીને ઘણા પરાક્રમો, આશ્ચર્યો અને ચમત્કારો કરવાની શક્તિ આપીને તમને એ સાબિત કર્યું કે તેઓ ઈશ્વર પાસેથી આવેલા હતા.તમે પોતે એ જાણો છો કે તે સાચું છે. 23 ઈશ્વરે તે વિશે ઠરાવેલું હતું કે, આ માણસ ઈસુને તેમના દુશ્મનોના હાથમાં સોંપવામાં આવશે. અને તમે દુષ્ટ માણસોની સહાયથી ઈસુને વધસ્તંભે જડાવ્યાં અને મારી નાખ્યાં. 24 તે મરણ પામ્યા, પણ ઈશ્વરે તેમને પાછા ઉઠાડ્યાં, કેમ કે તેઓ મરણ પામેલા રહે તે શક્ય ન હતું.ઈશ્વરે ઈસુ ને ફરીથી સજીવન કર્યા. 25 મસીહાએ જે કહ્યું તે સંબંધી દાઉદ રાજાએ લાંબા સમય અગાઉ લખ્યું હતું કે, તમે પ્રભુ ઈશ્વર, હમેશા મારું સંન્મુખ છો. તમે મારી જમણી બાજુએ છો, જેઓ મને નુકશાન કરવા માંગે છે તેમનાથી હું ગભરાઇશ નહિ. 26 તેથી મારું હૃદય હર્ષ પામ્યું અને હું આનંદ પામ્યો, જો કે હું કોઈક દિવસ મરણ પામીશ તો પણ હું જાણું છું કે તમે મને હમેશા મદદ કરશો. 27 જ્યાં મરણ પામેલાઓ છે તે જગ્યામાં તમે મને નહિ રાખો. તમે મારા શરીરનો નાશ પણ નહિ થવા દો, કેમ કે હું તમારો પ્રિય છું અને હમેશા તમારી આજ્ઞા પાળું છું. 28 તમે મને બતાવ્યું છે કે ફરી જીવંત કેવી રીતે થવું. તમે મને આનંદિત કરશો કેમ કે તમે હમેશા મારી સાથે રહેશો.” 29 પિતરે આગળ કહ્યું, “મારા સાથી યહૂદીઓ, મને ખાતરી છે કે આપણો પૂર્વજ, દાઉદ, મરણ પામ્યો, અને લોકોએ તેને દફ્નાવ્યો. અને જે જગ્યામાં તેઓએ તેને દફ્નાવ્યો તે જગ્યા આજે પણ અહી છે. 30 દાઉદ રાજા એક પ્રબોધક હતો અને તેને જાણ્યું કે ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે તેના વંશજોમાનો એક રાજા બનશે. 31 લાંબા સમય અગાઉ દાઉદ જાણતો હતો કે ઈશ્વર શું કરવાના છે. તેણે કહ્યું કે ઈશ્વર ઈસુ ખ્રિસ્તને મરણ પામ્યા પછી સજીવન કરશે. ઈશ્વર તેમને કબરમાં રહેવા દેશે નહિ, અને તેમના શરીરનો નાશ થવા દેશે નહિ.” 32 આ માણસ ઈસુને મરણ પામ્યા પછી ઈશ્વરે તેમને ફરીથી સજીવન કર્યા. આપણામાંના સર્વ, તેમના અનુયાયીઓ એ જાણીએ છીએ, કેમ કે આપણે તેમને જોયા છે. 33 ઈસુને ઈશ્વર તેમના પિતાએ, તેમને જમણે હાથે બેસાડીને તેમની સાથે રાજ્ય કરવા દઈને મોટું માન આપ્યું છે.તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યો છે, અને એ જ છે જે આજે તમે અહીં જોઈ અને સાંભળી રહ્યા છો. 34 આપણે એ જાણીએ છીએ કે દાઉદ પોતાના વિષે કહેતો નથી કારણ કે, જેવી રીતે ઈસુ ઉપર સ્વર્ગમાં ગયા તેવી રીતે દાઉદ ગયો નહોતો.તે સાથે, દાઉદે પોતે ઈસુ મસીહ વિષે આ કહ્યું છે: પ્રભુ ઈશ્વરે મારા પ્રભુ મસીહને કહ્યું કે, અહીં મારા જમણા હાથે રાજ કરો, 35 જ્યાં સુધી હું તારા દુશ્મનોને સંપૂર્ણ હરાવી દઉં ત્યાં સુધી.’” 36 પિતરે એમ કહીને પૂરું કર્યું,” તેથી હું ઇચ્છું છું કે તમે અને બીજા ઇઝરાયલીઓ એ જાણો કે, આ જ ઈસુ જેને તમે વધસ્તંભે જડયા અને મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ અને ખ્રિસ્ત બંને બનાવ્યા છે.” 37 પિતરે અને બીજા પ્રેરિતોએ જે કહ્યું તે લોકોએ સાંભળ્યું ત્યારે, તેઓએ જાણ્યું કે તેમણે ખોટું કર્યું છે. લોકોએ તેઓને કહ્યું,” અમારે શું કરવું જોઈએ?” 38 પિતરે તેઓને જવાબ આપ્યો, “તમારામાંના દરેકે તમારા પાપી વર્તનથી પાછા ફરવું જોઈએ.જો તમે અત્યારે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશો તો અમે તમને બાપ્તિસ્મા આપીશું. ઈશ્વર તમારા પાપ માફ કરશે, અને તેઓ તમને તેમનો પવિત્ર આત્મા આપશે. 39 ઈશ્વરે તમારા માટે અને તમારા બાળકોને માટે, અને બીજા જે બધા ઈસુમાં વિશ્વાસ કરે છે, તેઓ અહીંથી દૂર રહેતા હોય તેઓને માટે પણ આ કરવાનું વચન આપ્યું છે. આપણા પ્રભુ ઈશ્વર તેમનો પવિત્ર આત્મા આપણને જેઓને તેમણે તેમના લોકો થવા બોલાવ્યા છે તેઓને આપશે!” 40 પિતર ઘણું બોલ્યો અને તેમને ભારપૂર્વક કહ્યું. તેણે તેઓને કહ્યું, “ઈશ્વર પાસે માંગો કે તેઓ તમને બચાવે જેથી જયારે ઈસુનો નકાર કરનારા આ દુષ્ટ લોકોને તેઓ શિક્ષા કરે ત્યારે તમને શિક્ષા ન કરે!” 41 તેથી જે લોકોએ પિતરના સંદેશા પર વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યા.તેઓમાંથી તે દિવસે વિશ્વાસીઓના સમૂહ માં આશરે ત્રણ હજાર જોડાયાં. 42 પ્રેરિતો જે શીખવતા હતા તેને તેઓ સતત આધીન થતા હતા.તેઓ ઘણીવાર બીજા વિશ્વાસીઓને મળતા હતા અને તેઓ સાથે મળીને ખોરાક ખાતા તેમ જ રોજ સાથે પ્રાર્થના કરતા હતા.

43 સર્વ લોકો જેઓ યરુશાલેમમાં હતા તેઓ ઈશ્વરને ઘણું માન આપતા હતા કારણ કે પ્રેરિતો ઘણી ચમત્કારિક બાબતો કરતા હતા. 44 સર્વ જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓએ એ બાબતો પર પણ વિશ્વાસ કર્યો અને તેઓ નિયમિત રીતે એકઠા મળતા હતા. તેમની પાસે જે કઈ હતું તે તેઓ એકબીજાની સાથે વહેંચતા હતા. 45 તેઓ સમય આવ્યે તેમની પોતાની જમીન અને બીજી વસ્તુઓ વેચી દેતા હતા, અને દરેકની જરૂરિયાત પ્રમાણે તે નાણા અન્ય લોકોને આપતા હતા. 46 તેઓએ દરરોજ મંદિરના વિસ્તારમાં એકઠા મળવાનું ચાલુ રાખ્યું. તેઓ ઘરે સાથે મળીને ભોજન કરતા અને તેમ કરીને તેમની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે વહેંચીને આનંદ પામતા. 47 એમ કરીને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા, અને યરુશાલેમના સર્વ લોકો તેમને માન આપતા હતા.આવી બાબતો બની રહી હતી ત્યારે જેઓને તેમના પાપોની શિક્ષામાંથી બચાવવામાં આવ્યા હતા તેઓને પ્રભુ ઈસુ દરરોજ ઉમેરતા હતા.



Chapter 3

1 એક દિવસ પિતર અને યોહાન મંદિરમાં જતા હતા, બપોરના ત્રણ વાગ્યા હતા, તે સમયે લોકો ત્યાં પ્રાર્થના કરતા હતા. 2 ત્યાં એક માણસ હતો કે જે જન્મ્યો ત્યારથી ચાલી શકતો ન હતો. તે મંદિરના પ્રવેશ દ્વારે સુંદર નામના દરવાજા આગળ બેસતો હતો. લોકો દરરોજ તેને ત્યાં લઈ જતા હતા કે જેથી જેઓ મંદિરમાં જતા તેઓની પાસે તે નાણા માગી શકે. 3 પિતર અને યોહાન મંદિરમાં પ્રવેશતા હતા ત્યારે તે તેમની પાસે નાણાની માગણી કરવા લાગ્યો. 4 પિતર અને યોહાન તેની તરફ જોઈ રહ્યા હતા ત્યારે, પિતરે તેને કહ્યું” અમારી તરફ જો!” 5 તેથી તેણે નાણા મળવાની અપેક્ષાએ તેમની તરફ તાકીને જોયું. 6 ત્યારે પિતરે તેને કહ્યું,” મારી પાસે સોનું કે રૂપું નથી, પણ હું તારા માટે જે કરી શકું છું તે હું કરીશ.ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં સાજો થા. ઊઠીને ચાલ!” 7 પછી પિતરે તે માણસનો જમણો હાથ પકડીને તેને ઊભા થવા મદદ કરી. તે જ ક્ષણે તે માણસની ઘૂંટીઓમાં જોર આવ્યું. 8 તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો! પછી તે ચાલતો અને કૂદતો, પ્રભુની સ્તુતિ કરતો પિતર અને યોહાનની સાથે મંદિરમાં પ્રવેશ્યો! 9 સર્વ લોકોએ તેને મંદિરમાં ચાલતો અને ઈશ્વરની સ્તુતિ કરતો જોયો. 10 તેઓએ જાણ્યું કે મંદિરના સુંદર દરવાજા આગળ બેસીને નાણા માંગતો હતો તે એ જ માણસ હતો! તેથી જે માણસો ત્યાં હતા તેઓ તેને જે થયું હતું તે જોઈને આશ્ચર્ય પામ્યા.

11 તે માણસ પિતર અને યોહાનને વળગી રહ્યો હતો ત્યારે બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને શું વિચારવું તે તેમને સમજણ પડી નહિ! તેથી તેઓ મંદિરમાં સુલેમાનની કહેવાતી પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા. 12 જયારે પિતરે લોકોને જોયા, ત્યારે તેને તેઓને કહ્યું, “ઇઝરાયલી માણસો, આ માણસને જે થયું તેથી તમારે આશ્ચર્ય પામવું ન જોઈએ! જાણે અમે અમારી શક્તિથી આ માણસને ચાલતો કર્યો હોય તેમ અમારી સામે કેમ જૂઓ છો? 13 તેથી હું તમને જણાવીશ કે ખરેખર શું બની રહ્યું છે આપના પૂર્વજો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ ઈશ્વરનું ભજન કરતા હતા.અને હવે ઈશ્વરે ઈસુને બહુ મહિમાવાન કર્યા છે. તમારા આગેવાનો ઈસુને રાજ્યપાલ પિલાત પાસે લાવ્યા કે જેથી તેના સૈનિકો તેમને શિક્ષા કરે. પિલાતે ઈસુને છોડી દેવાનો નિર્ણય કર્યો ત્યારે તમે જ ઈસુનો નકાર કર્યો હતો. 14 ઈસુ, ઈશ્વર તરફના ઇઝરાયલના મસીહ અને ન્યાયી હતા તો પણ તમે તેને બદલે એક ખૂનીને મુક્ત કરવાની માંગણી કરી! 15 ઈશ્વરે એ ધ્યાનમાં લીધું છે કે તમે ઈસુને જે લોકોને અનંતજીવન આપે છે તેમને મારી નાખ્યા છે. પણ ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા છે. તેમના જીવંત થયા પછી અમે ઘણી વખત જોયા છે. 16 ઈસુ પરના વિશ્વાસને કારણે આ માણસ ફરીથી શક્તિમાન થઈને તમારી સમક્ષ ચાલતો થયો છે.” 17 હવે મારા સાથી દેશવાસીઓ, તમે અને તમારા આગેવાનોએ ઈસુને મારી નાખ્યા, કારણ કે તમે જાણતા ન હતા કે તેઓ મસીહ હતા. 18 તથાપિ, ઈશ્વરે અગાઉથી જણાવ્યું હતું કે લોકો ઈસુને મારી નાખશે. ઈશ્વરે પ્રબોધકો મારફતે કહાવ્યું હતું કે લોકો ખ્રિસ્ત સાથે કેવું વર્તન કરશે. તેઓએ લખ્યું કે મસીહ જેમને ઈશ્વર મોકલશે તે મરણ સહન કરશે. 19 તેથી તમારા પાપી માર્ગથી પાછા ફરો અને ઈશ્વરને જે ગમે છે તે કરવા તેઓ તમને મદદ કરે તેમ જણાવો, કે જેથી તે તમારા સર્વ પાપોની માફી આપે કે જેથી તે તમને બળવાન કરે. 20 જો તમે એમ કરશો તો, તમે જાણશો કે ઈશ્વર તમને મદદ કરી રહ્યા છે, અને કોઈક દિવસ તેઓ ફરી ખ્રિસ્તને પૃથ્વી પર મોકલશે, જે તેમની પાસેથી તમને મળ્યા છે અને તે તો ઈસુ છે. 21 ઈશ્વરે જે સર્જન કર્યું છે તે નવું થાય ત્યાં સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ. ઘણા સમય અગાઉ ઈશ્વરે તેમ કરવાનું વચન આપ્યું હતું અને તમને જણાવવા પવિત્ર પ્રબોધકોને પસંદ કર્યા હતા. 22 દાખલા તરીકે, મૂસા પ્રબોધકે મસીહ સંબંધી જણાવ્યું:’ પ્રભુ તમારા ઈશ્વર મારા જેવો પ્રબોધક તમારી મધ્યે મોકલશે.તે તમને જે કહે તે બધું તમારે સાંભળવું જ જોઈએ. 23 જેઓ તે પ્રબોધકનું નહિ સાંભળે અને તેને આધીન નહિ થાય, તેઓ ઈશ્વરના લોક તરીકે લાંબા સમય સુધી અસ્તિત્વ નહિ ધરાવે, ઈશ્વર તેમનો નાશ કરશે.’” 24 પિતરે ચાલુ રાખતા કહ્યું,” આ દિવસોમાં શું બનશે તે વિષે બધા પ્રબોધકો એ કહ્યું છે. શમુએલ સહિત તે બધા પ્રબોધકો એ તે ઘટનાઓ બને તે પહેલા તેના વિષે પછીથી કહ્યું છે. 25 ઈશ્વરે આપણા પૂર્વજોને ભારપૂર્વક આશીર્વાદ આપવાનું જયારે વચન આપ્યું ત્યારે, ચોક્કસ તમને પણ આશીર્વાદ આપવાનું વચન આપ્યું. તેમણે ઇબ્રાહિમને મસીહ વિષે કહ્યું, ‘તમારા પૂર્વજો જે કરશે તેના પરિણામ રૂપે, હું પૃથ્વી પરની સર્વ દેશજાતિઓને આશીર્વાદ આપીશ.’” 26 પિતરે અંતમાં કહ્યું,” તેથી જયારે ઈશ્વરે ઈસુને મસીહ તરીકે સેવા કરવા પૃથ્વી પર મોકલ્યા, ત્યારે પ્રથમ ઓ ઇઝરાયલીઓ, તેમણે તમારી પાસે તેમને મોકલ્યા કે તેઓ તમને આશિષ આપે કે જેથી જે ભૂંડું છે તે કરતા તમે અટકી જાઓ.



Chapter 4

1 તે દરમ્યાન ત્યાં મંદિરના આંગણામાં કેટલાક યાજકો હતા. ત્યાં મંદિરના રક્ષકોનો અધિકારી અને સદૂકી જૂથ ના કેટલાક સભ્યો હતા. આ બધા લોકો પિતર અને યોહાનની પાસે આવ્યા ત્યારે તેઓ બંને લોકોની સાથે વાત કરતા હતા. 2 આ માણસો બહુ ગુસ્સામાં હતા કારણ કે, બે પ્રેરિતો લોકોને ઈસુ સંબંધી શીખવતા હતા.તેઓ લોકોને જે કહી રહ્યા હતા તે એ કે, ઈસુને મારી નંખાયા પછી ઈશ્વરે તેમને સજીવન કર્યા. 3 તેથી એ માણસોએ પિતર તથા યોહાનને પકડીને જેલમાં પૂર્યા.યહૂદી ન્યાયસભાને પિતર અને યોહાનની તપાસ કરવા માટે બીજા દિવસ સુધી રાહ જોવી પડી, કારણ કે, સાંજ પડી ગઈ હતી. 4 તો પણ ઘણા લોકો જેઓએ પિતરને બોલતા સાંભળ્યો તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓની સંખ્યા પાંચ હજાર સુધી વધી. 5 બીજે દિવસે અધિકારીઓ, વડીલો, યહૂદી કાયદા જાણનાર શિક્ષકોને, અને યહૂદી ન્યાયસભાના અન્ય સભ્યોને બોલાવ્યા, અને તેઓને યરુશાલેમમાં એક જગ્યાએ ભેગા કર્યા. 6 આન્નાસ, પૂર્વ મહા યાજક ત્યાં હતો. વળી નવો મુખ્ય યાજક કાયાફાસ, યોહાન અને આલેકસાંદર, અને મુખ્ય યાજકના બીજા સગાઓ પણ ત્યાં હતા. 7 તેઓએ રક્ષકોને પિતર અને યોહાન ને ઓરડામાં લાવવા આદેશ કર્યો અને પછી તેઓએ પિતર અને યોહાનની પૂછપરછ કરતા કહ્યું,” આ માણસ કે જે ચાલી શકતો ન હતો તેને સાજો કરવાનો બળ તથા અધિકાર તમને કોણે આપ્યો છે?” 8 જેમ પવિત્ર આત્માએ પિતરને શક્તિ આપી, તેમ પિતરે તેઓને જવાબ આપતા કહ્યું,” ઓ સાથી ઇઝરાયલીઓ, અને વડીલો, જેઓ અમારા પર અધિકાર ચલાવો છો, અને બીજા સર્વ આગેવાનો, મારું સાંભળો! 9 આ માણસ જે ચાલી શકતો ન હતો તેના સંબંધમાં એક સારું કામ જે અમે કર્યું, તેના સંબંધી તમે અમને પૂછો છો કે તે કેવી રીતે સાજો થયો. તો તમને અને સર્વ ઇઝરાયલીઓને મારે આટલું કહેવાનું છે: 10 નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં નામે આ માણસ સાજો થયો છે, તેથી જ તે અત્યારે તમારી સમક્ષ ઊભો રહેવા સમર્થ થયો છે. તમે ઈસુને વધસ્તંભ ઉપર જડ્યાં અને મારી નાખ્યા છે, પણ ઈશ્વરે તેમને સજીવન કર્યા છે. 11 નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં સંબંધમાં શાસ્ત્ર આ પ્રમાણે કહે છે:” જે પથ્થરને બાંધનારાઓએ ફેંકી દીધો તે મકાનનો મુખ્ય પથ્થર બન્યો છે.” 12 કેવળ ઈસુ જ આપણને બચાવી શકે છે, કારણ કે દુનિયામાં ઈશ્વરે બીજો કોઈ માણસ આપ્યો નથી કે જે આપણને પાપોના દોષથી બચાવી શકે!” 13 યહૂદી આગેવાનોને ખાતરી થઈ કે પિતર અને યોહાન તેમનાથી ગભરાતા નહોતા.તેઓને એ પણ ખબર પડી કે આ બંને સાધારણ માણસો હતા જેઓ કોઈ શાળામાં શીખેલા નહોતા. તેથી આગેવાનો આશ્ચર્ય પામ્યા. તેઓએ જાણ્યું કે તેઓએ ઈસુની સાથે સમય ગાળ્યો હતો. 14 તેઓએ એ પણ જોયું કે જે માણસને સાજો કરવામાં આવ્યો હતો તે પિતર અને યોહાનની સાથે ઊભો હતો, તેથી તેઓ તેમની વિરુદ્ધ કઈ બોલી શકે તેમ નહોતા. 15 યહૂદી આગેવાનોએ રક્ષકોને પિતર, યોહાન, અને સાજા થએલાં માણસને બેઠક ખંડ જ્યાં તેઓ સભા માટે મળ્યા હતા ત્યાંથી બહાર લઈ જવા જણાવ્યું. તેઓએ એ પ્રમાણે કર્યા પછી આગેવાનોએ પિતર અને યોહાન સંબંધી એકબીજા સાથે વાત કરી. 16 તેઓએ કહ્યું,” આ બંને માણસોને આપણે સજા કરી શકીએ એવી કોઈ બાબત નથી! યરુશાલેમમાં રહેનારા દરેક જણ જાણે છે કે તેઓએ અદ્ભુત ચમત્કાર કર્યો છે, તેથી એવું કઈ બન્યું નથી તેમ આપણાથી કહી શકાય તેમ નથી! 17 તો પણ, તેઓ ઈસુ વિષે બીજા લોકોને જે શીખવે છે તે આપણે ચલાવી શકીએ નહિ. તેથી આપણે આ માણસોને કહેવું જોઈએ કે, જો તેઓ બીજાને આ માણસ કે જેના વિષે તેઓ જણાવે છે કે તેણે આ માણસને સાજો કરવાની શક્તિ આપી, તેના સંબંધી શીખવવાનું ચાલુ રાખશે તો અમે તેમને શિક્ષા કરીશું.” 18 તેથી યહૂદી આગેવાનોએ રક્ષકોને તે બંને પ્રેરિતોને પાછા ખંડમાં લાવવા કહ્યું. રક્ષકોએ એમ કર્યા પછી, તેઓએ તે બન્નેને જણાવ્યું કે તેઓએ હવેથી કોઈને પણ ઈસુ વિષે કહેવું કે શીખવવું નહિ. 19 પણ પિતર અને યોહાને કહ્યું,” શું ઈશ્વર એ યોગ્ય માનશે કે અમે તમારું માનીએ અને તેમનું નહિ? શું યોગ્ય છે તે અમે તમને જ નક્કી કરવા દઈએ. 20 પણ અમે તો, તમારું માની શકીએ તેમ નથી. ઈસુએ જે કર્યું અને શીખવ્યું તે સંબંધી લોકોને કહેવાથી અમે અટકી શકતા નથી.” 21 પછી યહૂદી આગેવાનોએ ફરીથી પિતર અને યોહાનને તેમની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવા જણાવ્યું, પણ તેઓએ તેમને શિક્ષા કરવી નહિ એવું નક્કી કર્યુ, કારણ કે યરુશાલેમના સર્વ લોકો અપંગ માણસના સંબંધમાં જે બન્યું તેને લીધે ઈશ્વરની સ્તુતિ કરતા હતા. 22 તે ચાલીસ કરતા વધારે વર્ષનો હતો, અને તે જન્મ્યો ત્યારથી ચાલી શકતો ન હતો.

23 ન્યાયસભામાંથી નીકળ્યા પછી, પિતર અને યોહાન અન્ય વિશ્વાસીઓની પાસે ગયા અને મુખ્ય યાજકો તેમ જ વડીલોએ જે તેમને કહ્યું હતું તે કહી સંભળાવ્યું. 24 જયારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓએ એક મતે પ્રભુને પ્રાર્થના કરી કે,” ઓ પ્રભુ! તમે આકાશ, પૃથ્વી અને સમુદ્ર, તથા તેમાં જે છે તે દરેકના બનાવનાર છો. 25 પવિત્ર આત્માએ અમારા પૂર્વજ દાઉદ, જે તમારો સેવક હતો, તેના દ્વારા આ શબ્દો લખાવ્યા: ‘શા માટે દુનિયાના લોકજૂથો ગુસ્સામાં છે, અને ઇઝરાયલી લોકો ઈશ્વર વિરુદ્ધ વ્યર્થ યોજનાઓ કરે છે? 26 પૃથ્વીના રાજાઓ ઈશ્વરના અધિકારીની વિરુદ્ધ લડવા તૈયાર થયા છે, અને અધિકારીઓ તેમની સાથે જોડાયાં છે કે તેઓ પ્રભુ ઈશ્વર અને ખ્રિસ્ત જેમને તેઓએ અભિષેક કર્યા છે તેઓની વિરુદ્ધ ઉઠે.’” 27 એ સાચું છે! હેરોદ અને પોંતિયસ પિલાત, બંને બિનયહૂદીઓ અને ઇઝરાયલીઓ સાથે મળીને, ઈસુ, જેમને તમે મસીહ તરીકે સેવા કરવા અભિષેક કર્યા તેમની વિરુદ્ધ આ શહેરમાં ઊઠ્યા છે. 28 તમે તેઓને એમ કરવા દીધું કારણ કે, એ બન્યા અગાઉ લાંબા સમય પહેલા તમે નક્કી કર્યું હતું.” 29 “તેથી હવે, હે પ્રભુ, અમને તેઓ કેવી રીતે શિક્ષા કરશે તેના સંબંધી તેઓ જે કહે છે તે તમે સાંભળો! દરેક ઈસુની વાત કહેવા દ્વારા તમારી સેવા કરવા અમારી મદદ કરો! 30 તમારા પવિત્ર સેવક ઈસુના નામમાં સાજાપણાંના મોટા ચમત્કારો, ચિહ્નો, અને અદ્ભુત કાર્યો કરવા તમારું પરાક્રમ દેખાડો!” 31 જયારે વિશ્વાસીઓએ પ્રાર્થના કરવાનું પૂરું કર્યું, ત્યારે જ્યાં તેઓ એકઠા થયા હતા તે જગ્યા ધ્રુજી. પવિત્ર આત્માએ જેમ તેમને શક્તિ આપી તેમ તેઓ હિંમતથી ઈશ્વરે તેમને કહેલા વચનો બોલવા લાગ્યા, અને આ પ્રમાણે તેઓએ કર્યું.

32 વિશ્વાસ કરનારા લોકોનું જૂથ તેઓ જે વિચારતા હતા અને ઇચ્છતા હતા તે સંબંધી પૂરી સહમતી ધરાવતું હતું. તેઓમાંનો કોઈ એવું કહેતો ન હતો કે આ વસ્તુ મારા એકલાની જ છે, પણ તેને બદલે, તેમની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે તેઓ વહેંચતા હતા. 33 પ્રેરિતોએ સામર્થ્યથી બીજાને જણાવવાંનું ચાલુ રાખ્યું કે ઈશ્વરે ઈસુ પ્રભુને સજીવન કર્યા છે. અને ઈશ્વર સર્વ વિશ્વાસીઓને ખૂબ મદદ કરતા હતા. 34 વિશ્વાસીઓમાના કેટલાક જેમની પાસે જમીન કે મકાનો હતા તેઓએ તેમની મિલ્કત વેચી નાખી. પછી તેમણે જે વેચ્યું હતું તેના નાણા પ્રેરિતોને આપ્યા. 35 પછી પ્રેરિતો તે નાણામાંથી જરૂરિયાતવાળા વિશ્વાસીને આપતા હતા. તેથી જીવન જીવવા જે જરૂરી હતું તે બધા વિશ્વાસીઓને માટે ઉપલબ્ધ હતું. 36 હવે ત્યાં યૂસફ નામે લેવી કુળનો માણસ હતો, અને તે સાયપ્રસ ટાપુ પરથી આવ્યો હતો. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા હતા, યહૂદીઓની ભાષામાં તેના નામનો અર્થ, બીજાઓને ઉત્તેજન આપનાર માણસ એવો થાય છે. 37 તેણે એક ખેતર વેચી દીધું અને તેના નાણા તે પ્રેરિતોની પાસે લાવ્યો કે જેથી બીજા વિશ્વાસીઓને આપી શકાય.



Chapter 5

1 હવે ત્યાં વિશ્વાસીઓમાનો એક વ્યક્તિ હતો જેનું નામ અનાન્યા હતું, અને તેની પત્નીનું નામ સાફીરા હતું.તેણે પણ કેટલીક જમીન વેચી હતી. 2 જમીનના જે નાણા તેમને મળ્યા તેમાંથી તેણે થોડું પોતાના માટે પણ રાખ્યું, અને તેની પત્ની જાણતી હતી કે તેણે આ પ્રમાણે કર્યું છે. પછી તે બાકી બચેલા નાણા લાવ્યો અને પ્રેરિતોને આપ્યા. 3 પછી પિતરે કહ્યું,” અનાન્યા, તેં શેતાનને તારો સંપૂર્ણ કાબૂ લેવા દીધો જેથી તે પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન કર્યો. તે આટલી ખરાબ બાબત કેમ કરી? જમીન વેચવાથી ઉપજેલા નાણામાંથી તે થોડા તારા પોતાને માટે રાખ્યા. તે તેમનું બધું અમને આપ્યું નથી. 4 તે જમીન તે વેચી તે પહેલા તે તારી પોતાની જ હતી. અને તે વેચી તે પછી, તે નાણા પણ હજુ તારા જ હતા. તો આ દુષ્ટ કામ કરવાનો વિચાર તે કેમ કર્યો? તે માત્ર અમને જ છેતરવાનો પ્રયત્ન કર્યો એટલું જ નહિ! ના, તે ઈશ્વરને પોતાને પણ છેતરવાનો પ્રયત્ન કર્યો!” 5 જયારે અનાન્યાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે, તરત તે પડી ગયો અને મરણ પામ્યો. અને બધા જેઓએ અનાન્યા ના મરણ વિષે સાંભળ્યું તેઓ સર્વ ભયભીત થયા. 6 કેટલાક જુવાનો આગળ આવ્યા, તેના શરીરને વસ્ત્રોમાં વીટાડયું, અને બહાર લઈ જઈને દફ્નાવ્યો. 7 આશરે ત્રણ કલાક પછી, તેની પત્ની અંદર આવી, પણ જે થયું હતું તેના વિષે તેને કઈ ખબર નહોતી. 8 પછી પિતરે અનાન્યા જે નાણા લાવ્યો હતો તે તેને દેખાડ્યા અને તેને પૂછ્યું,” મને કહે, તમે બન્નેએ જે જમીન વેચી તેના શું તમને આટલા નાણા મળ્યા?” તેને કહ્યું,” હા, અમને આટલું જ મળ્યું.” 9 એટલે પિતરે તેને કહ્યું, “તમે બન્નેએ દુષ્ટ બાબત કરી છે! તમે બંને પ્રભુના આત્માને છેતરવાનો પ્રયત્ન કરવામાં સંમત થયા છો! સાંભળ! તારા પતિને દફનાવનારાઓના પગલા તને સંભળાય છે? તેઓ અહીં બારણાની બહાર જ છે, અને, તેઓ તને પણ લઈ જશે!” 10 તરત જ સાફીરા પડી ગઈ અને પિતરના પગ પાસે જ મરણ પામી.પછી તે જુવાનો અંદર આવ્યા. જયારે તેઓએ તેને પણ, મરણ પામેલી જોઈ, તેઓએ તેના શરીરને બહાર લઈ જઈને તેના પતિની બાજુમાં દફ્નાવ્યું. 11 ઈશ્વરે અનાન્યા અને સાફીરાને જે કર્યું હતું તેના લીધે યરુશાલેમના સર્વ વિશ્વાસીઓ ખૂબ ભયભીત થયા. અને બીજા જેઓએ તે વિષે સાંભળ્યું તેઓ પણ ખૂબ ભયભીત થયા.

12 ઈશ્વર પ્રેરિતોને ઘણા અદ્ભુત ચમત્કારો કરવા સમર્થ કરતા હતા જેના લીધે તેઓ જે સંદેશ પ્રગટ કરતા હતા તેનું સત્ય લોકો મધ્યે સાબિત થયું.મંદિરમાં સુલેમાનની પરસાળ તરીકે ઓળખાતી જગ્યાએ બધા વિશ્વાસીઓ નિયમિત રીતે ભેગા મળતા હતા. 13 બીજા બધા લોકો જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા નહોતા તેઓ વિશ્વાસીઓની સાથે રહેવાથી બીતા હતા. જો કે, તેઓએ વિશ્વાસીઓને ખાસ રીતે માન આપવાનું ચાલુ રાખ્યું. 14 ઘણા બધા પુરુષો અને સ્ત્રીઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવાનું શરુ કર્યું, અને તેઓ વિશ્વાસીઓના સમૂહમાં જોડાયાં. 15 તેના પરિણામ રૂપે, લોકો જેઓ બિમાર હતા તેઓને સાદડી અને ઝોળીમાં સુવડાવીને શેરીઓમાં લાવતા, જેથી પિતર ત્યાં થઈને પસાર થાય ત્યારે તેનો પડછાયો તેઓમાંના કેટલાક પર પડે અને તેઓ સાજા થાય. 16 યરુશાલેમની આસપાસના શહેરોમાંથી પણ લોકોનો મોટો સમુદાય પ્રેરિતોની પાસે આવતો હતો.તેઓ બિમાર અને જેઓને અશુદ્ધ આત્મા વળગેલા હોય તેઓને ત્યાં લાવતા હતા, અને ઈશ્વર તે બધાને સાજા કરતા હતા.

17 પછી મુખ્ય યાજક અને બીજા જેઓ તેમની સાથે હતા તેઓ બધા સદૂકી જૂથના સભ્યો હતા તેઓને પ્રેરિતોની ખૂબ ઈર્ષ્યા આવી. 18 તેથી તેઓએ મંદિરના રક્ષકોને પ્રેરિતોને પકડવા અને જેલમાં પૂરવા આદેશ આપ્યો. 19 પણ રાત્રીના સમયે પ્રભુ ઈશ્વરનો દૂત જેલના દરવાજા ખોલીને પ્રેરિતોને બહાર લાવ્યો.પછી તે દૂતે 20 પ્રેરિતોને કહ્યું,” મંદિરના આંગણામાં જાઓ, ત્યાં ઊભા રહો, અને અનંતજીવન વિષેનો આ સઘળો સંદેશ લોકોને જણાવો.” 21 આ સાંભળ્યા પછી, પ્રેરિતોએ મંદિરના આંગણામાં નીચે તરફ જઈને લોકોને ફરીથી ઈસુ વિષે શીખવવાનું શરુ કર્યું.તે દરમ્યાન, મુખ્ય યાજક તેમ જ બીજા જેઓ તેની સાથે હતા તેઓને તેમ જ યહૂદી ન્યાયસભાના સભ્યોને ભેગા કર્યા.તેઓ બધા ઇઝરાયલના આગેવાનો હતા.તેઓ એકઠા મળ્યા પછી, તેઓએ રક્ષકોને પ્રેરિતોને લાવવા માટે જેલમાં મોકલ્યા. 22 પણ જયારે રક્ષકો જેલમાં આવી પહોચ્યા, ત્યારે તેમણેે આવીને જોયું તો પ્રેરિતો ત્યાં ન હતા. તેથી તેઓ સભામાં પાછા ફર્યા અને જણાવ્યું, 23 “અમે જોયું હતું કે જેલના દરવાજા બરાબર બંધ હતા, અને રક્ષકો દરવાજાની બહાર ઊભા રહેલા હતા, પણ અમે જયારે દરવાજા ખોલ્યા અને તે માણસોને લેવા અંદર ગયા, ત્યારે ત્યાં જેલમાં કોઈ હતું નહિ.” 24 જયારે મંદિર રક્ષકોના આગેવાન તેમ જ મુખ્ય યાજકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ ખૂબ મૂંઝવણમાં પડી ગયા, અને આશ્ચર્ય પામ્યા કે આ બધી ઘટનાઓ કઈ તરફ લઈ જશે. 25 પછી કોઈકે આવીને તેઓને કહ્યું કે, “આ સાંભળો! તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો અત્યારે મંદિરના આંગણામાં ઊભા છે, અને લોકોને શીખવી રહ્યા છે!” 26 તેથી મંદિર રક્ષકોને આગેવાન અધિકારીઓની સાથે મંદિરના આંગણામાં ગયો, અને તેઓ પ્રેરિતોને સભાખંડમાં પાછા લાવ્યા.પણ તેઓએ તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો નહિ, કારણ કે તેઓ બીતા હતા કે લોકો તેમના તરફ પથ્થર ફેકીને મારી નાખશે. 27 તે પછી મંદિરના રક્ષકોનો આગેવાન તથા અધિકારીઓ પ્રેરિતોને સભા ખંડમાં લાવ્યા, તેઓએ તેમને સભાના સભ્યોની સામે ઊભા રહેવાનો આદેશ આપ્યો, અને મુખ્ય યાજકે તેમને પૂછ્યું. 28 તેણે તેઓને કહ્યું, “અમે તમને આદેશ આપ્યો હતો કે તમારે તે માણસ ઈસુ વિષે લોકોને શીખવવું નહિ! પણ તમે અમારી વાત માની નહિ, અને તમે આખા યરુશાલેમના લોકોને તેના સંબંધી શીખવ્યું છે! એ ઉપરાંત, તમે એવું સાબિત કરવા માંગો છો કે તે માણસના મરણ વિષે અમે દોષિત છીએ!” 29 પણ પિતરે, પોતાના માટે અને બીજા પ્રેરિતોને માટે બોલતા, જવાબ આપ્યો, “ઈશ્વરે અમને જે કરવાની આજ્ઞા આપી છે તે અમારે પાળવી જોઈએ, તમે લોકો અમને જે કરવાનું કહો છો તે નહિ! 30 તમે એમાંના જ છો જેમણે ઈસુને વધસ્તંભે જડી દીધા! પણ ઈશ્વર, જેમનું આપણા પૂર્વજો ભજન કરતા હતા, તેમણે ઈસુને તેમના મરણ પછી પાછા સજીવન કર્યા. 31 ઈશ્વરે બીજા કોઈના પણ કરતા વધારે ઈસુને માન આપ્યું. તેમણે તેમને આપણને બચાવનાર અને આપણા પર રાજ કરનાર ઠરાવ્યા. તેમણે આપણને ઇઝરાયલીઓને પાપ કરતા અટકાવ્યા, જેથી તેઓ આપણા પાપની માફી આપે. 32 ઈસુની સાથે જે બાબતો બની તે વિષે અમે લોકોને કહીએ છીએ. પવિત્ર આત્માને, ઈશ્વરે આપણી પાસે મોકલ્યા છે જેથી આપણે તેમનું માનીએ, તે પણ આપણને આ બાબતો સાચી છે એની ખાતરી કરાવે છે.” 33 જયારે સભાના સભ્યોએ તે સાંભળ્યું, ત્યારે તેઓ પ્રેરિતો પર ખૂબ ગુસ્સે થયા, અને તેઓને મારી નાંખવાનું નક્કી કર્યું. 34 પણ ત્યાં ગમાલીએલ નામનો સભાનો સભ્ય હતો. તે ફરોશીઓના જૂથનો હતો. તેણે લોકોને યહૂદી નિયમો શીખવ્યા હતા, અને બધા યહૂદી લોકો તેને ખૂબ માન આપતા હતા. તે સભામાં ઊભો થયો અને રક્ષકોને કહ્યું કે તેઓ થોડા સમય માટે પ્રેરિતોને તે ઓરડાની બહાર લઈ જાય. 35 રક્ષકો પ્રેરિતોને બહાર લઈ ગયા તે પછી, તેણે સભાના બીજા સભ્યોને કહ્યું,” સાથી ઇઝરાયલીઓ, તમે આ લોકોને શું કરવા માંગો છો તે વિષે તમારે કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. 36 કેટલાક વર્ષો પહેલા થ્યુદા નામનો એક વ્યક્તિ હતો જેણે સરકાર સામે બળવો કર્યો હતો.તેણે લોકોને કહ્યું કે તે ખૂબ અગત્યની વ્યક્તિ છે, અને આશરે ચારસો માણસો તેની સાથે જોડાયાં.પણ તેને મારી નાખવામાં આવ્યો, અને જેઓ તેની સાથે જોડેલા હતા તેઓ વિખેરાઈ ગયા. એટલે તેઓએ જે યોજના બનાવી હતી તે પ્રમાણે તેઓ કરી શક્યાં નહિ. 37 તે પછી, એ સમયે જયારે તેઓ લોકો પાસેથી કર લેવા માટે તેમના નામ નોંધતા હતા, ત્યારે ગાલીલ પ્રદેશના યહૂદા નામના માણસે બળવો કર્યો અને ઘણા લોકોને તેની તરફ ખેંચ્યા. પણ તેને મારી નાખવમાં આવ્યો, અને જેઓ તેની સાથે જોડાયેલા હતા તેઓ અલગ અલગ દિશાઓમાં વિખેરાઈ ગયા. 38 તેથી હવે હું તમને આ કહું છું, આ માણસોને કઈ નુકશાન કરશો નહિ! તેમને છોડી દો! હું આ કહું છું કારણ કે જે બાબતો અત્યારે બની રહી છે તે માણસોની બનાવેલી યોજના છે, કોઈક તેને અટકાવશે. તેઓ નિષ્ફળ જશે. 39 પણ જો ઈશ્વરે તેમને આ કરવાની આજ્ઞા આપી હશે તો, તમે તેઓને અટકાવી શકશો નહિ, કેમ કે તમે એ જોઈ શકશો કે તમે ઈશ્વરની વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છો!” ગમાલ્યેલે જે કહ્યું તે સભામાંના બીજા સભ્યોએ સ્વીકાર્યું. 40 તેઓએ મંદિર ના રક્ષકોને કહ્યું કે પ્રેરિતોને અહીં લાવો અને તેમને મારો. તેથી તે રક્ષકો તેઓને સભાના ઓરડામાં લાવ્યા અને તેમને માર્યા. પછી સભાના સભ્યોએ તેમને આદેશ આપ્યો કે તેઓ લોકોને ઈસુ વિષે વધારે વાત કહે નહિ, અને તેઓએ તેમને છોડી મૂક્યા. 41 તેથી પ્રેરિતો તે સભામાંથી બહાર ગયા. તેઓ આનંદ કરતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે ઈસુની પાછળ ચાલવાને લીધે લોકોએ તેમનું જે રીતે અપમાન કર્યું તે દ્વારા તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો. 42 તે પછી દરેક દિવસે, પ્રેરિતો મંદિરના વિસ્તારમાં અને લોકોના ઘરે જતા હતા, અને તેઓએ ઈસુ એ ખ્રિસ્ત છે તે વિશે શીખવવાનું અને તેઓને કહેવાનું સતત ચાલુ રાખ્યું.



Chapter 6

1 એ સમય દરમ્યાન, ઘણા બધા લોકો વિશ્વાસી બન્યા હતા.બિન વતની યહૂદીઓએ મૂળ ઇઝરાયલીઓ વિષે ફરિયાદ કરવાનું શરુ કર્યું, કારણ કે તેઓમાં જે વિધવાઓ હતી તેઓને તેમના રોજના ખોરાકનો પૂરતો ભાગ મળતો ન હતો. 2 તેથી, તેઓ જે કહી રહ્યા હતા તે બાર પ્રેરિતોએ સાંભળ્યું ત્યારે, તેઓએ યરુશાલેમમાંના વિશ્વાસીઓને એકઠા મળવા કહ્યું. પછી પ્રેરિતોએ તેઓને કહ્યું, “લોકોને ખોરાકની વહેંચણી કરવા માટે અમે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવાનું પડતું મૂકીએ તે યોગ્ય નથી. 3 તેથી, સાથી વિશ્વાસીઓ, તમે તમારામાંથી સાત માણસોને કાળજીપૂર્વક પસંદ કરો, જેઓને તમે જાણો છો કે તેમને ઈશ્વરનો આત્મા દોરવણી આપે છે અને જેઓ ઘણા જ્ઞાની હોય. પછી અમે તેઓને આ કામ માટે સુચના આપીશું. 4 પણ અમને લાગે વળગે છે ત્યાં સુધી, અમે તો અમારો સમય પ્રાર્થના અને ઉપદેશ કરવામાં અને ઈસુના સંદેશ વિષે શીખવવામાં ગાળીશું.” 5 પ્રેરિતોએ જે સૂચવ્યું તે બધા વિશ્વાસીઓને સારું લાગ્યું. તેથી તેઓએ સ્તેફનને પસંદ કર્યો કે જે, ઈશ્વરમાં ચુસ્ત માનનારો અને જેના પર પવિત્ર આત્માને સંપૂર્ણ અધિકાર હતો. તેઓએ ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પાર્મિનાસ અને નિકોલાસ જે અંત્યોખ શહેર નો હતો તેમને પણ પસંદ કર્યા. 6 વિશ્વાસીઓ આ સાત માણસોને પ્રેરિતોની પાસે લાવ્યા. પછી પ્રેરિતોએ તેઓ માટે પ્રાર્થના કરી અને તેમના હાથ તેઓમાંના દરેકના માથા પર મૂક્યા કે જેથી તેઓ તે કાર્ય કરે. 7 તેથી વિશ્વાસીઓએ ઘણા લોકોને ઈશ્વરનો સંદેશો કહેવાનું ચાલુ રાખ્યું. યરુશાલેમમાં જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા તેવા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો. ઘણા યહૂદી યાજકો પણ, ઈસુ પર કેવી રીતે વિશ્વાસ કરવો અને અનુસરણ કરવું તેમાં સામેલ થયા.

8 ઈશ્વર સ્તેફનને ઘણા આશ્ચર્યકારક ચમત્કારો કરવા શક્તિ આપી રહ્યા હતા.તેથી એ સાબિત થયું કે, ઈસુ વિષેનો સંદેશો સત્ય હતો. 9 તોપણ, કેટલાક લોકોએ સ્તેફનનો વિરોધ કર્યો. તેઓ યહૂદીઓ હતા જેઓ મુક્ત કરાયેલા લોકોના સભાસ્થાન તરીકે ઓળખાતા સભાસ્થાનના જૂથમાં નિયમિત રીતે એકઠા મળતા હતા, વળી કુરેની, આલેકસાંદ્રિયા અને કિલીકિયા તથા આસિયાના પ્રાંતોના શહેરોના લોકો પણ તેમાં સામેલ હતા. તેઓ બધા સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા. 10 પણ તેણે જે કહ્યું તે ખોટું હતું તેવું તેઓ સાબિત કરી શક્યા નહિ, કારણ કે ઈશ્વરના આત્માએ તેને ડહાપણથી બોલવાની પ્રેરણા આપી. 11 તેથી તેઓએ ગુપ્ત રીતે કેટલાક માણસોને સ્તેફન પર ખોટો આરોપ મૂકવા તૈયાર કર્યા. તે માણસોએ કહ્યું,” અમે તેને મૂસા તથા ઈશ્વર વિષે ખોટું બોલતા સાંભળ્યો છે.” 12 તેથી બીજા યહૂદીઓ, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો સુદ્ધાં સ્તેફન પર ગુસ્સે થયા.પછી તેઓએ સ્તેફનને પકડ્યો અને યહૂદી ન્યાયસભા સમક્ષ લઈ ગયા. 13 તેઓ કેટલાક માણસોને પૈસા આપીને અંદર લાવ્યા કે તેઓ જૂઠ્ઠી સાક્ષી પૂરે. તેઓએ કહ્યું, “આ માણસ, આ પવિત્ર મંદિર અને નિયમશાસ્ત્ર જે મૂસાને ઈશ્વર પાસેથી પ્રાપ્ત થયું તેના વિષે ભૂંડું બોલ્યા કરે છે. 14 અમારું કહેવું છે કે, અમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે, નાસરેથના ઈસુ આ મંદિરનો નાશ કરશે અને મૂસાએ આપણા પૂર્વજોને શિખવેલા રિવાજો કરતા અલગ રિવાજો પાળવાનું કહેશે.” 15 સભામાં બેઠેલા સર્વ લોકો સ્તેફન તરફ તાકી રહ્યા અને તેમણે જોયું કે, તેનો ચહેરો ઈશ્વરના દૂત જેવો દેખાયો.



Chapter 7

1 પછી મુખ્ય યાજકે સ્તેફનને પૂછ્યું, “આ લોકો તારા વિષે જે બાબતો કહે છે તે સાચી છે?” 2 સ્તેફને ઉત્તર આપ્યો,” સાથી યહૂદીઓ અને આગેવાનો, મહેરબાની કરીને મારું સાંભળો! આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાન શહેરમાં આવ્યો તે પહેલા, તે હજુ મેસોપોટેમીયાના પ્રદેશમાં રહેતો હતો ત્યારે મહિમાવાન ઈશ્વર જેમનું આપણે ભજન કરીએ છીએ તેમણે તેને દર્શન આપ્યું. 3 ઈશ્વરે તેને કહ્યું, ‘તું અને તારા સગાઓ જે ભૂમિમાં રહો છો તે છોડી દે, અને હું તને જે ભૂમિ બતાવું ત્યાં જા.’” 4 તેથી ઇબ્રાહીમ તે ભૂમિમાંથી નીકળી ગયો, જે ખાલદીઓનો દેશ પણ કહેવાતો હતો, અને હારાન માં આવી પહોંચ્યો અને ત્યાં રહ્યો.તેના પિતાના મરણ પછી, ઈશ્વરે તેને આ ભૂમિમાં આવવા કહ્યું જ્યાં તમે હાલ રહો છો. 5 તે સમયે ઈશ્વરે ઇબ્રાહિમને કોઈ ભૂમિ વતન તરીકે આપી ન હતી, ભૂમિનો નાનો ટુકડો પણ નહિ. પણ ઈશ્વરે તેને વચન આપ્યું કે પછીથી તેઓ તેને અને તેના વંશજોને તે ભૂમિ આપશે, જે હમેશા તેમની રહેશે.જો કે, તે સમયે ઇબ્રાહિમને કોઈ સંતાન નહતા કે જેને આ વારસો મળે. 6 પછીથી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, તારા વંશજો વિદેશમાં જશે અને ત્યાં રહેશે.તેઓ ત્યાં ચારસો વર્ષ સુધી રહેશે, અને તે સમય દરમ્યાન ત્યાંના આગેવાનો તારા વંશજોની સાથે ખરાબ રીતે વર્તશે અને તેમને ગુલામો જેવું કામ કરવા દબાણ કરશે. 7 ‘પણ તેમને ગુલામો બનાવનાર લોકોને હું શિક્ષા કરીશ.તે પછી, તારા પૂર્વજો તે ભૂમિને છોડી દેશે, અને તેઓ આ ભૂમિમાં પાછા આવશે અને મારું ભજન કરશે.’” 8 પછી ઈશ્વરે આજ્ઞા આપી કે તેઓ ઈશ્વરના છે એવું દર્શાવવા માટે ઇબ્રાહિમના ઘરના બધા જ નર તેમ જ તેના વંશજોમાંના બધા જ નરને સુન્નત કરાવવી. ઇબ્રાહીમનો દીકરો, ઈસહાક, જન્મ્યો પછી, જયારે તે આઠ દિવસનો હતો ત્યારે તેણે તેની સુન્નત કરી.પછી ઇસહાકનો દીકરો યાકૂબ, જન્મ્યો.યાકૂબ તો બાર માણસો જેઓને યહૂદીઓ પૂર્વજો કે પિતૃઓ કહે છે, તેઓનો પિતા હતો. 9 તમે જાણો છો કે યાકૂબના મોટા દીકરાઓએ તેમના નાના ભાઈ ની અદેખાઈ કરી કારણ કે તેઓના પિતાએ નાના દીકરા યૂસફને વધારે પસંદ કરતા હતા. તેઓએ તેને વેપારીઓને વેચી દીધો, જેઓ તેને મિસરમાં લઈ ગયા, જ્યાં તે ગુલામ બન્યો.પણ ઈશ્વરે યૂસફની મદદ કરી; 10 જ્યારે પણ લોકોએ તેને તકલીફમાં મૂક્યો ત્યારે ઈશ્વરે તેનું રક્ષણ કર્યું.તેમણે યૂસફને ડહાપણ આપ્યું, અને ફારુન, મિસરના રાજાને, યૂસફના વિષે ભલું વિચારવા પ્રેરણા આપી. તેથી ફારુને તેને મિસર પર તેમ જ તેની સર્વ સંપત્તિ પર અધિકારી તરીકે નીમ્યો. 11 જયારે યુસફ આ કાર્ય કરતો હતો, એવો સમય આવ્યો કે મિસરમાં અને કનાન માં ખુબ ઓછો ખોરાક બચ્યો હતો.લોકો સહન કરી રહ્યા હતા.તે સમયે કનાનમાં યાકૂબ અને તેના દીકરાઓને પણ ખાવા ને પૂરતો ખોરાક મળતો ન હતો. 12 જયારે યાકૂબ લોકો પાસેથી સાંભળ્યું કે, મિસરમાં અનાજ છે કે જેને ખરીદી શકાય છે, એટલે તેણે યૂસફના મોટા ભાઈઓને તે અનાજ ખરીદવા ત્યાં મોકલ્યા.તેઓ ત્યાં ગયા અને યુસફ પાસેથી અનાજ વેચાતું લાવ્યા, પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.પછી તેઓ ઘરે પાછા આવ્યા. 13 જયારે યૂસફના ભાઈઓ ફરીથી મિસરમાં ગયા ત્યારે, તેઓએ ફરીથી યુસફ પાસેથી અનાજ વેચાતું લીધું.પણ આ વખતે તેણે તેઓને કહ્યું કે તે કોણ છે.અને તેથી ફારુન શીખ્યો કે યૂસફના લોકો હિબ્રૂઓ છે અને કનાનથી જે માણસો આવ્યા હતા તેઓ તેના ભાઈઓ હતા. 14 તે પછી યૂસફે તેના ભાઈઓને ઘરે પાછા મોકલી દીધા, તેઓએ તેમના પિતા યાકૂબને કહ્યું કે યૂસફને તેમને મળવા માંગે છે અને તેમનું આખું કુટુંબ મિસર આવે તેવું ઇચ્છે છે.તે સમયે યાકૂબના કુટુંબમાં પંચોતેર વ્યક્તિઓ હતા. 15 તેથી જયારે યાકૂબ તે સાંભળ્યું ત્યારે, તે અને તેનું કુટુંબ મિસરમાં રહેવા ગયા.તે પછી, યાકૂબ ત્યાં મરણ પામ્યો, અને આપણા બીજા પૂર્વજો, તેના દીકરાઓ, પણ ત્યાં મરણ પામ્યા. 16 તેમના શરીરોને આપણી ભૂમિમાં પાછા લાવવામાં આવ્યા અને ઇબ્રાહિમે જે કબર હમોરના પુત્રો પાસેથી શેખેમ શહેરમાં વેચાતી લીધી હતી ત્યાં દફનાવ્યા. 17 લાંબા સમય પહેલા ઈશ્વરે ઇબ્રાહિમને જે વચન આપ્યું હતું, તે મુજબ ઈશ્વર આપણા પૂર્વજોને મિસરમાંથી છોડાવે ત્યાં સુધીમાં તેમની સંખ્યા ઘણી વધી ગઈ હતી. 18 બીજો એક રાજા મિસરમાં રાજ કરવા લાગ્યો.તેના સમય પહેલા, યૂસફે મિસરના લોકોને જે મોટી મદદ કરી હતી તે વિષે તે જાણતો ન હતો. 19 તે રાજાએ ક્રુરતાપૂર્વક આપણા પૂર્વજોને ત્યાંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કર્યો.તેણે તેઓને દુઃખ આપ્યું અને તેમને ખૂબ સહન કરવું પડ્યું.તેણે તેઓને તેમને નવા જન્મેલા બાળકોને મરણ પામે માટે ઘરની બહાર તજી દેવાની પણ આજ્ઞા કરી. 20 તે સમય દરમ્યાન મૂસાનો જન્મ થયો, અને ઈશ્વરે જોયું કે તે ખૂબ સુંદર બાળક હતું.તેથી તેના માતા પિતાએ ત્રણ મહિના સુધી તેને ઘરમાં જ ઉછેર્યો. 21 પછી તેઓએ તેને ઘરની બહાર તજી દેવો પડ્યો.પણ ફારુનની દિકરીએ તેને શોધી કાઢ્યો અને તે જાણે તેનો પોતાનો દીકરો હોય તે રીતે તેને ઉછેર્યો. 22 મિસરના લોકો જે વિદ્યા જાણતા હતા તે બધું મૂસાને શીખવવામાં આવ્યું, અને જયારે તે મોટો થયો, ત્યારે તે બોલવામાં અને કાર્યો કરવામાં કુશળ બન્યો. 23 એક સમયે જયારે મૂસા ચાલીસ વર્ષનો થયો ત્યારે, તેણે નક્કી કર્યું કે ઇઝરાયલીઓ, જેઓ તેના સગાઓ છે તેમને તે મળવા જશે. 24 તેને જોયું કે એક મિસરી ઇઝરાયલીઓમાંના એકની સાથે ખરાબ વર્તન કરી રહ્યો હતો.તેથી તે ઇઝરાયલી માણસને મદદ કરવા ગયો, અને તેને તે મિસરીને મારી નાખીને તે ઇઝરાયલી માણસનો બદલો લીધો. 25 મૂસાએ વિચાર્યું કે તેના સાથી ઇઝરાયલીઓ એ સમજી શકશે કે ઈશ્વરે તેમને ગુલામીમાંથી છોડાવવા માટે તેને મોકલ્યો છે.પણ તેઓ સમજી ન શક્યા. 26 બીજા દિવસે, મૂસાએ બે ઇઝરાયલી માણસોને એકબીજા સાથે લડતા જોયા.તેણે તેઓને લડતા અટકાવીને તેમને કહ્યું, ‘માણસો, તમે બંને તો સાથી ઇઝરાયલીઓ છો! શા માટે તમે એકબીજાને નુકસાન કરો છો?’ 27 પણ તે માણસ જે બીજાને મારી રહ્યો હતો તેણે મૂસાને ખેંચી પાડીને તેને કહ્યું, તને કોઈએ અમારા પર અધિકારી કે ન્યાયાધીશ ઠરાવ્યો નથી! 28 ગઈકાલે જેમ તેં પેલા મિસરીને મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા માંગે છે? 29 જયારે મૂસાએ તે સાંભળ્યું, ત્યારે તે મિસરથી મિદ્યાન નાસી ગયો.તે ત્યાં થોડા વર્ષો સુધી રહ્યો.તેણે ત્યાં લગ્ન કર્યું, અને તેને અને તેની પત્નીને બે બાળકો હતા. 30 ચાલીસ વર્ષો પછી એક દિવસ, પ્રભુ ઈશ્વરે દૂતના સ્વરૂપમાં મૂસાને દર્શન આપ્યું.તેઓ રણમાં સિનાઈ પર્વત પાસે બળતા ઝાડવાની જ્વાળાઓમાં તેને દેખાયા. 31 જયારે મૂસાએ તે જોયું, ત્યારે તેને આશ્ચર્ય થયું, કેમ કે તે ઝાડવું ભસ્મ થતું નહતું.જયારે તે વધારે નજીકથી જોવા ગયો, ત્યારે પ્રભુ ઈશ્વરે તેને કહ્યું, 32 ‘હું ઈશ્વર છું જેનું તારા પૂર્વજો ભજન કરતા હતા. ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ જેનું ભજન કરતા હતા તે ઈશ્વર હું છું.’ મૂસા એટલો ગભરાઈ ગયો હતો કે તે ધ્રુજવા લાગ્યો.તે ઝાડવાં તરફ વધુ સમય જોવાથી ગભરાયો. 33 પછી પ્રભુ ઈશ્વરે તેને કહ્યું, તું મને માન આપે છે તે દર્શાવવા માટે તારા પગમાંથી ચંપલ ઉતાર.કેમ કે, હું અહીં છું, જે ભૂમિ પર તું ઊભો છે તે પવિત્ર છે. 34 મેં નિશ્ચે જોયું છે કે કેવી રીતે મિસરના લોકો મારા લોકોને સતત હેરાન કરે છે.મારા લોક જયારે તેના લીધે વેદનાથી કણસે છે તે મેં જોયું છે.તેથી હું તેઓને મિસરમાંથી છોડાવવા માટે નીચે ઊતર્યો છું.હવે તૈયાર થા, કેમ કે હું તને મિસરમાં પાછો મોકલવાનો છું.’” 35 આ મૂસા એ હતો કે જેણે આપણા ઇઝરાયલી લોકોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેઓએ તેને એવું કહીને નકાર્યો, તને કોઈએ અમારા પર અધિકારી કે ન્યાયાધીશ ઠરાવ્યો નથી! ‘મૂસા એ હતો જેને ઈશ્વરે જ તેમના પર અધિકારી તરીકે મોકલ્યો હતો જેથી તેઓ ગુલામીમાંથી મુક્ત થાય.તે એ જ હતો જેને ઝાડવામાંથી દૂતે એમ કરવાનો આદેશ આપ્યો હતો. 36 મૂસા એ વ્યક્તિ હતો જે આપણા પૂર્વજોને મિસરમાંથી બહાર દોરી લાવ્યો.ઈશ્વર તેની સાથે છે તે દર્શાવવાને માટે તેણે મિસરમાં ઘણા ચમત્કારો કર્યા, લાલ સમુદ્ર પાસે, અને ચાલીસ વર્ષો સુધી જયારે ઇઝરાયલી લોકો અરણ્યમાં રહ્યા. 37 આ મૂસા એ હતો કે જેણે ઇઝરાયલી લોકોને કહ્યું, ઈશ્વર તમારી મધ્યે મારા જેવો જ પ્રબોધક તમારા લોકોમાંથી જ તમને આપશે.’” 38 આ એ માણસ મૂસા હતો કે જે તમો ઇઝરાયલીઓ મધ્યે અરણ્યમાં તમારી સાથે રહ્યો; સિનાઈ પર્વત પર જ દૂતે તેની સાથે વાત કરી તેની સાથે હતો.એ મૂસા હતો જેને ઈશ્વરે સિનાઈ પર્વત પર દૂત દ્વારા આપણા નિયમો આપ્યા, અને તે જ વ્યક્તિ હતો જેણે દૂતે કહેલી વાત આપણા પૂર્વજોને જણાવી.તેણે જ ઈશ્વર પાસેથી શબ્દો મેળવ્યા અને આપણે અનંતકાળ સુધી કેવી રીતે જીવવું તે જાણ્યું અને આપણને પણ કહ્યું. 39 તે છતાં, આપણા પૂર્વજો મૂસાને આધીન થવા માંગતા નહોતા.તેને બદલે, તેઓએ તેને તેમના આગેવાન તરીકે નકાર્યો અને મિસરમાં પાછા જવાની ઇચ્છા રાખી. 40 તેથી તેઓએ તેના મોટા ભાઈ હારુનને કહ્યું, અમારા માટે મૂર્તિઓ બનાવ જેઓ અમારા ઈશ્વર બને અને અમને દોરવણી આપે.કેમ કે મૂસા જે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેનું શું થયું તે અમે જાણતા નથી!’ 41 તેથી તેઓએ વાછરડા જેવી દેખાતી એક પ્રતિમા બનાવી.પછી તેઓએ તે મૂર્તિને માન આપવાને માટે બલિદાન ચઢાવ્યા, અને તેઓએ ગાયું અને નાચ્યા કેમ કે તેઓએ જાતે જ તેને બનાવી હતી. 42 તેથી ઈશ્વરે તેમને સુધારવાનું છોડી દીધું.તેઓને તેમણે સૂર્ય, ચંદ્ર અને આકાશના તારાઓની પૂજા કરવા ત્યજી દીધા.એક પ્રબોધકે કહેલા શબ્દો સાથે આ ખુબ સુસંગત છે જેણે લખ્યું:ઈશ્વરે કહ્યું, તમે ઇઝરાયલી લોકો, ચાલીસ વર્ષો સુધી જયારે તમે અરણ્યમાં હતા ત્યારે, શું તમે વારંવાર પ્રાણીઓને મારી નાખ્યા અને તેમને બલિદાન તરીકે ચઢાવ્યા, ત્યારે શું તે મને અર્પણ કર્યા હતા? 43 તેની વિરુદ્ધ, તમે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ તંબુમાં મૂર્તિ કે જે મોલેખ દેવને દર્શાવતી હતી જેનું તમે ભજન કરતા હતા તેને તમારી સાથે લઈને ચાલ્યા.તમે તમારી સાથે રેફાન કે જે તારા ની પ્રતિમા હતી તેને પણ સાથે લીધી.તે મૂર્તિઓ તમે બનાવી, અને તમે મારા સ્થાને તેઓનું ભજન કર્યું.તેથી હું તમને તમારા ઘરોમાંથી બાબિલ દેશના કરતા પણ દૂરના પ્રદેશોમાં હાંકી કાઢીશ.’” 44 “જયારે આપણા પૂર્વજો અરણ્યમાં હતા ત્યારે, તેઓ ઈશ્વરનું એક સાક્ષ્યમંડપમાં ભજન કરતા હતા જે દર્શાવતો હતો કે તે તેમની સાથે છે.ઈશ્વરે મૂસાને જેમ આજ્ઞા આપી હતી તે પ્રમાણે આબેહૂબ તે બનાવેલો હતો.જયારે મૂસા પર્વત પર હતો ત્યારે તેણે જે જોયો હતો તેના જેવો જ તે હતો. 45 પછી, જયારે યહોશુઆએ તેમને આ ભૂમિમાં દોર્યા ત્યારે આપણા જ બીજા પૂર્વજો તે તંબુને પોતાની સાથે ત્યાં લાવ્યા.આ તે સમય હતો જયારે ઈશ્વરે ત્યાં પહેલેથી રહેનારા લોકોને ત્યાંથી હાંકી કાઢ્યા ત્યારે તેઓએ તે ભૂમિને પોતાની કરી લીધી.તેથી ઈઝરાયલીઓ તે ભૂમિને પોતાની બનાવી શક્યા.તે તંબુ આ ભૂમિમાં રહ્યો અને દાઉદના શાસનમાં પણ તે હજુ અહીં હતો. 46 દાઉદે ઈશ્વરને પ્રસન્ન કર્યા, અને તેણે ઈશ્વર પાસે માંગ્યું કે તેઓ તેને તેમનું મંદિર બનાવવા દે જ્યાં તે અને આપણા બધા ઇઝરાયલી લોકો તેમનું ભજન કરી શકે. 47 પણ તેના કરતા, ઈશ્વરે દાઉદના દીકરા સુલેમાનને ઘર બાંધવાનું કહ્યું જ્યાં લોકો તેમનું ભજન કરી શકે.” 48 “જો કે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર બધી જ બાબતો કરતા મહાન છે, અને લોકોએ બનાવેલા ઘરમાં તેઓ રહેતા નથી.યશાયાહ પ્રબોધકે જેમ લખ્યું છે તે પ્રમાણે: 49 ઈશ્વરે કહ્યું, “સ્વર્ગ મારું રાજ્યાસન છે અને પૃથ્વી મારું પાયાસન છે.તેથી તમે માનવજાત મારા રહેવા માટે પૂરતી થાય તેવી કોઈ જગ્યા બનાવી શકશો નહિ! 50 સ્વર્ગમાં અને પૃથ્વી પર સઘળું મેં જ બનાવ્યું છે. 51 તમે તેમના પ્રત્યે ખુબ હઠીલા લોકો છો! તમે આબેહુબ તમારા પૂર્વજો જેવા જ છો! તેઓએ જેમ કર્યું તેમ, તમે હમેશા પવિત્ર આત્માને અવરોધ્યા છે! 52 તમારા પૂર્વજોએ બધા પ્રબોધકોને સહન કરવા તરફ દોર્યા.જેઓએ ઘણા સમય પહેલા એમ પ્રગટ કરેલું કે ખ્રિસ્ત આવશે, જેઓએ હમેશા ઇશ્વરને પ્રસન્ન કરે તેવું કર્યું તેઓને પણ તેમણે મારી નાખ્યા.અને ખ્રિસ્ત આવ્યા! તેઓ એ જ છે જેમને હાલમાં જ તમે તેના દુશ્મનોને સોપીને તેઓ તેમને મારી નાખે તેવી ફરજ પાડો છો! 53 તમે એ લોકો છો જેઓ ઈશ્વરના નિયમો પામ્યા છો.તે એ નિયમો હતા જેઓને ઈશ્વરે તેમના દૂત દ્વારા આપણા પૂર્વજોને આપ્યા.જો કે, તમે તેઓને પાળ્યા નહિ.!”

54 જયારે યહૂદી ન્યાયસભાના સભ્યો અને બીજાઓ જેઓએ સ્તેફનને આ કહેતા સાંભળ્યો, તેઓ સર્વ ખુબ ગુસ્સે થયા.તેઓ તેમના દાંત પીસતા હતા કારણ કે તેઓ તેના પર ખુબ ગુસ્સે હતા! 55 પણ પવિત્ર આત્માએ સ્તેફનનો સંપૂર્ણ કબજો લીધો.તેણે સ્વર્ગ તરફ જોયું અને ઈશ્વર પાસેથી આવતો ભરપૂર પ્રકાશ જોયો, અને તેણે ઈસુને ઈશ્વરના જમણા હાથે બેઠેલા જોયા. 56 “જુઓ, તેણે કહ્યું, “હું સ્વર્ગ ખુલ્લું થએલું જોઉં છું, અને હું માણસના દીકરાને ઈશ્વરની જમણી બાજુએ ઊભેલા જોઉં છું!” 57 જયારે યહૂદી ન્યાયસભાના સભ્યો અને બીજાઓએ તે સાંભળ્યું ત્યારે, તેઓએ મોટો પોકાર કર્યો.તેઓએ તેમના કાનને હાથથી ઢાંકી દીધા કે તેઓ તેને સાંભળી ના શકે, અને તરત તેઓ તેની તરફ ધસી ગયા. 58 તેઓ તેને યરુશાલેમ શહેરની બહાર ઢસડી ગયા અને ત્યાં તેને પથ્થર મારવાનું શરુ કર્યું.જે લોકો તેના પર આરોપ મૂકી રહ્યા હતા તેઓએ તેના વસ્ત્રો કાઢી લીધા જેથી તેઓ તેને સરળતાથી પથ્થર મારે, અને તેઓએ બાજુમાં ઊભા રહેલા એક જુવાન માણસ જેનું નામ શાઉલ હતું તેના પર તેના વસ્ત્રો નાખ્યા, કે તે તેને સાચવે. 59 જયારે તેઓએ સતત સ્તેફન તરફ પથ્થર મારવાનું ચાલુ રાખ્યું, ત્યારે સ્તેફને પ્રાર્થના કરી, “પ્રભુ ઈસુ, મારા આત્માને સ્વીકારો!” 60 પછી સ્તેફને ઘુટણે પડીને પોકાર્યું, “પ્રભુ, તેમના પાપ માટે તેઓને શિક્ષા કરશો નહિ!” આવું કહ્યા પછી, તે મરણ પામ્યો.



Chapter 8

1 જયારે તેઓ સ્તેફનની હત્યા કરી રહ્યા હતા ત્યારે સ્તેફનને મારી નાખવો જોઈએ એવી સહમતી દર્શાવતા શાઉલ ત્યાં હાજર હતો.તેજ દિવસે લોકોએ યરુશાલેમમાં રહેતા વિશ્વાસીઓની ભારે સતાવણી કરવાની શરૂઆત કરી. તેથી મોટા ભાગના વિશ્વાસીઓ યહૂદિયા તથા સમરુનના બીજા પ્રદેશોમાં નાસી ગયા. પ્રેરિતો યરુશાલેમમાં રહ્યા. 2 પછી ઈશ્વરનું ભય રાખનારા કેટલાક માણસોએ સ્તેફનના શરીરને કબરમાં દફ્નાવ્યું અને તેઓએ તેને માટે મોટે સાદે વિલાપ કરીને શોક કર્યો. 3 પણ શાઉલે વિશ્વાસીઓના સમૂહનો નાશ કરવાનું શરુ કર્યું. તે એક પછી એક ઘરમાં પ્રવેશીને સ્ત્રીઓ અને પુરુષોને જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા હતા, અને પછી તેઓને ઘસડી લાવીને જેલમાં પૂરતો.

4 જે વિશ્વાસીઓએ યરુશાલેમ છોડ્યું તેઓ વિવિધ જગ્યાઓમાં ગયા જ્યાં તેઓએ ઈસુ વિષેનો ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું. 5 વિશ્વાસીઓમાનો એક જેનું નામ ફિલિપ હતું તે યરુશાલેમથી સમરુન જીલ્લામાં ગયો.ત્યાં તે લોકોને પ્રગટ કરતો હતો કે ઈસુ તેજ ખ્રિસ્ત છે. 6 ઘણા લોકોએ ફિલિપનું સાંભળ્યું અને તેણે કરેલા ચમત્કારિક કાર્યો જોયાં, તેથી તેઓએ તેના શબ્દો પર ખાસ ધ્યાન આપ્યું. 7 ફિલિપે ઘણા લોકોમાંથી અશુદ્ધ આત્માઓને નીકળી જવાની આજ્ઞા આપી, અને તેઓ ચીસો પાડતા બહાર નીકળ્યા. વળી ઘણા જેઓને લકવો થયો હતો અને લંગડા હતા તેઓ સાજા થયા. 8 તે શહેરના ઘણા બધા લોકો ભારે આનંદથી ભરપૂર થયા. 9 તે શહેરમાં એક માણસ હતો તેનું નામ સિમોન હતું. તે લાંબા સમયથી જાદુક્રિયા કરતો હતો, અને તેના જાદુથી સમરુન જીલ્લાના લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે દાવો કરતો હતો કે તે “સિમોન મહાન” છે. 10 ત્યાં જે લોકો હતા, સાધારણ અને મહત્વના બધા જ, તેનું સાંભળતા હતા. તેઓ કહેતા હતા કે” આ માણસમાં ઈશ્વરની મહાન શક્તિ છે.” 11 તેઓએ ધ્યાનપૂર્વક તેનું સાંભળવાનું ચાલુ રાખ્યું, કેમ કે લાંબા સમયથી તેની જાદુક્રિયાથી લોકોને ચકિત કરી દીધા હતા. 12 પણ પછી તેઓએ શુભ સંદેશ વિષે અને ઈશ્વર જયારે પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તે વિષે તેમ જ ઈસુ ખ્રિસ્ત વિષે ફિલિપનો સંદેશો સાંભળ્યો ત્યારે સ્ત્રીઓ અને પુરુષો જેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યા. 13 સિમોને પોતે ફિલીપના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યો. તે ફિલિપની સાથે રહેવા લાગ્યો, અને ફિલિપ દ્વારા થતા મોટા ચમત્કારો જોઈને આશ્ચર્ય પામ્યો, તેથી તે સમજી શક્યો કે ફિલિપ સત્ય બોલતો હતો. 14 જયારે યરુશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું કે સમરુન જીલ્લાના ઘણા લોકોએ ઈશ્વરના સંદેશા પર વિશ્વાસ કર્યો છે ત્યારે તેઓએ પિતરને અને યોહાનને ત્યાં મોકલ્યા. 15 જયારે પિતર અને યોહાન સમરુનમાં આવ્યા ત્યારે, તે વિશ્વાસીઓ પવિત્ર આત્મા પામે માટે તેઓએ પ્રાર્થના કરી. 16 કેમ કે એ સ્પષ્ટ હતું કે હજી સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા આવ્યા નહતા. તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા. 17 પછી પિતર અને યોહાને તેમના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા. 18 સિમોને જોયું કે પ્રેરિતોના હાથ મૂકવાથી લોકોને પવિત્ર આત્મા મળે છે, તેથી તેણે પ્રેરિતોને પૈસા આપવાની વાત કરતા 19 કહ્યું કે,” તમે જે કરો છો તેવું કરવાની મને પણ શક્તિ આપો કે જેથી હું જેના પર હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.” 20 પણ પિતરે તેને કહ્યું,” તું અને તારા પૈસા નાશ પામો, કેમ કે ઈશ્વરના દાનને તેં પૈસાથી ખરીદવા પ્રયત્ન કર્યો! 21 અમારા કાર્યમાં તારે કોઈ લાગભાગ નથી, કેમ કે તારું હૃદય પ્રભુ પ્રત્યે યોગ્ય નથી! 22 તેથી એવું દુષ્ટતાપૂર્ણ રીતે વિચારવાનું બંધ કર, અને પ્રભુને વિનંતી કર કે, તે જે દુષ્ટતા કરવાનું તારા હૃદયમાં વિચાર્યું છે તે તેમની ઇચ્છા હોય તો, તને માફ કરે! 23 તારા દુષ્ટ માર્ગોથી પાછો ફર, કેમ કે તું અમારા પ્રત્યે કટ્ટર ઈર્ષ્યાળુ છે, અને ભૂંડું કરવાની તારી સતત ઇચ્છાનો તું ગુલામ છે! 24 પછી સિમોને પ્રત્યુત્તર આપ્યો કે,” મારા માટે પ્રાર્થના કરો કે તમે હમણાં જે કહ્યું તેવું કઈ મને ના થાય!” 25 પિતર અને યોહાને ત્યાંના લોકોને પ્રભુ ઈસુ વિષે વ્યક્તિગત રીતે તેઓ જે જાણતા હતા તે પ્રગટ કર્યું, અને તેમને પ્રભુનો સંદેશો પ્રગટ કર્યો. તેઓ બંને યરુશાલેમ પાછા આવ્યા. માર્ગમાં ચાલતાં સમરૂન જીલ્લામાં તેઓએ ઈસુ વિષેનો શુભ સંદેશ લોકોને જણાવ્યો.

26 એક દિવસ પ્રભુએ મોકલેલા એક દૂતે ફિલિપને આજ્ઞા કરી કે,” ઊઠ દક્ષિણ તરફ યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ પર જા.” તે માર્ગ તો અરણ્ય તરફ જતો હતો. 27 તેથી ફિલિપ તૈયાર થઈને તે માર્ગ તરફ ગયો. તે રસ્તે તેને ઇથિઓપિઆ દેશનો એક માણસ મળ્યો. તે એક મહત્વનો અધિકારી હતો જે ઇથિઓપિઆની રાણીની નાણાકીય બાબતો સંભાળતો હતો.તેની ભાષામાં લોકો તેમની રાણીને કાંડાકે કહેતા હતા.એ માણસ યરુશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા ગયો હતો. 28 અને જયારે તે તેના રથમાં બેસીને ઘર તરફ પાછો ફરી રહ્યો હતો.તે રથમાં બેઠો બેઠો યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. 29 ઈશ્વરના આત્માએ ફિલિપને કહ્યું, “તેના રથની સાથે થઈ જા અને તેની સાથે ચાલ!” 30 તેથી ફિલિપ રથ પાસે દોડી ગયો અને અધિકારીને યશાયા પ્રબોધકે લખેલું પુસ્તક વાંચતો સાંભળ્યો.તેણે તે માણસને પૂછ્યું, “તું જે વાંચે છે તે શું તું સમજે છે?” 31 તેણે ફિલિપને જવાબ આપ્યો, “ના! જો મને તેના વિષે કોઈ સમજાવે નહિ તો હું તે સમજી શકું નહિ!” પછી તે માણસે ફિલિપને કહ્યું, “મહેરબાની કરીને અહી ઉપર આવ અને મારી બાજુમાં બેસ.” 32 તે અધિકારી શાસ્ત્રનો જે ભાગ વાંચી રહ્યો હતો તે આ હતો: “લોકો ઘેટાને મારી નાખવા લઈ જાય ત્યારે તે જેવું શાંત હોય તેવો તે શાંત હતો, અથવા તે ઘેટું શાંત રહે જયારે તેનું ઉન કાતરવામાં આવી રહ્યું હોય. 33 તેમને અપમાનિત કરવામાં આવશે.તેમને ન્યાય મળશે નહિ.કોઈ તેમના વંશજોને તેમના વિશે કઈ કહી શકશે નહિ. તેથી તેમના કોઈ વંશજો નહોતા કેમ કે તેઓ આ પૃથ્વી પરનું તેમનું જીવન લઈ લેશે.” 34 અધિકારી જે શબ્દો વાંચી રહ્યો હતો તેના સંબંધી તેણે ફિલિપને પૂછ્યું, “મને કહે, પ્રબોધક કોના વિષે કહી રહ્યો હતો? તે પોતાના વિષે લખી રહ્યો હતો કે કોઈ બીજાના વિષે?” 35 તેથી ફિલિપે તેને ઉત્તર આપ્યો; તેણે શાસ્ત્રના તે ફકરા દ્વારા શરૂઆત કરી, અને તેણે તેને ઈસુ વિષેનો શુભ સંદેશ જણાવ્યો. 36 જયારે તેઓ માર્ગે જઈ રહ્યા હતા, ત્યારે તેઓ એવી જગ્યાએ આવ્યા જ્યાં થોડું પાણી હતું.પછી તે અધિકારીએ ફિલિપને કહ્યું, “જો, ત્યાં થોડું પાણી છે! હું ઇચ્છું છું કે તું મને બાપ્તિસ્મા આપે, કારણ કે, મને બાપ્તિસ્મા લેતા અટકાવે એવી કોઈ બાબત નથી.” 37[1]38 તેથી તે અધિકારીએ તે રથના હાંકનારને રથ રોકવા માટે કહ્યું.પછી અધિકારી અને ફિલિપ બંને પાણીમાં ગયા, અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. 39 પછી પ્રભુના આત્મા ફિલિપને ત્યાંથી દૂર લઈ ગયા. તે અધિકારી ફિલિપને ફરી જોયો નહિ. તે છતાં તે અધિકારી ખૂબ હરખાતો તેના રસ્તે ગયો. 40 પછી ફિલિપ અઝોતસમાં દેખાયો. જયારે તે આ પ્રદેશમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે, તેણે અઝોતસ અને કાઈસારિયાનાં શહેરોમાં ઈસુ વિષેનો સંદેશ પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું. અને અંતે જયારે તે કાઈસારિયા આવ્યો ત્યારે પણ તેણે તે પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.


Footnotes


8:37 [1]આ ભાગ કેટલાક લખાણોમાં જોવા મળશે ફિલિપે કહ્યું, “જો તું તારા સંપૂર્ણ મનથી વિશ્વાસ કરીશ તો હું તને બાપ્તિસ્મા આપીશ.” “અધિકારીએ જવાબ આપ્યું, હું વિશ્વાસ કરું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરો દીકરો છે.”


Chapter 9

1 તે દરમ્યાન, જેઓ પ્રભુને અનુસરતા હતા તેઓને શાઉલ ગુસ્સાથી ડરાવતો અને મારી નાખવાની ધમકી આપતો હતો.તે યરુશાલેમમાં મુખ્ય યાજક પાસે ગયો 2 અને તેણે તેને વિનંતી કરી કે તે તેની ઓળખ આપતા પત્રો દમસ્કસના યહૂદી સભાસ્થાનના આગેવાનો પર લખે.તે પત્રોમાં એવી માંગણી હતી કે પુરુષ કે સ્ત્રી જે ઈસુએ જે માર્ગ શીખવ્યો તેના પર ચાલતા હોય તેઓની તે અટકાયત કરે, અને તેમને કેદી બનાવીને યરુશાલેમના આગેવાનો પાસે લઈ જાય જેથી તેઓ તેમનો ન્યાય કરે અને શિક્ષા કરે. 3 જયારે શાઉલ અને તેની સાથે જેઓ હતા તેઓ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, તેઓ દમસ્ક તરફ જઈ રહ્યા હતા.અચાનક સ્વર્ગમાંથી ખુબ પ્રકાશિત અજવાળું શાઉલની આસપાસ ફેલાઈ ગયું. 4 તરત તે ભૂમિ પર પડી ગયો.પછી તેણે કોઈનો અવાજ તેને કહેતા સાંભળ્યો, “શાઉલ, શાઉલ, તું મને સતાવવાનો પ્રયત્ન કેમ કરે છે?” 5 શાઉલે તેને પૂછ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “હું ઈસુ છું, જેને તું સતાવે છે. 6 હવે ઊભો થઈને શહેરમાં જા! ત્યાં એક જણ તને બતાવશે કે હું તારા દ્વારા શું કરાવવા માંગું છું.” 7 જે માણસો શાઉલની સાથે મુસાફરી કરી રહ્યા હતા આશ્ચર્યના માર્યા કંઈ બોલી શક્યા નહિ.તેઓ ત્યાં ઊભા જ રહ્યા. તેઓએ ઈશ્વરને બોલતા સાંભળ્યા, પણ તેમણે કોઈને જોયા નહિ. 8 શાઉલ ભૂમિ પરથી ઊઠ્યો, પણ જયારે તેણે તેની આંખો ખોલી ત્યારે તે કશું જોઈ ન શક્યો.તેથી તેની સાથેના માણસો તેને હાથ પકડીને દમસ્ક દોરી ગયા. 9 પછીના ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ, અને તેણે કંઈ ખાધું કે પીધું નહિ. 10 દમસ્કમાં અનાન્યા નામનો ઈસુનો એક અનુયાયી હતો.પ્રભુ ઈસુએ તેને દર્શન આપ્યું અને કહ્યું, “અનાન્યા! તેણે ઉત્તર આપ્યો, “પ્રભુ, હું સાંભળું છું.” 11 પ્રભુ ઈસુએ તેને કહ્યું, “ઊભી શેરીમાં યહૂદાનું જે ઘર છે ત્યાં જા.ત્યાં કોઈકને તાર્સસનાં શાઉલ સંબંધીએ પૂછ કે તું તેની સાથે વાત કરી શકે, કેમ કે આ સમયે તે મારી પ્રાર્થના કરી રહ્યો છે. 12 શાઉલે દર્શનમાં જોયું કે અનાન્યા નામનો એક માણસ ઘરમાં પ્રવેશ્યો જ્યાં તે રહેતો હતો અને તેના માથા પર તેના હાથ મૂક્યા જેથી તે ફરીથી જોઈ શકે.” 13 અનાન્યાએ જવાબ આપ્યો, “પણ પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિશે કહ્યું છે! યરુશાલેમમાંના જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તેઓ પ્રત્યે તેણે ઘણી દુષ્ટ બાબતો કરી છે! 14 અહીં દમસ્કમાંના જેઓ તમારામાં વિશ્વાસ કરે છે તેઓને કેદી બનાવવા માટે અહીં આવવાની મુખ્ય યાજકે તેને સત્તા આપેલી છે!” 15 પણ પ્રભુ ઈસુએ અનાન્યાને કહ્યું કે, “શાઉલની પાસે જા! હું જે કહું છું તે કર, કેમ કે તે બિનયહૂદીઓને અને તેમના રાજાઓને અને ઇઝરાયલી લોકોને મારા વિશે કહી શકે તે રીતે મારી સેવા કરે માટે મેં તેને પસંદ કર્યો છે. 16 હું જાતે જ તેને કહીશ કે તેણે લોકોને મારા વિશે કહેવા માટે ઘણી વાર સહન કરવું પડશે.” 17 તેથી અનાન્યા ગયો, અને જ્યાં શાઉલ હતો તે ઘર શોધી કાઢ્યા પછી, તે તેમાં ગયો.પછી, જેવો તે શાઉલને મળ્યો, કે તરત જ તેણે તેના હાથ તેના પર મૂક્યા, અને તેણે કહ્યું, “ભાઈ શાઉલ, પ્રભુ ઈસુએ પોતે જ મને તારી પાસે આવવા આજ્ઞા આપી છે.જયારે તું દમસ્કસના માર્ગે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તને જે દેખાયા હતા તેઓ તે જ છે.તેમણે મને તારી પાસે મોકલ્યો છે કે તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માના સંપૂર્ણ નિયંત્રણમાં આવે.” 18 તરત જ, માછલીના ભીંગડા જેવું કશુંક શાઉલની આંખમાંથી ખર્યું, અને તે ફરીથી જોઈ શક્યો.પછી તે ઊઠ્યો અને બાપ્તિસ્મા પામ્યો. 19 શાઉલે થોડો ખોરાક લીધા પછી, તે ફરીથી મજબૂત થયો.શાઉલ દમસ્કસના બીજા વિશ્વાસીઓની સાથે થોડા દિવસ ત્યાં રહ્યો.

20 તે સાથે જ તેણે યહૂદી સભાસ્થાનોમાં ઈસુ વિશે પ્રચાર કરવાનું ચાલુ કર્યું.તેણે તેઓને કહ્યું કે ઈસુ ઈશ્વરના દીકરા છે. 21 બધા લોકો જેઓએ તેને પ્રચાર કરતા સાંભળ્યો તેઓ સર્વ આશ્ચર્ય પામ્યા.તેઓમાંના કેટલાક કહેતા હતા, “આપણે ભાગ્યે જ વિશ્વાસ કરી શકીએ કે આ એ જ માણસ છે જે યરુશાલેમમાંના યહૂદીઓને સતાવતો હતો અને જે તેમને કેદી બનાવીને યરુશાલેમમાં મુખ્ય યાજક પાસે લઈ જવાનો હતો!” 22 પણ ઈશ્વરે શાઉલને શક્તિ આપી કે તે ઘણા લોકોને વધુ ખાતરીપૂર્વક રીતે પ્રચાર કરી શકે.તે શાસ્ત્રમાંથી સાબિત કરતો હતો કે ઈસુ એ ખ્રિસ્ત છે.તેથી તે જે કહે છે તે કેવી રીતે ખોટું ઠરાવવું તે દમસ્કમાંના યહૂદી આગેવાનો વિચારી શક્યા નહિ. 23 થોડા સમય પછી, યહૂદી આગેવાનોએ તેને મારી નાખવાની યોજના ઘડી. 24 દિવસ અને રાત દરમ્યાન યહૂદીઓ શહેરના દરવાજામાંથી પસાર થતા લોકોનું સતત ધ્યાન રાખતા હતા, જેથી જયારે તેઓ શાઉલને જુએ ત્યારે તેઓ તેને મારી નાખી શકે.જોકે, કોઈકે શાઉલને કહી દીધું હતું કે તેઓએ તેને મારી નાખવાની યોજના કરી છે. 25 તેથી કેટલાક લોકો જેઓને તેણે ઈસુ પર વિશ્વાસ કરવા તરફ દોર્યા હતા તેઓ એક રાત્રે તેને શહેરને ઘેરતી ઊંચી પથ્થરની દીવાલ પાસે લઈ ગયા.દીવાલમાંના બાકોરામાંથી મોટી ટોપલીમાં તેઓએ તેને દોરડાની મદદથી તેને નીચે ઉતાર્યો.આ રીતે તે દમસ્કમાંથી નાસી ગયો.

26 જયારે શાઉલ યરુશાલેમમાં આવી પહોચ્યો, ત્યારે તેણે બીજા વિશ્વાસીઓને મળવાનો પ્રયત્ન કર્યો.જો કે, તેઓમાંના લગભગ બધાએ તેનાથી બીવાનું ચાલુ રાખ્યું, કેમ કે તેઓ વિશ્વાસ કરી શક્યા નહિ કે તે વિશ્વાસી બન્યો છે. 27 પણ બાર્નાબાસ તેની પાસે આવ્યો અને તેને પ્રેરિતોની પાસે લઈ ગયો.તેણે પ્રેરિતોને જણાવ્યું કે, કેવી રીતે જયારે શાઉલ દમસ્કસના માર્ગે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે, તેણે પ્રભુ ઈસુને જોયા અને કેવી રીતે પ્રભુએ ત્યાં તેની સાથે વાત કરી.તેણે તેઓને એ પણ કહ્યું કે કેવી રીતે શાઉલે દમસ્કસના લોકોને હિંમતપૂર્વક ઈસુ વિશે પ્રચાર કર્યો. 28 તેથી આખા યરુશાલેમમાં શાઉલે પ્રેરિતોને અને બીજા વિશ્વાસીઓને મળવાનું ચાલુ કર્યું, અને તે હિંમતથી લોકોને પ્રભુ ઈસુ વિશે કહેતો હતો. 29 શાઉલ યહૂદીઓ કે જેઓ ગ્રીક ભાષા બોલતા હતા તેઓને પણ ઈસુ વિશે કહેતો હતો, અને તેમની સાથે ચર્ચા કરતો હતો.પણ તેઓ સતત એવું વિચારતા હતા કે તે તેઓ કઈ રીતે તેને મારી નાખે. 30 જયારે બીજા વિશ્વાસીઓએ એ જાણ્યું કે તેઓ તેને મારી નાખવા યોજના કરતા હતા, ત્યારે કેટલાક શાઉલ ને કાઈસારિયા શહેર તરફ લઈ ગયા.ત્યાં તેઓએ તેને એક વહાણ જે તેના શહેર તાર્સસ તરફ જતું હતું, તેમાં બેસાડ્યો. 31 તેથી વિશ્વાસીઓનો સમૂહ આખા યહૂદિયા, ગાલીલ અને સમરુનમાં શાંતિપૂર્વક રહેતો હતો કેમ કે હવે કોઈ તેમને સતાવણી કરનાર નહોતું.પવિત્ર આત્મા તેઓને શક્તિ આપતા હતા અને ઉત્તેજન આપતા હતા.તેઓ સતત પ્રભુ ઈસુને માન આપતા હતા, અને પવિત્ર આત્મા બીજા ઘણા લોકોને વિશ્વાસીઓ થવા માટે શક્તિમાન કરતા હતા.

32 જયારે પિતર તે બધા પ્રદેશોમાંથી પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે, એકવાર તે વિશ્વાસીઓ કે જેઓ સમુદ્ર કિનારાના પ્રદેશ લોદમાં રહેતા હતા તેમની મુલાકાત માટે ત્યાં ગયો. 33 ત્યાં તે એક માણસ જેનું નામ એનિયસ હતું તેને મળ્યો.એનીયસ તેની પથારીમાંથી ઊભો થઈ શકતો ન હતો કેમ કે તે આઠ વર્ષથી લકવાગ્રસ્ત હતો. 34 પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે! ઊભો થા અને તારું બિછાનું વાળી લે!” તરત જ એનીયસ ઊભો થયો. 35 મોટા ભાગના લોકો જેઓ લોદમાં અને શારોનના મેદાનમાં રહેતા હતા તેઓએ પ્રભુએ એનીયસને સાજો કર્યો તે પછી જોયો, તેથી તેઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો. 36 જોપ્પા શહેરમાં એક વિશ્વાસી હતી જેનું નામ તબીથા હતું.ગ્રીક ભાષામાં તેનું નામ દરકાસ હતું.ગરીબ લોકોને તેમની જરૂરિયાતની બાબતો આપવા દ્વારા તે હમેશા સારાં કાર્યો કરતી હતી. 37 જયારે પિતર લોદમાં હતો તે સમય દરમ્યાન, તે બીમાર પડી અને મરણ પામી.ત્યાંની કેટલીક સ્ત્રીઓએ યહૂદી રિવાજ પ્રમાણે તેના શરીરને નવડાવ્યું. પછી તેઓએ તેના શરીરને વસ્ત્રોમાં લપેટીને તેના ઘરની ઉપલી મેડીમાં મૂક્યું. 38 લોદ એ જોપ્પા શહેરથી નજીક હતું, તેથી જયારે શિષ્યોએ સાંભળ્યું કે પિતર હજુ લોદમાં છે, ત્યારે તેમણે બે માણસોને પિતરની પાસે મોકલ્યા.પિતર જ્યાં હતો ત્યાં તેઓ આવી પહોચ્યા ત્યારે, તેઓએ તેને તાકીદ કરી, “મહેરબાની કરીને મારી સાથે જોપ્પા આવ!” 39 પિતર તરત તૈયાર થયો અને તેમની સાથે ગયો. જયારે તે જોપ્પામાં તે ઘરમાં આવ્યો, ત્યારે તેઓ તેને ઉપલી મેડીમાં જ્યાં દરકાસનું શરીર રાખેલું હતું ત્યાં લઈ ગયા.બધી જ વિધવાઓ ત્યાં તેની આસપાસ હતી.તેઓ રડતી હતી અને જે ઝભ્ભા અને બીજા વસ્ત્રો દરકાસ હજુ જીવતી હતી ત્યારે લોકોને માટે બનાવતી હતી તે તેઓને દેખાડતી હતી. 40 પણ પિતરે તે બધાને ઓરડામાંથી બહાર કાઢી મૂક્યા.પછી તેણે ઘૂંટણ પર પડીને પ્રાર્થના કરી.પછી, તેના શરીર તરફ ફરીને, તેણે કહ્યું, “તબીથા, ઊભી થા!” તરત તેણે તેની આંખો ખોલી અને, જયારે તેણે પિતરને જોયા, તે બેઠી થઈ. 41 તેણે તેનો એક હાથ પકડ્યો અને તેને ઊભા થવામાં મદદ કરી.પછી તેણે વિશ્વાસીઓને તેમ જ જે વિધવાઓ ત્યાં હતી તેઓને ફરીથી અંદર બોલાવ્યા, તેણે તેઓને બતાવ્યું કે તે ફરીથી જીવતી થઈ છે. 42 તરત જ જોપ્પામાં રહેનારા લોકોએ તે ચમત્કાર વિશે જાણ્યું, અને તેના પરિણામ રૂપે ઘણા લોકોએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો. 43 પિતર જોપ્પામાં સિમોન નામના માણસ કે જે પ્રાણીઓના ચામડીમાંથી ચામડું બનાવતો હતો તેના ત્યાં ઘણા દિવસ સુધી રહ્યો.



Chapter 10

1 એક માણસ જે કાઈસારિયા શહેરમાં રહેતો હતો તેનું નામ કર્નેલ્યસ હતું.તે અધિકારી હતો જે ઈટાલીના રોમન સૈનિકોના સો માણસોના મોટા સમુહને આદેશ કરતો હતો. 2 તે હમેશા ઈશ્વરને જે પસંદ હોય તેવું કાર્ય કરતો હતો; તે અને તેના ઘરના બધા જ બિનયહૂદી હતા જેઓ ઈશ્વરનું ભજન કરવા ટેવાએલા હતા.તે ઘણી વાર ગરીબ યહૂદી લોકોને મદદ કરવા નાણા આપતો હતો, અને તે ઈશ્વરને નિયમિત પ્રાર્થના કરતો હતો. 3 એક દિવસ બપોરે આશરે ત્રણ વાગે કર્નેલ્યસે એક દર્શન જોયું.તેણે સ્પષ્ટ રીતે એક દૂતને જોયો કે જેને ઈશ્વરે મોકલ્યો હતો.તેણે દૂતને તેના ઓરડામાં આવતો જોયો જે તેને કહેતો હતો, “કર્નેલ્યસ!” 4 કર્નેલીયસ તે દૂતને તાકી રહ્યો અને ગભરાયો.પછી તેણે ભયભીત થઈને પૂછ્યું, “સાહેબ, તમારે શું જોઈએ છે?” ઈશ્વર પાસેથી મોકલાએલા તે દૂતે તેને જવાબ આપ્યો, “તે ઈશ્વરને પ્રસન્ન કર્યા છે કેમ કે તું નિયમિત રીતે તેમને પ્રાર્થના કરે છે અને તું ઘણી વાર ગરીબ લોકોને મદદ કરવા માટે નાણા આપે છે. તે બધી બાબતો ઈશ્વરને માટે યાદગીરીના અર્પણ જેવી છે. 5 તેથી હવે કોઈ માણસને જોપ્પા જવાની આજ્ઞા આપ અને તેને કહે કે સિમોન નામનો માણસ કે જેનું બીજું નામ પિતર છે તેને પાછો લઈ આવે. 6 તે જેની સાથે રહે છે, તેનું નામ પણ સિમોન છે, જે ચામડું બનાવે છે.તેનું ઘર સમુદ્રની પાસે છે.” 7 જે દૂત કર્નેલીયસ સાથે વાત કરી રહ્યો હતો તે ગયો ત્યારે, તેણે તેના ઘરમાં કામ કરતા બે નોકરોને અને એક સૈનિક જે તેની સેવા કરતો હતો, તે પણ ઈશ્વરનું ભજન કરતો હતો તેઓને બોલાવ્યા. 8 દૂતે તેને જે કહ્યું હતું તે બધું તેણે તેઓને સમજાવ્યું.પછી તેણે તેઓને કહ્યું કે જોપ્પા શહેરમાં જઈને પિતરને કાઈસારિયા આવવા કહે. 9 બીજા દિવસે આશરે બપોરે પેલા ત્રણ માણસો માર્ગની મુસાફરી કરીને જોપ્પા પાસે આવી પહોચ્યા.તેઓ જોપ્પા પહોંચી રહ્યા હતા ત્યારે, પિતર ઘરની અગાશી પર પ્રાર્થના કરવા ગયો. 10 તે ભૂખ્યો થયો અને તેને કઈ ખાવાની ઇચ્છા થઈ.જયારે કેટલાક લોકો ખોરાક તૈયાર કરી રહ્યા હતા ત્યારે, પિતરે એક દર્શન જોયું. 11 તેણે આકાશ ખુલ્લું થએલું જોયું અને મોટી ચાદર જેવું કશુંક ભૂમિ પર નીચે ઉતર્યું, અને તેના ચાર ખૂણા ઉપરની તરફ ઊઠેલા હતા. 12 તે ચાદરમાં બધા જ પ્રકારના સજીવો હતા.તેઓમાં મૂસાના નિયમ પ્રમાણે યહૂદીઓને જે મના કરવામાં આવેલા તેવા પ્રાણીઓ અને પક્ષીઓ સામેલ હતા.કેટલાકને ચાર પગ હતા, બીજા ભૂમિ પર ચાલનારા હતા, અને બીજા જંગલી પક્ષીઓ હતા. 13 પછી તેણે ઈશ્વરને તેને કહેતા સાંભળ્યા, “પિતર, ઊભો થા, તેમાંના કેટલાકને મારી નાખ અને તેઓને ખા!” 14 પણ પિતરે જવાબ આપ્યો, “પ્રભુ, ખરેખર તમે ન ઈચ્છો કે હું તે કરું કેમ કે આપણા યહૂદી નિયમ પ્રમાણે જે અસ્વીકાર્ય છે તે મેં કદી ખાધું નથી અથવા તે આપણે કદી ખાવું જ ન જોઈએ!” 15 પછી પિતરે બીજી વાર ઈશ્વરને તેની સાથે વાત કરતા સાંભળ્યા. તેમણે કહ્યું,” હું ઈશ્વર છું, તેથી મેં જે બનાવ્યું છે તે ખાવા માટે સ્વીકૃત છે, તો એવું કહીશ નહિ કે તે ખાવા માટે અસ્વીકૃત છે!” 16 આવું ત્રણ વાર બન્યું.તે પછી તરત જ, તે પ્રાણીઓ અને પક્ષીઓવાળી ચાદર આકાશમાં પછી ઉચકાઈ ગઈ. 17 જયારે પિતર તે દર્શન શું હતું તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે, કર્નેલ્યસે જે માણસો મોકલ્યા હતા તે આવી પહોચ્યા. તેમણે લોકોને પૂછ્યું કે સિમોનના ઘરે કેવી રીતે પહોંચી શકાય.તેથી તેઓએ તેનું ઘર શોધી કાઢ્યું અને દરવાજાની બહાર ઊભા રહ્યા. 18 તેઓએ બોલાવીને પૂછ્યું કે, સિમોન જેનું બીજું નામ પિતર હતું તે ત્યાં રહેતો હતો કે કેમ. 19 જયારે પિતર હજુ તે દર્શન શું હતું તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે, ઈશ્વરના આત્માએ તેને કહ્યું, સાંભળ! અહી ત્રણ માણસો છે જેઓ તને મળવા માંગે છે. 20 તેથી ઊભો થઈને નીચે જા અને તેમની સાથે જા! એવી વિચારીશ નહિ કે તારે તેઓની સાથે જવું જોઈએ નહિ, કારણ કે મેં તેઓને અહી મોકલ્યા છે!” 21 તેથી પિતર તેઓની પાસે ત્યાં નીચે આવ્યો અને તેઓને કહ્યું, “સલામ! તમે જે માણસને શોધો છો તે હું જ છું.તમે શા માટે આવ્યા છો?” 22 તેઓએ જવાબ આપ્યો, “કર્નેલ્યસ, જે રોમન અધિકારી છે, તેણે અમને અહી મોકલ્યા છે.તે સારો માણસ છે જે ઈશ્વરનું ભજન કરે છે, અને બધા જ યહૂદીઓ જેઓ તેને જાણે છે તેઓ તેના વિષે કહે છે કે તે સારો માણસ છે.એક દૂતે તેને કહ્યું, કોઈ માણસોને કહે કે જોપ્પા જઈને સિમોન પિતરને મળે અને તેને અહી લઈ આવે, તેથી તે તને જણાવી શકે કે તેને શું કહેવું છે.” 23 તેથી પિતરે તેઓને ઘરમાં બોલાવ્યા અને તેમને કહ્યું કે તેમણે રાત્રે ત્યાં રોકાવું જોઈએ.બીજા દિવસે પિતર તૈયાર થયો અને તે માણસોની સાથે ગયો.જોપ્પામાંથી કેટલાક વિશ્વાસીઓ પણ તેની સાથે ગયા. 24 તે પછીના દિવસે, તેઓ કાઈસારિયા શહેરમાં આવી પહોચ્યા.કર્નેલ્યસ તેઓની રાહ જોઈ રહ્યો હતો.તેણે તેના સગાંઓને અને નજીકના મિત્રોને પણ ત્યાં બોલાવ્યા હતા, જેથી તેઓ પણ ત્યાં તેના ઘરમાં હતા. 25 જયારે પિતર તે ઘરમાં આવ્યો ત્યારે, કર્નેલ્યસ તેને મળ્યો અને તેની સામે નીચા નમીને તેનું ભજન કર્યું. 26 પણ પિતરે કર્નેલીયસને હાથ પકડીને તેના પગ પર ઊભો કર્યો.તેણે કહ્યું, “ઊભો થા! મારી સામે નમીને મારું ભજન કરીશ નહિ! હું પોતે પણ તારી જેમ, માણસ જ છું!” 27 પિતર જયારે કર્નેલીયસની સાથે વાત કરતો હતો ત્યારે, તેણે અને તેની સાથેના બીજાઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે ઘણા બધા લોકો ત્યાં એકઠા થયા હતા. 28 પછી પિતરે તેઓને કહ્યું, “તમે બધા જાણો છો કે આપણામાંનો કોઈ યહૂદી જેઓ બિનયહૂદી માતા પિતાના વંશજો હોય તેઓની સાથે સંબંધ રાખે અથવા તેમના ઘરની પણ મુલાકાત કરે તો આપણે યહૂદી નિયમોને આધીન થતા નથી તેવું વિચારે. જો કે, ઈશ્વરે મને દર્શનમાં બતાવ્યું છે કે મારે કોઈને અશુદ્ધ કે ભ્રષ્ટ કહેવું જોઈએ નહિ કારણ કે ઈશ્વર તેને સ્વીકારતા નથી. 29 તેથી જયારે તમે કેટલાક માણસોને મને તેડી લાવવા મોકલ્યા ત્યારે, હું કઈ પણ આનાકાની કાર્ય વગર સીધો અહી આવ્યો.એટલે, મહેરબાની કરીને મને કહો, તમે મને અહી આવવાનું શા માટે કહ્યું?” 30 કર્નેલ્યસે જવાબ આપ્યો,” ત્રણ દિવસ પહેલા આશરે આ સમયે જેમ હું બપોર પછી ત્રણ વાગે કરું નિયમિત કરું છું તેમ, મારા ઘરમાં ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. અચાનક એક માણસ કે જેણે ઉજળા સફેદ વસ્ત્ર પહેરેલા હતા તેની સામે આવીને ઊભો રહ્યો અને કહ્યું, 31 કર્નેલ્યસ, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે.તેમણે એ પણ ધ્યાનમાં લીધું છે કે તું ઘણીવાર ગરીબ લોકોને નાણા આપીને મદદ કરે છે, અને તેઓ તેનાથી પ્રસન્ન છે. 32 તેથી હવે, સિમોન કે જેનું બીજું નામ પિતર છે તેને અહી બોલાવી લાવવા માટે જોપ્પા શહેરમાં સંદેશવાહકો મોકલ.તે સિમોન કે જે ચામડું બનાવે છે, તેના સમુદ્ર પાસેના ઘરમાં રહે છે.’” 33 તેથી મેં તરત જ કેટલાક માણસોને તને બોલાવવા માટે મોકલ્યા, અને તું આવ્યો માટે હું તારો ખરેખર આભાર માનું છું.હવે, આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણી સાથે છે, ઈશ્વરે તને જે આજ્ઞા આપી છે તે બાબતો સાંભળવા માટે આપણે બધા અહી ભેગા થયા છીએ.તેથી હવે મહેરબાની કરીને અમારી સાથે વાત કર.”

34 તેથી પિતરે તેઓની સાથે વાત કરવાનું શરુ કર્યું. તેણે કહ્યું, “હવે હું સમજ્યો છું કે એ સાચું છે કે ઈશ્વર કોઈ ચોક્કસ પ્રકારના લોકોના સમૂહની તરફેણ કરતા નથી. 35 તેના બદલે, દરેક લોક સમૂહમાંથી જેઓ તેમને માન આપે છે અને તેમને પસંદ પડે તેવું કરે છે તે બધાને તેઓ સ્વીકારે છે. 36 ઇઝરાયલીઓ ઈશ્વરે આપણને જે સંદેશો મોકલ્યો છે તે તમે જાણો છો.ઈસુ ખ્રિસ્તે જે કર્યું છે તે શુભ સમાચારના લીધે લોકોને તેમનામાં શાંતિ પ્રાપ્ત થશે તે તેમણે આપણને પ્રગટ કર્યું છે. આ ઈસુ એ માત્ર ઇઝરાયલીઓના જ ઈશ્વર નથી.તેઓ પ્રભુ છે કે જેઓ બધા લોકોની ઉપર રાજ કરે છે. 37 ગાલીલથી શરુ કરીને, યહૂદિયાની ભૂમિ સુધી તેમણે જે કર્યું તે તમે જાણો છો.યોહાને લોકોને બાપ્તિસ્મા આપતા પહેલા તેમના પાપી વર્તનથી પાછા ફરવા સંબંધી પ્રગટ કર્યું તે પછી તેમણે આ બાબતો કરવાનું શરુ કર્યું. 38 તમે જાણો છો કે ઈશ્વરે ઈસુને કે જેઓ નાસરેથ નગરના હતા તેમને તેમનો પવિત્ર આત્માથી અભિષેક કર્યો, અને તેમને ચમત્કારો કરવાની શક્તિ આપી.તમે જાણો છો કે કેવી રીતે ઈસુ ઘણી જગ્યાએ જતા, હમેશા ભલા કાર્યો કરતા અને લોકોને સાજા કરતા હતા.શેતાનથી જેઓ પીડાતા હતા તેવા બધા લોકોને તેઓ સાજા કરતા હતા. ઈસુ આ બધી બાબતો કરી શક્યા કેમ કે ઈશ્વર હમેશા તેમને મદદ કરતા હતા.” 39 “યરુશાલેમમાં ઇઝરાયલ જ્યાં તેઓ રહ્યા તે દરેક ભાગમાં ઈસુએ જે કર્યું તે આપણે બધાએ જોયું છે.તેમના દુશ્મનોએ તમને લાકડાના વધસ્તંભ ઉપર ખીલા ઠોકીને મારી નાખ્યા. 40 તેઓ મરણ પામ્યા પછી ઈશ્વરે તેમને ત્રીજા દિવસે ફરીથી સજીવન કર્યા, અને તેમણે એ ખાતરી રાખી કે તેઓ સજીવન થાય પછી ઘણા લોકો તેમને જુએ.લોકોને ખાતરી હતી કે તેઓ મરણ પામ્યા છે, અને હવે તેમણે તેમની આંખોએ જોયું છે, અને તેઓ ખાતરીથી માને છે કે તેઓ ફરીથી જીવતા થયા છે. 41 ઈશ્વરે તેમને ફરી સજીવન કર્યા તે પછીના શરુઆતના દિવસોમાં જેઓએ તેમની સાથે સમય ગાળ્યો હતો અને તેમની સાથે ભોજન લીધું હતું માત્ર તે લોકો સિવાય ઈશ્વરે બધાને તેમનું દર્શન થવા દીધું નહિ. 42 ઈશ્વરે આપણને આદેશ આપ્યો છે કે આપણે લોકોને ઉપદેશ આપીએ અને તેમણે આપણને તેઓને કહેવા માટે કહ્યું છે કે, તેમણે ઈસુને એક દિવસ બધાના ન્યાયાધીશ તરીકે નીમ્યા છે, તે દિવસ નિશ્ચે આવશે.જેઓ હજુ જીવે છે અને બીજા જેઓ તે સમય પહેલા મરણ પામ્યા છે તે બધાનો ન્યાય કરશે. 43 બધા જ પ્રબોધકો જેઓએ લાંબા સમય પહેલા લોકોને તેમના વિષે લખેલું છે.તેમણે લખ્યું છે કે જેઓએ તેમનામાં વિશ્વાસ કર્યો છે, તેઓએ પાપ કર્યા હશે તે ઈશ્વર માફ કરશે, કેમ કે આ માણસ, ઈસુએ, તેમને માટે એ કર્યું છે.”

44 જયારે પિતર હજુ તે શબ્દો બોલી રહ્યો હતો ત્યારે, એકાએક બધા લોકો જેઓ અન્ય દેશોના હતા અને આ સંદેશ સાંભળી રહ્યા હતા તેઓના પર પવિત્ર આત્મા ઉતરી આવ્યા. 45 ઈશ્વરે પવિત્ર આત્મા જે ઉદારતાથી અન્ય દેશોના લોકોને પણ આપ્યા તે જોઈને, જે યહૂદી વિશ્વાસીઓ જોપ્પાથી પિતરની સાથે આવ્યા હતા તેઓ આશ્ચર્ય પામ્યા. 46 યહૂદી વિશ્વાસીઓએ જાણ્યું કે આ ઈશ્વરે કર્યું છે કેમ કે તેમણે તે લોકોને અન્ય ભાષામાં જે તેઓ શીખ્યા ન હતા તેમાં બોલતા અને ઈશ્વર કેટલા મહાન છે તેવું કહેતા સાંભળ્યા. 47 પછી ત્યાં જે બીજા યહૂદી વિશ્વાસીઓ હતા તેઓને પિતરે કહ્યું, “ઈશ્વરે આપણ યહૂદી વિશ્વાસીઓની જેમ જ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યા છે, તેથી તમે બધા નિશ્ચે સંમત થશો કે આપણે આ લોકોને બાપ્તિસ્મા આપવું જોઈએ!” 48 પછી પિતરે તે બિનયહૂદી લોકોને કહ્યું કે તમારે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરનારા તરીકે બાપ્તિસ્મા પામવું જોઈએ.તેથી તેઓએ તે બધાને બાપ્તિસ્મા આપ્યું.બાપ્તિસ્મા પામ્યા પછી, તેઓએ પિતરને વિનંતી કરી કે તે તેઓની સાથે થોડા દિવસ રહે.તેથી પિતર અને બીજા યહૂદી વિશ્વાસીઓએ તે પ્રમાણે કર્યું.



Chapter 11

1 પ્રેરિતો તેમ જ બીજા વિશ્વાસીઓ જેઓ યહૂદિયા પ્રાંતના અલગ અલગ નગરોમાં રહેતા હતા તેઓએ લોકોને કહેતા સાંભળ્યા કે કેટલાક બિનયહૂદી લોકોએ પણ ઈશ્વરના ઈસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કર્યો છે. 2 પણ પિતર કાઈસારિયાથી યરુશાલેમ પાછો આવ્યો ત્યારે, ત્યાં યરુશાલેમમાં કેટલાક યહૂદી વિશ્વાસીઓ તેને મળ્યા અને તેની ટીકા કરી.તેઓ ઈચ્છતા હતા કે ઈસુના બધા અનુયાયીઓની સુન્નત કરવામાં આવે. 3 તેઓએ તેને કહ્યું, “તું બેસુન્નત બિનયહૂદીઓના ઘરે જાય છે એટલું જ નહિ પણ, તું તેઓની સાથે જમે પણ છે!” 4 તેથી પિતરે ખરેખર જે બન્યું હતું તે તેઓને કહેવાનું શરુ કર્યું. 5 તેણે કહ્યું,” હું જોપ્પા શહેરમાં મારી રીતે પ્રાર્થના કરી રહ્યો હતો, અને ત્યારે મને એક દર્શન થયું.મેં જોયું કે એક વિશાળ ચાદર ચાર ખૂણેથી લટકાવેલી આકાશમાંથી ઉતરી આવી, અને હું જ્યાં હતો ત્યાં નીચે તે આવી. 6 હું જયારે ધ્યાનથી તેમાં જોઈ રહ્યો હતો ત્યારે, મેં કેટલાક પાલતુ પ્રાણીઓ અને કેટલાક જંગલી પ્રાણીઓ, સર્પ, અને જંગલી પક્ષીઓ પણ જોયા. 7 પછી મેં ઈશ્વરને મને આદેશ આપતા સાંભળ્યા, ‘પિતર, ઊભો થા, મારીને તેઓને ખા!’ 8 પણ મેં ઉત્તર આપ્યો, પ્રભુ, તમે સાચે જ એવું ઈચ્છો નહિ કે હું તે પ્રમાણે કરું, કેમ કે આપણો નિયમમાં જે ખાવાની મના કરી છે તે મેં કદી ખાધું નથી!’ 9 ઈશ્વરે આકાશમાંથી બીજી વાર મને તે કહ્યું, ‘હું ઈશ્વર છું, તેથી મેં જે બનાવ્યું છે તે ખાવા માટે સ્વીકૃત છે, તો એવું કહીશ નહિ કે તે ખાવા માટે અસ્વીકૃત છે.’” 10 આ જ બાબત બીજી બે વાર બની, અને પછી તે બધા પ્રાણીઓ અને પક્ષીઓવાળી તે ચાદર આકાશમાં પાછી ઉચકાઈ ગઈ. 11 તે જ ક્ષણે, હું જ્યાં રહેતો હતો ત્યાં કાઈસારિયાથી મોકલેલા ત્રણ માણસો આવી પહોચ્યા. 12 ઈશ્વરના આત્માએ મને કહ્યું કે તેઓ બિનયહૂદી છે છતાં મારે તેઓની સાથે જવામાં ખચકાવું જોઈએ નહિ.મારી સાથે છ યહૂદી વિશ્વાસીઓ પણ કાઈસારિયા આવ્યા, અને પછી અમે તે બિનયહૂદી માણસના ઘરે ગયા. 13 તેણે અમને કહ્યું કે તેણે એક દૂતને તેના ઘરમાં ઊભેલો જોયો. દૂતે તેને કહ્યું, કેટલાક માણસોને કહે કે તેઓ જોપ્પા જાય અને ત્યાંથી સિમોન કે જેનું બીજું નામ પિતર છે તેને અહી તેડી લાવે. 14 તે તને કહેશે કે કેવી રીતે તું અને તારા ઘરના બીજા બધા બચી શકો.’” 15 મેં બોલવાનું શરુ કર્યું ત્યારે, જેવી રીતે પચાસમાના પર્વ દરમ્યાન પવિત્ર આત્મા આપણા ઉપર ઉતરી આવ્યા હતા તેવી જ રીતે તે અચાનક તેઓ ઉપર આવ્યા. 16 પ્રભુએ જે કહ્યું હતું તે પછી મને યાદ આવ્યું: ‘યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું, પણ ઈશ્વર તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.’” 17 આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તે પછી તેમણે આપણને પવિત્ર આત્મા આપ્યા તેઓને ઈશ્વરે તે બિનયહૂદીઓને પણ આપ્યા. તેથી હું ઈશ્વરને એવું કહી શકું નહિ કે તેમણે જયારે પવિત્ર આત્મા તેઓને આપ્યા ત્યારે તેમણે કઈ ખોટું કર્યું!” 18 પિતરે જે કહ્યું તે યહૂદી વિશ્વાસીઓએ સાંભળ્યું તે પછી, તેઓએ તેની ટીકા કરવાનું બંધ કર્યું. તેના બદલે, તેમણે, ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું, “તો પછી એ સ્પષ્ટ છે કે બિનયહૂદીઓને પણ તેઓ પાપી વ્યવહારથી પાછા ફરે તો, અનંતજીવન પ્રાપ્ત કરે માટે તેઓને સ્વીકાર્યાં છે.”

19 સ્તેફનના મરણ પછી, ઘણા વિશ્વાસીઓએ યરુશાલેમ છોડી દીધું અને અન્ય જગ્યાઓમાં ગયા કેમ કે તેઓ યરુશાલેમમાં સહન કરી રહ્યા હતા.તેઓમાંના કેટલાક ફિનીકિયા ગયા, કેટલાક સાયપ્રસ ટાપુ પર ગયા, અને બીજા અંત્યોખ કે જે સિરિયાનું શહેર હતું ત્યાં ગયા.તે સ્થળોએ તેઓ લોકોને ઈસુ વિષેનો સંદેશ સતત કહેતા હતા, પણ તેઓએ માત્ર બીજા યહૂદીઓને જ તે વિષે કહ્યું. 20 કેટલાક વિશ્વાસીઓ સાયપ્રસ ટાપુના અને ઉત્તર આફ્રિકાના કુરેની શહેરના માણસો હતા.તેઓ અંત્યોખ ગયા અને બિનયહૂદી લોકોને પણ પ્રભુ ઈસુ વિષે જણાવ્યું. 21 તે વિશ્વાસીઓ અસરકારક પ્રચાર કરી શકે તે માટે પ્રભુ ઈશ્વર તેમને સામર્થ્ય આપતા હતા.તેના પરિણામે, બીજા ઘણા બિનયહૂદી લોકોએ તેમના સંદેશ પર અને પ્રભુ પર વિશ્વાસ કર્યો. 22 યરુશાલેમમાંના વિશ્વાસીઓના સમુહે લોકોને કહેતા સાંભળ્યા કે અંત્યોખમાં ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ કર્યો છે. તેથી યરુશાલેમમાંના વિશ્વાસીઓના આગેવાનોએ બાર્નાબાસને અંત્યોખ મોકલ્યો. 23 તે ત્યાં પહોચ્યો ત્યારે, તેણે અનુભવ કર્યો કે ઈશ્વર વિશ્વાસીઓ પ્રત્યે ભલાઈથી વર્ત્યા છે.તેથી તે ઘણો ખુશ થયો, અને વિશ્વાસીઓને પ્રભુ ઈસુ પર સતત સંપૂર્ણ વિશ્વાસ કરવા તેણે ઉત્તેજન આપ્યું. 24 બાર્નાબાસ ભલો માણસ હતો જે પવિત્ર આત્માના નિયંત્રણમાં હતો, તે ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખતો હતો.બાર્નાબાસે જે કર્યું તેના લીધે, ત્યાંના ઘણા લોકોએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. 25 પછી બાર્નાબાસ શાઉલને શોધવા માટે કીલીકિયાના તાર્સસ શહેરમાં ગયો. 26 તેને શોધી કાઢ્યા પછી, બાર્નાબાસ તેને લઈને વિશ્વાસીઓને શીખવવામાં મદદ કરવા અંત્યોખ પાછો આવ્યો.તેથી આખા એક વર્ષ સુધી બાર્નાબાસ અને શાઉલ નિયમિત રીતે ત્યાંની મંડળીને મળ્યા અને મોટી સંખ્યામાં લોકોને ઈસુ વિશેનું શિક્ષણ આપ્યું. શિષ્યોને સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવામાં આવ્યા. 27 બાર્નાબાસ અને શાઉલ અંત્યોખમાં હતા તે સમય દરમ્યાન, કેટલાક વિશ્વાસીઓ કે જેઓ પ્રબોધકો હતા તેઓ યરુશાલેમ થી ત્યાં આવ્યા. 28 તેઓમાંથી, આગાબસ નામે, એક જણ બોલવા માટે ઊભો થયો.ઈશ્વરના આત્માએ તેને પ્રબોધ કરવાની શક્તિ આપી કે નજીકના સમયમાં ઘણા દેશોમાં દુકાળ પડશે. (ક્લોડિયસ જયારે રોમન શાસક હતો ત્યારે આ દુકાળ પડ્યો.) 29 આગાબસે જે કહ્યું તે જયારે ત્યાંના વિશ્વાસીઓએ સાંભળ્યું ત્યારે, તેઓએ નક્કી કર્યું કે જે વિશ્વાસીઓ યહૂદિયામાં રહે છે તેઓની મદદ કરવા માટે તેઓ નાણા મોકલશે.તેઓમાંના બધાએ નક્કી કર્યું કે તેઓ જેટલા આપી શકે તેટલા વધારે નાણા આપશે. 30 તેઓએ યરુશાલેમના વિશ્વાસીઓના આગેવાનો પાસે લઈ જવા માટે બાર્નાબાસ તથા શાઉલને તે નાણા આપ્યા.



Chapter 12

1 તે સમયમાં હેરોદ આગ્રીપા રાજાએ યરુશાલેમમાંના વિશ્વાસી સમૂહના કેટલાક આગેવાનોને પકડવા સૈનિકોને મોકલ્યા.સૈનિકોએ તેમને જેલમાં નાખ્યા.તે વિશ્વાસીઓની સતાવણી કરવા માંગતો હતો માટે તેણે આ પ્રમાણે કર્યું. 2 તેણે પ્રેરિત યોહાનના મોટા ભાઈ, પ્રેરિત યાકૂબનું માથું કાપી નાખવાનો એક સૈનિકને હુકમ કર્યો.તેથી તે સૈનિકે તે પ્રમાણે કર્યું. 3 જયારે હેરોદને લાગ્યું કે તેણે યહૂદી લોકોના આગેવાનોને ખુશ કર્યા છે ત્યારે, તેણે સૈનિકોને પિતરને પણ પકડવાનો હુકમ કર્યો.આ તે પર્વ દરમ્યાન બન્યું જયારે યહૂદી લોકો ખમીર વગરની રોટલી ખાતા હતા. 4 તેઓએ પિતરને પકડ્યા પછી, તેને કેદખાનામાં નાખ્યો.તેઓએ સૈનિકોના ચાર સમુહને તેના પર પહેરો રાખવા હુકમ કર્યો.દરેક સમૂહમાં ચાર સૈનિકો હતા.પાસ્ખાપર્વ પૂરું થયા પછી પિતરને કેદખાનાની બહાર લાવીને યહૂદીઓની સામે તેનો ન્યાય કરવાની હેરોદ ઇચ્છા રાખતો હતો.પછી તેણે પિતરનો વધ કરવાની યોજના કરી. 5 તેથી કેટલાક દિવસો સુધી પિતર કેદખાનામાં રહ્યો.પણ યરુશાલેમમાંના વિશ્વાસીઓનો સમૂહ પિતરને માટે આગ્રહ થી ઈશ્વરને પ્રાર્થના કરતો હતો કે તેઓ તેની મદદ કરે.

6 હેરોદે પિતરને કેદખાનામાંથી બહાર લાવીને જાહેરમાં મારી નાખવાની યોજના કરી હતી તે પહેલાની રાત્રે, પિતર બે સાંકળોથી બંધાએલો, બે સૈનિકોની વચમાં સૂતો હતો.બીજા બે સૈનિકો કેદખાનાના દરવાજાની ચોકી કરી રહ્યા હતા. 7 અચાનક પ્રભુ ઈશ્વર પાસેથી આવેલો દૂત પિતરની બાજુમાં આવીને ઊભો રહ્યો, અને તેટલો ભાગ પ્રકાશિત થઈ ગયો.દૂતે પિતરને ઢંઢોળીને ઉઠાડ્યો અને કહ્યું, “જલ્દી ઊભો થા!” જયારે પિતર ઊઠી રહ્યો હતો ત્યારે, તેના કાંડા પરથી સાંકળો નીકળી પડી.જોકે, જે થઈ રહ્યું હતું તે વિષે સૈનિકો વાકેફ ન હતા. 8 પછી દૂતે તેને કહ્યું, “ઝડપથી તારો પટ્ટો બાંધ અને તારા ચંપલ પહેર!” તેથી પિતરે તે પ્રમાણે કર્યું. પછી તે દૂતે તેને કહ્યું, “તારો કોટ તારી ફરતે વીટાળ અને મારી પાછળ આવ!” 9 તેથી પિતરે તેનો કોટ અને ચંપલ પહેર્યા અને કેદખાનાના તે ભાગમાંથી તે દૂત ની પાછળ ગયો, પણ તે જાણતો ન હતો કે આ ખરેખર બની રહ્યું હતું.તેણે વિચાર્યું કે તે સ્વપ્ન જોઈ રહ્યો છે. 10 પિતર અને દૂત બે દરવાજાની ચોકી કરતા સૈનિકો પાસે આવ્યા, પણ તે સૈનિકોએ તેઓને જોયા નહિ.પછી તેઓ લોખંડના દરવાજા પાસે આવ્યા જે શહેર તરફ જતો હતો.દરવાજો તેની જાતે જ ઉઘડી ગયો, અને પિતર અને દૂત કેદખાનાની બહાર નીકળી ગયા.જયારે તેઓ એક શેરી જેટલા દુર ગયા ત્યારે, તે દૂત અચાનક અદ્રશ્ય થઈ ગયો. 11 ત્યારે પિતરને લાગ્યું કે તેની સાથે જે બન્યું તે સ્વપ્ન ન હતું, પણ તે ખરેખર બન્યું હતું.તેથી તેણે વિચાર્યું, “હવે હું ખરેખર જાણું છું કે પ્રભુ ઈશ્વરે તેમના દૂતને મારી મદદ માટે મોકલ્યો છે.હેરોદે મારા માટે જે યોજના કરી હતી તેમાંથી અને યહૂદી આગેવાનો જે બાબતો બને તેવું ચાહતા હતા તે બધાથી પણ તેમણે મને છોડાવ્યો છે.” 12 જયારે પિતરને લાગ્યું કે ઈશ્વરે તેને છોડાવ્યો છે ત્યારે, તે મરિયમના ઘરે ગયો.તે યોહાન કે જેનું બીજું નામ માર્ક હતું તેની મા હતી.ઘણા વિશ્વાસીઓ ત્યાં ભેગા થયા હતા, અને પ્રાર્થના કરતા હતા કે ઈશ્વર કોઈક રીતે પિતરને છોડાવે. 13 જયારે પિતરે બહારનો દરવાજો ખખડાવ્યો ત્યારે, દરવાજાની બહાર કોણ છે તે જોવા માટે રોદા નામની ગુલામ છોકરી બહાર આવી. 14 જયારે પિતરે તેને બોલાવી ત્યારે, તેણે પિતરનો અવાજ ઓળખ્યો, પણ તે એટલી ખુશ અને ઉત્તેજિત હતી કે તેને દરવાજો પણ ખોલ્યો નહિ! તેના બદલે, તે ઘરમાં પાછી દોડી ગઈ. તેણે બીજા વિશ્વાસીઓને જાહેર કર્યું કે પિતર દરવાજાની બહાર ઊભો છે. 15 પણ તેઓમાંના કોઈકે તેને કહ્યું કે, “તું ઘેલી છે!” પણ તેણે એવું કહ્યા જ કર્યું કે તે ખરેખર સાચું છે. તેઓ કહેતા રહ્યા કે,” ના, તે પિતર ન હોઈ શકે.તે કદાચ કોઈ દૂત હશે.” 16 પણ પિતરે દરવાજો ખખડાવવાનું ચાલુ રાખ્યું.તેથી જયારે કોઈકે દરવાજો ખોલ્યો, તેઓએ જોયું કે તે પિતર છે, ત્યારે તેઓ ખૂબ આશ્ચર્ય પામ્યા! 17 પિતરે તેના હાથ વડે ઇશારો કરીને તેઓને શાંત રહેવા કહ્યું.પછી તેણે પ્રભુ ઈશ્વર કેવી રીતે તેને કેદખાનામાંથી બહાર લાવ્યા તે વિષે વિગતવાર કહ્યું.તેણે એ પણ કહ્યું, “યાકૂબ જે આપણા જૂથનો આગેવાન છે, તેને અને આપણા બીજા સાથી વિશ્વાસીઓને પણ જે બન્યું છે તે વિષે કહેજો.” પછી પિતર ત્યાંથી નીકળીને બીજી જગ્યાએ ગયો. 18 બીજે દિવસે સવારે જે સૈનિકો પિતરની ચોકી કરતા હતા તેઓ ખૂબ ચિંતિત થઈ ગયા, કેમ કે તેનું શું થયું હતું તે તેઓ જાણતા ન હતા. 19 પછી હેરોદે તે વિષે સાંભળ્યું.તેથી તેણે સૈનિકોને આજ્ઞા કરી કે તેઓ પિતરને શોધી કાઢે, પણ તેઓને તે મળ્યો નહી.પછી જે સૈનિકો પિતરની ચોકી કરી રહ્યા હતા તેઓની તેણે પૂછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો આદેશ આપ્યો.તે પછી, હેરોદ યહૂદિયાના પ્રાંતમાંથી કાઈસારિયા શહેર તરફ ગયો, જ્યાં તે થોડો સમય રહ્યો.

20 હેરોદ રાજા જેઓ તૂર અને સિદોનમાં રહેતા હતા તે લોકો પર ખૂબ ગુસ્સે થયો હતો.પછી એક દિવસે તેઓનું પ્રતિનિધિત્વ કરતા કેટલાક લોકો હેરોદને મળવા કાઈસારિયા શહેર આવ્યા. તેઓ બ્લાસ્તસને, કે જે હેરોદના મહત્વના અધિકારીઓમાંનો એક હતો તેને મળ્યા, જેથી તે હેરોદને જણાવે કે તેના શહેરમાં રહેનારા લોકો એની સાથે સમાધાન કરવા માંગે છે.હેરોદ જ્યાં રાજ્ય કરતો હતો ત્યાંના લોકોની સાથે તેઓ વેપાર કરવા માંગતા હતા, કેમ કે તેઓને તે પ્રદેશોમાંથી અનાજ ખરીદવું હતું. 21 જે દિવસે હેરોદે તેઓને મળવાની યોજના કરી હતી ત્યારે, તેણે તે રાજા છે એવું દર્શાવવા ઘણા કિંમતી વસ્ત્રો પહેર્યા.પછી તે તેની ગાદી પર બેઠો અને તેણે સામાન્ય રીતે જ ત્યાં એકઠા થએલાં લોકોને સંબોધન કર્યું. 22 જેઓ તેને સાંભળી રહ્યા હતા તેઓ વારંવાર બૂમો પાડતા હતા, “આ જે માણસ બોલે છે તે દેવ છે, માણસ નથી!” 23 તેથી, ઈશ્વરને મહિમા આપવાને બદલે હેરોદે લોકોને તેને મહિમા આપવા દીધો તે કારણે, અચાનક પ્રભુ ઈશ્વરના એક દૂતે હેરોદને ગંભીર બીમાર પાડ્યો.ઘણા કૃમીઓએ તેના આંતરડાને કોરી ખાધા, અને તરત તે ખૂબ દુઃખ સાથે મરણ પામ્યો. 24 વિશ્વાસીઓ સતત ઈશ્વરના સંદેશને ઘણી જગ્યાએ લોકોને કહેતા રહ્યા, અને જેઓ ઈસુમાં વિશ્વાસ કરતા હતા તેઓની સંખ્યા સતત વધતી ગઈ. 25 બાર્નાબાસ અને શાઉલ યહૂદિયા પ્રાંતના યહૂદી વિશ્વાસીઓને નાણા વહેંચવાનું પૂરું કરી રહ્યા તે પછી, તેઓ યરુશાલેમ છોડીને અંત્યોખ શહેરમાં જે સિરિયા પ્રાંતમાં છે ત્યાં પાછા આવ્યા.તેમણે યોહાન, કે જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લીધો.



Chapter 13

1 સિરિયા પ્રાંતના અંત્યોખમાં વિશ્વાસીઓના સમૂહમાં પ્રબોધકો અને લોકોને ઈસુ વિશેની વાત શીખવનારા હતા. તેઓમાં બાર્નાબાસ; સિમોન જે નીગેર કહેવતો હતો; લુકિયસ જે કુરેનીનો હતો, મનાએન જે હેરોદ આંતીપાસ રાજાની સાથે ઉછેર્યો હતો; તે અને શાઉલ હતા. 2 જયારે તેઓ પ્રભુનું ભજન અને ઉપવાસ કરતા હતા ત્યારે, પવિત્ર આત્માએ તેમને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને પસંદ કરો કે તેઓ મારી સેવા કરે અને જઈને જે કામ કરવા મેં તેઓને પસંદ કર્યા છે તે કરે!” 3 તેથી તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. પછી તેઓએ બાર્નાબાસ અને શાઉલ પર તેમના હાથ મૂક્યા અને પ્રાર્થના કરી કે, ઈશ્વર તેઓની સહાય કરે. ત્યારપછી તેઓએ તેમને વિદાય કર્યા કે પવિત્ર આત્માના આદેશ પ્રમાણે તેઓ કરે.

4 પવિત્ર આત્માએ બાર્નાબાસ અને શાઉલને ક્યાં જવું તે માટે દોરવણી આપી. તેથી તેઓ અંત્યોખથી સલૂકિયા શહેર જે સમુદ્ર પાસે છે તે તરફ ગયા. ત્યાંથી વહાણ મારફતે સાયપ્રસ ટાપુ પર સાલામિસ શહેરમાં ગયા. 5 જયારે તેઓ સાલામિસમાં હતા ત્યારે, તેઓ યહૂદીઓના મેળાપના સ્થાનોમાં ગયા. ત્યાં તેઓએ ઈશ્વર તરફથી ઈસુ વિષેનો સંદેશો પ્રગટ કર્યો. યોહાન માર્ક તેમની સાથે ગયો અને તેઓની મદદ કરતો હતો. 6 તેઓમાંના ત્રણ આખો બેટ ઓળંગીને પાફોસ શહેરમાં ગયા. ત્યાં તેઓને એક જાદુગર મળ્યો જેનું નામ બાર-ઈસુ હતું. તે એક યહૂદી હતો પણ પ્રબોધક હોવાનો જૂઠો દાવો કરતો હતો. 7 તે ટાપુના રાજ્યપાલ સર્જિયસ પાઉલ, જે એક બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે હતો. રાજ્યપાલે બાર્નાબાસ અને શાઉલને પોતાની પાસે બોલાવવા કોઈકને કહ્યું, કેમ કે તે ઈશ્વરનું વચન સાંભળવા ઇચ્છતો હતો. 8 તો પણ, જાદુગર, જેના નામનો અર્થ ગ્રીક ભાષામાં એલિમાસ થાય છે, તેણે તેમને અટકાવવા પ્રયત્ન કર્યો. તેણે વારંવાર રાજ્યપાલને ઈસુ પર વિશ્વાસ કરતા રોકવાની કોશિશ કરી. 9 પછી શાઉલ, જે હવે પોતાને પાઉલ તરીકે ઓળખાવતો હતો, તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને, તેણે તાકીને જાદુગરને કહ્યું, 10 “તું શેતાનનું કામ કરે છે, અને જે સારું છે તેને અટકાવવાનો પ્રયત્ન કરે છે! તું હમેશા લોકોને જુઠ્ઠું જણાવે છે અને તેઓનું ભૂંડું કરે છે. પ્રભુ ઈશ્વર સંબંધીનું જે સત્ય છે તેને જુઠ્ઠું ઠરાવવાનું તારે બંધ કરવું જોઈએ! 11 ઈશ્વર અત્યારે જ તને શિક્ષા કરશે! તું આંધળો થઈ જશે અને થોડા સમય માટે સૂર્યને જોઈ શકશે નહિ.” તરત જ તે આંધળો થઈ ગયો, જાણે તે ઘોર અંધકારમાં હોય, અને કોઈ તેનો હાથ પકડીને દોરે તેવાની તેણે શોધ કરવા માંડી. 12 જયારે રાજ્યપાલે એલીમાસને જે થયું તે જોયું ત્યારે, તેણે ઈસુ પર વિશ્વાસ કર્યો. પ્રભુ ઈસુ વિષે પાઉલ અને બાર્નાબાસ જે શીખવતા હતા તેનાથી તે આશ્ચર્ય પામ્યો.

13 ત્યાર પછી, પાઉલ અને તેની સાથેના માણસો વહાણ મારફતે પાફોસથી પામ્ફૂલિયા પ્રાંતના પેર્ગા શહેરમાં ગયા. પેર્ગાથી યોહાન માર્ક તેમને છોડીને યરુશાલેમમાં તેના ઘરે ગયો. 14 પછી પાઉલ અને બાર્નાબાસ જમીનમાર્ગે મુસાફરી કરીને ગલાતિયા પ્રાંતના પીસીદિયા જીલ્લાના અંત્યોખ શહેરમાં આવ્યા. સાબ્બાથે તેઓ સભાસ્થાનમાં જઈને બેઠા. 15 કોઈકે મૂસાના નિયમના પુસ્તકમાંથી મોટેથી વાંચ્યું. ત્યારપછી કોઈકે પ્રબોધકોએ જે લખ્યું હતું તેમાંથી વાંચ્યું. પછી યહૂદી સભાસ્થાનના અધિકારીઓએ પાઉલ અને બાર્નાબાસને કહેવડાવ્યું: “સાથી યહૂદીઓ, તમારામાંથી કોઈક લોકોને ઉત્તેજન આપવા કંઈક કહેવા માંગતા હો તો કૃપા કરીને હમણાં જણાવો.” 16 તેથી પાઉલે હાથથી ઇશારો કર્યો કે જેથી લોકો તેને સાંભળે, પછી તેણે કહ્યું, “સાથી ઇઝરાયલીઓ અને બિનયહૂદીઓ જેઓ પણ ઈશ્વરનું ભજન કરો છો, તેઓ મહેરબાની કરીને મારું સાંભળો! 17 ઈશ્વર, જેઓનું આપણે ઇઝરાયલીઓ ભજન કરીએ છીએ તેઓએ, આપણા પૂર્વજોને તેમના લોકો બનવા પસંદ કર્યા, અને જયારે તેઓ મિસરમાં પરદેશી તરીકે રહેતા હતા ત્યારે સંખ્યામાં ઘણા વધાર્યા. પછી ગુલામીમાંથી તેમને બહાર કાઢવા માટે ઈશ્વરે પરાક્રમી બાબતો કરી. 18 જો કે તેઓએ વારંવાર તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તોપણ, તેમણે અરણ્યમાં ચાલીસ વરસો સુધી તેમના વર્તનને સહન કર્યું. 19 કનાન પ્રદેશમાં તે સમયે વસતા સાત લોક જૂથ પર તેમણે તેઓને વિજય અપાવ્યો, અને તેમણે તેમનો દેશ સદાને માટે ઇઝરાયલીઓને આપ્યો. 20 તેમના પૂર્વજો મિસર ગયા તે અગાઉ 450 વર્ષો પહેલા આ બધું બન્યું.” “ત્યારપછી, ઈશ્વરે લોકોને ન્યાયાધીશો તરીકે સેવા કરવા અને આગેવાનો તરીકે ઇઝરાયલીઓ પર રાજ કરવા પસંદ કર્યા. તે લોકોએ આપણા લોકો પર સતત રાજ કર્યું, અને શમુએલ તેમના પર રાજ કરનાર છેલ્લો પ્રબોધક હતો. 21 પછી, જયારે શમુએલ હજી તેમનો આગેવાન હતો ત્યારે, લોકોએ તેમના પર રાજ કરવા રાજાની પસંદગી કરવા માંગણી કરી. તેથી ઈશ્વરે, બિન્યામીનના કુળમાંથી, કિશના પુત્ર શાઉલને, તેમનો રાજા બનવા પસંદ કર્યો. તેણે તેમના પર ચાલીસ વરસ રાજ કર્યું. 22 ઈશ્વરે શાઉલને રાજા તરીકે નકાર્યો, પછી તેમણે દાઉદને તેમનો રાજા થવા પસંદ કર્યો. ઈશ્વરે તેના સંબંધી કહ્યું, ‘મેં ચોક્કસપણે જોયું છે કે, યિશાઈનો દીકરો, દાઉદ, હું ઇચ્છતો હતો તેવા જ પ્રકારનો માણસ છે. મારી ઇચ્છા પ્રમાણે તે બધું જ કરશે.’” 23 “જેમ તેમણે દાઉદ અને આપણા બીજા પૂર્વજોને વચન આપ્યું હતું તેમ, આપણ ઇઝરાયલીઓને બચાવવા માટે ઈશ્વર દાઉદના વંશજોમાંથી એકને એટલે, ઈસુને, લાવ્યા છે. 24 ઈસુએ તેમનું કાર્ય શરુ કર્યું તે પહેલા, યોહાન બાપ્તિસ્મીએ જે ઇઝરાયલીઓ તેની પાસે આવ્યા તે સર્વને ઉપદેશ કર્યો. તેણે તેઓને કહ્યું કે તેઓ તેમના પાપી વ્યવહારથી પાછા ફરે અને પ્રભુ પાસે માફી માંગે. ત્યારપછી તેઓ તેમને બાપ્તિસ્મા આપશે. 25 જયારે યોહાન ઈશ્વરે તેને આપેલું કામ પૂરું કરવાનો હતો ત્યારે, તે કહી રહ્યો હતો, ‘શું તમે એવું વિચારો છો કે ઈશ્વરે જે મસીહને મોકલવાનું વચન આપ્યું હતું તે હું છું? ના, હું તે નથી.પણ સાંભળો! મસીહ જલ્દી આવશે. તેઓ મારા કરતા વધારે મહાન છે કે હું તેમના પગમાંથી ચંપલ ઉતારવા પણ યોગ્ય નથી.’” 26 “વ્હાલા ભાઈઓ, અને તમે સર્વ જેઓ ઇબ્રાહિમના વંશજો છો, અને તમે બિનયહૂદીઓ જેઓ ઈશ્વરનું ભજન કરો છો, તેઓ કૃપા કરીને સાંભળો! આપણ સર્વની પાસે એ સંદેશો મોકલ્યો છે કે ઈશ્વર લોકોને કેવી રીતે બચાવવા માંગે છે. 27 યરુશાલેમના લોકો અને તેમના અધિકારીઓએ ઈસુને ઓળખ્યો નહી. દરેક સાબ્બાથે પ્રબોધકોના પુસ્તકોને મોટેથી વાંચવામાં આવે છે છતાં પણ તેઓ તેમના પ્રબોધકોના સંદેશાને સમજ્યા નહિ, અને પછી જયારે તેમણે ઈસુને મરણને માટે દોષિત ઠરાવ્યો ત્યારે પ્રબોધકોએ ભાખ્યું હતું તે પૂરું થયું. 28 ઘણા લોકોએ ઈસુને દુષ્ટ કામો કરવા સંબંધીએ દોષિત ઠરાવ્યો, પણ મરણ પામવા યોગ્ય કોઈ બાબત તેમણે કરી છે તેવું તેઓ સાબિત કરી શક્યા નહિ ત્યારે, તેઓએ રાજ્યપાલ પિલાતને ઈસુને મારી નાખવાની વિનંતી કરી. 29 તેઓએ ઈસુની સાથે એ સર્વ વ્યવહાર કર્યો જેના સંબંધી પ્રબોધકોએ લાંબા સમય પહેલા લખ્યું હતું કે તેઓ આ પ્રમાણે કરશે. તેઓએ ઈસુને વધસ્તંભે જડીને મારી નાખ્યા. પછી તેઓએ તેમના શરીરને વધસ્તંભ પરથી ઉતારીને કબરમાં મૂક્યું. 30 તેમ છતાં, ઈશ્વરે તેમને મરણમાંથી પાછા ઉઠાડ્યાં. 31 ગાલીલથી યરુશાલેમ સુધી તેમની સાથે આવેલા તેમના અનુયાયીઓને ઘણા દિવસ સુધી તેઓ વારંવાર દેખાયા. જેઓએ તેમને જોયા તેઓ હવે લોકોને જણાવી રહ્યા છે.” 32 “અત્યારે અમે તેમના શુભ સમાચાર તમને પ્રગટ કરીએ છીએ. અમે તમને જણાવવા માંગીએ છીએ કે ઈશ્વરે આપણા યહૂદી પૂર્વજોને જે વચન આપ્યું હતું તે તેમણે પરિપૂર્ણ કર્યું છે! 33 ઈસુને ફરીથી સજીવન કરીને હવે આપણે જેઓ તેમના વંશજો છીએ, અને તમે જેઓ યહૂદીઓ નથી તેઓને માટે પણ, તેમણે આ કર્યું છે. દાઉદે જેમ બીજા ગીતમાં લખ્યું તે, જયારે ઈશ્વર તેમના પુત્રને મોકલવાનું કહેતા હતા, ‘તું મારો પુત્ર છે, હું આજે તમારો પિતા થયો છું.’” 34 ઈશ્વરે મસીહને મરણમાંથી પાછા ઉઠાડ્યાં છે અને તેઓ ફરી કદી મરણ પામશે નહિ. ઈશ્વરે આપણા યહૂદી પૂર્વજોને કહ્યું હતું, ‘હું ચોક્કસ તમને મદદ કરીશ, જેમ મેં દાઉદને વચન આપ્યું હતું તે પ્રમાણે હું કરીશ.’” 35 દાઉદના અન્ય એક ગીતમાં, તે મસીહ સંબંધી એવું પણ કહે છે: ‘તમે તેમના તમારા પવિત્રના શરીરને કોહવાણ જોવા દેશો નહિ.’” 36 દાઉદ જયારે જીવતો હતો ત્યારે, તેણે ઈશ્વરની ઇચ્છા મુજબ કર્યું. અને જયારે તે મૃત્યુ પામ્યો ત્યારે, તેનું શરીર તેના પૂર્વજોના શરીરોને દાટવામાં આવ્યા તેમ જ દાટવામાં આવ્યું, અને તેનું શરીર કોહવાણ પામ્યું. તેથી આ ગીતમાં તે પોતા સંબંધીએ બોલતો નથી. 37 પણ ઈસુ જેમને ઈશ્વરે મરણમાંથી ઉઠાડ્યાં, અને તેમના શરીરને કોહવાણ લાગ્યું નહિ.” 38 “તેથી, મારા સાથી ઈઝરાયલીઓ અને બીજા મિત્રો, તમારે માટે એ જાણવું જરૂરી છે કે ઈસુએ જે કર્યું છે તેના લીધે ઈશ્વર તમારા પાપની માફી આપી શકે છે. મૂસાએ લખેલા નિયમ દ્વારા જે પાપની માફી ન મળી શકે તે બાબતો માટે પણ તે તમને માફ કરશે. 39 બધા લોકો જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓએ ઈશ્વરને નાખુશ કરનારી જે બાબતો કરી છે તે વિષે હવે તેઓ દોષિત ઠરતા નથી. 40 તેથી હવે કાળજી રાખો કે જેમ પ્રબોધકોએ કહ્યું છે, કે ઈશ્વર તે પ્રમાણે કરશે તેમ ઈશ્વર તમારો ન્યાય ન કરે! 41 ઈશ્વરે જે કહ્યું તેમ પ્રબોધકોએ લખ્યું: ‘તમે જેઓ મારી હાંસી ઉડાવો છો, હું જે કરું છું તે તમે જાણશો ત્યારે તમે ચોક્કસ આશ્ચર્ય પામશો, અને પછી તમારો નાશ થશે. તમારા જીવનકાળ દરમ્યાન હું કંઈક ભયંકર કામ કરીશ જેનાથી તમે આશ્ચર્ય પામશો. હું તે પ્રમાણે કરીશ તેના વિષે કોઈ તમને કહેશે તો પણ તમે તે માનશો નહિ!’ 42 પછી પાઉલ બોલવાનું પૂરું કરીને ત્યાંથી જઈ રહ્યો હતો ગયો ત્યારે, ઘણા લોકોએ તેઓને બીજા સાબ્બાથે ફરી પાછા આવીને આ બાબતો તેમને ફરીથી જણાવવા કહ્યું. 43 જયારે સભા પૂરી થઈ તે પછી, ઘણા લોકોએ પાઉલ અને બાર્નાબાસની પાછળ ચાલવાનું શરુ કર્યું. આ લોકો યહૂદીઓ તેમ જ બિનયહૂદીઓ હતા જેઓ ઈશ્વરનું ભજન કરતા હતા. પાઉલ અને બાર્નાબાસે તેઓની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું, અને ઈસુએ જે કર્યું તેના લીધે ઈશ્વર તેમની દયાથી લોકોના પાપ માફ કરે છે તેના પર વિશ્વાસ રાખવાનું ઉત્તેજન આપતા રહ્યા. 44 ત્યાર પછીના સાબ્બાથ દિવસે, પાઉલ અને બાર્નાબાસ ઈસુ વિષે જે વાત કહે છે તે સાંભળવા માટે અંત્યોખમાંથી મોટા ભાગના બધા જ લોકો યહૂદીઓની એકઠા મળવાની જગ્યાએ આવ્યા. 45 પણ પાઉલ અને બાર્નાબાસને સાંભળવા આવેલા લોકોના મોટા ટોળાને જયારે યહૂદીઓના આગેવાનોએ જોયા ત્યારે તેમને ખૂબ જ ઈર્ષ્યા આવી. તેથી તેઓએ પાઉલ જે કહેતો હતો તેની વિરુદ્ધ દલીલો કરવા લાગ્યા અને તેનું અપમાન પણ કર્યું. 46 પછી, ઘણી હિંમતથી બોલતા, પાઉલ અને બાર્નાબાસે યહૂદીઓના તે આગેવાનોને કહ્યું, “ઈસુ વિષેનો સંદેશ જે ઈશ્વર તરફથી આવેલો છે તેના વિષે અમારે બિનયહૂદીઓના કરતા પહેલા તમને યહૂદીઓને પ્રગટ કરવો જરૂરી હતું, કેમ કે ઈશ્વરે અમને તેમ કરવાની આજ્ઞા આપી છે. પણ તમે ઈશ્વરના સંદેશને નકારી રહ્યા છો. તેમ કરીને, તમે એવું બતાવ્યું છે કે તમે અનંતજીવનને માટે લાયક નથી. તેથી, અમે તમને પડતા મૂકીને, હવે બિનયહૂદી લોકોને ઈશ્વર તરફથી આવેલો સંદેશ કહેવા માટે જઈશું. 47 અમે આ એટલા માટે પણ કરી રહ્યા છે કેમ કે પ્રભુ ઈશ્વરે અમને તેમ કરવાની આજ્ઞા આપી છે. તેમણે શાસ્ત્રમાં કહ્યું છે, ‘મેં તને બિનયહૂદીઓને મારા વિશેની બાબતો પ્રગટ કરવા પસંદ કર્યો છે કે જેથી તે તેઓ માટે અજવાળારૂપ બને. મેં તને પસંદ કર્યો છે કે જેથી તું દુનિયાના દરેક જગ્યાના લોકોને એ સંદેશ આપે કે હું તેઓને બચાવવા માંગું છું.’” 48 જયારે બિનયહૂદી લોકોએ તે શબ્દો સાંભળ્યા ત્યારે, તેઓ આનંદ કરવા લાગ્યા, અને ઈસુ વિશેના સંદેશને માટે તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. બધા જ બિનયહૂદી લોકો જેઓને ઈશ્વરે અનંતજીવન માટે પસંદ કર્યા હતા તેઓએ પ્રભુ ઈસુ વિશેના સંદેશ પર વિશ્વાસ કર્યો. 49 તે સમયે, ઘણા વિશ્વાસીઓ જ્યાં ગયા ત્યાં પ્રભુ ઈસુ વિષેનો સંદેશ ફેલાવતા, તે આખા પ્રદેશમાં ફર્યા. 50 જોકે, કેટલાક યહૂદી આગેવાનોએ કેટલીક મહત્વની સ્ત્રીઓ જે તેમની સાથે ભજન કરતી હતી તેઓની સાથે, તેમ જ શહેરના ખૂબ મહત્વના માણસો સાથે વાત કરી. તેઓએ તેમને પાઉલ અને બાર્નાબાસને અટકાવવા માટે ઉશ્કેર્યા. તેથી તે બિનયહૂદી લોકોએ ઘણા લોકોને પાઉલ અને બાર્નાબાસની વિરુદ્ધ દોર્યા, અને તેઓએ તેમને તે પ્રદેશમાંથી બહાર હાંકી કાઢ્યા. 51 જયારે બંને પ્રેરિતો ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે, તેઓએ આગેવાનોને ઈશ્વરે તેઓને નકાર્યા છે અને તેઓને શિક્ષા કરશે તે બતાવવા માટે તેમના પગની ધૂળ ખંખેરી નાખી. પછી તેઓએ અંત્યોખ શહેર છોડી દીધું અને ઇકોનિયા શહેરમાં ગયા. 52 તે દરમ્યાન વિશ્વાસીઓ આનંદથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થતા રહ્યા.



Chapter 14

1 ઇકોનિયામાં પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓની એકઠા મળવાની જગ્યાએ ગયા અને પૂરા પરાક્રમથી પ્રભુ ઈસુ વિષે બોલ્યા. તેના પરિણામ રૂપે, ઘણા યહૂદી અને બિનયહૂદીઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો. 2 પણ કેટલાક યહૂદીઓએ તે સંદેશા પર વિશ્વાસ કરવાનો નકાર કર્યો. તેઓએ બિનયહૂદીઓને કહ્યું કે તેઓ તેના પર વિશ્વાસ ન કરે; તેઓએ કેટલાક બિનયહૂદીઓને ત્યાંના વિશ્વાસીઓ પ્રત્યે ઉશ્કેર્યા. 3 તેથી પાઉલ અને બાર્નાબાસે પ્રભુ વિષે હિંમતથી બોલવામાં ઘણો સમય ગાળ્યો, અને પ્રભુ ઈસુએ તેઓને ઘણા ચમત્કારો કરવાની શક્તિ આપી. આ રીતે તેમણે લોકોને તે સંદેશનું સત્ય દર્શાવ્યું કે, આપણે લાયક ન હોઈએ તો પણ, પ્રભુ આપણને બચાવે છે. 4 ઈકોનિયામાં જે લોકો રહેતા હતા તેઓની પાસે બે અલગ અભિપ્રાય હતા. કેટલાક યહૂદીઓ સાથે સંમત થયા. બીજાઓ પ્રેરિતો સાથે સંમત થયા. 5 પછી બિનયહૂદીઓ અને યહૂદીઓ જેઓ પાઉલ અને બાર્નાબાસનો વિરોધ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસની સાથે કેવી રીતે ગેરવર્તન કરે તે વિષે માંહોમાંહે વાતચીત કરી. તે શહેરના કેટલાક મહત્વના લોકો તેઓને મદદ કરવા સંમત થયા. સાથે મળીને, તેઓએ નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસને તેઓ પથ્થર મારીને મારી નાખશે. 6 પણ પાઉલ અને બાર્નાબાસે તેઓની યોજના વિષે સાંભળ્યું, તેથી તેઓ ઝડપથી ત્યાંથી દૂર લૂકાની જીલ્લામાં જતા રહ્યા. તેઓ તે જીલ્લાના લુસ્ત્રા અને દેર્બે શહેરોમાં તથા આસપાસના વિસ્તારોમાં ગયા. 7 જયારે તેઓ તે વિસ્તારમાં હતા ત્યારે, તેઓએ સતત લોકોને પ્રભુ ઈસુ વિષેનો સંદેશ કહ્યો.

8 લુસ્ત્રામાં, એક માણસ જે તેના પગોથી અપંગ હતો તે ત્યાં બેઠેલો હતો. જયારે તેની મા એ તેને જન્મ આપ્યો ત્યારે, તે તેના પગોથી અપંગ હતો, તેથી તે કદી ચાલી શકતો ન હતો. 9 પાઉલ જયારે પ્રભુ ઈસુ વિષે કહી રહ્યો હતો તે તેણે સાંભળ્યું. પાઉલે સીધા જ તેની તરફ જોયું અને તે તેના ચહેરા પર જોઈ શક્યો કે તેને વિશ્વાસ હતો કે પ્રભુ ઈસુ તેને સાજો કરી શકે છે. 10 તેથી મોટા અવાજે, પાઉલે તેને બોલાવ્યો,” ઊભો થા!” જયારે માણસે તે સાંભળ્યું ત્યારે, તે તરત કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. 11 પાઉલે જે કર્યું તે જયારે ટોળાએ જોયું ત્યારે, તેઓએ વિચાર્યું કે પાઉલ અને બાર્નાબાસ દેવો છે કે જેમની તેઓ પૂજા કરતા હતા. તેથી તેઓએ ઉત્તેજિત થઈને તેમની પોતાની લૂકાની ભાષામાં પોકાર્યું,” જુઓ! દેવોએ પોતાને લોકોના સ્વરૂપ જેવા દેખાડ્યા છે અને આપણને મદદ કરવા સારું તેઓ આકાશમાંથી ઊતર્યા છે!” 12 તેઓ એવું કહેવા લાગ્યા કે બાર્નાબાસ તે તેમનો મુખ્ય દેવ હોઈ શકે, જેનું નામ ઝિયૂસ હતું.અને એવું કહેવા લાગ્યા કે પાઉલ હેર્મેસ હતો, જે અન્ય દેવોનો સંદેશવાહક હતો. તેઓએ એવું એટલા માટે વિચાર્યું કેમ કે તે પાઉલ હતો જે બોલી રહ્યો હતો. 13 શહેરના દરવાજાની બહાર જ મંદિર હતું જ્યાં લોકો ઝિયૂસની પૂજા કરતા હતા. પાઉલ તથા બાર્નાબાસે જે કર્યું તે જે પૂજારી ત્યાં હતો તેણે સાંભળ્યું, તેથી તે શહેરના દરવાજે આવ્યો, જ્યાં ઘણા લોકો પહેલેથી એકઠા થએલાં હતા. તે ગળામાં ફૂલોના હાર ભરાવેલા બે બળદોને લાવ્યો.પાઉલ તથા બાર્નાબાસની પૂજાની વિધિના ભાગરૂપે તે પૂજારી અને લોકોનું ટોળું તે બળદોને મારી નાખવા માંગતું હતું. 14 પણ જયારે પ્રેરિતોએ, બાર્નાબાસ અને પાઉલે, તે વિષે સાંભળ્યું ત્યારે, તેઓ ખૂબ નિરાશ થયા, તેથી તેઓએ તેમના પોતાના વસ્ત્ર ફાડ્યા. તેઓ મોટેથી બૂમો પાડતા, લોકો મધ્યે દોડી ગયા, 15 “માણસો, તમારે અમારી પૂજા કરવા માટે તે બળદોને મારી નાખવા ન જોઈએ! અમે દેવો નથી! અમે તમારા જેવી જ લાગણી ધરાવતા માત્ર માણસો છીએ! અમે તમને કોઈ શુભ સમાચાર કહેવા આવ્યા છીએ. ઈશ્વર જે સર્વશક્તિમાન છે તેમના વિષે તમને કહેવા માટે અમે આવ્યા છીએ. તેઓ ઇચ્છે છે કે તમે અન્ય દેવોનું ભજન કરવાનું બંધ કરો, કેમ કે તેઓ તમારી સહાય કરી શકશે નહિ. આ સાચા ઈશ્વરે આકાશો, પૃથ્વી, સમુદ્ર, અને તેમાંનું બધું જ બનાવ્યું છે. 16 ભૂતકાળમાં, તમે બધા બિનયહૂદી લોકોએ તમે જે ઈચ્છતા હતા તે દેવોની પૂજા કરી. ઈશ્વરે તમને તેઓની પૂજા કરવા દીધી, કેમ કે તમે તેમને ઓળખતા ન હતા. 17 પણ તેમણે અમને દર્શાવ્યું છે કે તેઓ અમારી સાથે ભલાઈથી વર્ત્યા છે. તે એ જ છે જે વરસાદ થવા દે છે અને પેદાશ ઉપજાવે છે. તે તમને ભરપૂર ખોરાક આપે છે અને તમારા હૃદયોને આનંદથી ભરી દે છે.” 18 પાઉલે જે કહ્યું તે લોકોએ સાંભળ્યું, પણ તેઓ હજુ એવું જ વિચારતા હતા કે તેમણે પાઉલ તથા બાર્નાબાસની પૂજા કરવા માટે પેલા બળદોનું અર્પણ કરવું જોઈએ. પણ અંતે, લોકોએ એવું ન કરવાનું નક્કી કર્યું. 19 જોકે, કેટલાક યહૂદીઓ જે અંત્યોખ અને ઇકોનિયાથી આવેલા તેઓએ લુસ્ત્રાના લોકોને એવું કહીને ઉશ્કેર્યા કે પાઉલ જે સંદેશ તેઓને કહે છે તે સત્ય નથી. તે યહૂદીઓએ જે કહ્યું તેના પર જે લોકોએ વિશ્વાસ કર્યો તેઓ પાઉલ ઉપર ખૂબ ગુસ્સે થયા. તે નીચે પડીને બેભાન થઈ ગયો ત્યાં સુધી, તેમણે યહૂદીઓને તેને પથ્થર મારવા દીધા. તેઓ બધાએ વિચાર્યું કે તે મરણ પામ્યો છે, તેથી તેઓ તેને ઘસડીને શહેરની બહાર લઈ ગયા અને ત્યાં સૂતેલો છોડી દીધો. 20 પણ લુસ્ત્રામાંના કેટલાક વિશ્વાસીઓ જ્યાં તે ભૂમિ પર પડેલો હતો, ત્યાં આવ્યા અને પાઉલની આસપાસ ઊભા રહ્યા.અને પાઉલ ભાનમાં આવ્યો! તે ઊભો થયો અને વિશ્વાસીઓની સાથે પાછો શહેરમાં ગયો. બીજે દિવસે, પાઉલ અને બાર્નાબાસ લુસ્ત્રા શહેર છોડીને દેર્બે શહેર તરફ ગયા.

21 તેઓ ત્યાં કેટલાક દિવસ રહ્યા, અને તેઓ લોકોને ઈસુ વિષેનો શુભ સંદેશ કહેતા રહ્યા. ઘણા લોકો વિશ્વાસી બન્યા. તે પછી, પાઉલ અને બાર્નાબાસ તેમના માર્ગે પાછા આવવા લાગ્યા. તેઓ ફરીથી લુસ્ત્રા ગયા. પછી ત્યાંથી તેઓ ઇકોનિયા ગયા, અને પછી પીસીદિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા. 22 દરેક સ્થળે, તેઓ વિશ્વાસીઓને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખવાની પ્રેરણા આપતા હતા. તેમણે વિશ્વાસીઓને કહ્યું, “ઈશ્વર હંમેશને માટે આપણા પર રાજ કરે તે પહેલા આપણે સંકટોમાંથી પસાર થવું જોઈએ.” 23 પાઉલ અને બાર્નાબાસે દરેક મંડળી માટે આગેવાનોને પસંદ કર્યા. દરેક સ્થળ છોડતા પહેલા, પાઉલ અને બાર્નાબાસે વિશ્વાસીઓને એકઠા કર્યા અને પ્રાર્થના અને ઉપવાસમાં થોડો સમય ગાળ્યો. પછી પાઉલ અને બાર્નાબાસે આગેવાનોને તેમ જ બીજા વિશ્વાસીઓને પ્રભુ ઈસુ, જેમના પર તેઓએ વિશ્વાસ મૂક્યો, તેઓ તેમની સંભાળ લેશે એવા વિશ્વાસમાં સોંપ્યા. 24 જયારે પાઉલ અને બાર્નાબાસ પીસીદિયા જીલ્લામાંથી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, તેઓ દક્ષિણે પામ્ફૂલિયા જીલ્લામાં ગયા. 25 તે જીલ્લામાં, તેઓ પેર્ગા નગરમાં આવી પહોચ્યા અને ઈશ્વરનો પ્રભુ ઈસુ વિષેનો સંદેશ ત્યાંના લોકોને પ્રગટ કર્યો. પછી તેઓ નીચેની તરફ દરિયાકિનારે અત્તાલિયા નગરે ગયા. 26 ત્યાં તેઓ વહાણમાં બેઠા અને સિરિયા પ્રાંતના અંત્યોખ શહેરમાં પાછા આવ્યા.આ તે સ્થળ હતું જ્યાં પાઉલ અને બાર્નાબાસને અન્ય સ્થળોમાં જઈને પ્રચાર કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા, અને જ્યાં વિશ્વાસીઓએ તેમને માટે ઈશ્વર પાસે માંગ્યું હતું કે જે કાર્ય તેઓએ હાલ પૂરું કર્યું છે તે કરવાને માટે તેમને મદદ કરે. 27 જયારે તેઓ અંત્યોખ શહેરમાં આવી પહોચ્યા ત્યારે, તેમણે વિશ્વાસીઓને એકઠા કર્યા. પછી પાઉલ અને બાર્નાબાસે તેઓ બધાને કહ્યું કે ઈશ્વરે આ કરવામાં તેમની મદદ કરી છે. ખાસ કરીને, તેમણે તેઓને કહ્યું કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદી લોકોને ઈસુમાં વિશ્વાસ કરવા શક્તિ આપી. 28 પછી પાઉલ અને બાર્નાબાસ ઘણા સમય સુધી બીજા વિશ્વાસીઓની સાથે અંત્યોખમાં રહ્યા.



Chapter 15

1 પછી કેટલાક યહૂદી વિશ્વાસીઓ યહૂદિયા પ્રાંતમાંથી અંત્યોખ તરફ ગયા. તેઓએ બિનયહૂદીઓને એવું શીખવવા લાગ્યા, કે, “તમે ઈશ્વરના છો એવું દર્શાવવા માટે, મૂસાએ જે નિયમ ઈશ્વર પાસેથી મેળવ્યો તેમાં તેણે જે આજ્ઞા કરી તે મુજબ તમારે સુન્નત કરાવવી જોઈએ. જો તમે તેવું ન કરો તો, તમારો બચાવ થએલો નથી.” 2 પાઉલ અને બાર્નાબાસ આ યહૂદીઓ સાથે ખુબ જ અસંમત હતા અને તેઓ તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા. તેથી અંત્યોખમાંના વિશ્વાસીઓએ પાઉલ અને બાર્નાબાસને તેમ જ બીજા વિશ્વાસીઓને યરુશાલેમ જવા માટે નિયુક્ત કર્યા, જેથી તેઓ આ બાબત વિષે પ્રેરિતો અને બીજા આગેવાનો સાથે ચર્ચા કરી શકે. 3 પાઉલ, બાર્નાબાસ, અને અન્યો જેઓને અંત્યોખના વિશ્વાસીઓ દ્વારા મોકલવામાં આવ્યા પછી, તેઓ ફિનીકિયા અને સમરુનના પ્રાંતોમાં થઈને ગયા. જયારે તેઓ માર્ગે જતા અલગ અલગ સ્થળોએ રોકાતા ત્યારે, તેઓએ વિશ્વાસીઓને જણાવ્યું કે ઘણા બિનયહૂદીઓ વિશ્વાસીઓ બન્યા છે. તેના પરિણામે, તે સ્થળોના બધા વિશ્વાસીઓ ઘણા આનંદિત થયા. 4 જયારે પાઉલ, બાર્નાબાસ, અને અન્યો યરુશાલેમ આવ્યા ત્યારે, પ્રેરિતો, બીજા આગેવાનો અને ત્યાંના સમૂહના અન્ય વિશ્વાસીઓ દ્વારા તેમનો આવકાર કરવામાં આવ્યો. પછી ઈશ્વરે જે બાબતો બિનયહૂદી લોકો મધ્યે કરવા માટે તેઓને સક્ષમ કર્યા હતા તે પાઉલ અને બાર્નાબાસે તેઓને જણાવ્યું. 5 પણ કેટલાક યહૂદી વિશ્વાસીઓ કે જેઓ ફરોશી સંપ્રદાયમાંથી આવતા હતા તેઓએ બીજા વિશ્વાસીઓની મધ્યે ઊભા થઈને તેઓને કહ્યું, “બિનયહૂદીઓ જેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓની સુન્નત થવી જોઈએ, અને તેઓને ઈશ્વરે મૂસાને આપેલા નિયમો પાળવાનું કહેવું જોઈએ.” 6 પછી આ બાબત વિષે વાત કરવા માટે પ્રેરિતો અને આગેવાનો એકઠા મળ્યા. 7 લાંબો સમય તેના વિષે ચર્ચા કર્યા પછી, પિતરે ઊભા થઈને તેઓને કહ્યું. તેણે કહ્યું, “સાથી વિશ્વાસીઓ, તમે સહુ જાણો છો કે લાંબા સમય પહેલા ઈશ્વરે મને તમો બીજા પ્રેરિતોની મધ્યે પસંદ કર્યો, જેથી હું બિનયહૂદી લોકોને પણ ઈશ્વરના પ્રેમ વિષે કહું, જેથી તેઓ તેમનામાં વિશ્વાસ કરે. 8 ઈશ્વર સર્વ લોકોના હૃદયોને જાણે છે. તેમણે મને અને બીજાઓને બિનયહૂદીઓને આપણી જેમ જ પવિત્ર આત્મા આપીને, દર્શાવ્યું કે તેમણે તેઓને પણ તેમના લોકો તરીકે સ્વીકાર કર્યા છે. 9 ઈશ્વરે આપણી અને તેમની વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી, કેમ કે પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવાના લીધે તેઓને તેમણે અંદરથી શુદ્ધ કર્યા છે. આવી જ રીતે તેમણે આપણને પણ માફ કર્યા છે. 10 તું શા માટે બિનયહૂદીઓને યહૂદી રીત રિવાજ અને નિયમો પાળવા માટે દબાણ કરે છે? આમ કરવાથી તેમના પર મોટો બોજો પડે છે, કારણ કે તે નિયમો પાળવા માટે તેમને દબાણ કરે છે જે આપણે યહૂદીઓએ અથવા આપણા પૂર્વજો આજે પણ તે પાળવા માટે સક્ષમ નથી! તેથી, આમ કરવા દ્વારા ઈશ્વરને ગુસ્સે કરવાનું બંધ કરો! 11 આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુએ આપણે સારું જે કર્યું હતું તેના કારણે ઈશ્વર આપણ યહૂદીઓને પાપથી બચાવે છે. ઈશ્વર જેવી રીતે આપણને બચાવે છે તેવી જ રીતે તેઓ બિનયહૂદીઓ જેઓએ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓને બચાવે છે.” 12 પિતર બોલ્યો તે પછી બધા લોકો શાંત થઈ ગયા. પછી તેઓ બધાએ પાઉલ અને બાર્નાબાસનું સાંભળ્યું. જયારે તેઓ બન્નેએ તેઓને ઈશ્વરે તેમના દ્વારા બિનયહૂદીઓ મધ્યે જે મોટા ચમત્કારો કરાવ્યા, એ ચમત્કારો દ્વારા ઈશ્વરે બતાવ્યું કે તેમણે બિનયહૂદીઓનો સ્વીકાર કર્યો છે. 13 જયારે પાઉલ અને બાર્નાબાસે બોલવાનું પૂરું કર્યું ત્યારે, યાકૂબ, કે જે યરુશાલેમમાંના વિશ્વાસીઓનો આગેવાન હતો, તેણે તેઓની સાથે વાત કરી. તેણે કહ્યું, “સાથી વિશ્વાસીઓ, મારું સાંભળો. 14 સિમોન પિતરે તમને પહેલા જણાવ્યું છે કે કેવી રીતે ઈશ્વરે બિનયહૂદીઓને આશીર્વાદ આપ્યો છે. જેઓ તેમના પોતાના લોકો છે તેઓને તેમાંથી પસંદ કરીને ઈશ્વરે તે પ્રમાણે કર્યું. 15 જે શબ્દો ઈશ્વરે ઘણા સમય પહેલા કહ્યા હતા, એક પ્રબોધક દ્વારા લખેલા શબ્દો, આ સંમત થાય છે: 16 ત્યારપછી હું પાછો આવીશ અને દાઉદના વંશમાંના એક રાજાને પસંદ કરીશ. તે એના જેવું હશે કે કોઈક ઘરને પાડી નંખાએલા ઘરને ફરીથી બાંધશે. 17 હું તે પ્રમાણે કરીશ જેથી બીજા બધા લોકો મને, પ્રભુ ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરે. તેઓમાં બિનયહૂદીઓ પણ સામેલ હશે જેઓને મેં મારા બનવાને માટે તેડ્યાં છે. તમે ચોક્કસ ખાતરી પામશો કે આ બધું થશે જ કેમ કે મેં પ્રભુ ઈશ્વરે આ શબ્દો કહ્યા છે. 18 મેં આ બાબતો કરી છે, અને મારા લોકો તે વિષે જાણે તેવું મેં ઘણા સમય અગાઉ કર્યું છે.” 19 યાકૂબ બોલવાનું ચાલુ રાખ્યું. તેણે કહ્યું, “એટલા માટે હું વિચારું છું કે આપણે બિનયહૂદીઓ જેઓ તેમના પાપથી ફરીને પ્રભુ તરફ વળે છે તેઓને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ. તે એ કે, તેઓ આપણા નિયમો અને વિધિઓ પાળે એવી માંગણી કરવાનું બંધ કરવું જોઈએ. 20 તેના બદલે, આપણે તેઓને પત્ર લખીને, ચાર બાબતોની માંગણી કરવી જોઈએ લોકોએ મૂર્તિઓને ધરાવેલું હોય તેવું માંસ તેઓએ ખાવું જોઈએ નહિ, જેમની સાથે તેઓ પરણ્યા ન હોય તેમની સાથે સુવું જોઈએ નહિ, શ્વાસ રૂંધાવીને મારી નાખેલા પ્રાણીનું માંસ તેઓએ ખાવું જોઈએ નહિ, અને તેઓએ પ્રાણીઓનું રક્ત ખાવું જોઈએ નહિ. 21 ઘણા શહેરોમાં, આ બાબતો કરતા અટકાવતાં નિયમો, જે મૂસાએ લખ્યા તે ઘણા સમય સુધી લોકો પ્રગટ કરતા રહ્યા. અને તે નિયમો યહૂદીઓના એકઠા મળવાના સ્થળે દરેક સાબ્બાથે વાંચવામાં આવતા હતા. તેથી જો કોઈ બિનયહૂદી તે નિયમો વિષે જાણવા માંગે તો, તેઓ જે ઘરોમાં સભા મળતી ત્યાંથી જાણી શકે.”

22 યાકૂબ જે કહ્યું તે, પ્રેરિતો અને બીજા આગેવાનોએ, તેમ જ યરુશાલેમમાંના બીજા વિશ્વાસીઓએ, સ્વીકાર્યું. પછી તેઓએ નક્કી કર્યું કે તેઓએ તેમનાંમાંથી કેટલાક માણસોને પસંદ કરીને, પાઉલ અને બાર્નાબાસની સાથે, અંત્યોખ, મોકલવા જોઈએ જેથી ત્યાંના વિશ્વાસીઓ જાણે કે યરુશાલેમના આગેવાનોએ શું નક્કી કર્યું છે. તેથી તેઓએ યહૂદાને, કે જે બર્સબાસ પણ કહેવાતો હતો, અને સિલાસને પસંદ કર્યા. તેઓ બંને યરુશાલેમમાં વિશ્વાસીઓ મધ્યે આગેવાનો હતા. 23 પછી તેઓએ યહૂદા અને સિલાસને નીચે જણાવેલ પત્ર લખી આપ્યો કે તેઓ તે અંત્યોખમાંના વિશ્વાસીઓ પાસે લઈ જાય. “અમે પ્રેરિતો અને આગેવાનો જેઓ તમારા સાથી વિશ્વાસીઓ છે તેઓ તમને બિનયહૂદી વિશ્વાસીઓને કે જેઓ અંત્યોખમાં અને સિરિયા અને કિલીકિયાના પ્રાંતોમાં બીજી જગ્યાઓમાં રહો છો તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ. 24 જેઓને અમે મોકલ્યા ન હતા તેવા અમારામાંના કેટલાક લોકો તમારી પાસે આવ્યા, તે કેટલાક લોકોએ અમને જણાવ્યું છે. તમારી વિચારસરણીને ગૂંચવણમાં નાખે તેવી વાતો તમને જણાવીને તેઓએ તમને તકલીફમાં મૂકી દીધા. 25 તેથી અહી એકઠા મળ્યા પછી, અમે નક્કી કર્યું કે કેટલાક લોકોને અમે પસંદ કરીએ કે તેઓ પાઉલ અને બાર્નાબાસની સાથે, તમારી પાસે આવે, જેઓને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ. 26 તેઓ બન્નેએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરવા માટે તેમના જીવનો જોખમમાં નાખ્યા છે. 27 અમે યહૂદા અને સિલાસને પણ તમારી પાસે મોકલ્યા છે. અમે જે લખી રહ્યા છે તે જ બાબતો તેઓ પણ તમને જણાવશે. 28 પવિત્ર આત્માને અને અમને પણ એ યોગ્ય લાગ્યું કે ઘણા બધા બોજા જેવા યહૂદી નિયમો તમારે પાળવાની જરૂર નથી. તેના કરતા, તમારે માત્ર નીચે મુજબના આદેશો પાળવા જોઈએ, 29 લોકોએ મૂર્તિઓને ધરાવેલું હોય તેવું માંસ તમારે ખાવું જોઈએ નહિ, તમારે પ્રાણીઓનું રક્ત ખાવું જોઈએ નહિ, અને શ્વાસ રૂંધાવીને મારી નાખેલા પ્રાણીનું માંસ તમારે ખાવું જોઈએ નહિ. તેમ જ, જેમની સાથે તમે પરણ્યા નથી તેમની સાથે સુવું જોઈએ નહિ. જો તમે આ બાબતો કરવાનું ટાળશો, તો જે યોગ્ય છે તે કરનારા તમે થશો. વિદાયની સલામ.” 30 તેઓએ પસંદ કરેલા ચાર માણસો યરુશાલેમથી અંત્યોખ તરફ આવ્યા. જયારે ત્યાંના બધા વિશ્વાસીઓ એકઠા મળ્યા ત્યારે, તેઓએ તે પત્ર તેમને આપ્યો. 31 જયારે ત્યાંના વિશ્વાસીઓએ તે પત્ર વાંચ્યો ત્યારે, તેઓ ઘણા ખુશ થયા, કેમ કે તે સંદેશે તેઓને ઉત્તેજન આપ્યું. 32 પ્રબોધકો તરીકે, યહૂદા અને સિલાસે ઘણી વાતો કહીને ત્યાંના વિશ્વાસીઓને ઉત્તેજન આપ્યું, અને તેઓ પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં મજબૂત થાય માટે મદદ કરી. 33 પછી યહૂદા અને સિલાસ ત્યાં થોડો સમય રહ્યા પછી યરુશાલેમ પાછા જવા નીકળ્યા ત્યારે, અંત્યોખમાંના વિશ્વાસીઓએ તેમને શુભેચ્છા આપી, અને પછી તેઓ ત્યાંથી નીકળ્યા. 34 સિલાસને એ સારું લાગ્યું કે તે થોડો સમય યરુશાલેમમાં રહે. 35 પણ, પાઉલ અને બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા. જયારે તેઓ ત્યાં હતા ત્યારે, તેઓ, અને બીજા ઘણાઓ, લોકોને શીખવતા હતા અને પ્રભુ ઈસુ વિશેના સંદેશનો તેઓ પ્રચાર કરતા હતા.

36 થોડા સમય પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો આપણે પહેલા જ્યાં પ્રભુ ઈસુનો સંદેશ પ્રગટ કર્યો છે તે દરેક શહેરોમાં પાછા જઈને સાથી વિશ્વાસીઓની મુલાકાત કરીએ. આ રીતે, આપણે જાણી શકીશું કે કેવી રીતે તેઓ પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા છે.” 37 બાર્નાબાસ પાઉલ સાથે સંમત થયો, અને કહ્યું કે તે યોહાનને, જેનું બીજું નામ માર્ક હતું તેને, ફરીથી સાથે લઈ જવા માંગે છે. 38 જોકે, પાઉલે બાર્નાબાસને કહ્યું કે તે એવું વિચારે છે કે માર્કને તેમની સાથે લેવો તે યોગ્ય નથી, કેમ કે પહેલા જયારે તેઓ પામ્ફૂલિયા પ્રદેશમાં હતા ત્યારે તે તેઓને છોડીને જતો રહ્યો હતો, અને તેઓની સાથે કામ કરવાનું તેણે ચાલુ રાખ્યું ન હતું. 39 પાઉલ અને બાર્નાબાસ આ બાબતના કારણે એક બીજા સાથે ખૂબ જ અસંમત હતા, તેથી તેઓ એકબીજાથી છુટા પડ્યા. બાર્નાબાસે માર્કને તેની સાથે લીધો. તેઓ વહાણમાં બેસીને સાયપ્રસ ટાપુ પર ગયા. 40 પાઉલે સિલાસને પસંદ કર્યો, જે અંત્યોખથી, તેની સાથે કામ કરવા માટે પાછો આવ્યો હતો. પ્રભુ ઈશ્વર પાઉલ અને સિલાસને ઉદારતાથી મદદ કરે, તે માટે ત્યાંના વિશ્વાસીઓએ પ્રાર્થના કરી. પછી તેઓ બંને અંત્યોખથી વિદાય થયા. 41 પાઉલ સિલાસની સાથે મળીને સિરિયા અને કિલીકિયાના પ્રાંતોમાં મુસાફરી કરતો ગયો. તે જગ્યાઓમાં તેઓ વિશ્વાસીઓના સમુહને પ્રભુ ઈસુમાં દ્રઢ વિશ્વાસ કરવામાં મદદ કરતા હતા.



Chapter 16

1 પાઉલ અને સિલાસ દેર્બે અને લુસ્ત્રા શહેરમાં ગયા અને ત્યાંના વિશ્વાસીઓની મુલાકાત કરી. એક વિશ્વાસી જેનું નામ તિમોથી હતું તે લુસ્ત્રામાં રહેતો હતો. તેની માતા યહૂદી વિશ્વાસી હતી, પણ તેના પિતા ગ્રીક હતા. 2 લુસ્ત્રા અને ઇકોનિયાના વિશ્વાસીઓ તિમોથી વિષે સારી બાબતો કહેતા હતા, 3 અને પાઉલ જયારે અન્ય જગ્યાઓમાં જતો હતો ત્યારે, તે તિમોથીને તેની સાથે લઈ જવા માંગતો હતો, તેથી તેણે તિમોથીની સુન્નત કરી. તેણે એ પ્રમાણે કર્યું કે જેથી જે યહૂદીઓ તે જગ્યાઓમાં રહેતા હતા તેઓ તિમોથીનો સ્વીકાર કરે, કેમ કે તેઓ જાણતા હતા કે તેના બિનયહૂદી પિતાએ તેની સુન્નત કરી ન હોય. 4 તેથી તિમોથી પાઉલ અને સિલાસની સાથે ગયો, અને તેઓ બીજા ઘણા નગરોમાં ફર્યા. દરેક નગરમાં તેઓ યરુશાલેમમાંના પ્રેરિતો અને આગેવાનોએ નક્કી કરેલા નિયમો વિશ્વાસીઓને જણાવ્યા. 5 તેઓ તે નગરોના વિશ્વાસીઓને પ્રભુ ઈસુમાં દ્રઢ વિશ્વાસ કરવા મદદ કરી, અને રોજ ઘણા લોકો વિશ્વાસીઓ બનવા લાગ્યા.

6 પવિત્ર આત્માએ પાઉલ અને તેના સાથીઓને આસિયામાં વચન કહેતા અટકાવ્યા, તેથી તેઓ ફ્રુગિયા અને ગલાતિયા પ્રદેશોમાં થઈને ગયા. 7 તેઓ મુસિયા પ્રાંતની સરહદે આવી પહોચ્યા, અને તેઓને ઉત્તરે બિથુનિયા પ્રાંતમાં જવું હતું, પણ ફરીથી ઈસુના આત્માએ તેઓને ત્યાં જતા અટકાવ્યા. 8 તેથી તેઓ મુસિયા પ્રાંતમાં થઈને ત્રોઆસ, જે સમુદ્ર કાંઠે આવેલું શહેર છે ત્યાં ગયા. 9 તે રાત્રે ઈશ્વરે પાઉલને એક દર્શન આપ્યું જેમાં તેણે મકદોનિયા પ્રાંતના એક માણસને જોયો. તે એવું કહેતો હતો કે, પાઉલ, “મકદોનિયા આવ અને અમને સહાય કર!” 10 તે દર્શન જોયા પછી, અમે મકદોનિયા જવા નીકળ્યા, કેમ કે અમે માનતા હતા કે ઈશ્વરે અમને ત્યાંના લોકોને શુભ સંદેશ આપવા માટે બોલાવ્યા છે.

11 અમે હોડીમાં બેઠા અને ત્રોઆસથી સામોથ્રાકી ગયા, અને બીજા દિવસે નિયાપુલિસ શહેર ગયા. 12 પછી અમે નિયાપુલિસ છોડ્યું અને ફિલિપ્પી ગયા. તે મકદોનિયાનું ઘણું અગત્યનું શહેર હતું, જ્યાં ઘણા રોમન નાગરિકો રહેતા હતા. અમે ફિલિપ્પીમાં ઘણા દિવસ રહ્યા. 13 સાબ્બાથ દિવસે અમે શહેરના દરવાજાની બહાર નદી તરફ ગયા. અમે કોઈકની પાસેથી એવું સાંભળ્યું હતું કે યહૂદી લોકો પ્રાર્થના માટે ત્યાં ભેગા મળે છે. જયારે અમે ત્યાં આવ્યા ત્યારે, અમે કેટલીક સ્ત્રીઓને ત્યાં પ્રાર્થના માટે એકઠી થએલી જોઈ, તેથી અમે ત્યાં બેઠા અને તેઓને ઈસુ વિશેની વાત કહેવા લાગ્યા. 14 જે સ્ત્રીઓ પાઉલને સાંભળી રહી હતી તેઓમાંની એક સ્ત્રીનું નામ લુદિયા હતું. તે થૂઆતૈરા શહેરની હતી, જાંબુડિયા વસ્ત્રો વેચતી હતી, અને ઈશ્વરનું ભજન કરતી હતી. પાઉલ જે સંદેશ આપી રહ્યો હતો તેના પર ધ્યાન આપવા માટે પ્રભુ ઈશ્વરે તેની મદદ કરી, અને તેણે તેના પર વિશ્વાસ કર્યો. 15 પાઉલ અને સિલાસે લુદિયા અને તેના ઘરમાં જેઓ રહેતા હતા તેઓને બાપ્તિસ્મા આપ્યા પછી, તેણે તેઓને આજીજી કરી, “જો તમે માનો છો કે હું પ્રભુ પ્રત્યે વિશ્વાસુ છું તો, મારા ઘરમાં આવીને ત્યાં રહો.” તેણે આવું કહ્યું તે પછી, અમે તેના ઘરે રહ્યા.

16 બીજા દિવસે, જયારે અમે જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા મળતા હતા ત્યાં ગયા ત્યારે, અમે એક જુવાન સ્ત્રીને મળ્યા જે ગુલામ હતી. દુષ્ટ આત્મા તેને લોકોના ભવિષ્ય વિષે કહેવાની શક્તિ આપતો હતો. જે માણસો તેના માલિકો હતા તેઓને લોકો નાણા ચૂકવતાં હતા, અને બદલામાં તેમની સાથે શું બનશે તેના વિષે તે જણાવતી હતી. 17 તે જુવાન સ્ત્રી પાઉલ અને અમે બીજા જેઓ હતા તેમની પાછળ, બૂમો પાડતી આવી,” આ માણસો જે ઈશ્વરની સેવા કરે છે તેઓ બધા દેવોમાં સૌથી મહાન છે! ઈશ્વર કેવી રીતે તમને બચાવી શકે તેના વિષે તેઓ કહી રહ્યા છે.” 18 ઘણા દિવસો સુધી તેણે આવું કરવાનું ચાલુ રાખ્યું. અંતે, પાઉલ ગુસ્સે થયો, તેથી તેણે તે જુવાન સ્ત્રી તરફ ફરીને દુષ્ટ આત્મા જે તેનામાં હતો તેને કહ્યું. તેણે કહ્યું, “ઈસુ ખ્રિસ્તનાં નામમાં, તેનામાંથી બહાર આવ!” તરત જ તે આત્મા તેનામાંથી નીકળી ગયો. 19 અને પછી તેના માલિકોને લાગ્યું કે તે હવે તેઓના માટે વધુ નાણા કમાઈ શકશે નહિ કેમ કે લોકોની સાથે શું બનશે તે વિષે હવે તે કહી શકશે નહિ, તેથી તેઓ ગુસ્સે થયા. તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને તેઓને બજારમાં જ્યાં શહેરના રાજ્યકર્તાઓ હતા ત્યાં લઈ ગયા. 20 તે જુવાન સ્ત્રીના માલિકો તેઓને શહેરના રાજ્યકર્તાઓ પાસે લાવ્યા અને તેઓને કહ્યું, “આ યહૂદી માણસો છે, અને તેઓ આપણા શહેરના લોકોને ખૂબ હેરાન કરી રહ્યા છે. 21 રોમનો જે રીત રિવાજો પાળી શકે નહિ તેવા નિયમો પાળવાનું તેઓ શિક્ષણ આપે છે!” 22 જેઓ પાઉલ અને સિલાસ પર દોષ મૂકી રહ્યા હતા તેઓની સાથે બીજા ઘણા જોડાયાં, અને તેઓને તેમને મારવાનું શરુ કર્યું. પછી રોમન અધિકારીઓએ સૈનિકોને પાઉલ અને સિલાસના વસ્ત્રો કાઢીને તેમને કોરડાથી ફટકારવાનું કહ્યું. 23 તેથી સૈનિકોએ પાઉલ અને સિલાસને ક્રુરતાથી કોરડા માર્યા. તે પછી, તેઓએ તેમને લઈ જઈને જેલમાં પૂર્યા. તેઓ નાસી ન જાય તેનું ધ્યાન રાખવાનું તેઓએ જેલરને જણાવ્યું. 24 તે અધિકારીએ તેને તે પ્રમાણે કરવાનું કહ્યું હતું, તેથી જેલરે પાઉલ અને સિલાસને જેલના સૌથી અંદરના ઓરડામાં રાખ્યા. ત્યાં, તેણે તેઓને નીચે જમીન પર બેસાડીને તેમના પગ લાંબા કરવા કહ્યું. પછી તેને તેમની એડીઓને લાકડાના બે ટુકડાંઓની વચ્ચેના કાણામાં નાખી, જેથી પાઉલ અને સિલાસ તેમના પગને હલાવી ન શકે. 25 આશરે મધ્ય રાત્રીએ, પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને ઈશ્વરની સ્તુતિ કરતા ગીતો ગાતા હતા. બીજા કેદીઓ તેઓને સાંભળી રહ્યા હતા. 26 એકાએક ખુબ મોટા ધરતીકંપે આખી જેલ ધ્રુજાવી નાખી. ધરતીકંપના લીધે જેલના બધા દરવાજા ઉઘડી ગયા અને બધા કેદીઓની સાંકળો નીકળી પડી. 27 જેલર જાગ્યો અને જોયું કે જેલના દરવાજા ધરતીકંપથી ઉઘડી ગયા છે.તેણે વિચાર્યું કે કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે, તેથી તેણે પોતાને મારી નાખવા માટે તેની તલવાર કાઢી, કેમ કે તે જાણતો હતો કે જો કેદીઓ મુક્ત થઈ જશે તો શહેરના અધિકારીઓ તેને મારી નાખશે. 28 પાઉલે જેલરને જોયો અને તેને બૂમ પડી,” તારી જાતને મારી નાખતો નહિ! અમે બધા કેદીઓ અહી જ છીએ!” 29 ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો. 30 તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ? 31 ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો. 32 ત્યારે તેઓએ [પાઉલ અને સિલાસે] જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યા. 33 પછી રાતના તે જ સમયે તેણે [જેલરે] તેઓને [પાઉલ તથા સિલાસને] લઈને તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યાં. 34 જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો. 35 દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે, તે માણસોને છોડી દે. 36 પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ. 37 પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુનેગાર ઠરાવ્યા વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે. 38 ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા. 39 પછી તેઓએ [અધિકારીઓએ] આવીને તેઓને [પાઉલ અને સિલાસને] કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી. 40 પછી તેઓ જેલમાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા; અને ભાઈઓને મળીને તેઓને દિલાસો આપ્યો, પછી ત્યાંથી વિદાય થયા.



Chapter 17

1 તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા; ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું; 2 પાઉલ પોતાની રીત પ્રમાણે તેઓની [સભામાં] ગયો, ત્રણ વિશ્રામવારે તેણે ધર્મશાસ્ત્રને આધારે તેઓની સાથે વાદવિવાદ કર્યો, 3 પાઉલે તેઓને ખુલાસો આપીને સિદ્ધ કર્યું કે ખ્રિસ્તે સહેવું, મરણ પામેલાઓમાંથી પાછા ઊઠવું એ જરૂરનું હતું, [અને એવું પણ કહ્યું કે] જે ઈસુને હું તમારી આગળ પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે. 4 ત્યારે તેઓમાંના કેટલાક તથા ધાર્મિક ગ્રીકોમાંના ઘણા લોકો, તથા ઘણી પ્રતિષ્ઠિત સ્ત્રીઓ એ વાત સ્વીકારી પાઉલ તથા સિલાસની સંગતમાં જોડાયાં. 5 પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચોકમાંના કેટલાક દુષ્કર્મીઓને સાથે લીધા, ભીડ જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકો આગળ બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો. 6 પણ [પાઉલ અને સિલાસ] તેઓને મળ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ખેંચી જઈને તેઓએ બૂમ પાડી કે, ‘આ લોક કે જેઓએ જગતને ઉથલપાથલ કર્યું છે તેઓ અહી પણ આવ્યા છે. 7 યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, ઈસુ [નામે] બીજો એક રાજા છે.’” 8 તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા. 9 ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધા.

10 પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધા; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા. 11 થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ વચનો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય ધર્મશાસ્ત્ર તપાસતા હતા. 12 તેઓમાંના ઘણાંઓએ વિશ્વાસ કર્યો, આબરૂદાર ગ્રીક સ્ત્રીઓ તથા પુરુષોમાંના પણ ઘણાએ [વિશ્વાસ કર્યો]. 13 પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરની વાત બૈરિયામાં પણ જાહેર કરે છે ત્યારે ત્યાં પણ આવીને તેઓએ લોકોને ઉશ્કેરી મૂક્યા. 14 ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા. 15 પણ પાઉલને મૂકવા જનારાંઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથી તેની પાસે વહેલી તકે આવે, એવી આજ્ઞા એમને સારુ લઈને તેઓ વિદાય થયા. 16 અને પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો એટલામાં તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઈને તેનો અંતરાત્મા ઊકળી ઊઠ્યો. 17 તે માટે તે ભક્તિસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે, ચોકમાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદવિવાદ કરતો હતો. 18 ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક [મત માનનારા] પંડિતોમાંના કેટલાક તેની સામા થયા, તેઓમાંના કેટલાકે કહ્યું કે, આ ગુપ્ત વાત પ્રગટ કરનાર શું કહેવા માગે છે? બીજા કેટલાકે કહ્યું કે, પારકા ઈશ્વરને પ્રગટ કરનારો દેખાય છે; કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે [નું વચન] પ્રગટ કરતો હતો. 19 તેઓ તેને એરિયોપગસમાં લઈ ગયા, અને કહ્યું કે, જે નવો ઉપદેશ તું કરે છે તે અમારાથી સમજાય એમ છે? 20 કેમ કે તુ અમોને કેટલીક નવીન વાતો સંભળાવે છે; માટે તેનો અર્થ અમે જાણવા ઇચ્છીએ છીએ. 21 (હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ, કંઈ નવા વચન કહેવા અથવા સાંભળવા તે સિવાય બીજા કશામાં પોતાનો સમય ગાળતા ન હતા.) 22 પાઉલે એરિયોપગસની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘આથેન્સના સદ્દગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો. 23 કેમ કે જે [દેવ દેવીઓને] તમે ભજો છો તેઓને હું માર્ગોમાં ચાલતા ચાલતા જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર એવો લેખ કોતરેલો હતો કે, “અજાણ્યા દેવના માનમાં;” માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું. 24 જે ઈશ્વરે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતાં નથી. 25 અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહિ, કેમ કે જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે. 26 તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી. 27 એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેમને માટે શોધીને તેમને પામે; પરંતુ ઈશ્વર આપણામાંના કોઈથી દુર નથી. 28 કેમ કે આપણે તેમનામાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, ‘આપણે પણ તેમના વંશજો છીએ.’” 29 હવે આપણે ઈશ્વરના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પથ્થરના જેવા છે. 30 એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ઉપેક્ષા કરી ખરી; પણ હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે. 31 કેમ કે તેણે એક દિવસ નિયત કર્યો છે કે જે દિવસે તે પોતાના ઠરાવેલા માણસ દ્વારા જગતનો અદલ ન્યાય કરશે; જે વિષે તેમણે તેમને મરણ પામેલાઓમાંથી સજીવન કરીને સર્વને ખાતરી કરી આપી છે. 32 હવે તેઓએ મરણ પામેલાઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે મશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું કે, અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.’” 33 એવી રીતે પાઉલ તેઓની મધ્યેથી ચાલ્યો ગયો. 34 પણ કેટલાક માણસોએ પાઉલની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો; તેઓમાં અરિયોપાગસનો સભ્ય દિઓનુસીઅસ, તથા દામરિસ નામની એક સ્ત્રી, તેઓના ઉપરાંત બીજા પણ હતા.



Chapter 18

1 પછી [પાઉલ] આથેન્સથી નીકળીને કરિંથમાં આવ્યો. 2 પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે [કાઈસાર] આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો; 3 પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘરે રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા; કેમ કે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો [તંબુ ના વસ્ત્રો વણવાનો] હતો. 4 દરેક વિશ્રામવારે પાઉલ ભક્તિસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને [વચનમાંથી] સમજાવતો હતો. 5 પણ જયારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી [ઈસુની] વાત પ્રગટ કરતા યહૂદીઓને સાક્ષી આપી કે, ‘ઈસુ તે જ ખ્રિસ્ત છે.’” 6 પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ છું, હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ. 7 પછી ત્યાંથી જઈને તે તિતસ યુસ્તસ નામે એક ઈશ્વરભક્ત હતો તેને ઘરે ગયો; તેનું ઘર ભક્તિસ્થાનની તદ્દન પાસે હતું. 8 અને સભાસ્થાનના અધિકારી ક્રિસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા. 9 પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો; 10 કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે. 11 તે [પાઉલ] તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી [ત્યાં] રહ્યો. 12 પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ [સંપ કરીને] પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને [પાઉલને] ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે, 13 આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે. 14 પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, ‘ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત; 15 પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.’” 16 એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા. 17 ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના અધિકારી સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.

18 ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; [તે પહેલાં] તેણે કેંખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી. 19 તેઓ એફેસસમાં પહોંચ્યાં ત્યારે તેણે [પાઉલે] તેઓને ત્યાં મૂક્યાં, ને પોતે ભક્તિસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો. 20 પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ. 21 પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો. 22 કાઈસારિયા પહોંચ્યા પછી, તેણે યરુશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી, અને પછી અંત્યોખમાં ગયો. 23 થોડા સમય સુધી ત્યાં રહ્યા પછી તે નીકળ્યો, અને સર્વ શિષ્યોને દૃઢ કરતો કરતો ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો.

24 આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે ધર્મલેખોમાં પ્રવીણ હતો, અને આલેકસાંદ્રિયાનો વતની હતો, તે એફેસસ આવ્યો. 25 એ માણસ પ્રભુના માર્ગ વિષેનું શિક્ષણ પામેલો હતો, અને પવિત્ર આત્મામાં ઘણો આતુર હોવાથી તે કાળજીથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો; 26 તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘરે લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો. 27 પછી તે અખાયા જવાને ઇચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો [આપોલસનો] આવકાર કરે; તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ [પ્રભુની] કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી; 28 કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્ત્ર દ્વારા પુરવાર કરીને તેણે જાહેર [વાદવિવાદ] માં યહૂદીઓને સંપૂર્ણ રીતે હરાવ્યા.



Chapter 19

1 એમ થયું કે જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, અને કેટલાક શિષ્યો તેને મળ્યા. 2 તેણે તેઓને પૂછ્યું કે, ‘તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે, ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.’” 3 પાઉલે પૂછ્યું કે, ‘ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?’ અને તેઓએ કહ્યું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા.’” 4 ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.’” 5 તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું. 6 જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ [અન્ય] ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા. 7 તેઓ બધા મળીને બાર પુરુષ હતા. 8 પછી ભક્તિસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યા, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી. 9 પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો. 10 બે વર્ષ સુધી એવું ચાલતું રહ્યું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.

11 ઈશ્વરે પાઉલના હાથથી એવા અદ્દભુત ચમત્કારો કર્યા કે, 12 તેના વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા. 13 પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે ‘નીકળી જાઓ.’” 14 સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એ પ્રમાણે કરતા હતા. 15 પણ અશુદ્ધ આત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, ‘ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?’ 16 જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યા કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા. 17 એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાત માલૂમ પડી, તે સર્વ ભય પામ્યા, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવંત મનાયું. 18 વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં. 19 ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ. 20 એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ.

21 એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરુશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, ‘ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.’” 22 તેણે પોતાને સહાય કરનારાઓમાંનાં બેને એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો. 23 તે અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ. 24 દેમેત્રિયસ નામે એક સોની હતો, જે આર્તેમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો, 25 તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ‘ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે. 26 અને તમે જુઓ છો અને સાંભળો છો તેમ, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં, કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને પાઉલે બહુ લોકોના મન ફેરવી નાખ્યા છે; 27 તેથી આપણો આ વ્યવસાય વખોડવામાં આવે એવો ભય છે, એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનો મહિમા નષ્ટ થવાનો સંભવ છે. 28 એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા, અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’ 29 આખા શહેરમાં એ ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા. 30 જયારે પાઉલે લોકોની ભીડની અંદર જવા ઇચ્છા કરી, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ. 31 આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્ર હતા, તેઓએ પણ તેને કહેવડાવ્યું ‘તારે શલ્યખંડમાં જવાનું સાહસ કરવું નહિ. 32 તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા. 33 તેઓ [યહૂદીઓ] આલેકસાંદરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા ત્યારે આલેકસાંદર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો. 34 પણ તે યહૂદી છે, એ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ સર્વએ આશરે બે કલાક સુધી એકસામટા અવાજે બૂમ પાડી કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’ 35 ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, ‘ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે? 36 એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અયોગ્ય કૃત્ય કરવું નહિ. 37 કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, આપણા દેવીની નિંદા કરનારા પણ નથી. 38 માટે જો દેમેત્રિયસને તથા તેના સાથેના સાથી કારીગરોને કોઈના પર કશી ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે, માટે તેઓ એકબીજાની સામે ફરિયાદ કરી શકે. 39 પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે. 40 કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી. 41 તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.



Chapter 20

1 હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા સારુ નીકળ્યો. 2 તે પ્રાંતોમાં ફરીને, લોકોને ઘણો ઉપદેશ આપ્યા પછી તે ગ્રીસ દેશમાં આવ્યો. 3 તે ત્યાં ત્રણ મહિના રહયો, પછી સિરિયા જવા સારુ જળમાર્ગે ઊપડવાની તૈયારીમાં હતો, ત્યારે યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું, માટે તેણે મકદોનિયામાં થઈને પાછા જવાનો નિર્ણય કર્યો. 4 પૂર્હસનો [દીકરો] બેરિયાનો સોપાતર; થેસ્સાલોનિકીઓમાંનાં આરિસ્તાર્ખસ; સેકુંદસ; દેર્બેનો ગાયસ, તિમોથી; આસિયાના તુખિકસ તથા ત્રોફિમસ; તેઓ તેની સાથે આસિયા સુધી ગયા. 5 તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા. 6 બેખમીર રોટલીના દિવસ પછી અમે વહાણમાં બેસીને ફિલિપ્પીથી નીકળ્યા, અને પાંચ દિવસમાં તેઓની પાસે ત્રોઆસ પહોંચ્યા, અને સાત દિવસ ત્યાં રહ્યા.

7 અઠવાડિયાને પહેલે દિવસે અમે પ્રભુ ભોજન માટે એકઠા થયા હતા, ત્યારે પાઉલે, પોતે બીજે દિવસે અહીંથી જવાનો હોવાથી, [શિષ્યોને] ઉપદેશ આપ્યો, મધરાત સુધી પોતાનો ઉપદેશ ચાલુ રાખ્યો. 8 જે મેડી પર અમે એકઠા થયા હતા ત્યાં ઘણા દીવા [પ્રકાશતા] હતા. 9 બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે [યુતુખસ] ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો. 10 ત્યારે પાઉલે નીચે ઊતરીને તેને બાથમાં લઈને કહ્યું કે, ‘ગભરાઓ નહિ, કેમ કે તે જીવતો છે.’” 11 અને તેણે ઉપર આવીને રોટલી ભાંગીને ખાધી અને પ્રભુ ભોજન લીધું અને તેઓની સાથે ઘણા સમય સુધી, એટલે છેક સવાર થતાં સુધી, સંદેશો આપ્યો, ત્યાર પછી પાઉલ વિદાય થયો. 12 તેઓ તે જુવાનને જીવતો લાવ્યા, તેથી ઘણો આનંદ પામ્યા.

13 પણ અમે આગળ જઈને વહાણમાં બેસીને આસોસ જવાને ઊપડી ગયા, ત્યાંથી પાઉલને વહાણમાં લેવાનો અમારો ઇરાદો હતો, કેમ કે ત્યાંથી પગરસ્તે આવવા ધારીને તેણે એ વ્યવસ્થા કરી હતી. 14 આસોસમાં તે અમને મળ્યો, ત્યારે અમે તેને વહાણમાં લઈને મિતુલેનેમાં આવ્યા. 15 ત્યાંથી હંકારીને બીજે દિવસે ખીઓસ પાસે પહોંચ્યા, અને બીજે દિવસે સામોસ પહોંચ્યા, પછીના દિવસે, [ત્રોગુલિયામાં થોડુંક થોભ્યા પછી] અમે મિલેતસમાં આવ્યા. 16 કેમ કે આસિયામાં વખત પસાર કરવો ન પડે તે માટે પાઉલે એફેસસને બાજુ પર મૂકીને હંકારી જવાનું નક્કી કર્યું હતું, કેમ કે તે એ માટે ઉતાવળ કરતો હતો કે જો બની શકે તો પચાસમાના પર્વને દિવસે પોતે યરુશાલેમમાં હાજર થાય.

17 પછી તેણે મિલેતસથી એફેસસમાં [સંદેશો] મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા. 18 તેઓ તેની પાસે આવ્યા ત્યારે તેણે તેઓને કહ્યું કે, આસિયામાં મેં પગ મૂક્યો તે દિવસથી માંડીને એ બધો વખત હું તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યો છું. 19 મનની પૂરી નમ્રતાથી, તથા આંસુઓ સહિત, જે સંતાપ યહૂદીઓના કાવતરાથી મારા પર આવી પડયા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો; એ તમારી જાણ બહાર નથી. 20 જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો; 21 ઈશ્વર સમક્ષ પસ્તાવો કરવો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો, એવી સાક્ષી મેં યહૂદીઓને તથા ગ્રીકોને આપી. 22 હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી; 23 માત્ર એટલું જ હું [જાણું છું] કે, દરેક શહેરમાં પવિત્ર આત્મા મને ખાસ જણાવે છે કે તારે માટે બંધનો તથા સંકટો રાહ જુએ છે. 24 પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું. 25 હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓ [માંનો કોઈ પણ] મારું મુખ ફરી જોશે નહિ. 26 તે સારુ આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું. 27 કેમ કે ઈશ્વરની પૂરી ઇચ્છા તમને જણાવવાંને મેં ઢીલ કરી નથી. 28 તમે પોતા સંબંધી તથા જે ટોળાં ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો ઠરાવ્યા છે તે સર્વ સંબંધી સાવધ રહો, એટલે કે ઈશ્વરનો જે વિશ્વાસી સમુદાય જે તેમણે પોતાના લોહીથી ખરીદ્યો છે, તેનું તમે પાલન કરો. 29 હું જાણું છું કે, મારા ગયા પછી ટોળાં પર દયા નહિ કરે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે; 30 તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે. અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે વિપરીત વાતો કહેશે. 31 માટે જાગતા રહો, અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને દરેકને ઉપદેશ આપવાનું હું ચૂક્યો નથી. 32 હવે હું તમને ઈશ્વરને તથા ઈશ્વરની કૃપાની વાત જે તમને સંસ્થાપન કરવાને તથા સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે, તેને સોંપું છું. 33 મેં કોઈના રૂપાનો સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી. 34 તમે પોતે જાણો છો કે મને તથા મારા સાથીઓને જે જોઈતું હતું તે મેં આ હાથોએ પૂરું પાડ્યું છે. 35 મેં બધી બાબતો તમને કરી બતાવી છે કે, કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, અને પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું, તેને યાદ રાખવું કે, “પામવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” 36 એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી. 37 તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું. 38 તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.



Chapter 21

1 એમ થયું કે, અમે તેઓનાથી જુદા થયા પછી વહાણ હંકારીને સીધે રસ્તે કોસ આવ્યા, અને બીજે દિવસે રોડેસ પછી ત્યાંથી પાતરા આવ્યા. 2 ફિનીકિયા જનાર એક વહાણ મળ્યું તેથી અમે તેમાં બેસીને રવાના થયા. 3 પછી સાયપ્રસ [ટાપુ] નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમ કે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો. 4 અમને શિષ્યો મળી આવ્યા. તેથી અમે સાત દિવસ ત્યાં રહ્યા; તેઓએ પવિત્ર આત્મા [ની પ્રેરણા] થી પાઉલને કહ્યું કે, ‘તારે યરુશાલેમમાં પગ મૂકવો નહિ.’” 5 તે દિવસો પૂરા થયા પછી એમ થયું કે અમે નીકળીને આગળ ચાલ્યા, ત્યારે તેઓ સર્વ, સ્ત્રી છોકરાં સહિત, શહેરની બહાર સુધી અમને વિદાય આપવાને આવ્યા; અમે સમુદ્રકાંઠે ઘૂંટણે પાડીને પ્રાર્થના કરી, 6 એકબીજાને ભેટીને અમે વહાણમાં બેઠા, અને તેઓ પાછા ઘરે ગયાં. 7 પછી અમે તૂરથી સફર પૂરી કરીને ટાલેમાઈસ આવી પહોંચ્યા; ભાઈઓને ભેટીને એક દિવસ તેઓની સાથે રહ્યા. 8 બીજે દિવસે અમે [ત્યાંથી] નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત [સેવકો] માંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા. 9 આ માણસને ચાર કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી. 10 અમે ત્યાં ઘણા દિવસ રહ્યા, એટલામાં આગાબસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો. 11 તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, અને પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે, ‘પવિત્ર આત્મા એમ કહે છે કે, ‘જે માણસનો આ કમરબંધ છે તેને યરુશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને બિનયહૂદીઓના હાથમાં સોંપશે.’” 12 અમે એ સાંભળ્યું, ત્યારે અમે તથા ત્યાંના લોકોએ પણ તેને યરુશાલેમ ન જવાની વિનંતી કરી. 13 ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું દિલ દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું. 14 જયારે તેણે માન્યું નહિ, ત્યારે ‘પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,’ એવું કહીને અમે શાંત રહ્યા. 15 તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા. 16 શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.

17 અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો. 18 બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ઘરે ગયો, અને સઘળા વડીલો ત્યાં હાજર હતા. 19 તેણે તેઓને ભેટીને ઈશ્વરે તેની સેવા વડે બિનયહૂદીઓમાં જે કામ કરાવ્યા હતા તે વિષે વિગતવાર કહી સંભળાવ્યું. 20 તેઓએ તે સાંભળીને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું કે, ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે, એ તુ જુએ છે; અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે. 21 તેઓએ તારા વિષે સાંભળ્યું છે કે, તું મૂસાના નિયમશાસ્ત્રનો તથા યહૂદી રીતરિવાજોનો વિરોધી છે. બિનયહૂદીઓમાં વસતા યહૂદી વિશ્વાસીઓના છોકરાંનીઓની સુન્નત કરાવવી નહિ, પૂર્વજોના રીતરિવાજ પ્રમાણે ચાલવું નહિ, એવું તું શીખવે છે. 22 તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિષે લોકોને ચોક્કસ ખબર પડશે જ. 23 માટે અમે તને કહીએ તેમ કર; અમારામાંના ચાર માણસોએ શપથ લીધેલ છે; 24 તેઓને લઈને તેઓની સાથે તું પણ પોતાને શુદ્ધ કર, અને તેઓને સારુ ખર્ચ કર, કે તેઓ પોતાના માથાં મૂંડાવે; એટલે સઘળા જાણશે કે, તારા વિષે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સાચું નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને તે પ્રમાણે ચાલે છે. 25 પણ બિનયહૂદી વિશ્વાસીઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે, તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાથી, તથા વ્યભિચારથી દૂર રહે.’” 26 ત્યારે પાઉલ બીજે દિવસે તે માણસોને લઈને તેઓની સાથે શુદ્ધ થઈને ભક્તિસ્થાનમાં ગયો. અને એવું જાહેર કર્યું કે તેઓમાંના દરેકને સારુ અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે જ શુધ્ધીકરણના દિવસો પૂરા થશે.

27 તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તિસ્થાનમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો; 28 તેઓએ બૂમ પાડી કે, ‘હે ઇઝરાયલી માણસો, સહાય કરો: જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે; વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે. 29 [કેમ કે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, પાઉલ તેને ભક્તિસ્થાનમાં લાવ્યો હશે એવું તેઓએ માન્યું.] 30 ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ, લોકો દોડીને એકઠા થઈ ગયા, અને તેઓએ પાઉલને પકડીને ભક્તિસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં. 31 તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે. 32 ત્યારે સિપાઈઓને તથા શતપતિઓને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું. 33 ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી; અને પૂછ્યું કે, ‘એ કોણ છે, અને એણે શું કર્યું છે?’ 34 ત્યારે લોકોમાંના કેટલાકે એક વાત કરી અને કેટલાકે બીજી વાત કરી, તેથી ગડબડના કારણથી તે ચોક્કસ જાણી શક્યો નહિ, ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી. 35 પાઉલ પગથિયાં પર ચઢયો ત્યારે એમ થયું કે, લોકોના ધસારાને લીધે સિપાઈઓને તેને ઊંચકી લઈ જવો પડ્યો; 36 કેમ કે લોકોની ભીડ તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતી હતી કે, ‘તેને મારી નાખો.’”

37 તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા, એટલામાં તેણે સરદારને કહ્યું કે, ‘મને તારી સાથે બોલવાની રજા છે?’ ત્યારે તેણે કહ્યું કે, શું તું ગ્રીક ભાષા જાણે છે? 38 મિસરીએ કેટલાક સમય ઉપર ચાર હજાર ખૂનીઓને ઉશ્કેરીને બળવો કરાવ્યો અને તેઓનો [આગેવાન થઈને] તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી?’ 39 પણ પાઉલે કહ્યું કે, ‘હું કિલીકિયાના તાર્સસનો યહૂદી છું, હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી; હું તને વિનંતી કરું છું કે, લોકોની આગળ મને બોલવાની રજા આપ.’” 40 તેણે તેને રજા આપી, ત્યારે પાઉલે પગથિયાં પર ઊભા રહીને લોકોને હાથે ઇશારો કર્યો, તેઓ બધા એકદમ શાંત થઈ ગયા, ત્યારે તેણે હિબ્રૂ ભાષામાં બોલતાં કહ્યું કે.



Chapter 22

1 ‘ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છે તે સાંભળો.’” 2 તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે, 3 ‘હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો. 4 વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો. 5 પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ [એ વિષે] મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરુશાલેમમાં લાવું.

6 હું ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો. 7 ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? 8 ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, ‘હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે.’” 9 મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહી. 10 ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? ‘પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે. 11 તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો. 12 અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેના વિષે ત્યાં રહેનારા સઘળા યહૂદીઓ સારું બોલતા હતા. 13 તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા.’ અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો. 14 પછી તેણે કહ્યું કે, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે. 15 કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે. 16 હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.

17 પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઈ ગયો, 18 [પ્રભુએ] મને દર્શન દઈને કહ્યું કે, ‘ઉતાવળ કર, અને યરુશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.’” 19 ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક ભક્તિસ્થાનમાં તેઓને મારતો હતો; 20 તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, તેને મારી નાખનારાઓના વસ્ત્રો હું સાચવતો હતો.’” 21 ત્યારે તેમણે મને કહ્યું કે, ‘તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિનયહૂદીઓની પાસે મોકલી દઈશ.’” 22 તેઓએ તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, ‘એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવા યોગ્ય નથી. 23 તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા; 24 ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણ માટે તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું. 25 તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, ‘જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?’ 26 સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’” 27 ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, ‘મને કહે, તું શું રોમન છે?’ પાઉલે કહ્યું, ‘હા.’” 28 ત્યારે સરદારે ઉત્તર દીધો કે, ‘મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, ‘હું તો જન્મથી જ [નાગરિક] છું.’” 29 ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો.

30 યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.



Chapter 23

1 ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એક નજરે જોઈ રહીને કહ્યું કે, ભાઈઓ, ‘હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું.’” 2 ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મુખ ઉપર [તમાચો] મારવાની આજ્ઞા કરી. 3 ત્યારે પાઉલે તેને કહ્યું કે, ‘ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?’ 4 પાસે ઊભા રહેનારાઓએ કહ્યું કે, ‘શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે?’ 5 ત્યારે પાઉલે કહ્યું કે, ભાઈઓ, એ પ્રમુખ યાજક છે, તે હું જાણતો ન હતો, કેમ કે એમ લખ્યું છે કે, તારા લોકોના અધિકારીનું તારે ખોટું બોલવું નહિ. 6 પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, ‘ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.’” 7 તેણે એવું કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ, અને સભામાં પક્ષ પડયા. 8 કેમ કે સદૂકીઓ કહે છે કે, ‘પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે. 9 ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, ‘આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી; કદાચને [પવિત્ર] આત્માએ અથવા [પ્રભુના] દૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?’ 10 તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે, એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે, ‘જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો.’” 11 તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે, ‘હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.’”

12 દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’” 13 આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા. 14 તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ. 15 માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય [એવા બહાને] સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’” 16 પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી. 17 ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’” 18 ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે, ‘પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’” 19 ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, ‘તારે મને શું કહેવાનું છે?’ 20 તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે. 21 એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે. 22 ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.

23 પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો; 24 અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’” 25 તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે, 26 ‘નેક નામદાર ફેલીક્સ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ. 27 આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો. 28 તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો. 29 ત્યારે મને માલૂમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી. 30 જયારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તેજ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો, અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે, તેની વિરુદ્ધ તેઓને [જે કહેવું હોય તે] તેઓ તમારી આગળ કહે.’” 31 ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા. 32 પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા. 33 તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો. 34 તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે?’ જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે, 35 ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ;’ પછી તેણે એવી આજ્ઞા આપી કે, તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.’”



Chapter 24

1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક, કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો, તેઓએ રાજ્યપાલની સમક્ષ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી. 2 પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસ નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મૂકવાનું શરૂ કરતા કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેલીક્સ, આપનાથી અમે બહુ સુખશાંતિ પામીએ છીએ, આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે, 3 તેથી અમે સર્વ પ્રકારે આપના ખૂબ આભારી છીએ. 4 પણ હું આપને વધારે તસ્દી ન આપું માટે હું વિનંતી કરું છું કે, કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો. 5 કે આ માણસ પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં હંગામો પેદા કરનાર તથા ઈસુ નાઝારી પંથનો આગેવાન હોવાનું અમને માલૂમ પડયું છે. 6 તેણે ભક્તિસ્થાનને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે અમે તેની ધરપકડ કરી; [[અને અમે અમારા શાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરવા માગતા હતા. 7 પણ લુકિયસ સરદાર આવીને બહુ બળજબરી કરીને અમારા હાથમાંથી તેને છોડાવી લઈ ગયા. 8 તેના પર ફરિયાદ કરનારાઓને આપની પાસે આવવાની આજ્ઞા કરી. એની તપાસ આપ પોતે કરશો, જે સઘળા વિશે અમે એના પર દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાકેફ થશો. 9 યહૂદીઓએ પણ ફરિયાદમાં સામેલ થઈને કહ્યું કે, એ વાતો એ પ્રમાણે જ છે.

10 પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું. 11 કેમ કે [તપાસ કરવાથી] આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરુશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી. 12 સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી. 13 મારા પર જે આરોપો તેઓ હમણાં મૂકે છે તેની સાબિતી તેઓ આપની આગળ કરી શકતા નથી. 14 પણ આપની આગળ હું આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ દુર્મતે કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું, જે વચનો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકમાં લખેલી છે તે સર્વ હું માનું છું. 15 હું ઈશ્વર વિષે એવી આશા રાખું છું, જેમ તેઓ પોતે પણ રાખે છે, કે ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે. 16 વળી હું એવો પ્રયત્ન કરું છું કે, ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હું સદા નિર્દોષ અંતઃકરણ રાખું. 17 હવે ઘણા વર્ષ પછી હું પોતાના લોકને દાન આપવાને અને અર્પણ કરવાને આવ્યો. 18 તે દરમ્યાન તેઓએ મને ભક્તિસ્થાનમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું; પણ આસિયાના કેટલાક યહૂદીઓ [ત્યાં હતા], 19 જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ કહેવાનું હોત, તો તેઓ અહીં આપની પાસે આવીને આરોપો મૂકવા જોઈતા હતા. 20 હવે આ માણસો પોતે કહી બતાવે કે, હું ન્યાયસભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં તેઓને કયો ગુનો માલૂમ પડ્યો હતો? 21 એટલું તો ખરું કે, તેઓની મધ્યે ઊભા રહીને મેં આ એક વચન કહ્યું કે, મૂએલાઓના પુનરુત્થાન વિષે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે.’” 22 પણ ફેલીક્સને તે માર્ગ વિષે વધારે ચોક્કસ જ્ઞાન હતું, માટે તેણે મુકાદમાને મુલતવી રાખીને તેઓને કહ્યું કે લુકિયસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ. 23 તેણે સૂબેદારને આજ્ઞા કરી કે, તેને જાપતામાં રાખવો પણ તેને છૂટ આપવી, અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહિ.

24 પણ કેટલાક દિવસ પછી ફેલીક્સ પોતાની પત્ની દ્રુસિલા, કે જે યહૂદી હતી, તેની સાથે આવ્યો, અને તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ વિષે વચન સાંભળ્યું. 25 પાઉલ સદાચાર, સંયમ તથા આવનાર ન્યાયકાળ વિષે સમજાવતો હતો, ત્યારે ફેલીક્સે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે, ‘હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે હું તને મારી પાસે બોલાવીશ.’” 26 તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા [લાંચ] આપશે; એ સારુ તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો. 27 પણ બે વર્ષ પછી ફેલીક્સની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ આવ્યો, યહૂદીઓને પ્રસન્ન કરવાની ઇચ્છાથી ફેલીક્સ પાઉલને બંધનમાં મૂકી ગયો.



Chapter 25

1 ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી કાઈસારિયાથી યરુશાલેમ ગયો. 2 ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી. 3 તેઓએ પાઉલની વિરુદ્ધમાં તેને એવી વિનંતિ કરી કે, ‘તેને યરુશાલેમ તેડાવી મંગાવ,’ [એવા હેતુથી] કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નંખાવે. 4 પણ ફેસ્તસે ઉત્તર આપ્યો કે, ‘પાઉલને કાઈસારિયામાં જ પહેરામાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દિવસોમાં જવાનો છું. 5 માટે તમારામાંના જેની પાસે દોષ મૂકવાનું કારણ હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ દોષ હોય તો તેના પર આરોપ મૂકે એમ તેણે કહ્યું. 6 તેઓ સાથે આઠ દસ દિવસથી વધારે ન રહેતાં તે કાઈસારિયા ગયો, બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને પોતાની સમક્ષ લાવવાની આજ્ઞા કરી. 7 તે હાજર થયો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર ઘણા ભારે આરોપ મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ. 8 ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે, ‘યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા ભક્તિસ્થાનમાં અથવા કાઈસારની વિરુદ્ધ મેં કોઈ વિરોદ્ધ કર્યો નથી. 9 પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે, ‘શું તું યરુશાલેમમાં જઈને ત્યાં એ બાબતો વિષે મારી આગળ પોતાનો ન્યાય કરાવવાને રાજી છે?’ 10 પણ પાઉલે કહ્યું કે, કાઈસારિયાનાં ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ; મેં યહૂદીઓનું કંઈ ખરાબ કર્યું નથી, તે આપ પણ સારી રીતે જાણો છો. 11 જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના નથી પાડતો, પણ જે વિષે તેઓ મારા પર આરોપ મૂકે છે તેમાંની જો એકે વાત સાચી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે દાદ માંગુ છું.’” 12 ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે, ‘તેં કાઈસાર પાસે દાદ માગી છે; તો તારે કાઈસારની પાસે જવું પડશે.

13 કેટલાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં. અને ફેસ્તસની મુલાકાત લીધી. 14 તેઓ ઘણા દિવસ ત્યાં રહ્યા પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરતાં કહ્યું કે, ફેલીક્સ એક બંદીવાન માણસને મૂકી ગયો છે; 15 જયારે હું યરુશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેની વિરુદ્ધ તેને ગુનેગાર ઠરાવવાંની માગણી કરી. 16 મેં તેઓને ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને [મારી નાખવાને] સોંપી દેવો એ રોમનોની રીત નથી. 17 તે માટે તેઓ અહીં એકઠા થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો હુકમ મેં આપ્યો. 18 ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવા કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર આરોપ મૂક્યા નહિ. 19 પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઈસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેના વિષે પાઉલ કહે છે કે તે જીવતા છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યાં. 20 એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની સૂઝ મને ન પડવાથી મેં પૂછ્યું કે, શું તું યરુશાલેમમાં જઈને ત્યાં આ બાબતો સંબંધી પોતાનો ન્યાય કરાવવા ઇચ્છે છે? 21 પણ પાઉલે તેના મુકાદમા અંગે કાઈસાર પાસે દાદ માગી છે. તેથી મેં હુકમ કર્યો કે ‘કાઈસારની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને જેલમાં રાખવો.’” 22 ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘એ માણસનું સાંભળવાની મારી પણ ઇચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે, કાલે આપ તેને સાંભળી શકશો.’” 23 માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબા સાથે દરબારમાં આવ્યાં, સરદારો તથા શહેરના મુખ્ય માણસો પણ દરબારમાં હાજર થયા, ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને ત્યાં રજૂ કર્યો. 24 ત્યારે ફેસ્તસે કહ્યું કે, ‘ઓ આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ ગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને બૂમ પાડી કે, તેને જીવતો રહેવા દેવો [યોગ્ય] નથી, તેને તમે જુઓ છો. 25 પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણની શિક્ષાને યોગ્ય કંઈ નથી કર્યું, તેણે પોતે કાઈસાર પાસે દાદ માગી, તેથી મેં તેને [રોમ] મોકલી આપવાનો નિશ્ચય કર્યો છે. 26 તેના વિષે એવી કંઈ ચોક્કસ વાત મારી પાસે નથી કે જે હું મારા અધિકારી પર લખું, માટે મેં તમારી આગળ, અને, ઓ આગ્રીપા રાજા, વિશેષે કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, એ માટે કે તપાસ થયા પછી મને કંઈ લખી જણાવવાંનું મળી આવે. 27 કેમ કે કેદીને મોકલવો, અને તેના પરના આરોપ ન દર્શાવવાં એ મને અયોગ્ય લાગે છે.’”



Chapter 26

1 આગ્રીપાએ પાઉલને કહ્યું કે, તને તારી હકીકત જણાવવાની રજા છે; ત્યારે પાઉલે હાથ લંબાવીને પ્રત્યુત્તર આપ્યો કે 2 ઓ આગ્રીપા રાજા, યહૂદીઓ જે સંબંધી મારા પર આરોપ મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને આશીર્વાદિત ગણું છું; 3 વિશેષે કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે તમે પરિચિત છો, માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો. 4 બાળપણથી લઈને જે વર્તન મારા પોતાના લોકમાં તથા યરુશાલેમમાં હું કરતો આવ્યો છું, તે બધા યહૂદીઓ જાણે છે. 5 જો તેઓ સાક્ષી આપવા માગે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો. 6 હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે [વચન] ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું; 7 અમારાં બારે કુળો પણ [ઈશ્વરની] સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે [વચન] ની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે! 8 ઈશ્વર મરણ પામેલાઓને પાછાં ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે? 9 હું તો [પ્રથમ] મારા મનમાં એવું વિચારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ. 10 મેં યરુશાલેમમાં પણ તેમ જ કર્યું; મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાને મેં જેલમાં પુરાવ્યા, અને તેઓને મારી નખાતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો. 11 સર્વ સભાસ્થાનોમાં મેં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા; તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરદેશી શહેરોમાં જઈને પણ તેઓને સતાવ્યા.

12 એ કામ માટે મુખ્ય યાજકો પાસેથી અધિકાર તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો. 13 ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાંઓની આસપાસ ચમકતો મેં જોયો. 14 ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું કે, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?’ આરને લાત મારવી તને કઠણ છે. 15 ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તમે કોણ છો?’ અને પ્રભુએ કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે.’” 16 પણ ઊઠ, ઊભો થા, કેમ કે હું તને મારો સેવક ઠરાવું, અને મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન આપ્યું છે. 17 આ લોકો તથા બિનયહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ, 18 કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શેતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.’”

19 તે માટે, ઓ આગ્રીપા રાજા, એ આકાશી દર્શનને હું આધીન થયો. 20 પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બિનયહૂદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં સુકૃત્યો કરો. 21 એ કારણ માટે યહૂદીઓએ ભક્તિસ્થાનમાં મને પકડીને મારી નાખવાની કોશિશ કરી. 22 પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપું છું, પ્રબોધકો તથા મૂસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી; 23 એટલે કે ખ્રિસ્ત [મરણની] વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઊઠ્યાંથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે. 24 પાઉલ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, ‘પાઉલ તું પાગલ છે, પુષ્કળ ડહાપણને કારણે તુ પાગલ થઈ ગયો છે.’” 25 પણ પાઉલે કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું. 26 કેમ કે આ રાજા કે જેમની આગળ પણ હું મુક્ત રીતે બોલું છું તે એ વિષે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ વાત તેમનાથી ગુપ્ત નથી; કારણ કે એમાંનું કશું ખૂણામાં બન્યું નથી. 27 હે આગ્રીપા રાજા, ‘શું આપ પ્રબોધકો [ની વાતો] પર વિશ્વાસ કરો છો?’ હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.’” 28 ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, ‘તું તો થોડા જ પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવવા માગે છે.’” 29 પાઉલે કહ્યું કે, ‘ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.’” 30 પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં; 31 તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’” 32 ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’”



Chapter 27

1 અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા. 2 અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો. 3 બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ઘરે જઈને આરામ કરવાની પરવાનગી આપી. 4 ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની બાજુએ રહીને હંકારી ગયા; 5 અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લૂકિયોના મૂરા [બંદરે] પહોંચ્યા. 6 ત્યાં સૂબેદારને ઇટાલી તરફ જનારું આલેકસાંદ્રિયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા. 7 પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું. 8 મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે. 9 સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ [નો દિવસ] વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે, 10 ‘ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે. 11 પણ પાઉલે જે કહ્યું, તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે ભરોસો રાખ્યો. 12 વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.

13 દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું. 14 પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો. 15 વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું. 16 કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે મછવાને [જીવનરક્ષક હોડીઓ] માં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી; 17 તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા. 18 અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો; 19 ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો. 20 ઘણા દિવસ સુધી સૂર્ય તથા તારાઓ દેખાયા નહિ, તોફાન સતત ચાલતું રહ્યું, તેથી અમારા બચવાની કોઈ આશા રહી નહિ. 21 કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી. 22 પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈના પણ જીવને નુકશાન નહિ થશે, એકલા વહાણને થશે. 23 કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે, 24 ‘પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે. 25 એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે. 26 તોપણ આપણને એક બેટ પર અથડાવું પડશે. 27 ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા સમુદ્રમાં આમતેમ ઘસડાતા હતા, અને આશરે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ. 28 તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ મીટર [પાણી માલૂમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે પંદર મીટર પાણી માલૂમ પડ્યું. 29 રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા પાછળના ભાગ પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતા બેઠા રહ્યા. 30 ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા, અને વહાણના અગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા [જીવનરક્ષક હોડીઓ] ઉતાર્યા. 31 ત્યારે પાઉલે સૂબેદારોને તથા સિપાઈઓને કહ્યું કે, જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી. 32 તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા. 33 દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, ‘આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લા ઘણા દિવસથી કંઈ ખાધું નથી. 34 એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી.’” 35 પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો. 36 ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું. 37 વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા. 38 બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.

39 દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ [રેતીના] કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે [કિનારા] પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા. 40 લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તેજ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા. 41 વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો. 42 ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય. 43 પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું; 44 અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહીસલામત કિનારા પર પહોંચ્યા.



Chapter 28

1 આ રીતે અમારો બચાવ થયા પછી અમે જાણ્યું કે તે ટાપુનું નામ માલ્ટા હતું. 2 ત્યાંના વતનીઓએ અમારા પર ખૂબ પ્રેમ દર્શાવ્યો. કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો અને ઠંડી પડતી હતી તેથી અગ્નિ સળગાવીને તેઓએ અમારા સર્વનો આવકાર કર્યો. 3 પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે ગરમીને લીધે એક સર્પ તેમાંથી નીકળીને તેને હાથે વીંટળાઈ ગયો. 4 ત્યાંના વતનીઓએ તે પ્રાણીને તેના હાથ પર લટકતો જોઈને એક બીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી. 5 પણ તેણે તે પ્રાણીને અગ્નિમાં ઝાટકી નાખ્યો, અને તેને કંઈ ઈજા થઈ નહિ. 6 પણ તેઓ ધારતા હતા કે, તેનો હાથ હમણાં સૂજી જશે, અથવા તે એકાએક પડીને મરી જશે, પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે. 7 હવે તે ટાપુના પબ્લિયુસ નામના મુખ્ય માણસની જમીન તે જગ્યાની નજદીક હતી, તેણે અમારો ઉમળકાભેર આવકાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવથી અમારી પરોણાગત કરી. 8 તે વેળાએ પબ્લિયુસના પિતાને તાવ આવ્યો હતો. અને મરડો થયો હતો, પાઉલ તેની પાસે અંદર ગયો, પછી પાઉલે પ્રાર્થના કરી, તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો. 9 આ બનાવ પછી ટાપુમાંનાં અન્ય રોગીઓ પણ આવ્યા અને તેઓને સાજા કરાયા. 10 વળી તેઓએ અમને ઘણું માન આપ્યું, અમે પ્રવાસ શરુ કર્યો ત્યારે અમારે માટે જરૂરી સામગ્રી તેઓએ વહાણમાં મૂકી.

11 ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી હતી, તેમાં બેસીને અમે રવાના થયા. 12 અમે સિરાકુસ બંદરે ત્રણ દિવસ સુધી રહ્યા. 13 ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા, અને એક દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતૌલી આવી પહોંચ્યા. 14 ત્યાં અમને [વિશ્વાસી] ભાઈઓ મળ્યા, તેઓની સાથે સાત સુધી દિવસ રહેવાને તેઓએ અમને વિનંતી કરી; ત્યાર બાદ અમે રોમમાં આવ્યા. 15 રોમમાંના [વિશ્વાસી] ભાઈઓ અમારાં આગમન વિષે સાંભળીને ત્યાંથી આપ્પિયસ બજાર તથા ‘ત્રણ ધર્મશાળા’ નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા; પાઉલે તેઓને જોઈને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી.

16 અમે રોમમાં આવ્યા ત્યારે [સૂબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ] પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી. 17 ત્રણ દિવસ પછી એમ થયું કે, [પાઉલે] યહૂદીઓના મુખ્ય [આગેવાનોને] બોલાવીને એકત્ર કર્યા અને તેઓને કહ્યું કે, “ભાઈઓ, મેં કોઈનું અહિત કે કોઈની વિરુદ્ધ કશું કર્યું નથી, અને આપણા પૂર્વજોના નીતિનિયમોનો ભંગ પણ કર્યો નથી. તોપણ યરુશાલેમથી રોમન સરકારના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવેલો છે. 18 મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમ કે મને મોતની શિક્ષા થાય એવું કોઈ કારણ ન હતું. 19 પણ યહૂદીઓએ વિરોધ કર્યો, ત્યારે કાઈસાર પાસે દાદ માગવાની મને ફરજ પડી; એમાં મારે પોતાના સ્વદેશીઓ ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એવું ન હતું. 20 એ જ કારણ માટે મને મળીને મારી સાથે વાત કરવાની મેં આપને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશા એટલે કે ખ્રિસ્તને લીધે મને આ સાંકળથી બાંધવામાં આવ્યો છે. 21 ત્યારે તેઓએ તેને કહ્યું કે, યહૂદિયામાંથી અમને તારા વિષે કોઈ પત્રો મળ્યા નથી, તેમ જ [અમારા] ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારા વિષે કંઈ ખરાબ જાહેર કર્યું અથવા કહ્યું નથી. 22 પણ તું શું માને છે, તે તારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ, કેમ કે લોકો સર્વ જગ્યાએ આ પંથના વિશ્વાસીઓ વિરુદ્ધ બોલે છે તે અમે જાણીએ છીએ. 23 તેઓએ તેને સારુ એક દિવસ નિયત કર્યો તે દિવસે ઘણા લોકો તેની પાસે તેના ઉતારામાં આવ્યા; તેઓને પાઉલે સાબિતીઓ સાથે ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને મૂસાના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત સવારથી સાંજ સુધી તેઓને કહી અને સમજાવી. 24 જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની, અને બાકીનાઓએ માની નહિ. 25 તેઓ પરસ્પર એક મતના ન થયાથી ચાલ્યા ગયા, પણ તે પહેલાં તેઓને પાઉલે કહ્યું કે, પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક મારફતે તમારા પૂર્વજોને સાચું જ કહ્યું હતું કે; 26 તું એ લોકની પાસે જઈને કહે કે, તમે સાંભળ્યા કરશો પણ સમજશો નહિ, અને જોયા કરશો પણ તમને સૂઝશે નહિ. 27 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ કરેલી છે, કદાપિ તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજા કરું. 28 તેથી જાણજો કે, ઈશ્વરે બક્ષેલા આ ઉદ્ધાર બિનયહૂદીઓની પાસે મોકલવામાં આવ્યો છે, અને તેઓ તો તે સ્વીકારશે જ.’” 29 [પાઉલે એ વાતો કહી રહ્યા પછી યહૂદીઓ પરસ્પર ઉગ્ર વિવાદ કરતા ચાલ્યા ગયા.] 30 [પાઉલ] પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો. 31 તે પૂરી હિંમતથી તથા અટકાવ સિવાય ઈશ્વરના રાજ્ય વિષે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેનાં વચનોનો ઉપદેશ કરતો હતો.



Book: Romans

Romans

Chapter 1

1 પ્રેરિત થવા સારુ તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા, ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારુ પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે 2 જે સુવાર્તા વિષે ઈશ્વરે પોતાના પ્રબોધકોની મારફતે પવિત્રશાસ્ત્રમાં અગાઉથી આશાવચન આપ્યું હતું; 3 તે સુવાર્તા તેમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે, ઈસુ શારીરિક રીતે તો દાઉદના વંશમાં જનમ્યાં હતા.

4 પણ પવિત્રાઈના આત્માનાં સામર્થ્ય દ્વારા પુનરુત્થાન થયાથી પરાક્રમસહિત ઈશ્વરના દીકરા ખ્રિસ્ત ઠર્યા છે. 5 સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, તે માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ; 6 અને આ પ્રજાઓમાંના તમને પણ ઈસુ ખ્રિસ્તનાં થવા માટે તેડવામાં આવ્યા છે.

7 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.

8 પ્રથમ તો આખી દુનિયામાં તમારો વિશ્વાસ જાહેર થયો છે તેથી તમારા વિષે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું. 9 કેમ કે ઈશ્વર, જેમની સેવા હું મારા આત્મામાં તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું 10 અને સદા મારી પ્રાર્થનાઓમાં માગું છું કે, હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે હું નિર્વિધ્ને આવી શકું.

11 કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કેટલાક આત્મિક દાન પમાડું; 12 એટલે કે, તમારા અને મારા, એકબીજાના વિશ્વાસથી, તમારી સાથે મને દિલાસો મળે.

13 હવે ભાઈઓ, હું નથી ઇચ્છતો કે તમે તે વિષે અજાણ્યા રહો, કે મેં ઘણીવાર તમારી પાસે આવવાની યોજના કરી, કે જેથી જેમ બાકીના બિનયહૂદીઓમાં તેમ તમારામાં પણ હું કેટલાક ફળ મેળવું, પણ હજી સુધી મને અડચણ નડી છે. 14 ગ્રીકોનો તેમ જ બર્બરોનો, જ્ઞાનીઓનો તેમ જ મૂર્ખોનો હું ઋણી છું. 15 તેથી, હું તમને રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા જાહેર કરવા તૈયાર છું.

16 ખ્રિસ્તની સુવાર્તા વિષે હું શરમાતો નથી; કારણ કે તે દરેક વિશ્વાસ કરનારનાં ઉદ્ધારને માટે ઈશ્વરનું સામર્થ્ય છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને માટે. 17 કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’”

18 કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓની સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. 19 કારણ કે ઈશ્વર વિષે જે જાણી શકાય તે તેઓમાં પ્રગટ કરાયેલું છે; ઈશ્વરે તેઓને પ્રગટ કર્યું છે.

20 તેમની અદ્રશ્ય બાબતો, એટલે તેમનું અનંતકાળિક સામર્થ્ય અને ઈશ્વરીય સ્વભાવ સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી સૃજેલી વસ્તુઓ ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાના વગરનાં છે. 21 કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ કે આભાર માન્યો નહિ, પણ તેઓના તર્કવિર્તકોમાં મૂર્ખ બન્યા અને તેઓનાં નાસમજ મન અંધકારમય થયાં.

22 પોતે બુદ્ધિવાન છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ થયા; 23 તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાના બદલામાં નાશવંત મનુષ્ય, પક્ષી, ચોપગા પ્રાણીઓ અને પેટે ચાલનારાંના આકારની મૂર્તિઓ બનાવી.

24 તેથી ઈશ્વરે તેઓને તેઓનાં હૃદયોની દુર્વાસનાઓની અશુદ્ધતા માટે તાજી દીધાં કે તેઓ પરસ્પર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે. 25 કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું અને સર્જનહાર જે સદાકાળ સ્તુત્ય છે. આમીન તેમને સ્થાને સૃષ્ટિની આરાધના અને સેવા કરી.

26 તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધાં, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો. 27 અને તે રીતે, પુરુષો પણ સ્ત્રીઓ સાથેનો સ્વાભાવિક વ્યવહાર છોડીને તેઓની દુષ્ટ ઇચ્છાઓમાં એકબીજાની સાથે લાલસામાં લપટાયા, એટલે પુરુષોએ પુરુષો સાથે અઘટિત વ્યવહાર કર્યો અને તેઓ પોતાની ભૂલની યોગ્ય શિક્ષા પોતાનામાં પામ્યા.

28 અને ઈશ્વરનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે ઈશ્વરે તેઓને જે અઘટિત છે એવાં કામ કરવાને માટે ભ્રષ્ટ બુધ્ધિને સોંપી દીધાં.

29 તેઓ તો સર્વ પ્રકારના અન્યાયીપણાથી, દુરાચારથી, લોભથી, દ્વેષથી ભરપૂર હતા; તેઓ અદેખાઇથી, હત્યાથી, ક્લેશથી, કપટથી, દુષ્ટ ઇરાદાથી ભરપૂર હતા; તેઓ કાન ભંભેરનારા, 30 નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા, પ્રપંચી, માતાપિતાને અનાજ્ઞાંકિત, 31 બુધ્ધિહીન, વિશ્વાસઘાતી, સ્વાભાવિક લાગણી વગરના અને નિર્દય હતા.

32 ‘આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે’, એવો ઈશ્વરનો નિયમ જાણ્યાં છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.



Chapter 2

1 તેથી, હે બીજાઓનો ન્યાય કરનાર મનુષ્ય, તું ગમે તે હોય, પણ બહાનું કાઢી શકશે નહિ, કેમ કે જે વિષે તું બીજાનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે; કેમ કે ન્યાય કરનાર તું પોતે પણ એવાં જ કામ કરે છે. 2 પણ આપણે જાણીએ છીએ કે એવો વ્યવહાર કરનારાઓ પર ઈશ્વરનો ન્યાયચુકાદો સત્યને આધારે આવે છે.

3 અને, હે મનુષ્ય, તું એવાં કામ કરનારનો ન્યાય કરે છે અને પોતે જ તે પ્રમાણે કરે છે. શું તું ઈશ્વરના ન્યાયમાં બચશે ખરો? 4 અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે?

5 તું તો તારા કઠણ અને પશ્ચાતાપ વિનાના હૃદયને લીધે પોતાને સારુ ઈશ્વરીય કોપના દિવસને માટે કોપનો સંગ્રહ કરે છે કે જયારે ઈશ્વરનો સચોટ ન્યાયચુકાદો જાહેર થશે. 6 તે દરેકને પોતપોતાનાં કામ પ્રમાણે બદલો આપશે. 7 એટલે જેઓ ધીરજથી સારાં કામ કરીને, પ્રશંસા, માન અને અવિનાશીપણું શોધે છે, તેઓને અનંતજીવન.

8 પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે, 9 તેઓના ઉપર કોપ, ક્રોધ, વિપત્તિ અને વેદના આવશે, દુષ્ટતા કરનાર દરેક મનુષ્ય પર આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર.

10 પણ સારું કરનાર દરેક પર, પ્રશંસા, માન અને શાંતિ આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર; 11 ઈશ્વર પાસે પક્ષપાત નથી.

12 કેમ કે જેટલાંએ નિયમશાસ્ત્ર વગર પાપ કર્યું, તેઓ નિયમશાસ્ત્ર વગર નાશ પામશે; અને જેટલાંએ નિયમશાસ્ત્ર પામ્યા છતાં પાપ કર્યું, તેઓનો ન્યાય નિયમશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવશે.

13 કેમ કે નિયમશાસ્ત્ર સાંભળનારાં ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી નથી પણ નિયમશાસ્ત્ર પાળનારા ન્યાયી ઠરશે; 14 કેમ કે બિનયહૂદીઓ જેઓની પાસે નિયમશાસ્ત્ર નથી, તેઓ જયારે સ્વાભાવિક રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે કરે છે, ત્યારે તેઓને નિયમ ન છતાં તેઓ પોતાને માટે નિયમરૂપ છે.

15 તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે; 16 ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.

17 પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે, 18 તેમની ઇચ્છા જાણે છે, નિયમશાસ્ત્ર શીખેલો હોઈને જે જુદું છે તે પારખી લે છે 19 જો પોતાના વિષે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર, 20 બુદ્ધિહીનોનો શિક્ષક, બાળકોને શીખવનાર છે અને તને નિયમશાસ્ત્રમાં જ્ઞાન અને સત્યનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે.

21 ત્યારે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે? 22 વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું ભક્તિસ્થાનોને લૂંટે છે?

23 તું જે નિયમશાસ્ત્ર વિષે ગર્વ કરે છે તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે? 24 કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે ‘તમારે લીધે બિનયહૂદીઓમાં ઈશ્વરનું નામ નિંદાપાત્ર થાય છે.’”

25 જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય, તો સુન્નત લાભકારક છે ખરી; પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય, તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે. 26 માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની બેસુન્નત સુન્નત તરીકે નહિ ગણાય? 27 શરીરથી જે બેસુન્નતીઓ છે તેઓ નિયમ પાળીને તને એટલે કે જેની પાસે પવિત્રશાસ્ત્ર અને સુન્નત હોવા છતાં નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારને, શું અપરાધી નહિ ઠરાવશે?

28 કેમ કે જે દેખીતો યહૂદી તે યહૂદી નથી અને જે દેખીતી એટલે શરીરની સુન્નત તે સુન્નત નથી. 29 પણ જે આંતરિક રીતે યહૂદી છે તે જ સાચો યહૂદી છે; અને જે સુન્નત હૃદયની, એટલે કેવળ શાસ્ત્રવચન પ્રમાણેની નહિ પણ આત્મિક, તે જ સાચી સુન્નત છે; અને તેની પ્રશંસા મનુષ્ય તરફથી નથી, પણ ઈશ્વર તરફથી છે.



Chapter 3

1 તો પછી યહૂદીની વિશેષતા શી છે? અને સુન્નતથી શો લાભ છે? 2 સર્વ પ્રકારે ઘણાં લાભ છે. પ્રથમ તો એકે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં.

3 અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે? 4 ના, એવું ન થાય; હા, દરેક મનુષ્ય જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; જેમ લખેલું છે કે, ‘તમે પોતાનાં વચનોમાં ન્યાયી ઠરો, અને તમારો ન્યાય કરવામાં આવે ત્યારે તમારો વિજય થાય.’”

5 પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? જે આપણા પર ક્રોધ લાવે છે તે ઈશ્વર અન્યાયી છે શું? હું મનુષ્યની રીત પ્રમાણે બોલું છું. 6 ના, એવું ન થાઓ; કેમ કે જો એમ હોય તો ઈશ્વર માનવજગતનો ન્યાય કેવી રીતે કરે?

7 પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે? 8 અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિષે કહે છે કે, ‘તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ, એવું કેમ ન કરીએ?’ તેઓને કરાયેલી શિક્ષા ઉચિત છે.

9 તો પછી શું? આપણે તેઓના કરતાં સારા છીએ? ના તદ્દન નહિ. કારણ કે આપણે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકો પર દોષ મૂક્યો કે તેઓ સઘળા પાપને આધીન છે. 10 જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી; 11 સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી; 12 તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી 13 તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે! 14 તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે; 15 તેઓના પગ લોહી વહેવડાવવા માટે ઉતાવળા છે; 16 તેઓના માર્ગોમાં વિનાશ તથા વિપત્તિ છે; 17 શાંતિનો માર્ગ તેઓએ જાણ્યો નથી 18 તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.’”

19 હવે આપણે જાણીએ છીએ કે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે, તેઓને નિયમશાસ્ત્ર કહે છે, જેથી દરેક મોં બંધ થાય, અને આખું માનવજગત ઈશ્વરની આગળ દોષિત ઠરે. 20 કેમ કે તેની આગળ કોઈ મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કેમ કે નિયમ દ્વારા તો પાપ વિષે સમજ પડે છે.

21 પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી, અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે; 22 એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી.

23 કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે; 24 પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.

25 ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી લોકો માટે પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યાં, કે જેથી અગાઉ થયેલાં પાપની માફી અપાઈ તે વિષે તે પોતાનું ન્યાયીપણું બતાવે; 26 એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.

27 તો આત્મપ્રશંસા કરવાનું ક્યાં રહ્યું? તેનો સમાવેશ નથી. કયા નિયમથી? શું કરણીના? ના, પણ વિશ્વાસના નિયમથી. 28 માટે અમે એવું સમજીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓ વગર વિશ્વાસથી ન્યાયી ઠરે છે.

29 નહિ તો શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું બિનયહૂદીઓના પણ નથી? હા, બિનયહૂદીઓના પણ છે; 30 કારણ કે ઈશ્વર એક જ છે કે તે સુન્નતીને અને બેસુન્નતીને પણ વિશ્વાસદ્વારા ન્યાયી ઠરાવશે.

31 ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્ત્રને રદબાતલ કરીએ છીએ? ના, એવું ન થાઓ, તેથી ઊલટું અમે તો નિયમશાસ્ત્રને પ્રસ્થાપિત કરીએ છીએ.



Chapter 4

1 તો મનુષ્યદેહે આપણા પૂર્વજ ઇબ્રાહિમને જે મળ્યું, તે વિષે આપણે શું કહીએ? 2 કેમ કે ઇબ્રાહિમ જો કરણીઓથી ન્યાયી ઠર્યો હોત, તો તેને આત્મપ્રશંસા કરવાનું કારણ છે, પણ ઈશ્વર આગળ નહિ. 3 કેમ કે શાસ્ત્રવચન શું કહે છે? કે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને માટે ન્યાયીપણાને અર્થે ગણાયો.

4 હવે કામ કરનારને જે પ્રતિફળ મળે છે તે કૃપારૂપ ગણાતું નથી, પણ હકરૂપ ગણાય છે. 5 પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.

6 તે જ રીતે ઈશ્વર જે મનુષ્યને કરણીઓ વગર ન્યાયી ગણે છે તેને દાઉદ પણ નીચે પ્રમાણે આશીર્વાદ આપે છે કે, 7 ‘જેઓનાં અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયા છે, તેઓ આશીર્વાદિત છે. 8 જેનાં પાપ પ્રભુ નહિ ગણે તે મનુષ્ય આશીર્વાદિત છે.’”

9 ત્યારે તે આશીર્વાદ સુન્નતીને જ આપવામાં આવ્યો છે, કે બેસુન્નતીને પણ? આપણે એવું તો કહીએ છીએ કે ‘ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.’” 10 ત્યારે તે શી રીતે ગણાયો? તે સુન્નતી હતો ત્યારે? કે બેસુન્નતી હતો ત્યારે? સુન્નતી હતો ત્યારે નહિ, પણ બેસુન્નતી હતો ત્યારે જ.

11 અને તે બેસુન્નતી હતો ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું તેને મળ્યું હતું, તેની ઓળખ થવા માટે તે સુન્નતની નિશાની પામ્યો, જેથી સર્વ બેસુન્નતી વિશ્વાસીઓનો તે પૂર્વજ થાય કે તેઓને લેખે તે પણ વિશ્વાસનું ન્યાયીપણું ગણાય. 12 અને સુન્નતીઓનો પૂર્વજ, એટલે જેઓ સુન્નતી છે એટલું જ નહિ, પણ આપણો પિતા ઇબ્રાહિમ બેસુન્નતી હતો તે સમયના તેના વિશ્વાસનાં પગલામાં જેઓ ચાલે છે તેઓનો પણ તે પૂર્વજ થાય.

13 કેમ કે દુનિયાના વારસ થવાનું વચન ઇબ્રાહિમને કે તેના વંશજોને નિયમશાસ્ત્ર દ્વારા મળ્યું ન હતું, પણ વિશ્વાસના ન્યાયીપણા દ્વારા મળ્યું હતું. 14 કેમ કે જો નિયમશાસ્ત્રને માનનારા વારસ હોય, તો વિશ્વાસ નિરર્થક થાય છે અને વચન પણ વ્યર્થ થાય છે. 15 કેમ કે નિયમશાસ્ત્ર તો કોપ ઉપજાવે છે, પણ જ્યાં નિયમ નથી ત્યાં અપરાધ પણ નથી.

16 તે વચન કૃપાથી થાય, અને વચન બધા વંશજોને માટે અચૂક થાય એટલે માત્ર જેઓ નિયમશાસ્ત્ર પાળે છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમનાં વિશ્વાસના છે, તેઓને માટે પણ થાય; 17 જે ઈશ્વર મૃત્યુ પામેલાઓને સજીવન કરનાર છે અને જે બાબતો નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરે છે અને જેમનાં પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા બધાનો પૂર્વજ છે, જેમ લખ્યું છે કે, ‘મેં તને ઘણી દેશજાતિઓનો પૂર્વજ બનાવ્યો છે તેમ’.

18 આશાના કોઈ સંજોગ ન હોવા છતાં તેણે આશાથી વિશ્વાસ રાખ્યો, કે જેથી જે વચન આપેલું હતું કે, ‘તારો વંશ એવો થશે’, તે મુજબ તે ઘણી દેશજાતિઓનો પૂર્વજ થાય. 19 તે પોતે આશરે સો વર્ષનો હતો, તેનું શરીર હવે નજીવા જેવું થયું હતું અને સારાનું ગર્ભસ્થાન મૃતપાય હોવા છતાં તે વિશ્વાસમાંથી ડગ્યો નહિ.

20 ઈશ્વરના વચનને લક્ષમાં રાખીને, તેણે સંદેહ કે અવિશ્વાસ ન કર્યો; પણ ઈશ્વરને મહિમા આપીને, 21 તથા જે વચન તેમણે આપ્યું હતું તે પૂરું કરવાને પણ તેઓ સમર્થ છે, તેવો સંપૂર્ણ ભરોસો રાખીને તે વિશ્વાસમાં મક્કમ રહ્યો. 22 તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો.

23 હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, તે કેવળ તેને જ માટે લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે, 24 એટલે આપણે જેઓ આપણા પ્રભુ ઈસુને મૃત્યુ પામેલાઓમાંથી ઉઠાડનાર પર વિશ્વાસ કરીએ છીએ, તેઓને લેખે પણ ગણાશે. 25 તે આપણા અપરાધોને લીધે પરાધીન કરાય, ને આપણા ન્યાયીકરણને માટે પાછા ઉઠાડવામાં આવ્યા.



Chapter 5

1 આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલાં છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ; 2 આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તેમાં ઈસુને આશ્રયે વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ; વળી આપણે ઈશ્વરમાં મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.

3 માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ, 4 ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે; 5 આશા શરમાવતી નથી; કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવેલો છે.

6 કેમ કે જયારે આપણે હજી નિર્બળ હતા ત્યારે યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા. 7 ન્યાયી મનુષ્યને માટે કયારેક જ કોઈ પોતાનો જીવ આપે, સારા મનુષ્યને માટે મરવાને કદાચ કોઈ એક હિંમત પણ કરે.

8 પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. 9 તેથી હવે આપણે હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવાયા છીએ જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરના ક્રોધથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!

10 કેમ કે જયારે આપણે ઈશ્વરના વિરોધી હતા, ત્યારે તેમના દીકરાના મૃત્યુથી ઈશ્વરની સાથે આપણું સમાધાન થયું. તેથી હવે તેમના જીવનને લીધે આપણે બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે! 11 અને એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમનાં દ્વારા હમણાં આપણું સમાધાન થયું છે, તેમને આશ્રયે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.

12 તે માટે જેમ એક મનુષ્યથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મૃત્યુ આવ્યું; કેમ કે બધાએ પાપ કર્યું હોવાથી બધા મનુષ્યોમાં મૃત્યુનો સંચાર થયો. 13 કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા અગાઉ પાપ દુનિયામાં હતું ખરું, તોપણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહિ.

14 પરંતુ આદમથી મૂસા સુધી મૃત્યુએ રાજ્ય કર્યું, જેઓએ આદમના અપરાધ સમાન પાપ કર્યું ન હતું, તેઓના ઉપર પણ મૃત્યુએ રાજ્ય કર્યું; આદમ તો તે આવનારના ચિહ્નરૂપ હતો.

15 પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી; કેમ કે જો એકના અપરાધને લીધે ઘણાં મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાંનાં ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.

16 એકના પાપનું જે પરિણામ આવ્યું, તેવું એ દાનનું નથી; કેમ કે એકના અપરાધથી દંડરૂપ ન્યાયચુકાદો થયો, પણ ઘણાં અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું. 17 કેમ કે જો એકથી એટલે આદમના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!

18 માટે જેમ એક અપરાધથી બધા મનુષ્યોને શિક્ષા ફરમાવાઈ, તેમ એક ન્યાયી કાર્યથી બધા માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું. 19 કેમ કે જેમ એક મનુષ્યના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયા, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં નિર્દોષ ઠરશે.

20 વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં તેના કરતાં અધિક કૃપા થઈ. 21 તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી અનંતજીવનને અર્થે કૃપા પણ રાજ કરે.



Chapter 6

1 ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા રહીએ? 2 ના, એવું ન થાઓ; આપણે પાપના સંબંધી મૃત્યુ પામ્યા, તો પછી એમાં કેમ જીવીએ? 3 શું તમે નથી જાણતા કે, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા.

4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. 5 કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું.

6 આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ. 7 કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે.

8 પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. 9 કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા અને તે ફરી મૃત્યુ પામનાર નથી; હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી.

10 કેમ કે તેઓ મર્યા, એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે. 11 તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.

12 તે માટે તમે પાપની દુર્વાસનાઓને આધીન થઈને પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. 13 અને તમારા અવયવોને અન્યાયનાં સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો. 14 પાપને તમારા પર રાજ કરવા ન દો, કેમ કે તમે નિયમશાસ્ત્રને નહિ, પણ કૃપાને આધીન છો.

15 તો શું, આપણે નિયમશાસ્ત્રને નહિ, પણ કૃપાને આધીન છીએ, તેથી શું પાપ કર્યા કરીએ? ના, એવું ન થાઓ. 16 શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો; ગમે તો મોતને અર્થે પાપના, અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના?

17 પણ ઈશ્વરનો આભાર કે તમે પાપના દાસ હોવા છતાં જે બોધ તમને કરવામાં આવ્યો, તે તમે હૃદયપૂર્વક સ્વીકાર્યો. 18 તે રીતે તમે પાપથી મુક્ત થઈને, ન્યાયીપણાના દાસ થયા.

19 તમારા દેહની નિર્બળતાને લીધે હું મનુષ્યની રીતે વાત કરું છું. જેમ તમે પોતાનાં અંગોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યાં હતા, તેમ હમણાં પોતાનાં અંગો પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો. 20 કેમ કે જેવા તમે પાપના દાસ હતા તેવા તમે ન્યાયીપણાથી સ્વતંત્ર હતા. 21 તો જે ખરાબ કામોથી તમે હમણાં શરમાઓ છો, તેનાથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મૃત્યુ છે.

22 પણ હમણાં પાપથી મુક્ત થઈને ઈશ્વરના દાસ થયા હોવાથી તમને પવિત્રતાને અર્થે પ્રતિફળ અને અંતે અનંતજીવન મળે છે. 23 કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.



Chapter 7

1 વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા જેઓ નિયમશાસ્ત્ર જાણે છે તેઓને હું કહું છું કે, મનુષ્ય જીવે ત્યાં સુધી તે નિયમશાસ્ત્રના નિયંત્રણમાં હોય છે?

2 કેમ કે જે સ્ત્રીને પતિ છે, તે તેના જીવતાં સુધી નિયમથી તેની સાથે બંધાયેલી છે, પણ જો તે મરી જાય તો તેના નિયમથી તે મુક્ત થાય છે. 3 તેથી જો પતિ જીવતો હોય અને તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારિણી નથી.

4 તે માટે, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તનાં શરીરદ્વારા નિયમશાસ્ત્ર સંબંધી મૃત છો, કે જેથી તમે બીજાના, એટલે જે મૃત્યુમાંથી સજીવન થયા છે તેમના થાઓ, કે આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્ન કરીએ. 5 કેમ કે જયારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપણાં અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી.

6 પણ હમણાં જેમાં આપણે બંધાયા હતા તેમાં આપણું મૃત્યુ થયાથી નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. તેથી નિયમશાસ્ત્રની જૂની રીતથી નહિ, પણ આત્માની નવી રીતથી સેવા કરીએ.

7 ત્યારે આપણે શું કહીએ? શું નિયમશાસ્ત્ર પાપરૂપ છે? ના, એવું ન થાઓ; પરંતુ નિયમશાસ્ત્ર ન હોત તો મેં પાપ જાણ્યું ન હોત; કેમ કે નિયમશાસ્ત્રે જો કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો હું લોભ વિષે સમજ્યો ન હોત. 8 પણ પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો; કેમ કે નિયમશાસ્ત્ર વિના પાપ નિર્જીવ છે.

9 હું તો અગાઉ નિયમશાસ્ત્ર વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મૃત્યુ પામ્યો; 10 જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મૃત્યુને અર્થે છે તેવું મને માલૂમ પડ્યું.

11 કેમ કે પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મને છેતર્યો અને તે દ્વારા મને મારી નાખ્યો. 12 તે માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારી છે.

13 ત્યારે જે હિતકારી છે, તે શું મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ; પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા દ્વારા તો પાપનો વ્યાપ વધી જાય, એ માટે જે હિતકારી છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું. 14 કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર આત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું.

15 કેમ કે હું જે કરું છું, તે હું સમજથી કરતો નથી, કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે કરું છું. 16 પણ હું જે ઇચ્છતો નથી તે જો કરું છું, તો હું નિયમશાસ્ત્ર વિષે માનું છું કે, નિયમશાસ્ત્ર સારું છે.

17 તો હવે જે ન કરવું જોઈએ તે હું નથી કરતો, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે. 18 કેમ કે હું જાણું છું કે મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી.

19 કેમ કે જે સારું કરવાની હું ઇચ્છા રાખું છું તે કરતો નથી; પણ જે દુષ્ટતા હું ઇચ્છતો નથી તે કરું છું. 20 હવે જે હું ઇચ્છતો નથી તે હું કરું છું કેમ કે મારામાં જે પાપ વસે છે તે, તે કાર્ય કરે છે. 21 તો મને એવો નિયમ માલૂમ પડે છે, કે જયારે સારું કરવા હું ઇચ્છું છું ત્યારે દુષ્ટતા મારામાં હાજર હોય છે.

22 કેમ કે હું આંતરિક મનુષ્યત્વ પ્રમાણે ઈશ્વરના નિયમશાસ્ત્રમાં આનંદ કરું છું. 23 પણ મારાં અંગોમાં હું એક અલગ નિયમ જોઉં છું, જે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં પાપનો જે નિયમ છે તેના બંધનમાં મને લાવે છે.

24 હું કેવો દુઃખિત મનુષ્ય! કે મને આ મરણના શરીરથી કોણ છોડાવશે? 25 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું, તે માટે હું પોતે મનથી ઈશ્વરના નિયમશાસ્ત્રની, પણ દેહથી પાપના સિદ્ધાંતની, સેવા કરું છું.



Chapter 8

1 તેથી જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા નથી. 2 કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનનાં આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.

3 કેમ કે મનુષ્યદેહનાં લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી મનુષ્યદેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્યદેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી; 4 કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય. 5 કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે.

6 દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે. 7 કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી. 8 અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.

9 પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો; પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે ખ્રિસ્તનો નથી. 10 અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયીપણાને લીધે આત્મા જીવે છે.

11 જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેમનો આત્મા જો તમારામાં વસે છે, તો જેણે ખ્રિસ્ત ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેઓ તમારામાં વસનાર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.

12 તેથી, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહનાં ઋણી નથી. 13 કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.

14 કેમ કે જેટલાં ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલાં ઈશ્વરના દીકરા છે. 15 કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને દત્તકપુત્ર તરીકેનો આત્મા મળ્યો છે જેને લીધે આપણે પિતા અબ્બા એવી હાંક મારીએ છીએ.

16 પવિત્ર આત્મા પોતે આપણા આત્માની સાથે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ. 17 જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ.

18 કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી. 19 કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે.

20 કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ; 21 અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. 22 કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.

23 અને એકલી તે નહિ, પણ આપણે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે આપણે પોતે પણ દત્તકપુત્ર તરીકેની એટલે આપણા શરીરનાં ઉદ્ધારની રાહ જોતાં, પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ. 24 કેમ કે આપણે આશાથી ઉદ્ધાર પામ્યા છીએ, પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી; કેમ કે કોઈ મનુષ્ય પોતે જે જુએ છે તેની આશા કેવી રીતે કરે? 25 પણ જે આપણે જોતાં નથી તેની આશા જયારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.

26 તે જ પ્રમાણે આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે; કેમ કે યથાયોગ્ય રીતે શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિસાસાથી આપણા માટે મધ્યસ્થી કરે છે; 27 અને અંતઃકરણ તપાસનાર જાણે છે કે આત્માની ઇચ્છા શી છે; કેમ કે તે સંતોને માટે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિનંતી કરે છે.

28 આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. 29 કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા, તેઓના વિષે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું, કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણાં ભાઈઓમાં જયેષ્ઠ થાય. 30 વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યાં, તેઓને તેમણે તેડ્યાં, જેઓને તેમણે તેડ્યાં, તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.

31 ત્યારે એ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ? 32 જેમણે પોતાના જ દીકરાને આપણા સર્વને માટે સોંપી દીધો, તેઓ કૃપા કરીને આપણને તેમની સાથે બધુંએ કેમ નહિ આપશે?

33 ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે; 34 તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે.

35 ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ:વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર? 36 જેમ લખ્યું છે કે, ‘તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.’”

37 તોપણ જેમણે આપણને પ્રેમ કર્યો, તેના દ્વારા આપણે એ બધાં સંબંધી વિશેષ જય પામીએ છીએ. 38 કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ, 39 ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.



Chapter 9

1 હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું અસત્ય બોલતો નથી, મારું અંતઃકરણ પણ પવિત્ર આત્મામાં મારું સાક્ષી છે કે, 2 મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં ખૂબ જ વેદના થાય છે.

3 કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારા સગાં સંબંધીઓને બદલે હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કૃત થાઉં, એવી જાણે કે મને ઇચ્છા થાય છે. 4 તેઓ ઇઝરાયલી છે અને દત્તકપુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓનાં જ છે. 5 પૂર્વજો તેઓના છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે; તેઓ સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઈશ્વર છે. આમીન.

6 પણ ઈશ્વરનાં આશાવચનો જાણે કે વ્યર્થ ગયા હોય તેમ નથી. કેમ કે જેઓ ઇઝરાયલના વંશજો છે તેઓ બધા જ ઇઝરાયલી નથી. 7 તેમ જ તેઓ ઇબ્રાહિમનાં વંશજો છે માટે બધાં જ તેનાં સંતાનો છે, એવું પણ નથી; પણ એવું લખેલું છે કે, ‘ઇસહાકથી તારો વંશ ગણાશે.’”

8 એટલે જેઓ દૈહિક સંતાનો છે, તેઓ ઈશ્વરનાં સંતાનો છે એમ નહિ; પણ જેઓ વચનનાં સંતાનો છે, તેઓ જ વંશ ગણાય છે. 9 કેમ કે વચન આ પ્રમાણે છે કે, ‘આ સમયે હું આવીશ અને સારાને દીકરો થશે.’”

10 માત્ર એટલું જ નહિ, પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પિતા ઇસહાકથી ગર્ભ ધર્યો 11 અને સંતાનોના જન્મ અગાઉ જયારે તેઓએ કંઈ પણ સારું કે ખરાબ કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો હેતુ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડનારની ઇચ્છા પર આધાર રાખે, 12 માટે રિબકાને એમ કહેવામાં આવ્યું કે, ‘મોટો દીકરો નાનાની ચાકરી કરશે.’” 13 જે પ્રમાણે લખેલું છે કે, ‘મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવ પર દ્વેષ કર્યો.

14 ત્યારે આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? ના, તેવું ન થાઓ; 15 કેમ કે તે મૂસાને કહે છે કે, ‘જેનાં ઉપર હું દયા કરવા ચાહું, તેના ઉપર હું દયા કરીશ; અને જેનાં ઉપર હું કરુણા કરવા ચાહું, તેના ઉપર હું કરુણા કરીશ.’” 16 માટે તે તો ઇચ્છનારથી નહિ અને દોડનારથી નહિ, પણ દયા કરનાર ઈશ્વરથી થાય છે.

17 વળી શાસ્ત્રવચન ફારુનને કહે છે કે, ‘તારા દ્વારા હું મારું સામર્થ્ય બતાવું, અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે.’” 18 તે માટે તે ચાહે તેના પર દયા કરે છે; અને ચાહે તેને હઠીલો કરે છે.

19 ત્યારે તું મને કહેશે કે, ‘એવું છે તો તે કેમ દોષ કાઢે છે? કેમ કે તેમની ઇચ્છાની વિરુદ્ધ કોણ થઈ શકે છે?’ 20 પણ ભલા માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સામો સવાલ કરે છે? જે ઘડાયેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે કે, ‘તેં મને આવું કેમ બનાવ્યું?’ 21 શું કુંભારને એક જ માટીના એક ભાગનું ખાસ વપરાશ માટે તથા બીજાનું સામાન્ય વપરાશ માટે પાત્ર બનાવવાને માટી ઉપર અધિકાર નથી?

22 જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય પ્રગટ કરવાની ઇચ્છા રાખીને નાશને પાત્ર થયેલાં કોપના પાત્રોનું ઘણી ધીરજથી સહન કર્યું; 23 અને જો મહિમાને માટે અગાઉથી તૈયાર કરેલાં દયાના પાત્રો પર. 24 એટલે આપણા પર જેઓને તેમણે ફક્ત યહૂદીઓમાંથી નહિ, પણ બિનયહૂદીઓમાંથી પણ તેડ્યાં છે તેઓ પર, પોતાના મહિમાની સંપત્તિ જણાવવાં તેમની મરજી હતી તો તેમાં ખોટું શું?

25 જેમ કે તેઓ હોશિયાના પુસ્તકમાં પણ કહે છે કે, ‘જેઓ મારા લોક ન હતા તેઓને હું મારા લોક અને જે પ્રિય ન હતી તેને હું પ્રિય કહીશ. 26 અને એમ થશે કે જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોકો નથી, ત્યાં તેઓ ‘જીવતા ઈશ્વરના દીકરાઓ’ કહેવાશે.”

27 વળી યશાયા ઇઝરાયલ સંબંધી ઘાંટો પાડીને કહે છે કે, જોકે ‘ઇઝરાયલના સંતાનોની સંખ્યા સમુદ્રની રેતીના જેટલી હોય, તોપણ તેનો શેષ જ ઉદ્ધાર પામશે’ 28 કેમ કે પ્રભુ પોતાનું વચન જલદીથી અને સંપૂર્ણપણે પૃથ્વી પર અમલમાં લાવશે.’” 29 એમ જ યશાયાએ અગાઉ પણ કહ્યું હતું કે, ‘જો સૈન્યોના પ્રભુએ આપણે સારુ બીજ રહેવા દીધું ન હોત, તો આપણા હાલ સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.’”

30 ત્યારે આપણે શું અનુમાન કરીએ? કે બિનયહૂદીઓ ન્યાયીપણાની શોધ કરતા ન હતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.’” 31 પણ ઇઝરાયલ ન્યાયીપણું આપનાર નિયમશાસ્ત્રને અનુસર્યા છતાં તે ન્યાયીપણાને પહોંચી શક્યા નહિ.

32 કેમ નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે કરણીઓથી તેને શોધતાં હતા. તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી; 33 જેમ લખેલું છે કે ‘જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકરરૂપ ખડક મૂકું છું, જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.



Chapter 10

1 ભાઈઓ, ઇઝરાયલને સારુ મારા અંતઃકરણની ઇચ્છા તથા ઈશ્વરને મારી પ્રાર્થના છે કે તેઓ ઉદ્ધાર પામે. 2 કેમ કે હું તેઓ વિષે સાક્ષી આપું છું કે, ઈશ્વર માટે તેઓને આતુરતા છે, પણ તે જ્ઞાન પ્રમાણે નથી. 3 કેમ કે ઈશ્વરના ન્યાયીપણા વિષે અજાણ્યા હોવાથી તથા પોતાના ન્યાયીપણા ને સ્થાપન કરવા યત્ન કરતા હોવાથી તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.

4 કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની સંપૂર્ણતા છે. 5 કેમ કે મૂસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, ‘જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયીપણું આચરે છે, તે તેના દ્વારા જીવશે.’”

6 પણ જે ન્યાયીપણું વિશ્વાસ ધ્વારા મળે છે તે એવું કહે છે કે, ‘તું તારા અંતઃકરણમાં ન કહે કે, ‘સ્વર્ગમાં કોણ ચઢશે?’ એટલે ખ્રિસ્તને નીચે લાવવાને; 7 અથવા એ કે, ‘ઊંડાણમાં કોણ ઊતરશે?” એટલે ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવાને.

8 પણ તે શું કહે છે? કે, ‘એ વચન તારી પાસે, તારા મુખમાં તથા તારા અંતઃકરણમાં છે.’”

એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે 9 જો તું તારા મુખથી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં કરીશ, તો તું ઉદ્ધાર પામીશ. 10 કારણ કે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણથી વિશ્વાસ કરવામાં આવે છે અને ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે મુખથી કબૂલાત કરવામાં આવે છે.

11 કેમ કે શાસ્ત્રવચનો કહે છે કે, ‘ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.’” 12 અહીં યહૂદી તથા ગ્રીકમાં કશો તફાવત નથી, કેમ કે સર્વના પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વ પ્રત્યે તે ખૂબ જ ઉદાર છે. 13 કેમ કે ‘જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.’”

14 પણ જેમનાં ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે? 15 વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરી શકે? ‘જેમ લખ્યું છે કે, શુભસંદેશ સંભળાવનારનાં પગલાં કેવાં સુંદર છે!’”

16 પણ બધાએ તે સુવાર્તા માની નહિ; કેમ કે યશાયા કહે છે કે, ‘હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?’ 17 આમ, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તનાં વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.

18 પણ હું પૂછું છું કે, ‘શું તેઓએ નથી સાંભળ્યું?’ ‘હા ખરેખર, સમગ્ર પૃથ્વી પર તેઓનો અવાજ તથા દુનિયાના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે.’”

19 વળી હું પૂછું છું કે, ‘શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા?’ પ્રથમ મૂસા કહે છે કે, ‘જેઓ પ્રજા નથી તેવા લોકો પર હું તમારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરીશ; અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.

20 વળી યશાયા બહુ હિંમતથી કહે છે કે, ‘જેઓ મને શોધતાં ન હતા તેઓને હું મળ્યો; જેઓ મને શોધતાં ન હતા તેઓ આગળ હું પ્રગટ થયો.’” 21 પણ ઇઝરાયલ વિષે તો તે કહે છે કે, ‘આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં મારા હાથ લાંબા કર્યા.’”



Chapter 11

1 તેથી હું પૂછું છું કે, શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધાં છે? ના, એવું ન થાઓ. કેમ કે હું પણ ઇઝરાયલી, ઇબ્રાહિમનાં વંશનો અને બિન્યામીનના કુળનો છું. 2 પોતાના જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા હતા તેઓને તેમણે તજ્યા નથી; વળી એલિયા સંબંધી શાસ્ત્રવચનો શું કહે છે, એ તમે નથી જાણતા? તે ઇઝરાયલની વિરુદ્ધ ઈશ્વરને વિનંતી કરે છે કે, 3 ‘ઓ પ્રભુ, તેઓએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે, તારી યજ્ઞવેદીઓને ખોદી નાખી છે, હું એકલો જ બચ્યો છું અને તેઓ મારો જીવ લેવા માગે છે.’”

4 પણ ઈશ્વરવાણી તેને શું કહે છે? “જેઓ બઆલની આગળ ઘૂંટણે પડ્યા નથી એવા સાત હજાર પુરુષોને મેં મારે માટે રાખી મૂક્યા છે,” 5 એમ જ વર્તમાન સમયમાં પણ કૃપાની પસંદગી પ્રમાણે બહુ થોડા લોકો રહેલા છે.

6 પણ જો તે કૃપાથી થયું, તો તે કરણીઓથી થયું નથી, નહિ તો કૃપા તે કૃપા કહેવાય જ નહિ. 7 એટલે શું? ઇઝરાયલ જે શોધે છે તે તેઓને પ્રાપ્ત થયું નહિ; પણ પસંદ કરેલાઓને પ્રાપ્ત થયું અને બાકીનાં હૃદયો ને કઠણ કરવામાં આવ્યાં છે; 8 જેમ લખેલું છે તેમ કે, ‘ઈશ્વરે તેઓને આજદિન સુધી મંદબુદ્ધિનો આત્મા, જોઈ ન શકે તેવી આંખો તથા સાંભળી ન શકે તેવા કાન આપ્યા છે.

9 દાઉદ પણ કહે છે કે, ‘તેઓની મેજ તેઓને માટે જાળ, ફાંસો, ઠોકર તથા બદલો થાઓ. 10 તેઓની આંખો અંધકારમય થાઓ કે જેથી તેઓ જોઈ ન શકે અને તેઓની પીઠ તમે સદા વાંકી વાળો.’”

11 ત્યારે હું પૂછું છું કે, ‘શું તેઓએ એ માટે ઠોકર ખાધી કે તેઓ પડી જાય?’ ના, એવું ન થાઓ, પણ ઊલટું તેઓના પડવાથી બિનયહૂદીઓને ઉદ્ધાર મળ્યો છે, કે જેનાંથી ઇઝરાયલમાં ઈર્ષ્યા ઉત્પન્ન થાય. 12 હવે જો તેઓનું પડવું માનવજગતને સંપત્તિરૂપ થયું છે અને તેઓનું નુકસાન બિનયહૂદીઓને સંપત્તિરૂપ થયું છે, તો તેઓની સંપૂર્ણતા કેટલી અધિક સંપત્તિરૂપ થશે!

13 હવે હું તમો બિનયહૂદીઓને કહું છું. હું મારું સેવાકાર્ય ખૂબ જ મહત્વનું માનું છું કારણ કે હું બિનયહૂદીઓનો પ્રેરિત છું. 14 જેથી હું કોઈ પણ પ્રકારે મારા પોતાના લોકો યહૂદીઓ માં ઈર્ષ્યા ઉત્પન્ન કરીને તેઓમાંના કેટલાકને બચાવું.

15 કેમ કે જો તેઓનો નકાર થવાથી માનવજગતનું ઈશ્વર સાથે સમાધાન થયું, તો તેઓનો સ્વીકાર થવાથી મૃત્યુમાંથી જીવન સિવાય બીજું શું થશે? 16 જો પ્રથમફળ પવિત્ર છે, તો આખો સમૂહ પણ પવિત્ર છે; અને જો મૂળ પવિત્ર છે તો ડાળીઓ પણ પવિત્ર છે.

17 પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી; અને તું જંગલી જૈતૂનની ડાળ હોવા છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો અને જૈતૂનનાં રસ ભરેલા મૂળનો સહભાગી થયો, 18 તો એ ડાળીઓ પર તું ગર્વ ન કર. પરંતુ જો તું ગર્વ કરે, તો મૂળને તારો આધાર નથી પણ તને મૂળનો આધાર છે.

19 વળી તું કહેશે કે, ‘હું કલમરૂપે મેળવાઉં માટે ડાળીઓ તોડી નાખવામાં આવી.’” 20 બરાબર, તેમના અવિશ્વાસને લીધે તેઓને તોડી નાખવામાં આવી, અને તું તારા વિશ્વાસથી સ્થિર રહે છે. ગર્વિષ્ઠ ન થા, પણ ભય રાખ. 21 કેમ કે જો ઈશ્વરે અસલ ડાળીઓને બચાવી નહિ, તો તેઓ તને પણ નહિ બચાવે.

22 તેથી ઈશ્વરની મહેરબાની તથા તેમની સખતાઈ પણ જો; જેઓ પડી ગયા તેઓના ઉપર તો સખતાઈ; પણ જો તું તેમની કૃપા ટકી રહે તો તારા ઉપર ઈશ્વરની કૃપા; નહિ તો તને પણ કાપી નાખવામાં આવશે.

23 પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહિ, તો તેઓ પણ કલમરૂપે મેળવાશે; કેમ કે ઈશ્વર તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે. 24 કેમ કે જે જૈતૂનનું ઝાડ કુદરતી રીતે જંગલી હતું તેમાંથી જો તને અલગ કરવામાં આવ્યો અને સારા જૈતૂનનાં ઝાડમાં કુદરતથી વિરુદ્ધ કલમરૂપે મેળવવામાં આવ્યો; તો તે કરતાં અસલ ડાળીઓ તેમના પોતાના જૈતૂનનાં ઝાડમાં કલમરૂપે પાછી મેળવાય તે કેટલું વિશેષ શક્ય છે?

25 કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિવાન ન સમજો, માટે મારી ઇચ્છા નથી કે આ ભેદ વિષે તમે અજાણ રહો કે બિનયહૂદીઓની સંપૂર્ણતા માંહે આવે ત્યાં સુધી ઇઝરાયલને કેટલેક ભાગે કઠિનતા થઈ છે.

26 અને પછી તમામ ઇઝરાયલ ઉદ્ધાર પામશે, જેમ લખેલું છે ‘સિયોનમાંથી ઉદ્ધાર આવશે; તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે; 27 હું તેઓનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂરો થશે.

28 સુવાર્તાનાં સંદર્ભે તો તમારે લીધે તેઓ શત્રુ છે ખરા, પણ પસંદગી સંદર્ભેમાં તો પૂર્વજોને લીધે તેઓ તેમને વહાલા છે. 29 કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.

30 કેમ કે જેમ તમે અગાઉ ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિત હતા, પણ હમણાં તેઓના અનાજ્ઞાંકિતપણાને કારણથી તમે દયાપાત્ર બન્યા છો; 31 એમ જ તેઓ પણ હમણાં અણકહ્યાગરા થયા છે, એ માટે કે, તમારા પર દર્શાવેલી દયાના કારણે, તેઓને પણ હમણાં દયાદાન મળે. 32 કેમ કે ઈશ્વરે બધાને આજ્ઞાભંગને આધીન ઠરાવ્યાં છે, એ સારુ કે તે બધા ઉપર દયા કરે.

33 આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાયચુકાદો કેવાં ગૂઢ અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે! 34 કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો સલાહકાર કોણ થયો છે? 35 અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું, કે તે તેને પાછું ભરી આપવામાં આવે?

36 કેમ કે તેમનાંમાંથી તથા તેમના વડે, તથા તેમને અર્થે, બધું છે. તેમને સર્વકાળ મહિમા હો. આમીન.



Chapter 12

1 તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું, અર્પણ કરો; તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. 2 આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે જાણી શકો.

3 વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો; પણ જે પ્રમાણે ઈશ્વરે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં દરેકે પોતાને યોગ્ય ગણવો.

4 કેમ કે જેમ આપણા શરીરનાં ઘણાં અંગો છે અને તેઓને બધાને એક જ કામ કરવાનું હોતું નથી; 5 તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાનાં અંગો છીએ.

6 આપણને જે કૃપા આપવામાં આવી છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં કૃપાદાન મળ્યાં છે; તેથી જો બોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય, તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે બોધ કરવો; 7 અથવા જો સેવાનું, તો સેવામાં લાગુ રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં લાગુ રહેવું; 8 જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં વ્યસ્ત રહેવું; જે દાન આપે છે, તેણે ઉદારતાથી આપવું; જે અધિકારી છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો; અને જે દયા રાખે છે તેણે હર્ખથી દયા રાખવી.

9 તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ખરાબ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો. 10 ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.

11 ઉદ્યોગમાં આળસુ ન થાઓ; આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો; 12 આશામાં આનંદ કરો; સંકટમાં ધીરજ રાખો; પ્રાર્થનામાં લાગુ રહો; 13 સંતોની જરૂરિયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો.

14 તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહિ. 15 આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો. 16 અરસપરસ એક મનના થાઓ; તમારું મન મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.

17 દુષ્ટતાની સામે દુષ્ટતા ન આચરો. બધા માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો. 18 જો શક્ય હોય, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને રહો.

19 ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, ‘વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.’” 20 પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. 21 દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.



Chapter 13

1 દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે; 2 એથી અધિકારીની સામે જે થાય છે તે ઈશ્વરના ઠરાવ વિરુદ્ધ થાય છે અને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાના પર શિક્ષા વહોરી લેશે.

3 કેમ કે સારાં કામ કરનારને અધિકારી ભયરૂપ નથી, પણ ખરાબ કામ કરનારને છે. અધિકારીની તને બીક ન લાગે, તેવી તારી ઇચ્છા છે? તો તું સારું કર; તેથી તે તારી પ્રશંસા કરશે. 4 કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે; પણ જો તું ખરાબ કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તલવાર રાખતો નથી; તે ઈશ્વરનો કારભારી છે, એટલે ખરાબ કરનારને તે કોપરૂપી બદલો આપનાર છે. 5 તે માટે કેવળ કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ.

6 વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે અધિકારીઓ ઈશ્વરના સેવક છે અને તે જ કામમાં લાગુ રહે છે. 7 પ્રત્યેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર; જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.

8 એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળ્યું છે. 9 કારણ કે ‘તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો એવી જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, ‘પોતાના પડોશી પર પ્રેમ રાખવો.’” 10 પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખોટું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમશાસ્ત્રનું સંપૂર્ણ પાલન છે.

11 સમય પારખીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાની વેળા આવી ચૂકી છે; કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો, તે કરતાં હાલ આપણો ઉદ્ધાર નજીક આવેલો છે. 12 રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે; માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.

13 દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ; મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા વાસનામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ. 14 પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે, એટલે તેની દુષ્ટ ઇચ્છાઓને અર્થે, વિચારણા કરો નહિ.



Chapter 14

1 વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ સંદેહ પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ. 2 કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધું જ ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી માત્ર શાકભાજી જ ખાય છે.

3 જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો; અને જે ખાતો નથી તેણે ખાનારને અપરાધી ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો સ્વીકાર કર્યો છે. 4 તું કોણ છે કે બીજાના નોકરને અપરાધી ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના માલિકના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.

5 કોઈ એક તો અમુક દિવસને અન્ય દિવસો કરતાં વધારે પવિત્ર માને છે અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે; દરેકે પોતપોતાનાં મનમાં સંપૂર્ણ ખાતરી કરવી. 6 અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુને માટે તેને પવિત્ર ગણે છે; જે ખાય છે તે પ્રભુને માટે ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે; અને જે નથી ખાતો તે પ્રભુને માટે નથી ખાતો અને ઈશ્વરનો આભાર માને છે.

7 કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી. 8 કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભુની ખાતર મરીએ છીએ; તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ. 9 કેમ કે મૃત અને જીવંત બન્નેના તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા સજીવન થયા.

10 પણ તું પોતાના ભાઈને કેમ અપરાધી ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે. 11 એવું લખેલું છે કે, પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ધૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.

12 એ માટે આપણ પ્રત્યેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.

13 તો હવેથી આપણે એકબીજા દોષારોપણ કરીએ નહિ; પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિયમ કરવો, તે સારું છે.

14 હું જાણું છું કે, પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ ચીજ જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને માટે તે અશુદ્ધ છે. 15 જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને સારુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ તું તારા ભોજનથી ન કર.

16 તેથી તમારું જે સારું છે તે વિષે ખોટું બોલાય એવું થવા ન દો. 17 કેમ કે ઈશ્વરનું રાજ્ય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણામાં, શાંતિમાં અને પવિત્ર આત્માથી મળતા આનંદમાં, છે.

18 કેમ કે તે બાબત માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે. 19 તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો કરી શકીએ તેવી છે. તેની પાછળ આપણે લાગુ રહેવું.

20 ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી ન પાડો; બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને માટે તે ખોટું છે. 21 માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠોકર ખાય છે, તે ન કરવું તે તને ઉચિત છે.

22 જે વિશ્વાસ તને છે તે તારા પોતામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને અપરાધી ઠરાવતો નથી તે આશીર્વાદિત છે. 23 પણ જેને જે વિષે શંકા રહે છે તે જો તે ખાય છે તો તે અપરાધી ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી તે બધું તો પાપ છે.



Chapter 15

1 હવે નિર્બળોની નબળાઈને ચલાવી લેવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણ શક્તિમાનોની ફરજ છે. 2 આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને માટે તેની ઉન્નતિને અર્થે ખુશ કરવો.

3 કેમ કે ખ્રિસ્ત પોતે પણ મનસ્વી રીતે વર્તતા ન હતા, પણ જેમ લખ્યું છે કે, ‘તારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.’” 4 કેમ કે જેટલું અગાઉ લખેલું હતું, તે આપણને શિખામણ મળે તે માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્રશાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.

5 તમે એક ચિત્તે તથા એક અવાજે, ઈશ્વરનો, એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતાનો મહિમા પ્રગટ કરો 6 એ માટે ધીરજ તથા દિલાસો દેનાર ઈશ્વર તમને એવું વરદાન આપો કે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરોઅંદર એક જ મનના થાઓ.

7 માટે, ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર કરો.

8 વળી હું કહું છું કે, જે વચનો પૂર્વજોને આપેલાં હતાં, તેઓને તે સત્ય ઠરાવે, 9 અને વળી વિદેશીઓ પણ તેની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્નતીઓના સેવક થયા. લખેલું છે કે, એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ અને તમારા નામનું ગીત ગાઈશ.

10 વળી તે કહે છે કે, ઓ બિનયહૂદીઓ, તમે તેના લોકોની સાથે આનંદ કરો.

11 વળી, હે સર્વ બિનયહૂદીઓ પ્રભુની સ્તુતિ કરો અને સર્વ લોકો તેમનું સ્તવન કરો.

12 વળી યશાયા કહે છે કે, યિશાઈની જડ, એટલે બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને જે ઊભા થવાનાં છે, તે થશે; તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.

13 હવે ઈશ્વર કે, જેમનાં પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિ વડે ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માની શક્તિથી તમારી આશા વૃદ્ધિ પામે.

14 ઓ મારા ભાઈઓ, મને તમારા વિષે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાનસંપન્ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો.

15 તે છતાં બિનયહૂદીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય માટે ઈશ્વરની સુવાર્તાનો યાજક થઈને હું બિનયહૂદીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉં, 16 એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવાં માટે વિશેષ હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે.

17 તેથી ઈશ્વરને અર્થે કરેલાં કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં ગૌરવ કરવાનું પ્રયોજન છે. 18 કેમ કે પવિત્ર આત્માનાં પરાક્રમથી, વાણી અને કાર્ય વડે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મોના પ્રભાવથી બિનયહૂદીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યાં છે, તે સિવાય બીજાં કોઈ કામો વિષે બોલવાની હિંમત હું કરીશ નહિ; 19 એટલે યરુશાલેમથી રવાના થઈને ફરતાં ફરતાં છેક ઇલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે એ વિષે જ હું બોલીશ.

20 એવી રીતે તો સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે, જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવ્યું હતું ત્યાં બોધ કરવો નહિ, રખેને બીજાના પાયા પર હું બાંધું; 21 લખેલું છે કે ‘જેઓને તેમના સંબંધીના જાણકારી મળી ન હતી તેઓ જોશે અને જેઓએ સાંભળ્યું ન હતું તેઓ સમજશે.’”

22 તે જ કારણથી તમારી પાસે આવવામાં મને આટલી બધી વાર લાગી છે. 23 પણ હવે આ પ્રદેશમાં મારે કોઈ સ્થળ બાકી રહેલું નથી અને ઘણાં વર્ષથી તમારી પાસે આવવાની અભિલાષા હું ધરાવું છું.

24 માટે જયારે હું સ્પેન જઈશ ત્યારે હું તમારી પાસે આવીશ; કેમ કે મને આશા છે કે ત્યાં જતા હું તમને મળીશ અને પ્રથમ તમારી સંગતથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવા માટે તમારી વિદાયગીરી લઈશ. 25 પણ હાલ તો હું સંતોની સેવામાં યરુશાલેમ જાઉં છું.

26 કેમ કે યરુશાલેમના સંતોમાં જેઓ ગરીબ છે, તેઓને માટે કંઈ દાન એકત્ર કરવું, એ મકદોનિયાના તથા અખાયાના ભાઈઓને સારું લાગ્યું. 27 તેઓને સારું લાગ્યું; અને તેઓ તેમના ઋણીઓ છે. કેમ કે જો બિનયહૂદીઓ તેઓની આત્મિક બાબતોમાં ભાગીદાર થયા, તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી એ તેઓની પણ ફરજ છે.

28 તેથી એ કામ પૂરું કરીને અને તેઓને માટે તે ફળ અવશ્ય પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ. 29 હું જાણું છું કે હું તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તનાં સંપૂર્ણ આશીર્વાદો લઈને આવીશ.

30 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માનાં પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે, 31 હું યહૂદિયામાંના અવિશ્વાસીઓના હુમલા થી બચી જાઉં અને યરુશાલેમ જઈને સંતોને સારુ જે સેવા હું બજાવું છું, તે તેમને પસંદ પડે; 32 અને ઈશ્વરની ઇચ્છાથી હું આનંદસહિત તમારી પાસે આવું અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો.

33 હવે શાંતિદાતા ઈશ્વર તમો સર્વની સાથે હો. આમીન.



Chapter 16

1 વળી આપણી બહેન ફેબી જે કેંખ્રિયામાંના વિશ્વાસી સમુદાયની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે, 2 સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો, અને જે કોઈ બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો; કેમ કે તે પોતે મને તથા ઘણાંને પણ સહાય કરનાર થઈ છે.

3 ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો; 4 તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે; તેઓનો ઉપકાર એકલો હું જ નહિ, પણ બિનયહૂદીઓમાંના સર્વ વિશ્વાસી સમુદાય પણ માને છે; 5 વળી તેઓના ઘરમાં જે વિશ્વાસી સમુદાય છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને સારુ આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો.

6 મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો. 7 મારા સગાં તથા મારી સાથેના બંદીવાન આન્દ્રોનિકસ તથા જુનિયાસને સલામ કહેજો. તેઓ પ્રેરિતોમાં જાણીતા છે અને મારી અગાઉ ખ્રિસ્તમાં આવ્યા હતા. 8 પ્રભુમાં મારા વહાલાં આંપ્લિયાતસને સલામ કહેજો.

9 ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલાં સ્તાખુસને સલામ કહેજો. 10 ખ્રિસ્તમાં માનવંતા આપોલસને સલામ કહેજો. આરીસ્તોબુલસના ઘરનાંને સલામ કહેજો. 11 મારા સગાં હેરોદિયાને સલામ કહેજો. નાકીસસના ઘરમાંનાં જેઓ પ્રભુમાં વિશ્વાસીઓ છે તેઓને સલામ કહેજો.

12 પ્રભુને નામે પરિશ્રમ કરનારી ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો, વહાલી પેર્સિસ જેણે પ્રભુના કામમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો. 13 પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો. 14 આસુંક્રિતસ, ફલેગોન, હેર્મેસ, પાત્રોબાસ તથા હર્માસને અને તેઓની સાથે જે બીજા ભાઈઓ છે, તેઓને સલામ કહેજો.

15 ફિલોલોગસને તથા જુલિયાને, નેરીઅસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો. 16 પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કરજો. ખ્રિસ્તનાં સર્વ વિશ્વાસી સમુદાયો તમને સલામ કહે છે.

17 હવે, હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળ્યો છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે અને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો. 18 કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠીમીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.

19 પણ તમારું આજ્ઞાપાલન સર્વ લોકોમાં જાહેર થયું છે, તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું; અને મારી ઇચ્છા એવી છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની, ખોટી બાબતો વિષે ભોળા થાઓ. 20 શાંતિદાતા ઈશ્વર શેતાનને વહેલો તમારા પગ નીચે કચડી નંખાવશે.

આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન.

21 મારો સાથી કામદાર તિમોથી અને મારા સગાં લુકિયસ, યાસોન તથા સોસીપાતર તમને સલામ કહે છે. 22 હું, તેર્તિયુસ પાઉલના આ પત્રનો લખનાર, પ્રભુમાં તમને સલામ લખું છું.

23 મારા તથા સમગ્ર વિશ્વાસી સમુદાયના યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનચી એરાસ્તસ તથા ભાઈ ક્વાર્તસ તમને સલામ કહે છે. 24 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો. આમીન.

25 હવે જે મર્મ આરંભથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવાંમાં આવ્યો છે, 26 તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દૃઢ કરવાને જે શક્તિમાન છે.

27 તે એકલા જ્ઞાની ઈશ્વરને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન.



Book: 1 Corinthians

1 Corinthians

Chapter 1

1 કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયના, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો તરીકે તેડવામાં આવેલા છે તથા જેઓ હરકોઈ સ્થળે આપણા પ્રભુ, એટલે તેઓના તથા આપણા પ્રભુ, ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરે છે તે સર્વને, 2 આપણા ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્થનેસ લખે છે. 3 આપણા પિતા ઈશ્વર તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.

4 ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે કૃપા તમને આપવામાં આવી છે, તેને માટે હું તમારા વિષે મારા ઈશ્વરનો આભાર નિત્ય માનું છું; 5 કેમ કે જેમ ખ્રિસ્ત વિષેની અમારી સાક્ષી તમારામાં દ્રઢ થઈ તેમ, 6 સર્વ બોલવામાં તથા સર્વ જ્ઞાનમાં, તમે સર્વ પ્રકારે તેમનાંમાં ભરપૂર થયા.

7 જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતાં, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની રાહ જુઓ છો. 8 તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દૃઢ રાખશે. 9 જે ઈશ્વરે તમને તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે, તે વિશ્વાસુ છે.

10 હવે, ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે તમને વિનંતી કરું છું કે તમે સર્વ દરેક બાબતમાં એકમત થાઓ, તમારામાં પક્ષ પડવા ન દેતાં એક જ મનના તથા એક જ મતના થઈને પૂર્ણ ઐક્યમાં રહો. 11 મારા ભાઈઓ, આ એટલા માટે કહું છું કે તમારા સંબંધી ક્લોએના ઘરનાં માણસો તરફથી મને ખબર મળી છે કે તમારામાં વાદવિવાદ પડયા છે.

12 એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઈ કહે છે કે, ‘હું તો પાઉલનો;’ કોઈ કહે છે કે, ‘હું તો આપોલસનો’ કોઈ કહે છે કે, ‘હું તો કેફાનો;’ અને કોઈ કહે છે કે, ‘હું તો ખ્રિસ્તનો છું.’” 13 શું ખ્રિસ્તનાં ભાગ થયા છે? શું પાઉલ તમારે માટે વધસ્તંભે જડાયો છે? અથવા શું તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા?

14 હું ઈશ્વરની સ્તુતિ કરું છું કે, ક્રિસ્પસ તથા ગાયસ સિવાય મેં તમારામાંના કોઈનું બાપ્તિસ્મા કર્યું નથી. 15 રખેને એમ ન થાય કે તમે મારે નામે બાપ્તિસ્મા પામ્યા હતા. 16 વળી સ્તેફનના કુટુંબનું પણ મેં બાપ્તિસ્મા કર્યું હતું; એ સિવાય મેં બીજા કોઈનું બાપ્તિસ્મા કર્યું હોય, એની મને ખબર નથી.

17 કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહિ, પણ સુવાર્તા પ્રગટ કરવા માટે, ખ્રિસ્તે મને મોકલ્યો; એ કામ વિદ્વતાથી ભરેલા પ્રવચનથી નહિ, એમ ન થાય કે ખ્રિસ્તનો વધસ્તંભ નિરર્થક થાય.

18 કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે; પણ અમો ઉદ્ધાર પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે. 19 કેમ કે લખેલું છે કે, ‘હું જ્ઞાનીઓના ડહાપણનો નાશ કરીશ અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ.’””

20 જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના ડહાપણને મૂર્ખતા ઠરાવી નથી? 21 કેમ કે જયારે ઈશ્વરે પોતાના જ્ઞાન પ્રમાણે નિર્માણ કર્યું હતું તેમ જગતે પોતાના જ્ઞાન વડે ઈશ્વરને ઓળખ્યા નહિ, ત્યારે જગત જેને મૂર્ખતા ગણે છે તે સુવાર્તા પ્રગટ કરવા દ્વારા વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઈશ્વરને પસંદ પડયું.

22 યહૂદીઓ ચમત્કારિક ચિહ્નો માગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે; 23 પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને અવરોધરૂપ અને ગ્રીક લોકોને મૂર્ખતારૂપ લાગે છે.

24 પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે. 25 કારણ કે માણસો ના જ્ઞાન કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસો ની શક્તિ કરતાં ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે.

26 ભાઈઓ, ઈશ્વરના તમારાં તેડાને લક્ષમાં રાખો કે, માનવીય ધોરણ મુજબ તમારામાંના ઘણાં જ્ઞાનીઓ ન હતા, પરાક્રમીઓ ન હતા, ઉચ્ચ કુળમાં જન્મેલા ન હતા. 27 પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા સારુ દુનિયાના મૂર્ખોને અને શક્તિમાનોને શરમાવવા સારુ દુનિયાના નિર્બળોને પસંદ કર્યા છે.

28 વળી જેઓ મોટા મનાય છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે દુનિયાના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કશી વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા છે 29 કે, કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ.

30 પણ ઈશ્વર ની કૃપા થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તેઓ તો ઈશ્વર તરફથી આપણે સારુ જ્ઞાન, ન્યાયીપણું, પવિત્રતા તથા ઉદ્ધાર થયા છે; 31 લખેલું છે કે, ‘જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે.’”



Chapter 2

1 ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો. 2 કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.

3 હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રૂજારીમાં તમારી સાથે રહ્યો હતો. 4 મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ પવિત્ર આત્માનાં તથા સામર્થ્યના પ્રમાણ પર હતો 5 કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.

6 જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; 7 પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ.

8 આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. 9 પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.

10 તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે. 11 કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.

12 પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ. 13 તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ.

14 સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી. 15 પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી. 16 કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.



Chapter 3

1 ભાઈઓ, જેમ આત્મિક મનુષ્યોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે તમારી સાથે હું વાત કરી શક્યો નહિ, પણ સાંસારિકોની સાથે, એટલે ખ્રિસ્તમાં બાળકોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે મેં તમારી સાથે વાત કરી. 2 મેં તમને દૂધથી પોષ્યા છે, ભારે ખોરાકથી નહિ; કેમ કે તમે ભારે ખોરાક ખાવાને સમર્થ ન હતા, અને હમણાં પણ સમર્થ નથી.

3 કેમ કે તમે હજી સાંસારિક છો. કેમ કે તમારામાં અદેખાઈ તથા ઝઘડા છે, માટે શું તમે સાંસારિક નથી, અને સાંસારિક માણસોની માફક વર્તતા નથી? 4 કેમ કે જયારે તમારામાંનો એક કહે કે, ‘હું પાઉલનો છું,’ અને બીજો કહે છે કે ‘હું આપોલસનો છું,’ ત્યારે તમે સાંસારિક માણસોની જેમ વર્તન કરતા નથી? 5 તો આપોલસ કોણ છે? અને પાઉલ કોણ છે? જેમ પ્રભુએ તેઓ દરેકને સેવાકાર્ય આપ્યું છે તે પ્રમાણે તેઓ જીવંત ઈશ્વરના સેવકો જ છે, જેઓનાં દ્વારા તમે વિશ્વાસ કર્યો.

6 મેં તો માત્ર રોપ્યું, અને આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે તેને ઉગાવ્યું અને વૃદ્ધિ આપી. 7 માટે સિંચનાર પણ કોઈ નથી; અને રોપનાર કોઈ નથી; વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ સર્વસ્વ છે.

8 રોપનાર તથા સિંચનાર એક છે; પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે. 9 કેમ કે અમે ઈશ્વર ના સેવકો તરીકે સાથે કામ કરનારા છીએ; તમે ઈશ્વરની ખેતી, ઈશ્વરની ઇમારત છો.

10 ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ સ્થાપિત તરીકે મેં પાયો નાખ્યો છે; અને તેના પર કોઈ બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિષે દરેકે સાવધ રહેવું. 11 કેમ કે જે નંખાયેલો પાયો છે તે તો ઈસુ ખ્રિસ્ત છે. તેમના સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી.

12 પણ જો આ પાયા પર બાંધનાર કોઈ સોનું, ચાંદી, અમૂલ્ય પથ્થર, લાકડું કે, પરાળનો ઉપયોગ કરે, 13 તો દરેકનું કામ કેવું છે તે ખુલ્લું કરવામાં આવશે; કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે.

14 જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે, તે જો ટકી રહેશે તો તે બદલો પામશે. 15 જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકસાન થશે; તોપણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.

16 તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો, અને તમારામાં ઈશ્વરનો પવિત્ર આત્મા વાસ કરે છે, એ શું તમે નથી જાણતા? 17 જો કોઈ ઈશ્વરના સભાસ્થાનનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમ કે ઈશ્વરનું આ ભક્તિસ્થાન તે તો પવિત્ર છે, અને તે ભક્તિસ્થાન તમે છો.

18 કોઈ પોતે પોતાને છેતરે નહિ. જો આ જમાનામાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે. 19 કેમ કે આ જગતનું જ્ઞાન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહેવાતા જ્ઞાનીઓને તેઓની જ ચતુરાઈમાં પકડી પાડે છે. 20 અને વળી, પ્રભુ જાણે છે કે જ્ઞાનીઓના વિચાર વ્યર્થ છે.

21 તો કોઈ પણ માણસે માણસો વિષે અભિમાન ન કરવું, કેમ કે ઈશ્વરે તમને બધું આપેલું છે. 22 પાઉલ, આપોલસ, કેફા, સૃષ્ટિ, જીવન, મરણ, વર્તમાનની કે ભવિષ્યની બાબતો; એ બધું તમારું જ છે; 23 તમે ખ્રિસ્તનાં છો; અને ખ્રિસ્ત ઈશ્વરના છે.



Chapter 4

1 દરેક માણસે અમને ખ્રિસ્તનાં સેવકો તથા ઈશ્વરના મર્મોને પ્રગટ કરનારા કારભારીઓ માનવા. 2 વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે.

3 પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરો, એ વિષે મને કંઈ ચિંતા નથી; વળી હું પોતે પણ પોતાનો ન્યાય કરતો નથી. 4 કેમ કે મને પોતાનામાં કશો દોષ દેખાતો નથી, પણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.

5 માટે તમે સમય અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ ન્યાય ન કરો; તેઓ અંધકારની છૂપી બાબતોને જાહેર કરશે, અને હૃદયોના ગુપ્ત ઇરાદા પ્રગટ કરશે; તે સમયે દરેકની પ્રશંસા ઈશ્વર તરફથી થશે.

6 ભાઈઓ, મેં એ વાતો તમારે સારુ ઉદાહરણ તરીકે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહિ અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહિ. 7 કેમ કે કોણ તમારામાં ભેદ પાડે છે? તારી પાસે એવું શું છે જે તેં મફત પ્રાપ્ત કર્યું નથી? જો તેં મફતમાં પ્રાપ્ત કર્યું છે તો જાતે મેળવ્યું હોય તેમ અભિમાન કેમ કરે છે?

8 તમે ક્યારનાયે સંતુષ્ટ થઈ ગયા છો, અને દ્રવ્યવાન પણ થઈ ગયા છો. અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી પણ ઇચ્છા એ છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ. 9 માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લાં મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લાં થયા છીએ.

10 ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે નિર્બળ પણ તમે બળવાન; અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ. 11 અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ.

12 અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ; નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી સહન કરીએ છીએ; 13 તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી માનવજગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ.

14 હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકોને સમજીને શિક્ષણ આપું છું. 15 જોકે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણાં પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું. 16 તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ.

17 મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે, તે ખ્રિસ્તમાં મારો પ્રિય તથા વિશ્વાસુ પુત્ર છે. જેમ હું દરેક જગ્યાએ સર્વ વિશ્વાસી સમુદાયોમાં શીખવું છું તેમ તે ખ્રિસ્તમાં મારા માર્ગો વિષે તમને સ્મરણ કરાવશે. 18 જાણે હું તમારી પાસે પાછો આવવાનો ન હોઉં, એવું સમજીને તમારામાંનાં કેટલાક અભિમાની થઈ ગયા છે.

19 પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ. 20 કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે. 21 તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમભાવે તથા નમ્રભાવે આવું?



Chapter 5

1 મારા સાંભળવામાં આવ્યું એવું છે કે તમારામાં વ્યભિચાર વ્યાપેલો છે, અને તે પણ એવો કે જે બિનયહૂદી પણ ચાલતો નથી; એટલે કે કોઈએ પોતાના સાવકી માને રાખી છે. 2 એમ છતાં એ બાબતો વિષે શરમિંદા થવાને બદલે તમે છાતીકાઢીને ચાલો છો! જેણે આ કામ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો.

3 કેમ કે શરીરે હું ગેરહાજર છતાં, આત્મામાં પ્રત્યક્ષ હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં એમ, એ કામ કરનારાનો ન્યાય કરી ચૂક્યો છું. 4 કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સામર્થ્ય સહિત, તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામે, 5 તમારે એ માણસને શરીરનાં નુકસાનને સારુ શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે.

6 તમે ઘમંડ રાખો છો તે યોગ્ય નથી; શું તમે એ જાણતા નથી, કે થોડું ખમીર આખા લોટને ફુલાવે છે? 7 તમે જૂના ખમીરને કાઢી નાખો, એ માટે કે જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા થઈ જાઓ, કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ એટલે ખ્રિસ્ત ઈસુએ, આપણે માટે તેમનું બલિદાન આપ્યું છે. 8 એ માટે જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાનાં ખમીરથી નહિ, પણ નિખાલસપણા તથા સત્યતાની બેખમીર રોટલીથી આપણે પાસ્ખાપર્વ ઊજવીએ.

9 મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો; 10 પણ આ દુનિયાના વ્યભિચારીઓ તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે માનવજગતમાંથી નીકળી જવું પડે.

11 પણ હમણાં મેં તમને લખ્યું છે, કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ. 12 કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો છે? જેઓ વિશ્વાસી સમુદાયમાનાં છે તેઓનો ન્યાય તમે કરો છો કે નહિ? 13 પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો.



Chapter 6

1 તમારામાંના કોઈને બીજાની સામે તકરાર થઈ હોય, તો સંતોની આગળ ન જતા અવિશ્વાસીઓની આગળ ન્યાય માગવા જાય એ કેવું કહેવાય? 2 સંતો માનવજગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારાથી માનવજગતનો ન્યાય કરવામાં આવે તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને યોગ્ય નથી? 3 આપણે દૂતોનો ન્યાય કરીશું એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો ન્યાય આપણે ના કરી શકીએ?

4 એ માટે જો તમારે આ જિંદગીની બાબતોનો ન્યાય કરવાનો હોય, તો વિશ્વાસી સમુદાયમાં જેઓને તમે ગણકારતા નથી તેઓને તમે ન્યાય કરવાને બેસાડો છો? 5 હું તમને શરમાવવાને માટે કહું છું. કે શું ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે, એવો એક પણ જ્ઞાની માણસ તમારામાં નથી? 6 પણ અહીં તો ભાઈ પોતાના ભાઈ સામે ફરિયાદ કરે છે; અને તે વળી અવિશ્વાસીઓ સમક્ષ!

7 માટે હમણાં તમારામાં સાચે જ ગેરસમજ ઊભી થઈ છે, કે, તમે એકબીજા સામે ફરિયાદ કરો છો. એમ કરવાને બદલે તમે અન્યાય કેમ સહન કરતા નથી? 8 ઊલટાનું તમે અન્યાય કરો છો, તથા બીજાનું પડાવી લો છો, અને તે પણ તમારા ભાઈઓનું!

9 શું તમે જાણતા નથી કે અન્યાયીઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ? તમે ભૂલ ન કરો; વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ, 10 ચોરીઓ કરનાર, લોભીઓ, સ્વછંદી, નિંદા કરનારાઓ તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ. 11 તમારામાંના કેટલાક એવા હતા, પણ તમે ઈસુ ખ્રિસ્તનાં નામે તથા આપણા ઈશ્વરના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રતા અને ન્યાયપણું પામ્યા છો.

12 સઘળી વસ્તુઓની મને છૂટ છે. પણ એ બધી લાભકારક નથી. પણ હું તેમાંની કોઈથી નિયંત્રિત થવાનો નથી. 13 ખોરાક પેટને માટે છે અને પેટ ખોરાકને માટે છે. પણ ઈશ્વર બન્નેનો નાશ કરશે. હવે શરીર વ્યભિચારને માટે નહિ, પણ પ્રભુનો મહિમા કરવા માટે આપવામાં આવ્યું છે. અને પ્રભુ શરીરને માટે.

14 ઈશ્વરે ઈસુને સજીવન કર્યા છે, અને પોતાના પરાક્રમથી તે આપણને પણ મૃત્યુમાંથી સજીવન કરશે. 15 આપણાં શરીરો ખ્રિસ્તનાં અંગો છે, એ શું તમે નથી જાણતા? ત્યારે શું હું ખ્રિસ્તનાં અંગોને વ્યભિચારિણીના અંગો બનાવું? એવું ન થાઓ.

16 શું તમે નથી જાણતા કે વ્યભિચારિણી સાથે જે જોડાય છે, તે તેની સાથે એક દેહ થાય છે? કેમ કે શાસ્ત્ર કહે છે કે, તેઓ એક દેહ થશે. 17 પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે.

18 વ્યભિચારથી નાસો, માણસ જે પાપ કરે તે શરીર બહારના છે; પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.

19 શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી આપવામાં આવ્યો છે, તેમનું ભક્તિસ્થાન તમારું શરીર છે? અને તમે પોતાના નથી, 20 કેમ કે મૂલ્ય ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. તેથી હવે તમારું શરીર અને તમારો આત્મા ઈશ્વરનાં છે, તમારાં શરીરો દ્વારા ઈશ્વરને મહિમા આપો.



Chapter 7

1 હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું. 2 પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું.

3 પતિએ પોતાની પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવી. અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની ફરજ બજાવવી. 4 પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે; તેમ જ પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.

5 એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે.

6 પણ હું આ વાત તમને આજ્ઞા તરીકે નહિ પણ મરજિયાત રીતે કહું છું. 7 મારી ઇચ્છા છે કે, તમે સર્વ માણસો મારા જેવા થાઓ. પણ ઈશ્વરે દરેકને પોતપોતાનું અંગત કૃપાદાન આપેલું છે, કોઈને એક પ્રકારનું તો કોઈને બીજા પ્રકારનું કૃપાદાન.

8 પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, ‘તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.’” 9 પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે.

10 પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ; 11 પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું; પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ.

12 હવે બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું કહું છું કે, જો કોઈ વિશ્વાસી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ; 13 કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ. 14 કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્નીએ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે; એવું ના હોત તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.

15 પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારુ તેડ્યાં છે. 16 અરે સ્ત્રી, તું તારા પતિનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે? અરે પુરુષ, તું તારી પત્નીનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે?

17 કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું; અને એ જ નિયમ હું સર્વ વિશ્વાસી સમુદાયો માટે ઠરાવું છું. 18 શું કોઈ સુન્નતી તેડાયેલો છે? તો તેણે બેસુન્નતી જેવા ન થવું, શું કોઈ બેસુન્નતી તેડાયેલો છે? તો તેણે સુન્નતી જેવા થવું નહિ. 19 સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે.

20 દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય એ જ સ્થિતિમાં તે રહે. 21 શું તને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે? તો તે બાબતની ચિંતા ન કર; અને જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ. 22 કેમ કે જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે; અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે. 23 તમને મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા છે તેથી તમે માણસના દાસ ન થાઓ. 24 ભાઈઓ, જે સ્થિતિમાં તમને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં દરેકે ઈશ્વરની સાથે રહેવું.

25 હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું. 26 તો મને એમ લાગે છે કે, હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે.

27 શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ. 28 જો તું લગ્ન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી; જોકે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું.

29 ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય. 30 રડનારા ન રડનારા જેવા થાય; અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય; વળી ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય; 31 અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.

32 પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો; 33 પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી. 34 તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો.

35 પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું; કે જેથી તમે સંકટમાં આવી પાડો નહિ, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો.

36 પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે તો તેણે પોતાની ઇચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી. 37 પણ જો તે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે, તેને કોઈ મજબુરી ન હોય અને તે પોતાના આવેગ પર અંકુશ રાખી શકે તેમ હોય તો સારું થશે કે તે તેની સાથે લગ્ન ન કરે. 38 એટલે જેની સાથે તેણે સગાઈ કરેલ છે તેની સાથે જે લગ્ન કરે છે તે સારું કરે છે, અને જે તેની સાથે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારો નિર્ણય કરે છે.

39 પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય, તો જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં. 40 પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધારે આશીર્વાદિત થશે; મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે; એવું હું માનું છું.



Chapter 8

1 હવે મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિષે આપણે જાણીએ છીએ અને આપણ સર્વને એ બાબતનું જ્ઞાન છે. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે. 2 પણ જો કોઈ એવું ધારે કે હું પોતે કંઈ જાણું છું, તોપણ જેમ જાણવું જોઈએ તેવું કશું હજી જાણતો નથી. 3 પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તે તેમને ઓળખે છે.

4 મૂર્તિઓનાં પ્રસાદી ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ દુનિયામાં કંઈ જ નથી અને એક ઈશ્વર સિવાય બીજાકોઈ ઈશ્વર નથી. 5 કેમ કે સ્વર્ગમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે, એવા ઘણાં દેવો તથા કહેવાતા પ્રભુઓ છે તેમ; 6 તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.

7 પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી તેની પ્રસાદી તરીકે તે ખાય છે; અને તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.

8 પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી. 9 પણ સાવધાન રહો, રખેને આ તમારી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ઠોકર ખવડાવે. 10 કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે?

11 એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય; 12 અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો. 13 તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે.



Chapter 9

1 શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેરિત નથી? શું મને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થયું નથી? શું તમે પ્રભુમાં મારી સેવાનું ફળ નથી? 2 જોકે હું બીજાઓની દ્રષ્ટિમાં પ્રેરિત ન હોઉં, તોપણ નિશ્ચે તમારી નજરે તો છું જ, કેમ કે પ્રભુમાં તમે મારા પ્રેરિતપદનો પુરાવો છો.

3 મારી પૂછપરછ કરનારાને મારો એ જ પ્રત્યુત્તર છે; 4 શું અમને ખાવાપીવાનો અધિકાર નથી? 5 શું જેવો બીજા પ્રેરિતોને, પ્રભુના ભાઈઓને તથા કેફાને છે તેવો મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈ ફરવાનો અધિકાર નથી? 6 અથવા શું ધંધો રોજગાર કરીને ગુજરાન ચલાવવાનું કેવળ મારે તથા બાર્નાબાસને માટે જ છે?

7 એવો કયો સિપાઈ છે કે જે પોતાના ખર્ચથી લડાઈમાં જાય છે? દ્રાક્ષાવાડી રોપીને તેનું ફળ કોણ ખાતો નથી? અથવા કોણ જાનવર પાળીને તેના દૂધનો ઉપભોગ કરતો નથી? 8 એ વાતો શું હું માણસોના વિચારોથી કહું છું? અથવા શું નિયમશાસ્ત્ર પણ એ વાતો કહેતું નથી?

9 કેમ કે મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે, કે પારે ફરનાર બળદના મોં પર જાળી ન બાંધ. શું આવી આજ્ઞા આપવામાં શું ઈશ્વર બળદની ચિંતા કરે છે? 10 કે વિશેષ આપણાં લીધે તે એમ કહે છે? આપણાં લીધે તો લખ્યું છે, કે જે ખેડે છે તે આશાથી ખેડે અને જે મસળે છે તે ફળ પામવાની આશાથી તે કરે. 11 જો અમે તમારે માટે આત્મિક બાબતો વાવી છે, તો અમે તમારી શરીર ઉપયોગી બાબતો લણીએ એ કઈ વધારે પડતું કહેવાય?

12 જો બીજાઓ તમારા પરના એ હકનો લાભ લે છે તો તેઓના કરતા અમે વિશેષે દાવેદાર નથી શું? તોપણ એ હકનો અમે ઉપયોગ કર્યો નથી, પણ ખ્રિસ્તની સુવાર્તાને કંઈ અટકાવરૂપ ન થવાય માટે અમે સર્વ સહન કરીએ છીએ. 13 એ શું તમે નથી જાણતા કે જેઓ ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરે છે તેઓ સભાસ્થાનનું ખાય છે; જેઓ યજ્ઞવેદીની સેવા કરે છે, તેઓ યજ્ઞવેદીના અર્પણના ભાગીદાર છે એ શું તમે નથી જાણતા? 14 એમ જ પ્રભુએ ઠરાવ્યું કે, જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાનું ગુજરાન ચલાવે.

15 પણ એવા કશો વહીવટ મેં નથી કર્યો; મને એવા લાભ મળે તે માટે હું આ લખું છું એવું નથી. કેમ કે કોઈ મારું અભિમાન કરવાનું કારણ વ્યર્થ કરે, એ કરતાં મરવું તે મારે માટે બહેતર છે. 16 કેમ કે જો હું સુવાર્તા પ્રગટ કરું, તો મારા માટે એ ગર્વનું કારણ નથી; કેમ કે એ મારી ફરજ છે, અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.

17 જો હું ખુશીથી તે પ્રગટ કરું, તો મને બદલો મળે છે; પણ જો ખુશીથી ના કરું, તો મને એનો કારભાર સોંપવામાં આવ્યો છે. 18 માટે મને શો બદલો છે? એ કે સુવાર્તા પ્રગટ કરતાં હું ખ્રિસ્તની સુવાર્તા મફત પ્રગટ કરું, એ માટે કે સુવાર્તામાં મારો જે અધિકાર તેનો હું પૂરેપૂરો લાભ લઉં નહિ.

19 કેમ કે સર્વથી સ્વતંત્ર હોવા છતાં હું સર્વનો દાસ થયો કે જેથી ઘણાં મનુષ્યોને બચાવું. 20 યહૂદીઓ માટે હું યહૂદી જેવો થયો કે જેથી યહૂદીઓને બચાવું; નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન મનુષ્ય જેવો થયો કે જેથી નિયમશાસ્ત્રને આધીન લોકોને બચાવું.

21 નિયમશાસ્ત્રરહિત લોકો માટે નિયમશાસ્ત્રરહિત મનુષ્ય જેવો થયો; જોકે હું પોતે ઈશ્વરનાં નિયમશાસ્ત્રરહિત નહિ પણ ખ્રિસ્તનાં નિયમશાસ્ત્રને આધીન છું; 22 નિર્બળોની સાથે હું નિર્બળ થયો કે જેથી નિર્બળોને બચાવું. સર્વની સાથે સર્વના જેવો થયો છું કે જેથી હું સર્વ રીતે કેટલાકને બચાવું. 23 હું સુવાર્તાને લીધે બધું કરું છું, એ માટે કે હું તેનો સહભાગી થાઉં.

24 શું તમે નથી જાણતા કે શરતમાં દોડનારાં સર્વ તો ઇનામને માટે દોડે છે, પણ ઇનામ એકને જ મળે છે? તમે એવું દોડો કે ઈનામ તમને મળે. 25 પ્રત્યેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે છે; તેઓ તો વિનાશી મુગટ પામવા માટે એવું કરે છે; પણ આપણે અવિનાશી મુગટ પામવા માટે. 26 એ માટે હું એવી રીતે દોડું છું, પણ શંકા રાખનારની જેમ નહિ; હું મુક્કેબાજ છું પણ હવામાં મુક્કા મારનારના જેવો નહિ. 27 હું મારા શરીરને શિસ્ત તથા સંયમમાં રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે પડતો મુકાઉં.



Chapter 10

1 મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા; 2 તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા; 3 સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું, 4 તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.

5 પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા. 6 જેમ તેઓ દુષ્ટ વસ્તુઓની વાસના રાખનાર હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે સારુ ચેતવણીરૂપ હતી.

7 જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેવા તમે ન થાઓ; લખેલું છે કે, લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા. 8 જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, એવું આપણે ન કરીએ.

9 જેમ તેઓમાંના કેટલાકે ખ્રિસ્તની કસોટી કરી. અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે ઈશ્વરની કસોટી કરીએ નહિ. 10 વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકે તેમનો સંહાર કર્યો એવી કચકચ તમે ન કરો.

11 હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું તે તો આપણને સમજે તે માટે થયું; જેઓનાં પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે. 12 માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો સમજે છે, તે પોતે પડે નહિ માટે સાવચેત રહે. 13 માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.

14 એ માટે, મારા પ્રિયજનો, મૂર્તિપૂજાથી નાસી જાઓ. 15 તમને સમજુ માણસો સમજીને, હું એ તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો. 16 આશીર્વાદનાં જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં રક્તમાં સાથે મળીને ભાગ નથી લેતાં? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં શરીરમાં સાથે મળીને ભાગ નથી લેતાં? 17 રોટલી એક જ છે, માટે આપણે ઘણાં છતાં એક શરીરરૂપ છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ.

18 જેઓ જાતિએ ઇઝરાયલી છે તેમને જુઓ; શું યજ્ઞ બલિદાનો ખાનારા યજ્ઞવેદીના સહભાગી નથી? 19 તો હું શું કહું છું? કે મૂર્તિની પ્રસાદી કંઈ છે? અથવા મૂર્તિ કંઈ છે?

20 ના, પણ હું કહું છું કે, વિદેશીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ, પણ દુષ્ટાત્માઓને આપે છે; તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઇચ્છા છે. 21 તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી. 22 તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?

23 સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી. 24 માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.

25 જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાઓ; 26 કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે. 27 જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યાં વિના ખાઓ.

28 પણ જો કોઈ તમને કહે કે, તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર, તથા પ્રેરકબુદ્ધિની ખાતર તે ન ખાઓ. 29 હું જે પ્રેરકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ બીજી વ્યક્તિની કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે? 30 જો હું આભારપૂર્વક તે ખાવામાં ભાગીદાર થાઉં, તો જેને સારુ હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?

31 માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો. 32 તમે યહૂદીઓને, ગ્રીકોને કે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને અવરોધરૂપ ન થાઓ; 33 તેઓ ઉદ્ધાર પામે માટે જેમ હું પણ સર્વ બાબતે સર્વને ખુશ રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાંનું હિત જોઉં છું, તેમ જ તમે કરો.



Chapter 11

1 જેમ હું ખ્રિસ્તને અનુસરુ છું તેમ તમે મને અનુસરો.

2 વળી તમે બધી બાબતોમાં મારું સ્મરણ કરો છો અને જેમ મેં તમને જે આજ્ઞાઓ આપી, તે પ્રમાણે દ્રઢતાથી પાલન કરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું. 3 હું તમને જણાવવાં ચાહું છું કે પ્રત્યેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે. 4 જે કોઈ પુરુષ પ્રાર્થના કે પ્રબોધ કરતાં પોતાનું માથું ઢાંકેલું રાખે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે.

5 પરંતુ જે કોઈ સ્ત્રી ખુલ્લે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે, કેમ કે તેમ કરવું તે વાળ ઊતરાવી નાખ્યાં સમાન છે. 6 કેમ કે જો સ્ત્રી માથે ઓઢવું નહિ તો તેણે પોતાના વાળ ઊતરાવી નાખવા જોઈએ; પણ જોકે વાળ ઉતરાવવાથી સ્ત્રીને શરમ લાગે તો તેણે માથે ઓઢવું જોઈએ.

7 કેમ કે પુરુષને માથું ઢાંકવું ઘટતું નથી, તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે, પણ સ્ત્રી તો પુરુષનો વૈભવ છે; 8 કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી.

9 પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું. 10 આ કારણથી અને સ્વર્ગદૂતોને લીધે સ્ત્રીએ પોતાની આધિનતા દર્શાવવાં માથે ઓઢેલું રાખવું તે ઉચિત છે.

11 તોપણ પ્રભુમાં પુરુષ સ્ત્રીરહિત નથી, અને સ્ત્રી પુરુષરહિત નથી. 12 કેમ કે જેમ સ્ત્રી પુરુષથી છે તેમ પુરુષ સ્ત્રીને આશરે, પણ સર્વ પ્રભુથી છે.

13 સ્ત્રી ઘુંઘટ વિના ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો નિર્ણય તમે પોતે કરો 14 અથવા શું પ્રકૃતિ પોતે તમને શીખવતી નથી, કે જો પુરુષને લાંબા વાળ હોય તો તે તેને અપમાનરૂપ છે? 15 પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભા છે, કેમ કે તેના વાળ આચ્છાદનને માટે તેને આપવામાં આવે છે. 16 પણ જો કોઈ માણસ એ બાબત વિષે વિવાદી માલૂમ પડે, તો જાણવું કે, આપણામાં તથા ઈશ્વરના વિશ્વાસી સમુદાયમાં એવો રિવાજ નથી.

17 એ કહીને હું તમારી પ્રશંસા કરતો નથી, કેમ કે તમે સુધારાને માટે નહિ, પણ બગાડને સારુ ભેગા મળો છો. 18 કેમ કે પ્રથમ, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ફાટફૂટ હોવાનું મારા સાંભળવામાં આવે છે. અને કેટલેક અંશે તે ખરું માનું છું. 19 જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રગટ થાય એ માટે જરૂરી છે કે તમારામાં મતભેદ પડે.

20 તો તમે એક સ્થાને મળો છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે. 21 કેમ કે ખાવામાં પ્રત્યેક પોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ સ્વછંદી બને છે. 22 શું તમારે ખાવા તથા પીવા માટે તમારાં ઘરો નથી? કે શું તમે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને ધિક્કારો છો, કે જેઓની પાસે નથી તેઓને શરમાવો છો? હું તમને શું કહું? શું એમાં હું તમને વખાણું? એમાં હું તમારી પ્રશંસા કરતો નથી.

23 કેમ કે જે હું પ્રભુથી પામ્યો તે મેં તમને પણ આપી દીધું, એટલે કે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, ત્યારે તેમણે રોટલી લીધી, 24 અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે, ‘લો ખાઓ, એ મારું શરીર છે, જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારુ તે કરો.’”

25 એમ જ ભોજન કર્યા પછી, પ્યાલો પણ લઈને કહ્યું કે, ‘આ પ્યાલો મારા રક્તનો નવો કરાર છે; તમે જેટલી વખત તે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારુ તે કરો.’” 26 કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મૃત્યુ પ્રગટ કરો છો.

27 માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય, કે તેમનો પ્યાલો પીએ, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે. 28 પણ દરેકે પોતાની તપાસ કરવી. એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું. 29 કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યાં વગર જે કોઈ અયોગ્ય રીતે ખાય તથા પીએ તે, ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાને પાત્ર કરે છે. 30 એ કારણથી તમારામાં ઘણાં અબળ તથા રોગી છે; અને ઘણાંએક ઊંઘે છે.

31 પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે. 32 પણ આપણો ન્યાય કરાય છે, ત્યારે આપણે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા થાય નહિ.

33 તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે, એકબીજાની રાહ જુઓ; 34 જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાના ઘરમાં ખાય, જેથી તમારું એકઠા મળવું શિક્ષાપાત્ર થાય નહિ. હવે જે કંઈ બાકી છે તે હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ.



Chapter 12

1 હવે, ભાઈઓ, આત્મિક દાનો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી. 2 તમે જાણો છો કે, તમે વિદેશીઓ હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ મૂંગી મૂર્તિઓ પાછળ તમે દોરવાઈ જતા હતા. 3 માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, ‘ઈસુ પ્રભુ છે,’ એવું કહી શકતો નથી.

4 કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે; 5 સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે. 6 કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.

7 પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકનો સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે. 8 કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઈ છે; તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે.

9 કોઈને એ જ આત્માથી વિશ્વાસ; અને કોઈને એ જ આત્માથી સાજાં કરવાના કૃપાદાન; 10 કોઈને પરાક્રમી કામો કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે. 11 પણ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એ ને એ જ આત્મા છે.

12 કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણાં હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે. 13 કેમ કે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે.

14 પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે. 15 જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી? 16 જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી? 17 જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો જ્ઞાનેન્દ્રિય ક્યાં હોત?

18 પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે. 19 જો સર્વ એક અંગ હોત, તો શરીર ક્યાં હોત? 20 પણ હવે અંગો ઘણાં છે પણ શરીર એક જ છે.

21 આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી. 22 વળી શરીરનાં જે અંગો ઓછા માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે; 23 શરીરનાં જે ભાગો નબળા દીસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ; અને એમ આપણા કદરૂપાં અંગો વધારે શોભાયમાન કરાય છે. 24 આપણાં સુંદર અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને, શરીરને ગોઠવ્યું છે.

25 એવું કે શરીરમાં ફૂટ પડે નહિ, પણ અંગો એકબીજાની એક સરખી કાળજી રાખે. 26 અને જો એક અંગ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અંગો પણ દુઃખી થાય છે; જો એક અંગને માન મળે, તો તેની સાથે સર્વ અંગો ખુશ થાય છે. 27 હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જુદાંજુદાં અંગો છો.

28 ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાંના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ. 29 શું બધા પ્રેરિતો છે? શું બધા પ્રબોધકો છે? શું બધા ઉપદેશકો છે? શું આપણે બધા પરાક્રમી કામો કરીએ છીએ?

30 શું બધાને સાજાં કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે? 31 જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું.



Chapter 13

1 જોકે હું માણસોની તથા સ્વર્ગદૂતોની પણ ભાષાઓ બોલી શકું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકાર કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું છું. 2 જો મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મ તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને હું પર્વતોને ખસેડી શકું એવો પૂરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નહિ, તો હું કશું જ નથી. 3 જો હું કંગાલોનું પોષણ કરવા મારી બધી સંપત્તિ આપું અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશું હિતકારક નથી.

4 પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; પ્રેમ અદેખાઈ કરતો નથી; પ્રેમ બડાશ મારતો નથી, ફુલાઈ જતો નથી, 5 પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત શોધતો નથી, ખીજવાતો નથી, કોઈનું ખરાબ ઇચ્છતો નથી; 6 અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે; 7 પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે.

8 પ્રેમ કદી ઓછો થતો નથી, પણ પ્રબોધ કરવાનું દાન હોય તો તે નષ્ટ થશે; ભાષાઓ ભુલાઈ જશે; વિદ્યા હોય તો તે વીસરી જશે. 9 કેમ કે આપણે અપૂર્ણ જાણીએ છીએ; અને અધૂરો પ્રબોધ કરીએ છીએ; 10 પણ જયારે સંપૂર્ણતા આવશે, ત્યારે અપૂર્ણતા જતી રહેશે.

11 જયારે હું બાળક હતો, ત્યારે બાળકની માફક બોલતો હતો, વિચારતો હતો અને બાળકની માફક જ સમજતો હતો, પણ હવે હું પુખ્ત થયો, ત્યારે મેં બાળકની વાતો મૂકી દીધી. 12 કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર સ્પષ્ટ જોઈશું; હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ ઈશ્વર મને જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ. 13 હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે; પણ એ ત્રણેયમાં પ્રેમ શ્રેષ્ઠ છે.



Chapter 14

1 પ્રેમને અનુસરો; અને આત્મિક દાનો મેળવવાની અભિલાષા રાખો, વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો. 2 કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે, બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે. 3 જે પ્રબોધ કરે છે, તે ઉન્નતિ, સુબોધ તથા દિલાસાને માટે માણસો સાથે બોલે છે. 4 જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે વિશ્વાસી સમુદાયની ઉન્નતિ કરે છે.

5 મારી ઇચ્છા છે કે, તમે બધા અન્ય ભાષાઓ બોલો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ સમજાવો એવી મારી ઇચ્છા છે. કેમ કે અન્ય ભાષાઓ બોલનાર, જો વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે ભાષાંતર કરે નહિ, તો તે કરતાં પ્રબોધ કરનારનું મહત્ત્વ વધારે છે. 6 ભાઈઓ, તમારી વચ્ચે આવીને હું અન્ય ભાષાઓ બોલું પણ જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણથી ન બોલું તો તેનાથી તમને કશો લાભ નથી.

7 એમ જ અવાજ કાઢનાર નિર્જીવ વાજિંત્રો, પછી તે વાંસળી હોય કે વીણા હોય પણ જો એમના સૂરમાં અલગતા આવે નહિ, તો વાંસળી કે વીણા એમાંથી શું વગાડે છે તે કેવી રીતે માલૂમ પડે? 8 કેમ કે જો રણશિંગડું સ્પષ્ટ સૂર ન કાઢે, તો કોણ લડાઈ માટે કોણ સજ્જ થશે? 9 એમ જ તમે પણ જો જીભ વડે સમજી શકાય એવા શબ્દો ના બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવો ગણાશો.

10 દુનિયામાં ઘણી ભાષાઓ છે, તેઓમાંની કોઈ અર્થ વગરની નથી, 11 એ માટે જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું, તો બોલનારની સમક્ષ હું પરદેશી જેવો અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે.

12 એ પ્રમાણે તમે આત્માનાંં દાનો ઇચ્છો છો, તે ઝનૂનથી શોધો અને વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે તમે તેમાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરો. 13 તે માટે અન્ય ભાષા બોલનારે પોતે ભાષાંતર કરી શકે, એવી પ્રાર્થના કરવી. 14 કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પણ મારું મન નિષ્ક્રિય રહે છે.

15 તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ અને મનથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ અને મનથી પણ ગાઈશ. 16 નહિ તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં જે ઓછી સમજવાળા માણસ બેઠેલો છે તે તારી સ્તુતિ સાંભળીને આમીન કેવી રીતે કહેશે? કેમ કે તું શું બોલે છે એ તે સમજતો નથી.

17 કેમ કે તું સારી રીતે સ્તુતિ કરે છે ખરો; પણ તેથી અન્યોની ઉન્નતિ થતી નથી. 18 હું ઈશ્વરનો આભાર માનું છું, કે તમારા સર્વનાં કરતાં મને વધારે ભાષાઓ બોલતાં આવડે છે. 19 તોપણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ભાષામાં દસ હજાર શબ્દ બોલવા કરતાં બીજાઓને શીખવવા પોતાની સમજશક્તિથી માત્ર પાંચ શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું છું.

20 ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ; પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પુખ્ત થાઓ. 21 નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે, ‘અન્ય ભાષાઓથી તથા અજાણી પ્રજાઓના હોઠોથી હું આ લોકોની સાથે બોલીશ, તોપણ તેઓ મારું સાંભળશે નહીં,’ એમ પ્રભુ કહે છે.

22 એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ, પણ અવિશ્વાસીઓને માટે નિશાનીરૂપ છે. અને પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને માટે ચિહ્નરૂપ છે. 23 માટે જો આખો વિશ્વાસી સમુદાય એકઠો મળે, અને બધા જ અન્ય ભાષાઓમાં બોલે અને જો કેટલાક ઓછી સમજવાળા તથા અવિશ્વાસીઓ ત્યાં આવે તો શું તેઓ કહેશે નહિ, કે તમે પાગલ છો?

24 પણ જો સર્વ પ્રબોધ કરે અને કોઈ અવિશ્વાસી કે અણસમજુ અંદર આવે તો બધાથી તેને શિખામણ મળે છે; બધાથી તે પરખાય છે; 25 અને તેના હૃદયની ગુપ્ત બાબતો પ્રગટ કરાય છે; વળી ખરેખર ઈશ્વર તમારામાં છે એવું કબૂલ કરીને, તે ઘૂંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે.

26 ભાઈઓ તથા બહેનો જયારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ ગીત ગાય છે, કોઈ પ્રકટીકરણ કરે છે, કોઈ અન્ય ભાષા બોલે છે કોઈ તેનો અર્થ સમજાવે છે; આ બધું ઉન્નતિને માટે થવું જોઈએ. 27 જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા વધારેમાં વધારે ત્રણ માણસ વારાફરતી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવું. 28 પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું.

29 બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની સમીક્ષા કરે. 30 પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય, તો પહેલાએ છાના રહેવું.

31 તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે. 32 પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે. 33 ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે.

જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ, 34 સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું; કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી, પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે. 35 પણ જો તેઓ કંઈ શીખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું; કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમભરેલું છે. 36 શું તમારી પાસેથી ઈશ્વરનું વચન આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?

37 જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક સમજે, તો જે વાતો હું તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે સમજવું. 38 જો કોઈ અજ્ઞાની હોય તો તે ભલે અજ્ઞાની રહે.

39 એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો, અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો. 40 પણ બધું ઈશ્વરને શોભે એ રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.



Chapter 15

1 હવે ભાઈઓ અને બહેનો, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે, જેને તમે પણ સ્વીકારી છે અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, 2 જે વચનો મેં તમારી સમક્ષ પ્રગટ કર્યાં છે તેને તમે અનુસરો છો અને કાલ્પનિક વિશ્વાસ કરો નહિ તો જ તમે ઉદ્ધાર પામો છો, તે સુવાર્તા હું તમને જણાવું છું.

3 કેમ કે જે મને પ્રાપ્ત થયું છે, તે મેં પ્રથમ તમને સોંપી દીધું કે શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યા; 4 વળી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા; અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા.’”

5 કેફાને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું. 6 ત્યાર પછી પાંચસો કરતાં વધારે ભાઈઓ સમક્ષ એક જ સમયે તેઓ પ્રગટ થયા; તેઓમાંના ઘણાં હજુ સુધી જીવતા રહ્યા છે, પણ કેટલાક મૃત્યુ પામ્યા છે. 7 ત્યાર પછી યાકૂબને અને પછી સર્વ પ્રેરિતોને ઈસુએ દર્શન આપ્યું.

8 સૌથી છેલ્લે જેમ અકાળે જન્મેલો હોય તેમ મને પણ ઈસુએ દર્શન આપ્યું. 9 કેમ કે પ્રેરિતોમાંના સર્વ કરતાં હું નાનો છું, અને હું પ્રેરિત ગણાવા પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળીની સતાવણી કરી હતી.

10 પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; મારા પર તેમની જે કૃપા છે તે વિનાકારણ થઈ નથી, પણ તેઓ સર્વ કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ પણ ઈશ્વરની જે કૃપા મારા પર છે તે દ્વારા. 11 હું કે તેઓ, એમ અમે સુવાર્તા પ્રગટ કરીએ છીએ, અને તે પર તમોએ વિશ્વાસ કર્યો છે.

12 પણ ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે. એવું જો પ્રગટ કરાય છે, તો તમારામાંના કેટલાક કેમ કહે છે કે, ‘મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી?’ 13 પણ જો મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. 14 અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી. તો અમે જે ઉપદેશ કરીએ છીએ તે વ્યર્થ, અને તમે જે વિશ્વાસ કરો છો તે પણ વ્યર્થ છે.

15 અને અમે ઈશ્વરના જૂઠા સાક્ષીઓ ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિષે એવી સાક્ષી આપી, કે તેમણે ખ્રિસ્તને સજીવન કર્યાં, પણ જો મૂએલાં ઊઠતાં નથી, તો ઈસુને પણ સજીવન કરવામાં આવ્યા નથી. 16 કેમ કે જો મૂએલાંઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. 17 અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે; હજી સુધી તમે તમારા પાપમાં જ છો.

18 અને ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. 19 જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.

20 પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે. 21 કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું પુનરુત્થાન પણ થયું છે.

22 કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે. 23 પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ, ત્યાર પછી જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તનાં છે તેઓને સજીવન કરવામાં આવશે.

24 જયારે ખ્રિસ્ત ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, ત્યારે સમગ્ર સત્તા, સર્વ અધિકાર તથા પરાક્રમ નષ્ટ કરશે ત્યારે અંત આવશે. 25 કેમ કે સર્વ શત્રુઓને તે પોતાના પગ તળે કચડી નહિ નાખે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ. 26 જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.

27 કેમ કે ઈશ્વરે પોતાના પગ નીચે બધાને આધીન કર્યાં છે; પણ જયારે તેમણે કહ્યું કે, ‘સર્વ આધીન કરાયા છે, ત્યારે સર્વને આધીન કરનાર જુદા છે, તે સ્પષ્ટ દેખાય છે.’” 28 પણ જયારે સર્વ તેમને આધીન કરાશે, ઈસુ આધીન થયેલાઓને આધીન નહિ થાય પણ પિતાને આધીન થશે એ સારુ કે ઈશ્વર સર્વમાં સર્વોચ્ચ થાય.

29 જો એવું ના હોય તો જેઓ મૃત્યુ પામેલાઓને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો મૂએલાંઓને માટે તેઓ શા માટે બાપ્તિસ્મા પામે છે? 30 અમે પણ વારંવાર જોખમમાં શા માટે પડીએ છીએ?

31 ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારા વિષે મારો જે આનંદ છે તેની ખાતરી સાથે કહું છું કે, ‘હું દિનપ્રતિદિન મરું છું. 32 જો એફેસસમાં જંગલી જાનવરોની સાથે લડ્યો તો મને શો લાભ છે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો આપણે ખાઈએ કે પીઈએ એમાં શું ખોટું છે. કેમ કે કાલે મરવાના છીએ.

33 ખાસ યાદ રાખો; ખરાબ સંગત સારા આચરણને બગાડે છે. 34 ન્યાયી સભાનતાથી જીવો અને પાપ કરો નહીં. કેમ કે કેટલાક ઈશ્વર વિષે અજ્ઞાની છે; આ તમને શરમાવવા માટે હું કહું છું.

35 પણ કોઈ કહેશે કે મૂએલાં શી રીતે પુનરુત્થાન પામે છે? અને કેવાં શરીર ધારણ કરીને આવે છે? 36 ઓ નિર્બુદ્ધ, તું જે વાવે છે તે જો મરે નહિ તો તેને જીવન પણ પ્રાપ્ત થાય નહિ.

37 જે શરીર થવાનું નથી તે તેં વાવ્યું છે, પણ તે કેવળ દાણા, કદાચ ઘઉંના કે બીજાકોઈ અનાજના. 38 પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, અને પ્રત્યેક દાણાને પોતાનું શરીર આપે છે. 39 સર્વ દેહ એક જ જાતનાં નથી; પણ માણસોનો દેહ જુદો છે, પશુઓનો જુદો અને માછલાંઓનો જુદો તેમ જ પક્ષીઓનો દેહ પણ જુદો છે.

40 સ્વર્ગીય શરીરો છે તેમ જ પૃથ્વી પરનાં શરીરો પણ છે. સ્વર્ગીય શરીરોનો વૈભવ જુદો છે, તથા પૃથ્વી પરના શરીરોનો વૈભવ જુદો છે. 41 સૂર્યનો વૈભવ જુદો, અને ચંદ્રનો વૈભવ જુદો, તેમ જ ચમકતા તારાઓનો મહિમા પણ જુદો છે, કેમ કે ચમકતા તારા તારામાં પણ ફેર છે.

42 મૂએલાંઓનું પુનરુત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે. 43 અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે. 44 ભૌતિક શરીર વવાય છે અને આત્મિક શરીરમાં સજીવન કરાય છે; જો ભૌતિક શરીર છે, તો આત્મિક શરીર પણ છે.

45 લખ્યું છે કે, ‘પહેલો માણસ આદમ સજીવ જીવંત પ્રાણી થયો, છેલ્લો આદમ જીવનદાયક આત્મા થયો. 46 આત્મિક પહેલું હોતું નથી, ભૌતિક પહેલું પછી આત્મિક.

47 પહેલો માણસ પૃથ્વીની માટીનો બનેલો હતો, બીજો માણસ સ્વર્ગથી આવનાર પ્રભુ છે. 48 જે માટીનો છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જે સ્વર્ગીય છે તે જેવો છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે. 49 આપણે જેમ માટીની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીય સ્વરૂપ પણ ધારણ કરીશું.

50 હવે ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા લોહી ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી; તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી. 51 જુઓ, હું તમને મર્મ કહું છું; આપણે સહુ ઊંઘીશું નહિ, છેલ્લું રણશિંગડું વાગતા જ પણ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણે બદલાઈ જઈશું.

52 કેમ કે રણશિંગડું વાગશે, ત્યારે મૂએલાં અવિનાશી થઈને ઊઠશે અને આપણું સ્વરૂપ બદલાઈ જશે. 53 કેમ કે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે તથા આ મરનાર અમરપણું ધારણ કરશે.

54 જયારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે, ‘મરણ જયમાં ગરક થઈ ગયું છે.’” 55 અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?’”

56 મરણનો ડંખ તો પાપ છે; અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે; 57 પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે, તેમની આભારસ્તુતિ થાઓ.

58 એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ, તથા પ્રભુના કામમાં તલ્લીન રહો, કેમ કે તમે જાણો છો કે પ્રભુમાં તમારું કામ નિષ્ફળ નથી.



Chapter 16

1 હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો. 2 હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.

3 જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ. 4 જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે.

5 હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ. 6 હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.

7 કેમ કે હમણાં જતા તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું. 8 પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં જ રહીશ; 9 કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જોકે વિરોધીઓ પણ ઘણાં છે.

10 પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, તે વિષે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે. 11 એ માટે કોઈ તેને તુચ્છ ગણે નહીં; પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતિક્ષા હું કરું છું. 12 હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.

13 જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ. 14 તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.

15 ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તે અખાયાનું પ્રથમફળ વિશ્વાસી છે, તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે માટે હું તમને વિનંતી કરું છું કે, 16 તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.

17 સ્તેફનાસ તથા ફોર્તુનાતસ તથા અખાઈક્સના આવવાથી હું હર્ષ પામ્યો છું; કેમ કે તમારું જે કામ અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે. 18 તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા. માટે એવા માણસોને માન આપો.

19 આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે. 20 સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.

21 હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું. 22 જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ. 23 આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. 24 ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.



Book: 2 Corinthians

2 Corinthians

Chapter 1

1 કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને, પાઉલ જે ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે, તે તથા ભાઈ તિમોથી લખે છે 2 ઈશ્વર આપણા પિતા તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.

3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા, જે દયાના તથા સર્વ દિલાસાના ઈશ્વર છે તેમની સ્તુતિ થાઓ. 4 તેઓ અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, કે જેથી અમે પોતે ઈશ્વરથી જે દિલાસો પામીએ છીએ, તેને લીધે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.

5 કેમ કે જેમ ખ્રિસ્તને કારણે ઘણાં દુઃખ અમારા પર આવે છે, તેમ ખ્રિસ્ત દ્વારા અમને પણ ઘણો દિલાસો મળે છે. 6 પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉદ્ધારને માટે છે; અને જો દિલાસો પામીએ છીએ, તો તે તમારા દિલાસાને માટે છે અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ તમારામાં આવે. 7 તમારે વિશે અમારી આશા દૃઢ છે કારણ કે અમને ખબર છે કે જેમ તમે દુઃખોમાં ભાગીદાર, તેમ દિલાસામાં પણ ભાગીદાર થયા છો.

8 કેમ કે ભાઈઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી. 9 વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહિ, પણ મૃત્યુ પામેલાંને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ. 10 તેમણે આવાં મરણકારક જોખમથી અમારો બચાવ કર્યો અને કરશે; તેમના પર અમે આશા રાખીએ છે કે તેઓ ફરીથી પણ અમને બચાવશે.

11 તમે પ્રાર્થનાથી અમને સહાય કરજો, કે જે કૃપાદાન ઘણાંઓની મારફતે અમને અપાયું, તેને લીધે ઘણાં અમારે માટે આભારસ્તુતિ પણ કરે.

12 કેમ કે એ બાબતે અમને અભિમાન છે અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે ભૌતિક જ્ઞાનથી નહિ પણ ઈશ્વરની કૃપાથી અમે દુનિયામાં અને વિશેષ કરીને તમારા સંબંધમાં ઈશ્વરની દ્રષ્ટિએ પવિત્રતાથી તથા શુદ્ધ મનથી વર્ત્યા. 13 પણ તમે જે વાંચો છો અને માનો છો, તેનાથી વિપરીત અમે તમને બીજી વાતો લખતા નથી; અને આશા રાખું છું, કે તેમ અંત સુધી માનશો. 14 જે રીતે તમે અમને સ્વીકાર્યાં, કે પ્રભુ ઈસુના પુનરાગમના જેમ તમે અમારા માટે, તેમ અમે તમારા માટે અભિમાનનું કારણ છીએ, તેવી આશા હું રાખું છું.

15 અને પહેલાં, એવી આશાથી હું તમારી પાસે આવવાને ઇચ્છતો હતો કે તમને બમણી કૃપા મળે; 16 તમારી પાસે થઈને મકદોનિયા જવાને અને ફરી મકદોનિયાથી તમારી પાસે આવવાને, અને તમારાથી યહૂદિયા તરફ વિદાય થવાને હું ઇચ્છતો હતો.

17 તો શું એવું ઇચ્છવામાં શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે ઇરાદો હું રાખું છું તે શું માનવીય ધોરણો પ્રમાણે રાખું છું, એવું કે મારું બોલવું હા ની ‘હા’ અને ના ની ‘ના’ હોય? 18 પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નહોતું.

19 કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારાથી, એટલે મારાથી તથા સિલ્વાનસ અને તિમોથી ધ્વારા, તમારામાં પ્રગટ કરાયા, તે હા તથા ના ન થયા, પણ તે હા થયા. 20 કેમ કે ઈશ્વરનાં જેટલાં આશાવચનો છે તે બધામાં હા તથા તેમાં આમીન છે, એ માટે કે અમારાથી ઈશ્વરનો મહિમા થાય.

21 અને અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે દૃઢ કરે છે તથા જેમણે અમારો અભિષેક કર્યો, તે તો ઈશ્વર છે; 22 તેમણે અમને મુદ્રાંકિત કર્યા અને અમારા હૃદયમાં આત્માની ખાતરી આપી છે.

23 હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી; 24 અમે તમારા વિશ્વાસ પર સત્તા ચલાવીએ છીએ એમ નહિ, પણ તમારા આનંદમાં સહાય કરનારા છીએ; કેમ કે તમે વિશ્વાસથી દૃઢ રહો છો.



Chapter 2

1 પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું, કે હું ફરી ખેદથી તમારી પાસે નહિ આવું. 2 કેમ કે જો હું તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખ પામ્યો તે વિના મને કોણ આનંદ આપે છે?

3 અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે. 4 કેમ કે ઘણી વિપત્તિથી તથા હૃદયની વેદનાથી, મેં ઘણાં આંસુઓ પાડીને તમને લખ્યું તે, એ માટે નહિ કે તમે દુઃખિત થાઓ, પણ એ માટે કે તમારા ઉપર મારો જે અતિ ઘણો પ્રેમ છે તે તમે જાણો.

5 પણ જો કોઈએ દુઃખ પમાડ્યું છે, તો મને નહિ, પણ કેટલેક દરજ્જે કેમ કે હું વધારે ભાર ન નાખું તમને સર્વને તેણે દુઃખી કર્યા છે. 6 એવા માણસને બહુમતીથી આ જે શિક્ષા થયેલી છે તે પૂરતી છે, 7 માટે તેથી ઊલટું તમારે તેને વિશેષ માફી તથા દિલાસો આપવો, રખેને તે વધારે દુઃખમાં ગરકાવ થઈ જાય.

8 એ માટે હું તમને વિનંતી કરું છું કે તેના પર તમે પૂરો પ્રેમ કરો; 9 કેમ કે એ જ સારુ મેં લખ્યું છે, કે સર્વમાં તમે આજ્ઞાકારી છો કે નથી તે વિષે હું પરીક્ષા કરી લઉં.

10 પણ જેને તમે કંઈ માફ કરો છો, તેને હું પણ માફ કરું છું; કેમ કે જો મેં પણ કંઈ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની આગળ માફ કર્યું છે, 11 કે જેથી શેતાન આપણને ન જીતે, કેમ કે આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી.

12 ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારુ હું ત્રોઆસમાં આવ્યો અને પ્રભુએ મારે માટે બારણું ઉઘાડેલું છતાં 13 પણ મારા આત્માને શાંતિ ન હતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નહિ; માટે તેઓથી વિદાય લઈને હું મકદોનિયામાં ગયો.

14 પણ ઈશ્વર જે ખ્રિસ્તમાં સદા અમને વિજયકૂચમાં દોરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે, તેમની આભારસ્તુતિ થાઓ. 15 કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં, તથા નાશ પામે છે તેઓમાં, અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ.

16 મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ; તો એ કાર્યોને સારુ કોણ યોગ્ય છે? 17 કેમ કે કેટલાકની જેમ અમે ઈશ્વરની વાતમાં ઉમેરો કરતા નથી પણ સત્યતાથી તથા ઈશ્વરની સત્તાથી ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ બોલીએ છીએ.



Chapter 3

1 શું અમે ફરી પોતાની પ્રશંસા કરીએ છીએ? કે શું જેમ બીજા કેટલાકને તેમ, અમને તમારા ઉપર કે તમારી પાસેથી, ભલામણના પત્રો જોઈએ છે? 2 અમારા હૃદયમાં લખેલો અને સર્વ માણસથી જણાયેલો તથા વંચાયેલો એવો અમારો પત્ર તો તમે છો. 3 તમે ખ્રિસ્તનાં પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે.

4 એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે. 5 અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે; 6 તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.

7 અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ. 8 તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?

9 કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે! 10 અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું. 11 કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે!

12 એ માટે અમને એવી આશા હોવાથી, અમે બહુ નિર્ભયતાથી બોલીએ છીએ; 13 અને મૂસાની જેમ નહિ, કે જેણે ઇઝરાયલના દીકરાઓ ટળી જનારાં મહિમાનો અંત પણ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો.

14 પણ તેઓના મન કઠણ થયાં; કેમ કે આજ સુધી જૂનો કરાર વાંચતા તે પડદો એમનો એમ જ રહે છે; પણ તે તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે. 15 પણ આજ સુધી જયારે તેઓ મૂસાનાં પુસ્તકો વાંચે છે ત્યારે તેઓના હૃદય પર પડદો રહે છે; 16 પણ જયારે તે પ્રભુની તરફ ફરશે, ત્યારે તે પડદો ખસેડી નાખવામાં આવશે.

17 હવે પ્રભુ તે આત્મા છે; અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. 18 પણ આપણે સહુ ઉઘાડે મુખે જેમ આરસીમાં, તેમ પ્રભુના મહિમાને નિહાળીને, પ્રભુના આત્માથી તે જ રૂપમાં અધિકાધિક મહિમા ધારણ કરતાં રૂપાંતર પામીએ છીએ.



Chapter 4

1 એ માટે અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ સેવાકાર્ય મળ્યું તેમાં અમે થાકતા નથી; 2 પણ શરમજનક ગુપ્ત વાતોને નકારીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાતમાં કપટ કરતા નથી; પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.

3 પણ જો અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તે નાશ પામનારાઓને સારુ જ ગુપ્ત રખાયેલી છે; 4 જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય.

5 અમે ઉપદેશમાં પોતાને પ્રગટ નથી કરતા, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું જાહેર કરીએ છીએ. 6 કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાંને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તનાં ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.

7 પણ અમારો આ ખજાનો માટીનાં પાત્રોમાં છે, એ સારુ કે પરાક્રમની ઉત્તમતા ઈશ્વરથી થાય અને અમારાથી નહિ. 8 સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી; 9 સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી; નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી; 10 ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાં શરીરદ્વારા જાહેર થાય.

11 કેમ કે અમે જીવનારાં ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર મનુષ્યદેહમાં પ્રગટ કરાય. 12 એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે.

13 વિશ્વાસનો તે જ આત્મા અમને છે તેથી મેં વિશ્વાસ કર્યો માટે હું બોલ્યો એ લેખ પ્રમાણે, અમે પણ વિશ્વાસ કરીએ છીએ અને તેથી બોલીએ છીએ. 14 અને એવું જાણીએ છીએ કે, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યાં, તે અમને પણ ઈસુની મારફતે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે. 15 કેમ કે સઘળાં વાનાં તમારે સારુ છે એ માટે કે જે કૃપા ઘણાંઓની મારફતે પુષ્કળ થઈ તે ઈશ્વરના મહિમાને અર્થે ઉપકારસ્તુતિ કરાવે.

16 તેથી અમે થાકતા નથી; પણ જો અમારો ભૌતિક મનુષ્યદેહ નાશ પામે તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવું થતું જાય છે. 17 કેમ કે અમારી થોડી અને ક્ષણિક વિપત્તિ અમારે માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે; 18 એટલે જે દૃશ્ય છે તે નહિ, પણ જે અદ્રશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ; કેમ કે જે દૃશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે અનંતકાળિક છે.



Chapter 5

1 કેમ કે અમને ખબર છે કે જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી શરીર નષ્ટ થઈ જાય, તો સ્વર્ગમાં ઈશ્વરે સર્જેલું, હાથોથી બાંધેલું નહિ એવું અનંતકાળનું અમારું ઘર છે. 2 કેમ કે અમારું જે ઘર સ્વર્ગમાં છે તેને પામવાની બહુ અભિલાષા રાખીને અમે આ માંડવારૂપી ઘરમાં નિસાસા નાખીએ છીએ. 3 અને જો સ્વર્ગીય ઘર પામીએ તો અમે નિ:વસ્ત્ર ન દેખાઈએ.

4 કેમ કે અમે આ માંડવારૂપી શરીરના ભારને લીધે નિસાસા નાખીએ છીએ; તેને ઉતારવા કરતાં સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવા ઇચ્છીએ છીએ એ સારુ કે જીવન મરણમાં ગરકાવ થઈ જાય. 5 હવે જેમણે અમને એને અર્થે તૈયાર કર્યા તે ઈશ્વર છે તેમણે અમને આત્માની ખાતરી પણ આપી છે.

6 માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં રહીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી દૂર રહેતાં પ્રવાસી છીએ. 7 કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દૃષ્ટિથી નહિ. 8 માટે હિંમતવાન છીએ અને શરીરથી અલગ થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે.

9 એ માટે કે અમે જો શરીરમાં હોઈએ કે શરીર બહાર હોઈએ તોપણ તેમને પસંદ પડીએ એવી ઉત્કંઠા અમે ધરાવીએ છીએ અને પ્રયાસ કરીએ છીએ. 10 કેમ કે દરેકે શરીરથી જે કર્યું છે, સારુ કે ખરાબ હોય, તે પ્રમાણે તે બદલો પામવા સારુ આપણને સર્વને ખ્રિસ્તનાં ન્યાયાસનની આગળ હાજર થવું પડશે.

11 માટે પ્રભુનો ડર રાખીને અમે માણસોને સમજાવીએ છીએ; અમે ઈશ્વર આગળ પ્રગટ થયા છીએ તે સાથે મારી આશા છે કે તમારાં અંતઃકરણોમાં પણ પ્રગટ થયા છીએ. 12 અમે ફરીથી તમારી આગળ પોતાને વખાણતા નથી પણ અમારે વિષે તમને ગૌરવ કરવાનો પ્રસંગ આપીએ છીએ, એ માટે કે જેઓ હૃદયથી નહિ, પણ દંભથી અભિમાન કરે છે, તેઓને તમે ઉત્તર આપી શકો.

13 કેમ કે જો અમે ઘેલા હોઈએ તો ઈશ્વરને અર્થે છીએ અથવા જો જાગૃત હોઈએ તો તમારે અર્થે છીએ. 14 કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને પ્રેરણા આપે છે, કારણ કે અમે એવું સમજીએ છીએ કે, જો એક સર્વને માટે મરણ પામ્યા માટે સર્વ મરણ પામ્યા. 15 અને સર્વને માટે તે મૃત્યુ પામ્યા, એ સારુ કે જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને માટે નહિ, પણ જે તેઓને વાસ્તે મૃત્યુ પામ્યા તથા ઊઠ્યાં તેમને માટે જીવે.

16 એ માટે હવેથી અમે માનવીય ધોરણથી કોઈનો ન્યાય કરતા નથી, જો કે ખ્રિસ્તને અમે પહેલા માનવીય ધોરણથી જોયા હતા પણ હવેથી અમે આ રીતે કોઈનો ન્યાય કરતા નથી. 17 માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવું સર્જન થયો છે; જે જૂનું હતું તે જતું રહ્યું છે; જુઓ, તે નવું થયું છે.

18 આ સર્વ ઈશ્વરથી છે, જેમણે ઈસુ ખ્રિસ્તની મારફતે પોતાની સાથે આપણું સમાધાન કરાવ્યું અને તે સમાધાન કરાવવાનું સેવાકાર્ય અમને આપ્યું છે; 19 એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે માનવજગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધો માટે તેઓને જવાબદાર ગણતા નથી, અને તેમણે અમને સમાધાનના સંદેશાની સેવા સોંપેલી છે.

20 એ માટે અમે ખ્રિસ્તનાં પ્રતિનિધિ છીએ, જાણે કે ઈશ્વર અમારી મારફતે વિનંતી કરતા હોય, તેમ અમે ખ્રિસ્તને વાસ્તે તમને વિનંતી કરીએ છીએ કે, ઈશ્વર સાથે સમાધાન કરો. 21 જેમણે પાપ જાણ્યું ન હતું, તેમને આપણે માટે તેમણે પાપરૂપ કર્યા, એ સારુ કે આપણે તેમનાંમાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ.



Chapter 6

1 અમે, તેમની સાથે કામ કરનારા, તમને વિનંતી કરીએ છીએ, કે તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કર્યો છે તેને વ્યર્થ થવા દેશો નહિ. 2 કેમ કે તે કહે છે કે,

     ‘મેં માન્યકાળમાં તારું સાંભળ્યું,

     અને ઉદ્ધારના દિવસમાં મેં તને સહાય કરી;

જુઓ, અત્યારે જ માન્યકાળ છે, અત્યારે જ ઉદ્ધારનો દિવસ છે. 3 અમારા સેવાકાર્યને દોષ ન લાગે, માટે અમે કશામાં કોઈને અડચણરૂપ થતાં નથી.

4 પણ અમે સર્વમાં પોતાને ઈશ્વરના સેવકોના જેવા દેખાડીએ છીએ; ઘણી ધીરજથી, વિપત્તિથી, તંગીથી, વેદનાથી, 5 ફટકાઓથી, કેદખાનાંઓથી, હંગામાઓથી, કષ્ટોથી, ઉજાગરાથી, ભૂખથી, 6 શુદ્ધપણાથી, જ્ઞાનથી, સહનશીલતાથી, ઉપકારીપણાથી, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રેમથી, 7 સત્ય વચનથી, ઈશ્વરના પરાક્રમથી, જમણાં તથા ડાબા હાથ પર ન્યાયીપણાનાં હથિયારોથી.

8 માન તથા અપમાનથી, અપકીર્તિ તથા સુકીર્તિથી; જૂઠા ગણાયેલા તોપણ સાચા; 9 અજાણ્યા તોપણ નામાંકિત; મરણ નજીક તોપણ જુઓ જીવંત છીએ; શિક્ષા પામેલાઓના જેવા તોપણ મૃત્યુ પામેલા નહિ; 10 શોકાતુરના જેવા તોપણ સદા આનંદ કરનારા; ગરીબો જેવા તોપણ ઘણાંઓને ધનવાન કરનારા; કંગાલ જેવા તોપણ સઘળાના માલિક છીએ.

11 ઓ કરિંથીઓ, તમારે સારુ અમારું મોં ખૂલ્યું છે, અમારું હૃદય વિશાળ છે. 12 તમે અમારામાં સંકુચિત થયા નથી, પણ પોતાના અંતઃકરણમાં સંકુચિત થયા છો. 13 તો એને બદલે જેમ બાળકોને તેમ તમને કહું છું, તમે પણ હૃદયથી ઉદાર થાઓ.

14 અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાંને અંધકારની સાથે શી સંગત હોય? 15 અને ખ્રિસ્ત સાથે શેતાનનો સંબંધ હોઈ શકે? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય? 16 અને ઈશ્વરના સભાસ્થાનને મૂર્તિઓની સાથે સંબંધ હોય ખરો? કેમ કે આપણે જીવતા ઈશ્વરનું ભક્તિસ્થાન છીએ, જેમ ઈશ્વરે કહ્યું કે, ‘હું તેઓમાં રહીશ તથા ચાલીશ; તેઓનો ઈશ્વર થઈશ; અને તેઓ મારા લોક થશે.’”

17 માટે, ‘તમે તેઓમાંથી નીકળી આવો, અને જુદા થાઓ,’ એમ પ્રભુ કહે છે, ‘અશુદ્ધને સ્પર્શ ન કરો, અને હું તમારો સ્વીકાર કરીશ, 18 અને તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરાદીકરીઓ થશો, એમ સર્વસમર્થ પ્રભુ કહે છે.’”



Chapter 7

1 તે માટે, વહાલાંઓ, આપણને એવાં આશાવચનો મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ અશુદ્ધતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનો ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરીએ.

2 અમારો અંગીકાર કરો; અમે કોઈને અન્યાય કર્યો નથી; કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યા નથી. 3 હું તમને દોષિત ઠરાવવાંને બોલતો નથી; કેમ કે મેં પહેલેથી જ કહ્યું છે કે, તમે અમારાં હૃદયોમાં એવા વસ્યા છો કે આપણે સાથે મળીને મરવાને અને જીવવાને તૈયાર છીએ. 4 તમારી સાથે વાત કરવામાં હું બહુ ખુલાસીને બોલું છું, મને તમારે વિષે બહુ ગૌરવ છે, હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં હું આનંદથી ઝૂમી ઊઠું છું.

5 કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે અમારાં શરીરોને કંઈ સુખાકારી ન હતી; પણ અમારા પર ચારેબાજુથી વિપત્તિઓ હતી; બહાર લડાઈઓ અને અંદર ઘણી જાતનાં ડર હતા. 6 પણ દીનજનોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો;’ 7 અને કેવળ તેના આવ્યાથી જ નહિ, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો હતો તેથી પણ; અને તેણે તમારી મારા પ્રત્યેની મોટી ઉત્કંઠા, તમારો શોક અને મારે વિષે તમારી સઘન કાળજીની અમને ખબર આપી, તેથી મને વધારે આનંદ થયો.

8 જોકે મેં મારા પત્રથી તમને દુ:ખી કર્યા અને તેનું મને દુ:ખ થતું હતું, પણ હવે મને તેનો પસ્તાવો થતો નથી કેમ કે હું જોઉં છું કે તે પત્રએ તમને થોડા જ સમય માટે દુ:ખી કર્યા હતા. 9 પણ હવે હું આનંદ કરું છું તે તમે દુ:ખી થયા એટલા માટે નહિ, પણ દુ:ખી થવાથી તમે પસ્તાવો કર્યો તે માટે; કેમ કે તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખી કરાયા હતા, કે અમારાથી તમને કંઈ નુકસાન ન થાય. 10 કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતું દુ:ખ શોક ઉપજાવતું નથી પરંતુ ઉદ્ધાર પમાડે તેવો પસ્તાવો ઉપજાવે છે; પણ જગિક દુ:ખ મરણ પમાડે છે.

11 કેમ કે જુઓ, તમને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુ:ખ થયું તેથી તમારામાં આતુરતા પોતાને નિર્દોષ ઠરાવવાંનો કેવો ગુસ્સો, કેવો ભય, કેવી તીવ્ર ઇચ્છા, કેવી આતુર આકાંક્ષા, કેવું ઝનૂન અને બદલો લેવાની કેવી આતુરતા! તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા. 12 જોકે મેં તમને જે લખ્યું, તે જેણે અન્યાય કર્યો તેને માટે નહિ અને જેનાં પર અન્યાય થયો તેને માટે પણ નહિ, પણ ઈશ્વરની આગળ તમારા માટેની અમારી કાળજી તમને પ્રગટ થાય તે માટે લખ્યું.

13 આ બધાથી અમે દિલાસો પામ્યા છીએ.

તે ઉપરાંત તિતસને થયેલા આનંદથી અમે વધારે આનંદ પામ્યા; કેમ કે તમારા બધાથી તેનો આત્મા તાજગી પામ્યો છે. 14 માટે જો મને તમારે વિષે તિતસ આગળ કોઈ વાતમાં ગૌરવ થયું હોય, તો તેમાં મારી શર્મિદગી થઈ નહિ; પણ જેમ અમે તમને બધી વાતો સત્યતાથી કહી, તેમ અમારું તમારા માટેનું ગૌરવ પણ તિતસ આગળ સાચું પડ્યું.

15 તમે ભય તથા ધ્રુજારીસહિત તેનો અંગીકાર કર્યો, એ તમારા આજ્ઞાપાલનના સ્મરણને લીધે તિતસનો પ્રેમ તમારા ઉપર પુષ્કળ છે. 16 મને સર્વ બાબતે તમારા પર પૂરો ભરોસો છે એ માટે હું આનંદ પામું છું.



Chapter 8

1 ભાઈઓ, મકદોનિયાના વિશ્વાસી સમુદાયો પર ઈશ્વરની જે કૃપા થઈ તે અમે તમને જણાવીએ છીએ કે, 2 વિપત્તિની ભારે કસોટીમાં તેઓનો પુષ્કળ આનંદ તથા ભારે ગરીબાઈ ઉદારતારૂપી પુષ્કળ સમૃદ્ધિમાં બદલાઈ ગઈ.

3 કેમ કે હું સાક્ષી પૂરું છું કે, તેઓએ પોતાની શક્તિ પ્રમાણે, બલકે શક્તિ ઉપરાંત દાનો, પોતાની ખુશીથી આપ્યાં. 4 પોતાની આ ઉદારતા તથા સંતોની સેવા કરવામાં તેઓની ભાગીદારી સ્વીકારવાને તેઓએ અમને આગ્રહપૂર્વક વિનંતી કરી; 5 વળી જેમ અમે આશા રાખી હતી, તેમ નહિ; પણ તેઓએ પ્રથમ પ્રભુને અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પોતાને પણ અમને સ્વાધીન કર્યા.

6 માટે અમે તિતસને વિનંતી કરી કે, જેમ તેણે અગાઉ શરૂઆત કરી હતી, તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા સંપૂર્ણ કરે. 7 પણ જેમ તમે સર્વ બાબતોમાં, એટલે વિશ્વાસમાં, વાણીમાં, જ્ઞાનમાં, ઉત્કંઠામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં વધ્યા, તેવી જ રીતે આ ઉદારતાની સેવામાં પણ વૃદ્ધિ પામો.

8 હું આ બાબત આજ્ઞારૂપે નહિ, પણ બીજાઓની ઉત્કંઠાની સરખામણીમાં તમારા પ્રેમની પ્રામાણિકતાની પરીક્ષા કરવાને કહું છું. 9 કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તેઓ ધનવાન હોવા છતાં તમારે માટે નિર્ધન થયા, કે જેથી તમે તેમની ગરીબીથી ધનવાન થાઓ.

10 આ બાબતમાં હું અભિપ્રાય આપું છું; જે તમને મદદરૂપ થશે, કારણ કે એક વર્ષ અગાઉ તમે કેવળ એ કામ કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહીં પણ તે કરવાની તમારી ધગશ પણ હતી. 11 તો હવે તે કામ પૂરું કરો કે જેથી જે પ્રમાણે તમારી આતુર ઇચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ તે પરિપૂર્ણ થાય. 12 કેમ કે જો આ કામ કરવાની ઇચ્છા હોય તો કોઈ માણસ પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે ઇચ્છા માન્ય છે.

13 આ કામ એટલા માટે નથી કે બીજાઓને રાહત મળે અને તમને તકલીફ પડે, 14 પણ તે સમાનતાને ધોરણે થાય એટલે કે વર્તમાન સમયમાં તમારી સમૃદ્ધિ તેઓની અછત કે તેઓની સમૃદ્ધિ પણ તમારી અછત પૂરી પાડે, કે જેથી સમાનતા થાય; 15 જેમ લખેલું છે, ‘જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહિ; અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહિ.’”

16 પણ ઈશ્વરની આભારસ્તુતિ થાઓ, કે જેમણે તિતસના હૃદયમાં તમારે માટે એવી જ કાળજી ઉત્પન્ન કરી; 17 કેમ કે તેણે અમારી વિનંતી સ્વીકારી એટલું જ નહિ પણ તે પોતે ઘણો આતુર હોવાથી સ્વેચ્છાથી તમારી પાસે આવ્યો.

18 વળી અમે તેની સાથે એક ભાઈને મોકલ્યો છે કે જેનું નામ સુવાર્તાપ્રચારની બાબતમાં સર્વ વિશ્વાસી સમુદાયોમાં પ્રશંસનીય છે. 19 એટલું જ નહિ, પણ તે ભાઈ વિશ્વાસી સમુદાયો દ્વારા નિમાયેલો છે, કે જેથી પ્રભુના મહિમાને અર્થે આ કૃપાની જે સેવા અમને સોંપવામાં આવી છે તે કરવા અને અમારી મદદ કરવાની ઉત્કંઠા દર્શાવવાં તે અમારી સાથે ફરે.

20 અમે કાળજી રાખીએ છીએ કે દાન ઉઘરાવવાનો આ જે વહીવટ અમે કરીએ છીએ, તે વિષે કોઈ અમારા દોષારોપણ ન કરે. 21 કેવળ પ્રભુની જ દ્રષ્ટિમાં નહિ, પણ માણસોની દ્રષ્ટિમાં પણ જે યોગ્ય છે તે કરવા વિષે અમે કાળજી રાખીએ છીએ.

22 તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે, કે જેની અમે ઘણી બાબતોમાં ઘણીવાર કસોટી કરી અને તે અમને મહેનતુ માલૂમ પડ્યો છે અને હમણાં તો તમારા પર તેનો ઘણો ભરોસો હોવાથી તે વધારે મહેનતુ હોવાની ખાતરી થયેલી છે. 23 તિતસ વિષે કોઈ પૂછે તો તે મારો સાથી તથા તમારે માટે મારો સહકર્મી છે; અને અમારા ભાઈઓ વિષે કોઈ પૂછે તો તેઓ મંડળી દ્વારા મોકલાયેલા તથા ખ્રિસ્તનો મહિમા છે. 24 તેથી ભાઈઓને તથા મંડળીઓને તમારા પ્રેમ તથા તમારા વિષેના અમારા ગૌરવનું પ્રમાણ બતાવી આપો.



Chapter 9

1 હવે સંતોની સેવા કરવા વિષે, મારે તમને લખવાની અગત્ય નથી 2 કેમ કે હું તમારી ઉત્કંઠા જાણું છું; તે વિષે હું મકદોનિયાના લોકોની આગળ તમારે માટે ગર્વ કર્યા કરું છું, કે અખાયાએ એક વર્ષથી તૈયારી કરી છે. તમારી ઉત્કંઠાએ ઘણાંઓને ઉત્સાહિત કર્યા છે.

3 હવે મેં ભાઈઓને એ માટે મોકલ્યા છે કે, તમારે વિષેનો અમારો ગર્વ વ્યર્થ ન જાય; અને જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાઓ; 4 એમ ન થાય કે, મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે અને તમને તૈયાર થયેલા જુએ નહિ, તો તમારા વિશેના ગર્વને કારણે અમારે હું નહીં કહું કે તમારે પણ શરમાવું પડે. 5 આથી મને જરૂરી લાગ્યું કે ભાઈઓને વિનંતી કરવી કે તેઓ તમારી પાસે વહેલાં આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું હતું, તે અગાઉથી ઉઘરાવી રાખે. તે દાન જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે.

6 એ તો ખરું છે કે, જે કંજૂસાઈથી વાવે છે, તે લણશે પણ કંજૂસાઈમાં; અને જે ઉદારતાથી વાવે છે; તે ઉદારતાથી લણશે. 7 જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે, તે પ્રમાણે તેણે આપવું; પરાણે નહિ, ફરજિયાત પણ નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.

8 ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે, જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે, તમે સર્વ સારાં કામો કરવામાં વધતા જાઓ. 9 જેમ લખેલું છે કે, ‘તેમણે વહેંચ્યું છે, તેમણે ગરીબોને આપ્યું છે, તેમનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે.’”

10 જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે; 11 એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.

12 કેમ કે આ સેવાનું કામ ફક્ત સંતોની ગરજ પૂરી પાડે છે, એટલું જ નહિ, પણ ઈશ્વરની પુષ્કળ સ્તુતિમાં પરિણમે છે; 13 એટલે આ સેવાના પુરાવાથી, તેઓ, ખ્રિસ્તની સુવાર્તાની તમારી કબૂલાત પ્રત્યેની આધીનતા માટે તથા તેઓને માટે તથા સર્વને માટે તમારા દાનની પુષ્કળતાને માટે, ઈશ્વરનો મહિમા કરે છે. 14 તમારા પર ઈશ્વરની અધિક કૃપાને માટે તેઓ તમારે માટે પ્રાર્થના કરતાં તમારા માટે ઝંખે છે. 15 ઈશ્વરના અવર્ણનીય દાન ઈસુ ખ્રિસ્તને માટે તેમની આભારસ્તુતિ થાઓ.



Chapter 10

1 હું પાઉલ, જયારે તમારી સમક્ષ હોઉં ત્યારે દીન છું, પણ દૂર હોઉં ત્યારે તમારી સાથે હિંમતવાન છું; હું પોતે ખ્રિસ્તની નમ્રતા તથા સાલસતાથી તમને ખાસ વિનંતી કરું છું. 2 જેઓ અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે, તેઓ સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવા ધારું છું, તે નિશ્ચયતાથી હું હાજર થાઉં ત્યારે મારે હિંમતવાન થવું ન પડે એવી વિનંતી હું તમને કરું છું.

3 કેમ કે જોકે અમે શરીરમાં ચાલીએ છીએ, તોપણ અમે શરીર પ્રમાણે લડાઈ કરતા નથી; 4 કેમ કે અમારી લડાઈનાં હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે શસ્ત્રો સમર્થ છે.

5 અમે ભ્રામક દલીલોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. 6 જયારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ.

7 તમે ફક્ત બહારનો દેખાવ જુઓ છો. જો કોઈને પોતાનાં પર ભરોસો હોય કે, હું ખ્રિસ્તનો છું, તો તેણે ફરી પોતાને યાદ કરાવવું કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તનાં છીએ. 8 કેમ કે જે અધિકાર પ્રભુએ તમારા નાશને માટે નહિ, પણ તમારી ઉન્નતિ માટે અમને આપ્યો, તે વિષે જો હું કંઈક અધિક અભિમાન કરું, તોપણ શરમાઉ નહિ.

9 હું ચાહતો નથી કે હું તમને મારા પત્રો દ્વારા બીવડાવનાર જણાઉં. 10 કેમ કે તેઓ કહે છે કે, ‘તેના પત્રો ભારે તથા કડક છે; પણ તે પોતે શરીરે નબળો અને તેનું બોલવું દમ વગરનું છે. 11 તેવું કહેનારા માણસે સમજી લેવું કે, જેવા અમે દૂરથી પત્રો ધ્વારા બોલનાર છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે કામ કરનારા પણ થઈશું. 12 જેઓ પોતાના વખાણ કરે છે, તેઓની સાથે પોતાને ગણવા અથવા સરખાવવાને અમે હિંમત કરતા નથી; પણ જયારે તેઓ અંદરોઅંદર પોતાને એકબીજાથી માપે છે તથા સરખાવે છે, ત્યારે તેઓ નિર્બુદ્ધ છે.

13 પણ અમે હદ ઉપરાંત અભિમાન નહિ કરીએ, પણ જે મર્યાદા ઈશ્વરે અમને ઠરાવી આપી છે અને તેમાં તમે પણ આવો છો, તેટલું જ કરીશું. 14 કેમ કે જાણે કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ, તેમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. કેમ કે ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવામાં અમે પ્રથમ હતા કે જેઓ તમારા સુધી આવ્યા.

15 અમે પોતાની હદ બહાર બીજાઓની મહેનત પર અભિમાન કરતાં નથી; પણ અમને આશા છે કે, જેમ જેમ તમારો વિશ્વાસ વધશે અમારી સેવા અમારી પોતાની હદમાં વધશે, 16 કે જેથી તમારાથી આગળના પ્રાંતોમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીએ; અને બીજા હદમાં થયેલા સેવાકાર્ય વિષે અભિમાન કરીએ નહિ. 17 પણ ‘જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે.’” 18 કેમ કે જે પોતાની પ્રશંસા કરે છે તે નહિ, પણ જેની પ્રશંસા પ્રભુ કરે છે તે માન્ય થાય છે.



Chapter 11

1 હું ઇચ્છું છું કે તમે મારી થોડીઘણી મૂર્ખતાને સહન કરો; પણ તમે સહન તો કરો છો જ. 2 કેમ કે ઈશ્વરમય આસ્થાથી, હું તમારા વિષે કાળજી રાખું છું. કેમ કે એક પતિની સાથે મેં તમારી સગાઈ કરી છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.

3 પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી હવાને છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય. 4 કેમ કે જો કોઈ આવીને જે ઈસુને અમે પ્રગટ કર્યા તેમનાંથી જુદાજ ઈસુને પ્રગટ કરે, અથવા તમે જે આત્મા પામ્યા તેમનાંથી જુદોજ આત્મા પામો, અથવા જે સુવાર્તા તમે સ્વીકારી, તેનાથી જુદીજ સુવાર્તા સ્વીકારો; તો તમે તેને ખૂબ જ સારી રીતે સહન કરો છો.

5 મને નથી લાગતું કે તે બીજા ઉત્તમ પ્રેરિતો કરતાં હું કોઈ પણ પ્રકારે ઊતરતો છું. 6 પણ જોકે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી; આ બાબત અમે સર્વ પ્રકારે અને જેમ અન્યની સમક્ષ તેમ તમને જણાવી છે.

7 તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એટલે મેં તમને ઈશ્વરની મફત સુવાર્તા પ્રગટ કરી, એમાં શું મેં પાપ કર્યું? 8 તમારી સેવા બજાવવા માટે મેં બીજા વિશ્વાસી સમુદાયોને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધાં. 9 વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડતી હતી તે છતાં પણ હું કોઈને ભારરૂપ થયો ન હતો; કેમ કે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી; અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો હતો અને દૂર રહીશ.

10 જેમ ખ્રિસ્તનું સત્ય મારામાં છે તેમ, અખાયાના કોઈ પણ પ્રાંતમાં આ પ્રમાણે અભિમાન કરતાં કોઈ મને રોકી શકશે નહિ. 11 શા માટે? શું એ માટે કે હું તમારા ઉપર પ્રેમ રાખતો નથી? ઈશ્વર જાણે છે હું પ્રેમ રાખું છું.

12 પણ હું જે કરું છું, તે કરતો રહીશ, કે જેથી જેઓ, જેમાં અભિમાન કરીને અમારા સમાન દેખાવા માગે છે તેઓને લાગ મળતો હું અટકાવું. 13 કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટી કાર્યકર્તાઓ અને ખ્રિસ્તનાં પ્રેરિતોનો વેશ ધરનારા છે.

14 આમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના સ્વર્ગદૂતનો વેશ ધરે છે; 15 તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ ધરે, તો તે મોટા આશ્ચર્યની બાબત નથી; તેઓના કામ પ્રમાણે તેઓનો પરિણામ આવશે.

16 હું ફરીથી કહું છું કે, કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો, પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડું અભિમાન કરું. 17 જે હું કહું છું, પ્રભુના કહેવા પ્રમાણે નથી કહેતો; પણ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખાઈથી બોલું છું. 18 સાંસારિક બાબતે ઘણાં અભિમાન કરે છે, માટે હું પણ કરીશ.

19 કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો, તમે મૂર્ખોનું સહન કરો છો! 20 કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો કરે, જો કોઈ તમને તમાચો મારે, તો તમે તેનું સહન કરો છો. 21 જાણે કે અમે અબળ હતા, એવું હું પોતાને હલકો ગણતાં કહું છું; પણ જેમાં કોઈ હિંમતવાન છે તેમાં હું પણ હિંમતવાન છું; આ હું મૂર્ખાઈથી બોલું છું.

22 શું તેઓ હિબ્રૂ છે? હું પણ છું. શું તેઓ ઇઝરાયલી છે? હું પણ છું. શું ઇબ્રાહિમનાં સંતાન છે? હું પણ છું. 23 શું તેઓ ખ્રિસ્તનાં સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત ગણતરી વિનાનાં ફટકાનો માર ખાધો છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું.

24 પાંચ વાર મેં યહૂદીઓથી ઓગણ ઓગણ ચાળીસ ફટકા ખાધા, 25 ત્રણ વાર મેં ડંડાનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો. 26 ઘણી સફરો કરી, નદીઓનાં સંકટોમાં, લૂંટારાઓમાં, સ્વદેશીઓમાં, વિદેશીઓમાં તથા પાખંડી ભાઈઓએ મને ભયગ્રસ્ત કર્યો. મેં નગરમાં, જંગલમાં, સમુદ્રમાં જોખમો વેઠ્યાં.

27 શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત એ બધું મેં સહન કર્યું. 28 આ બીજી વાતો ઉપરાંત, રોજ મારા પર બોજ, એટલે સર્વ વિશ્વાસી સમુદાયની ચિંતા, રહે છે. 29 કોણ અબળને જોઈને, હું અબળ થતો નથી? કોણ ઠોકર ખાય છે અને મારું હૃદય બળતું નથી?

30 જો અભિમાન કરવું પડશે, તો હું મારી નિર્બળતાનું અભિમાન કરીશ. 31 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સુધી સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી.

32 દમસ્કસમાં અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા ચાહીને, દમસ્કીઓનાં નગર પર ચોકી પહેરો ગોઠવ્યો. 33 પણ ટોપલીમાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી મને નગરની બહાર ઉતારી મૂકવામાં આવ્યો. એ રીતે હું તેના સકંજામાંથી બચી ગયો.



Chapter 12

1 અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું જોઈએ. હું પ્રભુના દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ. 2 ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, ઈશ્વર જાણે છે, કે જેને ચૌદ વર્ષ ઉપર સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો.

3 એવા માણસને હું ઓળખું છું શરીરમાં હતો કે શરીર બહાર હતો, તે હું જાણતો નથી, ઈશ્વર તો જાણે છે 4 કે, તેને પારાદૈસમાં લઈ જવાયો અને જે વાતો બોલવી માણસને ઉચિત નથી એવી અકથનીય વાતો તેણે સાંભળી. 5 તેને લીધે હું અભિમાન કરીશ; પોતાને વિષે નહિ પણ કેવળ મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.

6 હું સત્ય બોલું છું કે જો હું અભિમાન કરવા માગુ છું તો હું મૂર્ખ નહીં થાઉં; કોઈ માણસ જેવો મને જુએ છે, અથવા મારું સાંભળે છે; તે કરતાં મને કંઈ મોટો ન ગણે માટે હું મૌન રહું છું. 7 મને જે પ્રકટીકરણના અસાધારણ અનુભવો થયા તેને લીધે હું ફુલાઉં નહિ માટે શેતાનના દૂત તરીકે મને મનુષ્યદેહમાં પીડા આપવામાં આવી છે કે જેથી હું વધારે પડતી બડાઈ ન કરું.

8 તે વિષે મેં ત્રણ વાર પ્રભુની પ્રાર્થના કરી કે તે મારી પાસેથી પીડા દૂર કરે. 9 પણ તેમણે મને કહ્યું કે ‘તારે માટે મારી કૃપા પૂરતી છે; કેમ કે નિર્બળતામાં મારું પરાક્રમ સંપૂર્ણ થાય છે’ એ માટે વિશેષે કરીને હું ઘણી ખુશીથી મારી નિર્બળતાનું અભિમાન કરીશ કે ખ્રિસ્તનું પરાક્રમ મારા પર ઊતરી આવે. 10 એ માટે નિર્બળતામાં, નિંદામાં, સંકટમાં, સતાવણીમાં, ખેદમાં, ખ્રિસ્તને લીધે આનંદિત રહું છું; કેમ કે જયારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.

11 હું અભિમાન કરીને મૂર્ખ થયો કેમ કે તમે મને ફરજ પાડી; પણ તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતા કારણ કે જો હું કંઈ જ ન હોઉં તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કંઈ ઊતરતો નથી. 12 પ્રેરિતપણાની નિશાનીઓ એટલે ચિહ્નો, ચમત્કારો તથા પરાક્રમી કામો ઘણી ધીરજથી તમારામાં થયાં હતાં. 13 હું તમારા પર બોજારૂપ ન થયો એ સિવાય તમે બીજા વિશ્વાસી સમુદાયો કરતાં કઈ રીતે ઊતરતા હતા? મારો આ ગુનો મને માફ કરો.

14 જુઓ, હું ત્રીજી વાર તમારી પાસે આવવાને તૈયાર છું અને તમારા પર બોજારૂપ નહિ બનું; કેમ કે તમારું દ્રવ્ય નહિ પણ હું તમને મેળવવા ચાહું છું; કેમ કે સંતાનોએ માબાપને માટે સંગ્રહ કરવો તે યોગ્ય નથી; પણ માબાપે સંતાનો માટે સંગ્રહ કરવો જોઈએ. 15 પણ હું તમારા આત્માઓને માટે ઘણી ખુશીથી મારું સર્વસ્વ વાપરીશ તથા પોતે પણ વપરાઈ જઈશ; હું તમારા પર વધતો પ્રેમ રાખું છું તો શું તમારા તરફથી મને ઓછો પ્રેમ મળશે?

16 સારું, એમ છે તો મેં તમારા પર બોજ નાખ્યો નહિ, પણ ચાલાક હોવાથી મેં તમારા ભોળપણનો લાભ લીધો. 17 શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા તેઓમાંના કોઈની મારફતે મેં તમારાથી કંઈ સ્વાર્થ સાધ્યો છે? 18 મેં તિતસને વિનંતી કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્મામાં અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી?

19 આ બધાથી તમે એમ ધારો છો કે અમે તમારી સામે સ્વબચાવ કરીએ છીએ પણ એવું નથી; ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ અમે બોલીએ છીએ કે, આ સર્વ તમારા ઘડતરને માટે જ છે.

20 કેમ કે મને ડર લાગે છે, હું આવું ત્યારે કદાચ જેવા હું ચાહું તેવા હું તમને ન જોઉં અને જેવો તમે ચાહતા નથી તેવો તમે મને જુઓ; રખેને બોલાચાલી, અદેખાઈ, ક્રોધ, ઝઘડા, ચાડીચુગલી, બડબડાટ, ઘમંડ તથા ધાંધલ ધમાલ થાય; 21 પાછો આવું ત્યારે કદાચ મારા ઈશ્વર તમારી આગળ મને નીચો કરે; અને જે કેટલાક અગાઉ અશુદ્ધતા, વ્યભિચાર તથા જારકર્મ કરતા હતા અને એવાં પાપ કરીને તેનો પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણાં વિષે હું દુઃખી થાઉં.



Chapter 13

1 આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓની સાબિતીઓથી દરેક વાત સ્પષ્ટ કરાશે. 2 મેં અગાઉ કહ્યું છે અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું તેમ હું હમણાં ગેરહાજર હોવા છતાં, અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને અગાઉથી કહું છું કે, હું આવીશ તો દયા રાખીશ નહિ.

3 કારણ કે ખ્રિસ્ત મારા દ્વારા બોલે છે તેનું પ્રમાણ તમે માગો છો; તે તમારા તરફ નિર્બળ નથી, પણ તેને બદલે તે તમારામાં સામર્થ્યવાન છે. 4 જો નિર્બળતામાં તેઓને વધસ્તંભે જડવામાં આવ્યાં છતાંપણ તેઓ ઈશ્વરના સામર્થ્યથી જીવંત છે. અમે પણ તેમનાંમાં નિર્બળ છીએ છતાંપણ તમારે સારુ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે જીવીશું.

5 પોતાને તપાસી જુઓ કે તમે વિશ્વાસમાં છો કે નહિ. પોતાને ચકાસો. શું તમે જાણતા નથી કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? તમારામાં છે, પણ જો તમે માન્ય થયા નથી તો નથી. 6 મારી એવી આશા પણ છે કે તમે જાણશો કે અમે નાપસંદ નથી.

7 હવે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ખરાબ કામ ન કરો, અમે સફળ દેખાઈએ એ માટે નહિ પણ એ માટે કે જો અમે અસફળ જેવા હોઈએ, તોપણ તમે સાચું જ કરો. 8 કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી પણ સત્યનાં સમર્થન માટે કરીએ છીએ.

9 કેમ કે જયારે અમે નબળા છીએ ત્યારે અમે આનંદ પામીએ છીએ પણ તમે મજબૂત છો, અને તમે સંપૂર્ણ થાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. 10 એ માટે હું તમારી મધ્યે ન હોવા છતાં આ વાતો લખું છું, કે હાજર હોઈશ ત્યારે કઠોર રીતે નહિ પણ જે અધિકાર પ્રભુએ નુકસાન માટે નહિ પણ ઘડતરને માટે આપ્યો છે તે પ્રમાણે હું વર્તું.

11 અંતે, ભાઈઓ, આનંદ કરો, પુનઃસ્થાપિત થવા પ્રયત્ન કરો, ઉત્તેજન પામો, એક મતના થાઓ, શાંતિમાં રહો; પ્રેમ તથા શાંતિના ઈશ્વર તમારી સાથે રહો. 12 પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો.

13 સર્વ સંતો તમને ક્ષેમકુશળ કહે છે.

14 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારાં સર્વની સાથે રહો.



Book: Galatians

Galatians

Chapter 1

1 હું પાઉલ પ્રેરિત, કોઈ માણસો કે માણસો દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત અને તેમને મૃત્યુમાંથી સજીવન કરનાર ઈશ્વર દ્વારા પ્રેરિત થવા માટે તેડાયેલો છું. 2 હું પોતે તથા અહીંના તમામ ભાઈઓ ગલાતિયાની તમામ મંડળીઓને વિશ્વાસી સમુદાયોને શુભેચ્છા પાઠવતા આ પત્ર લખીએ છીએ.

3 ઈશ્વરપિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો, 4 જેમણે આપણાં પાપોને સારુ પોતાનું અર્પણ કર્યું, કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઇચ્છા પ્રમાણે, આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે. 5 ઈશ્વર પિતાને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

6 મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે, જેમણે તમને ખ્રિસ્તની કૃપા દ્વારા તેડાવ્યાં, તેમની પાસેથી તમે આટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ વળી ગયા છો. 7 એ કોઈ બીજી સુવાર્તા નથી, પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે.

8 પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી, તે સિવાય બીજી કોઈ સુવાર્તા, જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. 9 જેમ અમે પહેલાં કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી કહું છું, કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. 10 તો શું હું અત્યારે માણસોની કૃપા ઇચ્છું છું કે ઈશ્વરની? અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું? જો હજી સુધી હું માણસોને ખુશ રાખતો હોઉં, તો હું ખ્રિસ્તનો સેવક નથી.

11 પણ, ભાઈઓ, હું તમને જણાવું છું કે, જે સુવાર્તા મેં પ્રગટ કરી, તે માણસે આપેલી નથી. 12 કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું.

13 હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું જે જીવન હતું તે વિષે તો તમે સાંભળ્યું છે, કે હું ઈશ્વરની મંડળીને અતિશય સતાવતો અને તેની પાયમાલી કરતો હતો. 14 અને મારા પિતૃઓના ધર્મ વિષે હું બહુ ઝનૂની બનીને, મારા જાતિ ભાઈઓમાંના ઘણાં સાથીઓ કરતાં યહૂદી સંપ્રદાયમાં વધારે પારંગત થયો.

15 પણ ઈશ્વર જેમણે મને મારા જન્મનાં દિવસથી જ અલગ કર્યો હતો તથા પોતાની કૃપામાં મને તેડાવ્યો હતો, તેમને જયારે એ પસંદ પડ્યું 16 કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે, એ માટે કે હું તેમની સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું, ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહિ, 17 કે મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરુશાલેમ ગયો નહિ પણ અરબસ્તાનમાં ગયો અને ફરીથી દમસ્કસમાં પાછો આવ્યો.

18 ત્યાર પછી ત્રણ વરસ બાદ કેફા પિતર ને મળવાને હું યરુશાલેમ ગયો, અને તેની સાથે પંદર દિવસ રહ્યો; 19 પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહિ, કેવળ પ્રભુના ભાઈ યાકૂબને મળ્યો. 20 જુઓ, હું તમને જે લખું છું, તે ઈશ્વરની સમક્ષ કહું છું; હું જૂઠું કહેતો નથી.

21 પછી હું સિરિયા તથા કિલીકિયાના પ્રાંતોમાં આવ્યો. 22 અને ખ્રિસ્તમાંના યહૂદિયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી. 23 તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે, અગાઉ જે અમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો, તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે. 24 મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો.



Chapter 2

1 ચૌદ વર્ષ પછી હું બાર્નાબાસની સાથે ફરી પાછો યરુશાલેમ ગયો અને તિતસને પણ સાથે લઈ ગયો. 2 પ્રકટીકરણ દ્વારા મળેલી ઈશ્વરની આજ્ઞાથી હું ત્યાં ગયો અને જે સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું છું, તે જેઓ પ્રતિષ્ઠિત હતા તેઓને ગુપ્ત રીતે કહી સંભળાવી, રખેને હું વ્યર્થ દોડતો હોઉં અથવા દોડ્યો હોઉં.

3 પણ તિતસ જે મારી સાથે હતો, તે ગ્રીક હોવા છતાં પણ સુન્નત કરાવવાની તેને ફરજ પાડવામાં આવી નહિ. 4 આપણા સમુદાયમાં જોડાયેલાં દંભી ભાઈઓને લીધે એમ થયું કે ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે, તેની જાસૂસી કરવા સારુ તેઓ ગુપ્ત રીતે અંદર આવ્યા હતા, એ માટે કે તેઓ આપણને પાછા ગુલામીમાં લાવે. 5 તેઓને અમે એક ઘડીભર પણ આધીન થયા નહિ, કે જેથી સુવાર્તાનું સત્ય તમારામાં ચાલુ રહે.

6 અને જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા તેઓ ગમે તેવા હતા તેનાથી મને કંઈ ફરક પડતો નથી; ઈશ્વર માણસોની રીતે કોઈનો પક્ષપાત કરતા નથી હા, જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા, તેઓએ મારી સુવાર્તામાં કંઈ પણ વધારો કર્યો નહિ; 7 પણ તેથી વિરુદ્ધ, જયારે તેઓએ જોયું કે, જેમ પિતરને સુન્નતીઓમાં યહૂદીઓમાં સુવાર્તાની સેવા સોંપાયેલી છે, તેમ મને બેસુન્નતીઓમાં બિનયહૂદીઓમાં એ સેવા સોંપાયેલી છે, 8 કેમ કે જેમણે સુન્નતીઓનો યહૂદીઓનો પ્રેરિત થવા સારુ પિતરને પ્રેરણા કરી, તેમણે બેસુન્નતીઓનો બિનયહૂદીઓનો પ્રેરિત થવા સારુ મને પણ પ્રેરણા કરી.

9 અને મને પ્રાપ્ત થયેલો અનુગ્રહ જયારે તેઓએ જાણ્યો, ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન, જેઓ આધારસ્તંભ જેવા ગણાતા હતા, તેઓએ મારો તથા બાર્નાબાસનો પ્રેરિત તરીકે સ્વીકાર કર્યો, કે જેથી અમે બિનયહૂદીઓની પાસે જઈએ અને તેઓ સુન્નતીઓની યહૂદીઓની પાસે જાય. 10 તેઓએ એટલું જ ઇચ્છ્યું કે અમે ગરીબોને મદદ કરીએ અને તે જ કરવાને હું આતુર હતો.

11 પણ જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે મેં સામે ચાલીને તેનો વિરોધ કર્યો, કેમ કે તે દોષિત હતો; 12 કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલાં, તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી, સુન્નતીઓથી ડરીને તે ખસી ગયો અને અલગ રહ્યો.

13 બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો, એટલે સુધી કે બાર્નાબાસ પણ તેઓના ઢોંગથી દંગ થઈને પાછો પડ્યો. 14 પણ જયારે મેં જોયું કે તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રામાણિકતાથી ચાલતા નથી, ત્યારે મેં બધાની આગળ કેફાને કહ્યું કે, જો તું યહૂદી હોવા છતાં યહૂદીઓની રીતે નહિ, પણ બિનયહૂદીઓની રીતે વર્તે છે, તો બિનયહૂદીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવા તું કેમ ફરજ પાડે છે?

15 આપણે જેઓ જન્મથી યહૂદી છીએ અને પાપી બિનયહૂદીઓ નથી તેઓ 16 જાણીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ, પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. અમે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો કે જેથી અમે નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ, કેમ કે નિયમશાસ્ત્રની કરણીઓથી કોઈ પણ મનુષ્ય ન્યાયી ઠરશે નહિ.

17 પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઇચ્છા રાખીને, જો આપણે પોતે પાપી માલૂમ પડીએ, તો શું ખ્રિસ્ત પાપના સેવક છે? કદી નહિ. 18 કેમ કે જેને મેં પાડી નાખ્યું, તેને હું ફરીથી બાંધુ, તો હું પોતાને અપરાધી ઠરાવું છું. 19 કેમ કે હું ઈશ્વરને માટે જીવવાને, નિયમશાસ્ત્ર દ્વારા નિયમશાસ્ત્ર પ્રત્યે મૃત્યુ પામ્યો છું.

20 હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પરંતુ હું જીવું છું, તોપણ હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે મનુષ્યદેહમાં મારું જે જીવન છે તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું. 21 હું ઈશ્વરની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો ન્યાયીપણું નિયમશાસ્ત્રથી મળતું હોય તો ખ્રિસ્તનાં મરણનો કોઈ અર્થ નથી.



Chapter 3

1 ઓ અણસમજુ ગલાતીઓ, તમારી આંખો આગળ વધસ્તંભે જડાયેલા ઈસુ ખ્રિસ્તને સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યા હોવા છતાં તમને કોણે ભરમાવ્યા? 2 તમારી પાસેથી હું એટલું જ જાણવા ઇચ્છું છું કે, તમે નિયમશાસ્ત્રનાં કાર્યોથી પવિત્ર આત્મા પામ્યા, કે વિશ્વાસથી સુવાર્તા સાંભળવાથી પામ્યા? 3 શું તમે એટલા બધા અણસમજુ છો?, કે આત્મા વડે આરંભ કરીને હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો?

4 શું તમે એટલા બધાં સંકટ નકામાં સહ્યાં? જો કદાપિ નકામાં હોય તો. 5 એ માટે જે તમને પવિત્ર આત્મા આપે છે અને તમારામાં પરાક્રમી કામો કરે છે, તે શું નિયમશાસ્ત્રનાં કાર્યોને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે?

6 એ પ્રમાણે ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે ન્યાયીપણા અર્થે ગણાયો. 7 માટે જાણો કે જેઓ વિશ્વાસ કરે છે, તેઓ ઇબ્રાહિમનાં દીકરા છે. 8 ઈશ્વર વિશ્વાસથી બિનયહૂદીઓને ન્યાયી ઠરાવશે, તે અગાઉથી જાણીને શાસ્ત્રવચને ઇબ્રાહિમને સુવાર્તા પ્રગટ કરી કે, તારા ધ્વારા સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે. 9 એ માટે કે જેઓ વિશ્વાસ કરનારા છે, તેઓ વિશ્વાસુ ઇબ્રાહિમની સાથે આશીર્વાદ પામે છે.

10 કેમ કે જેટલાં નિયમશાસ્ત્રનાં કાર્યો કરનારા છે તેટલાં શાપ નીચે છે, કેમ કે એમ લખ્યું છે કે, ‘નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી જે પાલન કરતો નથી, તે શાપિત છે.’” 11 તો હવે એ સ્પષ્ટ છે કે નિયમશાસ્ત્રથી ઈશ્વરની આગળ કોઈ પણ ન્યાયી ઠરતું નથી, કેમ કે ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’” 12 નિયમશાસ્ત્ર વિશ્વાસદ્વારા નથી પણ તેને બદલે, “જે કોઈ તેમાંની આજ્ઞાઓ પાળશે તે તેનાથી જીવશે.”

13 ખ્રિસ્તે આપણા વતી શાપિત થઈને, નિયમશાસ્ત્રના શાપથી આપણને છોડાવી લીધા, કેમ કે લખેલું છે કે, ‘જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે, તે શાપિત છે;’ 14 એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં બિનયહૂદીઓને મળે અને આપણે પવિત્ર આત્મા વિષેનું વચન વિશ્વાસથી પામીએ.

15 ભાઈઓ, હું મનુષ્યની રીત પ્રમાણે કહું છું કે, મનુષ્યના સ્થાપિત થયેલા કરારને કોઈ રદ કરતો અથવા વધારતો નથી. 16 હવે ઇબ્રાહિમને તથા તેનાં સંતાનને વચનો કહેવામાં આવ્યા હતાં અને તેનાં સંતાનોને જાણે ઘણાં વિષે ઈશ્વર કહેતાં નથી; પણ ‘તારા સંતાનને’, એમ એક વિષે કહે છે તે તો ખ્રિસ્ત છે.

17 હવે હું આ કહું છું કે, જે કરાર ઈશ્વરે ખ્રિસ્તમાં અગાઉથી નક્કી કર્યો હતો તેના વચનને ચારસો ત્રીસ વરસ પછી આવેલ નિયમશાસ્ત્ર રદ કરી શકતું નથી. 18 કેમ કે જો વારસો નિયમશાસ્ત્રથી છે, તો તે વચનથી નથી; પણ ઈશ્વરે વચનથી જ ઇબ્રાહિમને તે વારસો આપ્યો.

19 તો નિયમશાસ્ત્ર શા માટે હતું? જેઓને ઇબ્રાહિમનું સંતાન આપવાનું વચન આપવામાં આવ્યું હતું તેઓની પાસે તે સંતાન આવે ત્યાં સુધી નિયમશાસ્ત્ર અપરાધોને લીધે આપવામાં આવેલું હતું; અને તે મધ્યસ્થની મારફતે, સ્વર્ગદૂતો દ્વારા ફરમાવેલું હતું. 20 હવે મધ્યસ્થ તો માત્ર એકનો મધ્યસ્થ નથી, પણ ઈશ્વર એક છે.

21 ત્યારે શું નિયમશાસ્ત્ર ઈશ્વરનાં આશાવચનોથી વિરુદ્ધ છે? કદી નહિ, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ જો આપવામાં આવ્યો હોત, તો નિશ્ચે નિયમશાસ્ત્રથી ન્યાયીપણું મળત. 22 પણ શાસ્ત્રવચને બધાને પાપનાં બંધનમાં જકડ્યાં, કે આપણો બચાવ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી છે તે વચન વિશ્વાસ કરનારાઓને આપવામાં આવે.

23 પણ આ વિશ્વાસ આવ્યા અગાઉ, તે વિશ્વાસ પ્રગટ થાય ત્યાં સુધી આપણે નિયમશાસ્ત્ર દ્વારા કૈદ કરાયેલા અને બંધનમાં હતા. 24 એમ આપણને ખ્રિસ્તની પાસે પહોંચાડવા સારુ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું કે જેથી આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ. 25 પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળશિક્ષકના હાથ નીચે નથી. 26 કેમ કે તમે બધા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસથી ઈશ્વરના દીકરા છો.

27 કેમ કે તમારામાંના જેટલાં ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાંએ ખ્રિસ્તને અપનાવી લીધા. 28 માટે હવે કોઈ યહૂદી નથી કે ગ્રીક નથી, કોઈ દાસ નથી કે સ્વતંત્ર નથી, કોઈ પુરુષ નથી કે સ્ત્રી નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. 29 અને જો તમે ખ્રિસ્તનાં છો, તો તમે ઇબ્રાહિમનાં સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો.



Chapter 4

1 હવે હું કહું છું કે, વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી સર્વનો માલિક છે; તે છતાં પણ તેનામાં અને દાસમાં કંઈ પણ તફાવત નથી. 2 પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે.

3 તે પ્રમાણે આપણે પણ જયારે બાળક હતા, ત્યારે જગતના તત્વોને આધીન દાસત્વમાં હતા. 4 પણ સમયની સંપૂર્ણતાએ, ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમશાસ્ત્રને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર એવા હેતુથી મોકલ્યો, 5 કે જેઓ નિયમશાસ્ત્રના દાસત્વમાં હતા તેઓને તે મુક્ત કરાવે, જેથી આપણે તેમના દત્તક સંતાનો તરીકે સ્વીકારાઈએ.

6 તમે દીકરા છો, તે માટે ઈશ્વરે તમારા હૃદયમાં પોતાના દીકરાનો આત્મા મોકલ્યો છે, જે ‘પિતા, અબ્બા’, તેવું કહીને પોકારે છે. 7 એ માટે હવેથી તું દાસ નથી, પણ દીકરો છે; અને જો તું દીકરો છે, તો ઈશ્વરને આશરે વારસ પણ છે.

8 પણ પહેલાં જયારે તમે ઈશ્વરને જાણતા નહોતા, ત્યારે જેઓ વાસ્તવમાં દેવો નથી તેઓની સેવા તમે કરતા હતા. 9 પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા સાચું એ છે કે ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે પાછા ફરો છો?

10 તમે ખાસ દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોનાં પર્વો પાળો છો. 11 તમારે વિષે મને ભય રહે છે કે, રખેને તમારા માટે કરેલો મારો શ્રમ કદાચ વ્યર્થ જાય.

12 ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, તમે મારા જેવા થાઓ, કેમ કે હું તમારા જેવો થયો છું; તમે મારો કંઈ અન્યાય કર્યો નથી. 13 પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી. 14 અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો સ્વર્ગદૂત હોઉં, વળી ઈસુ ખ્રિસ્ત હોઉં, તેવી રીતે તમે મારો સ્વીકાર કર્યો.

15 તો પછી તમે મારી જે કદર કરી હતી તે હવે ક્યાં ગઈ? કેમ કે તમારે વિષે મને ખાતરી છે કે, જો બની શકત, તો તે સમયે તમે તમારી આંખો પણ કાઢીને મને આપી હોત! 16 ત્યારે શું તમને સાચું કહેવાને લીધે હું તમારો દુશ્મન થયો છું?

17 તેઓ તમને પોતાના કરી લેવા ઇચ્છે છે પણ તે સારું કરવા માટે નહિ, તેઓ તમને મારાથી વિખૂટાપાડવા ઇચ્છે છે કે જેથી તમે તેઓને અનુસરો. 18 તમે સારાં કામને માટે હંમેશા ખંત રાખો તે સારું છે અને પણ તે માત્ર હું તમારી પાસે હાજર હોઉં એટલા પૂરતું જ ન હોવું જોઈએ.

19 હે મારાં બાળકો, ઈસુ ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય, ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાને થતી હોય એવી પીડા થાય છે, 20 પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની પધ્ધતિ બદલવાની મને ઇચ્છા થાય છે, કેમ કે તમારે વિષે હું મૂંઝવણ અનુભવું છું.

21 નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઇચ્છા રાખનારાઓ, મને કહો કે, શું તમે નિયમશાસ્ત્ર સાંભળતાં નથી? 22 કેમ કે એમ લખેલું છે કે, ઇબ્રાહિમને બે દીકરા હતા, એક દાસી દ્વારા જન્મેલો અને બીજો પત્ની દ્વારા જન્મેલો. 23 જે દાસીનો તે મનુષ્યદેહ પ્રમાણે જન્મેલો હતો અને જે પત્નીનો તે વચન પ્રમાણે જન્મેલો હતો.

24 તેઓ તો નમૂનારૂપ છે કેમ કે તે સ્ત્રીઓ જાણે બે કરારો છે; એક તો સિનાઈ પહાડ પરનો, કે જે દાસત્વને જન્મ આપે છે અને તે તો હાગાર દાસી છે. 25 હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, તે હાલનાં યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાનાં સંતાનો સાથે દાસત્વમાં છે.

26 પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે; 27 કેમ કે લખેલું છે કે, ‘હે નિ:સંતાન, સ્ત્રી તું આનંદ કર; જેને પ્રસૂતિની પીડા થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીનાં સંતાન વધારે છે.’”

28 હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં સંતાનો છીએ. 29 પણ તે સમયે જેમ દેહથી જન્મેલાંએ આત્માથી જન્મેલાંને સતાવ્યો; તેવું અત્યારે પણ ચાલે છે.

30 પણ શાસ્ત્રવચન શું કહે છે? ‘દાસીને તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે દાસીનો દીકરો પત્નીના દીકરા સાથે વારસ બનશે નહિ.’” 31 તેથી, ભાઈઓ, આપણે દાસીનાં સંતાનો નથી, પણ પત્નીનાં છીએ.



Chapter 5

1 આપણે બંધનમાં ન રહીએ માટે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે; તેથી સ્થિર રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.

2 જુઓ, હું પાઉલ, તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો છો, તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી.

3 દરેક સુન્નત કરાવનારને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે, તે આખું નિયમશાસ્ત્ર પાળવાને જવાબદાર છે. 4 તમે જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ ખ્રિસ્તથી અલગ થયા છો; તમે કૃપાથી દૂર થયા છો.

5 કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ. 6 કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી; પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે. 7 તમે સારી રીતે દોડતા હતા, તમને સત્યને અનુસરતા કોણે રોક્યા? 8 આવું કરવાની સમજ તમને તેડનાર તરફથી અપાતી નથી.

9 એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે. થોડું ખમીર સમગ્ર કણકને ફુલાવે છે. 10 તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે આનાથી જુદો મત નહિ ધરાવો; જે કોઈ તમને અવળે માર્ગે દોરશે તે શિક્ષા પામશે.

11 ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજુ પણ મારી સતાવણી કેમ થાય છે? એટલા માટે થાય છે કે વધસ્તંભનો મારો ઉપદેશ નિરર્થક નથી. 12 જેઓ તમને ગેરમાર્ગે દોરે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!

13 કેમ કે, ભાઈઓ, તમને સ્વતંત્ર થવા તેડવામાં આવ્યા હતા; માત્ર એટલું જ કે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. 14 કેમ કે આખું નિયમશાસ્ત્ર એક જ વચનમાં પૂરું થાય છે, એટલે, ‘જેમ તું પોતાના પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.’” 15 પણ જો તમે એકબીજાને કરડો અને ફાડી ખાઓ, તો સાવધાન રહો, કદાચ તમે એકબીજાથી નાશ પામો.

16 પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ. 17 કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી. 18 પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી.

19 દેહનાં કામ તો દેખીતાં છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું, 20 મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષ્યા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, 21 અદેખાઈ, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો; જેમ પહેલાં મેં તમને ચેતવ્યાં હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.

22 પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23 નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી. 24 અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.

25 જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ. 26 આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઈ રાખીને ઘમંડ ન કરીએ.



Chapter 6

1 ભાઈઓ, જો કોઈ માણસ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમે, જે આત્મિક છો, તેઓ નમ્રભાવે તેને સાચા માર્ગે પાછો લાવો; અને તું તારી પોતાની સંભાળ રાખ, રખેને તું પણ પરીક્ષણમાં પડે. 2 તમે એકબીજાના ભાર ઊંચકો અને એમ ખ્રિસ્તનાં નિયમનું સંપૂર્ણ પાલન કરો.

3 કેમ કે જયારે કોઈ પોતે નજીવો હોવા છતાં, હું મોટો છું, એવું ધારે છે, તો તે પોતાને છેતરે છે. 4 દરેક માણસે પોતાનાં આચરણ તપાસવાં, અને ત્યારે તેને બીજાકોઈ વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે. 5 કેમ કે દરેકે પોતાનો બોજ ઊંચકવો પડશે.

6 સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો. 7 યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે; 8 કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.

9 તો આપણે સારું કરતાં થાકવું નહિ; કેમ કે જો કાયર નહિ થઈએ, તો યોગ્ય સમયે લણીશું. 10 એ માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.

11 જુઓ, હું મારા હાથે કેટલા મોટા અક્ષરોથી તમારા પર લખું છું. 12 જેઓ દેહ વિષે પોતાને જેટલાં સારા બતાવવા ચાહે છે, તેટલાં ખ્રિસ્તનાં વધસ્તંભને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તમને સુન્નત કરવાની ફરજ પાડે છે. 13 કેમ કે જેઓ સુન્નત કરાવે છે તેઓ પોતે નિયમશાસ્ત્રને પાળતા નથી; પણ તમારા દેહમાં તેઓ અભિમાન કરે, એ માટે તેઓ તમારી સુન્નત થાય એવો આગ્રહ રાખે છે.

14 પણ એવું ન થાઓ કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભ વગર હું બીજા કશામાં અભિમાન કરું, જેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે અને જગત માટે હું. 15 કેમ કે સુન્નત કંઈ નથી, તેમ બેસુન્નત પણ કંઈ નથી; પણ નવી ઉત્પત્તિ જ કામની છે. 16 જેટલાં આ નિયમ પ્રમાણે ચાલે છે, તેટલાં પર તથા ઈશ્વરના ઇઝરાયલ પર શાંતિ તથા દયા હો.

17 હવેથી કોઈ મને તસ્દી ન દે, કેમ કે પ્રભુ ઈસુનાં ચિહ્ન મારા શરીરમાં અપનાવેલાં છે.

18 ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.



Book: Ephesians

Ephesians

Chapter 1

1 એફેસસમાં જે સંતો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થયેલો પાઉલ લખે છે: 2 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ પ્રાપ્ત હો.

3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા અને ઈશ્વરની સ્તુતિ હો; તેમણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે; 4 એ પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ આપણને તેમનાંમાં ઈસુ ખ્રિસ્તમાં પસંદ કર્યા છે, એ સારુ કે આપણે તેમની આગળ પ્રેમમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ.

5 તેમણે ઈશ્વરપિતાએ પોતાની ઇચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે, પોતાને સારુ, આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમના ઈશ્વરના પુત્રો તરીકે ગણાવાને અગાઉથી નિર્માણ કર્યા 6 કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય; એ કૃપા તેમણે પોતાના વહાલા પુત્ર ઈસુ દ્વારા આપણને મફત આપી છે.

7 ઈસુ ખ્રિસ્તનાં રક્તદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. 8 સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેમણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે.

9 તેમણે ઈસુ ખ્રિસ્તમાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે, પોતાની ઇચ્છાનો મર્મ આપણને જણાવ્યો, 10 કે, સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, સ્વર્ગમાંના તથા પૃથ્વી પરનાં સર્વનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે, હા ખ્રિસ્તમાં.

11 જેમનાંમાં આપણે તેમના વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છા પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે, આપણે અગાઉથી નિર્મિત થયા હતા; 12 જેથી ખ્રિસ્ત પર પહેલાંથી આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને સારુ થઈએ.

13 તમે પણ, સત્યનું વચન એટલે તમારા ઉદ્ધારની સુવાર્તા સાંભળીને, અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને, તેમનાંમાં આશાવચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા; 14 ઈશ્વરના આત્મા પોતાના દ્રવ્યરૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં પ્રભુના મહિમાને અર્થે આપણા વારસાની ખાતરી છે.

15 એ માટે હું પણ, પ્રભુ ઈસુ પર તમારા વિશ્વાસ તથા તમામ સંતો પ્રત્યે તમારા પ્રેમ વિષે સાંભળીને, 16 તમારે સારુ આભાર માનવાનું ચૂકતો નથી; મારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીને માગુ છું કે.

17 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના ડહાપણને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે; 18 અને તમારાં અંતર્નયનો પ્રકાશિત થઈ ગયા હોવાથી તેમના આમંત્રણની આશા અને સંતોમાં તેમના વારસાના મહિમાની સંપત્તિ શી છે.

19 અને તેમની મહાન શક્તિના પરાક્રમ પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિ શી છે, તે તમે સમજો. 20 ઈશ્વરે તે પરાક્રમ ખ્રિસ્તમાં બતાવીને ઈસુને મૂએલાંમાંથી સજીવન કર્યા, 21 અને સર્વ રાજ્યસત્તા, અધિકાર, પરાક્રમ, આધિપત્ય તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા.

22 અને સઘળાંને તેમણે તેમના પગ નીચે રાખ્યાં, અને તેમને સર્વ પર વિશ્વાસી સમુદાયના શિરપતિ તરીકે નિર્માણ કર્યા; 23 વિશ્વાસી સમુદાય તો ખ્રિસ્તનું શરીર છે, ખ્રિસ્ત તેમાં સંપૂર્ણ રીતે વસેલા છે; તે સર્વમાં સર્વ છે.



Chapter 2

1 વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા, ત્યારે તેમણે તમને સજીવન કર્યા; 2 એ અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે દુષ્ટાત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં કાર્ય કરે છે, તે પ્રમાણે અગાઉ ચાલતા હતા; 3 તેઓમાં આપણે સર્વ આપણી દેહની વાસનાઓ મુજબ પહેલાં ચાલતા હતા, અને શરીરની તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા. વળી પહેલાની સ્થિતિમાં બીજાઓના માફક ઈશ્વરના કોપને પાત્ર હતા.

4 પણ જે દયાથી ભરપૂર છે તે ઈશ્વરે, જે પ્રીતિ આપણા પર કરી, તે પોતાના અત્યંત પ્રેમને લીધે, 5 આપણે પાપમાં મરણ પામેલા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે ઉદ્ધાર પામેલા છો; 6 અને તેમની સાથે ઉઠાડીને ખ્રિસ્ત ઈસુની મારફતે સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે આપણને બેસાડ્યા; 7 એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે.

8 કેમ કે તમે કૃપાથી વિશ્વાસદ્વારા ઉદ્ધાર પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે; 9 કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે; 10 કેમ કે આપણે તેમની કૃતિ છીએ, ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા, તે વિષે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું હતું કે, આપણે તે પ્રમાણે ચાલીએ.

11 એ માટે યાદ રાખો કે, તમે પહેલા દેહ સંબંધી બિનયહૂદી હતા, અને શરીરનાં સંદર્ભે હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતાં હતા; 12 તે સમયે તમે આ જગતમાં ખ્રિસ્તરહિત, ઇઝરાયલની નાગરિકતાના હક વગરના, પ્રભુના આશાવચનના કરારોથી પારકા, આશારહિત તથા ઈશ્વર વગરના હતા.

13 પણ પહેલાં તમે જેઓ દૂર હતા તેઓ ખ્રિસ્ત ઈસુ દ્વારા તેમના રક્તથી નજદીક આવ્યા છો. 14 કેમ કે તે ઈસુ આપણી શાંતિ સમાધાન છે, તેમણે બન્નેને એક કર્યા, અને આપણી વચ્ચેની આડી દીવાલ પાડી નાખી છે; 15 સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને, 16 અને વધસ્તંભ પર વૈરનો નાશ કરીને એ દ્વારા એક શરીરમાં ઈશ્વરની સાથે બન્નેનું સમાધાન કરાવવાને, તેમણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્રરૂપી વૈરને નાબૂદ કર્યું.

17 અને તેમણે આવીને તમે જેઓ દૂર હતા તેઓને તથા જે પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી; 18 કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ.

19 એ માટે તમે હવે પારકા તથા બહારના નથી, પણ સંતોની સાથેના એક નગરના તથા ઈશ્વરના કુટુંબનાં છો. 20 પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે; 21 તેમનાંમાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર ભક્તિસ્થાન બને છે; 22 તેમનાંમાં તમે પણ ઈશ્વરના નિવાસને સારુ આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો.



Chapter 3

1 એ કારણથી, હું પાઉલ તમો બિનયહૂદીઓને માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન, 2 ઈશ્વરની જે કૃપા તમારે સારુ મને આપવામાં આવી છે, તેના કારભાર વિષે તમે સાંભળ્યું હશે કે.

3 પ્રકટીકરણથી તેમણે ઈશ્વરે મને જે મર્મ સમજાવ્યો, તે વિષે મેં અગાઉ સંક્ષિપ્તમાં લખ્યું; 4 તે વાંચીને તમે ખ્રિસ્તનાં મર્મ વિષેની મારી માહિતી જાણી શકશો. 5 જેમ અગાઉની પેઢીના માણસોના દીકરાઓને જાણવામાં આવ્યું ન હતું જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને પવિત્ર આત્મામાં પ્રગટ થયેલા છે.

6 એટલે કે બિનયહૂદીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા, અમારા સાથી વારસો, તથા શરીરનાં સાથી અવયવો, તથા તેમના આશાવચનના સહભાગીદાર છે; 7 ઈશ્વરના સામર્થ્યના પરાક્રમથી તથા તેમના આપેલા કૃપાદાન પ્રમાણે, હું આ સુવાર્તાનો સેવક થયેલો છું.

8 હું સંતોમાં નાનામાં નાનો હોવા છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે કે, હું બિનયહૂદીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું; 9 અને ઈશ્વર જેમણે સર્વનું સર્જન કર્યું છે, તેમનાંમાં આરંભથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું સર્વને જણાવું.

10 એ સારુ કે જે સનાતન કાળનો ઇરાદો તેણે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં રાખ્યો, 11 તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન વિશ્વાસી સમુદાયદ્વારા જણાય.

12 તેઓ ખ્રિસ્ત ઈસુ માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે. 13 એ માટે હું માંગુ છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે નાહિંમત થશો નહિ કેમ કે તે વિપત્તિ તો તમારો મહિમા છે.

14 એ કારણથી પિતા, 15 જેમનાં નામ પરથી સ્વર્ગનાં તથા પૃથ્વી પરનાં સર્વ કુટુંબને નામ આપવામાં આવે છે, 16 તે પિતા ની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું, કે તે ઈશ્વર પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તેમના પવિત્ર આત્મા દ્વારા તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.

17 અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત વસે; જેથી તમારાં મૂળ પ્રેમમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને, 18 સર્વ સંતોની સાથે ખ્રિસ્તનાં પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે તમે સમજી શકો, 19 ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની મર્યાદાની બહાર છે તે પણ તમે સમજી શકો; કે તમે ઈશ્વરની પરિપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.

20 હવે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે, આપણે સારુ પુષ્કળ કરી શકે છે, 21 તેમને ઈશ્વરને ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં સર્વકાળ પેઢી દરપેઢી મહિમા હો. આમીન.



Chapter 4

1 એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો; 2 સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો; 3 શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.

4 જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે; 5 એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, 6 એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.

7 આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે. 8 એ માટે તે કહે છે કે, ઊંચાણમાં ચઢીને તે ઈસુ ખ્રિસ્ત બંદીવાનોને લઈ ગયા તથા તેમણે માણસોને કૃપાદાન આપ્યાં.

9 તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા. 10 જે ઊતર્યા તે ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.

11 વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તનું શરીર ઉન્નતિ કરવાને સારુ, 12 તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા શિક્ષકો આપ્યા; 13 ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા ડહાપણના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ.

14 જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ. 15 પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ. 16 એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.

17 એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છે કે, જેમ બીજા બિનયહૂદી પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો; 18 તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે. 19 તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.

20 પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી, 21 જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો, 22 તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.

23 અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો. 24 અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સૃજાયેલું છે તે ધારણ કરો.

25 એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ. 26 ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો; 27 અને શેતાનને સ્થાન આપો નહિ.

28 ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય. 29 તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય. 30 ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.

31 સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો. 32 તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.



Chapter 5

1 એ માટે તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ; 2 અને પ્રેમમાં ચાલો. જેમ ખ્રિસ્ત ઈસુએ તમારા પર પ્રેમ રાખ્યો અને ઈશ્વરની સમક્ષ સુવાસને અર્થે, આપણે સારુ સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું, તેમ.

3 વ્યભિચાર તથા સર્વ પ્રકારની અશુદ્ધતા અથવા દ્રવ્યલોભનાં નામ પણ સરખાં તમારે કદી ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે; 4 જે અશોભનીય છે એવી નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા હસીમજાક તમારામાં ન થાય પણ તેના બદલે આભારસ્તુતિ કરવી.

5 કેમ કે તમે સારી રીતે જાણો છો કે, વ્યભિચારી, અશુદ્ધ, દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજકોને ખ્રિસ્તનાં તથા ઈશ્વરના રાજ્યમાં વારસો નથી. 6 તમને વ્યર્થ વાતોથી કોઈ ભુલાવે નહિ; કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે. 7 એ માટે તમે તેઓના સહભાગી ન થાઓ.

8 કેમ કે તમે પહેલાં અંધકારમાં હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતોને ઘટે એ રીતે ચાલો. 9 કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે. 10 પ્રભુને શું પસંદ પડે છે, તે પારખી લો. 11 અંધકારનાં નિષ્ફળ કામોના સોબતીઓ ન થાઓ; પણ તેઓને વખોડો. 12 કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે, જે કહેતાં પણ શરમ લાગે છે.

13 જે સર્વ વખોડાયેલું, તે પ્રકાશથી પ્રગટ થાય છે; કેમ કે જે પ્રગટ કરાયેલું છે, તે પ્રકાશરૂપ છે. 14 માટે કહેલું છે કે, ઊંઘનાર, જાગ, ને મૂએલાંમાંથી ઊઠ, અને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.

15 તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો; 16 સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે. 17 તેથી તમે અણસમજુ ન થાઓ, પણ ઈશ્વરની ઇચ્છા શી છે તે સમજો.

18 દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ; 19 ગીતોથી, સ્ત્રોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ; 20 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, ઈશ્વર પિતાની આભારસ્તુતિ સર્વને સારુ નિત્ય કરજો. 21 ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.

22 પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ; 23 કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરનાં ઉદ્ધારક છે. 24 જેમ વિશ્વાસી સમુદાય ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું.

25 પતિઓ, પોતાની પત્નીઓ પર પ્રેમ કરો, જેમ ખ્રિસ્ત ઈસુએ પોતાના વિશ્વાસી સમુદાય પર પ્રેમ રાખ્યો અને તેને સારું પોતાનું સ્વાર્પણ કર્યુ તેમ; 26 એ સારુ કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, ખ્રિસ્ત વિશ્વાસી સમુદાયને પવિત્ર કરે, 27 અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય; પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવા વિશ્વાસી સમુદાય તરીકે પોતાની આગળ ગૌરવી સ્વરૂપે રજૂ કરે.

28 એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે; 29 કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસી સમુદાયનું પોષણ કરે છે તેમ, 30 કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.

31 એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે. 32 આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું. 33 તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.



Chapter 6

1 બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે. 2 તારા માતાપિતાનું સન્માન કર. તે પહેલી વચન યુક્ત આજ્ઞા છે, 3 ‘એ સારુ કે તારું ભલું થાય, અને પૃથ્વી પર તારું આયુષ્ય દીર્ઘ થાય.’”

4 વળી પિતાઓ, તમારાં બાળકોને ખીજવશો નહિ, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.

5 દાસો સેવકો, જેમ તમે ખ્રિસ્તને આધીન થાઓ છો તેમ પૃથ્વી પરના જેઓ તમારા માલિકો છે તેઓને આદર સાથે નિખાલસ મનથી આધીન થાઓ; 6 માણસોને પ્રસન્ન કરનારાઓની જેમ દેખરેખ હોય ત્યાં સુધી જ મન વગરનું કામ કરનારની રીતે નહિ, પણ ખ્રિસ્તનાં સેવકોની જેમ, જીવથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરો, 7 માણસોની નહિ, પણ જાણે તે પ્રભુની સેવા હોય તેમ સંતોષથી કરો; 8 જે કોઈ કંઈ સારું કરશે, તે દાસ હોય કે સ્વતંત્ર હોય, પણ પ્રભુ તેને તે જ પ્રમાણે બદલો આપશે, એમ સમજો.

9 વળી માલિકો, તમે દાસોની સાથે એમ જ વર્તો, ધમકાવવાનું છોડી દો, અને જાણો કે તેઓનો તથા તમારો પણ એક જ માલિક સ્વર્ગમાં છે, અને તેમની પાસે પક્ષપાત નથી.

10 અંતે, મારા પ્રિય ભાઈઓ, પ્રભુમાં તથા તેમના સામર્થ્યમાં શક્તિવાન થાઓ. 11 શેતાનની કુયુક્તિઓની સામે તમે અડગ રહી શકો માટે ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો.

12 કેમ કે આપણું યુદ્ધ, લોહી અને માંસ, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંનાં આ અંધકારનાં સત્તાધારીઓની સામે, સ્વર્ગીય સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો ની સામે છે. 13 એ માટે તમે ઈશ્વરનાં સર્વ શસ્ત્રો ધારણ કરો કે, તમે ખરાબ દિવસે સામનો કરી શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો.

14 તેથી સત્યથી તમારી કમર બાંધીને, ન્યાયીપણાનું બખતર ધારણ કરીને 15 તથા શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી પગરખાં પહેરીને, ઊભા રહો. 16 સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના સળગી રહેલા બાણ બુઝાવી શકો.

17 અને ઉદ્ધારનો ટોપ તથા આત્માની તલવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો. 18 પવિત્ર આત્મામાં સર્વ પ્રકારે સતત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે સર્વ સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો.

19 અને મારે માટે પણ પ્રાર્થના કરો કે, જે સુવાર્તાને સારુ હું સાંકળોથી બંધાયેલો એલચી છું, તેનો મર્મ જણાવવાંને મને મારું મુખ ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે; 20 અને જેમ બોલવું ઘટિત છે, તેમ હિંમત પૂર્વક હું બોલી શકું.

21 વળી મારી બાબતના સમાચાર અને મારી સ્થિતિ કેવી છે તે તમે પણ જાણો માટે તુખિકસ જે પ્રભુમાં મારો પ્રિય ભાઈ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક છે તે તમને સર્વ માહિતી આપશે. 22 તમે અમારી પરિસ્થિતિ જાણો અને તે તમારાં હૃદયોને દિલાસો આપે, તેટલાં જ માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.

23 ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભાઈઓને શાંતિ તથા વિશ્વાસસહિતનો પ્રેમ બક્ષો. 24 જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નિષ્કપટ પ્રેમ રાખે છે તેઓ સર્વ પર કૃપા હો. આમીન.



Book: Philippians

Philippians

Chapter 1

1 ખ્રિસ્ત ઈસુમાં ફિલિપ્પીમાંના સર્વ સંતો, અધ્યક્ષો તથા સેવકો, તે સર્વને ઈસુ ખ્રિસ્તનાં દાસો પાઉલ તથા તિમોથી લખે છે 2 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.

3 પ્રથમ દિવસથી તે આજ સુધી સુવાર્તામાં તમારા સહકારને માટે, 4 નિત્ય આનંદ સાથે તમો સર્વને માટે મારી પ્રાર્થનામાં વિનંતિ કરતાં, 5 જયારે જયારે હું તમને યાદ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું. 6 જેમણે તમારામાં સારાં કામની શરૂઆત કરી તે, ઈસુ ખ્રિસ્તનાં દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.

7 તમો સર્વ વિષે એ પ્રમાણે માનવું મને ઉચિત લાગે છે; કારણ કે મારાં બંધનોમાં અને સુવાર્તાની હિમાયત કરવામાં તથા તેને સાબિત કરવામાં, તમે બધા કૃપામાં મારા સહભાગી હોવાથી, હું તમને મારા હૃદયમાં રાખું છું. 8 કેમ કે હું ઈસુ ખ્રિસ્તની કરુણાથી તમો સર્વ ઉપર કેટલો બધો પ્રેમ રાખું છું, તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે.

9 વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ક્રમે ક્રમે વધતો જાય; 10 જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તનાં દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ; 11 વળી ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધે તે માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.

12 ભાઈઓ, મને જે જે દુઃખો પડ્યાં, તે સુવાર્તાને વિઘ્નરૂપ થવાને બદલે તેનો પ્રસાર થવામાં સહાયભૂત થયાં, તે તમે જાણો એવું હું ઇચ્છું છું; 13 કેમ કે ખ્રિસ્તને લીધે મારાં જે બંધનો છે તે આખા રાજયદરબારમાં તથા બીજે બધે સ્થળે પ્રસિદ્ધ થયાં; 14 અને પ્રભુના સમુદાયના કેટલાક ભાઈઓએ મારાં બંધનોને લીધે વિશ્વાસ રાખીને નિર્ભયપણે ઈશ્વરનું વચન બોલવાની વિશેષ હિંમત રાખી.

15 કેટલાક તો અદેખાઈ તથા વિરોધથી અને કેટલાક સદ્દભાવથી ખ્રિસ્ત ની સુવાર્તા પ્રગટ કરે છે 16 પહેલા તો મારાં બંધનમાં મારા પર વિશેષ સંકટ લાવવાના ઇરાદાથી, શુદ્ધ મનથી નહિ, પણ પક્ષાપક્ષીથી ખ્રિસ્તની વાત પ્રગટ કરે છે; 17 પણ બીજા, ખ્રિસ્તનાં સુવાર્તા વિષે પ્રત્યુત્તર આપવા માટે હું નિર્મિત થયો છું, એવું જાણીને પ્રેમથી પ્રગટ કરે છે.

18 તો એથી શું? દરેક રીતે, ગમે તો દંભથી કે સત્યથી, ખ્રિસ્ત ની વાત પ્રગટ કરવામાં આવે છે; તેથી હું આનંદ પામું છું અને પામીશ. 19 કેમ કે હું જાણું છું કે, તમારી પ્રાર્થનાથી તથા ઈસુ ખ્રિસ્તનાં આત્માની સહાયથી, એ મારા ઉદ્ધારને માટે ઉપયોગી થઈ પડશે, તે હું જાણું છું.

20 એ પ્રમાણે મને વિશ્વાસ, અપેક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ બાબતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હંમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તનાં મહિમાની વૃદ્ધિ કરવામાં આવે. 21 કેમ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે.

22 પણ મનુષ્યદેહમાં જીવવું તે જો મારા કામનું ફળ હોય તો મારે શું પસંદ કરવું, તે હું જાણતો નથી; 23 કેમ કે આ બે બાબત વચ્ચે હું ગૂંચવણમાં છું દેહમાંથી નીકળવાની તથા ખ્રિસ્તની સાથે રહેવાની મારી ઇચ્છા છે, કેમ કે તે વધારે સારું છે; 24 તોપણ મારે મનુષ્યદેહમાં રહેવું તમારે માટે વધારે અગત્યનું છે.

25 મને ભરોસો હોવાથી, હું જાણું છું કે હું રહેવાનો અને તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને માટે હું તમારાં બધાની સાથે રહેવાનો; 26 જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય. 27 માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર રહું તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાનાં વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.

28 અને વિરોધીઓથી જરા પણ ગભરાતા નથી એ તેઓને માટે વિનાશની પ્રત્યક્ષ નિશાની છે, પણ તમને તો ઉદ્ધારની નિશાની છે અને તે વળી ઈશ્વરથી છે. 29 કેમ કે ખ્રિસ્ત પર માત્ર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુઃખ પણ સહેવું, તેથી ખ્રિસ્તને સારુ આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે; 30 જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને હાલ મારામાં થાય છે એ હમણાં તમે સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે.



Chapter 2

1 માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની અનુકંપા તથા કરુણા હોય, 2 તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે, તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક હૃદયના થાઓ.

3 પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કશું કરો નહિ, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. 4 તમે દરેક માત્ર પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓનાં હિત પર પણ લક્ષ રાખો.

5 ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો 6 પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, 7 પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા; 8 અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. 9 તેને કારણે ઈશ્વરે તેમને ઘણાં ઊંચા કર્યા અને સર્વ નામો કરતાં એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે, 10 સ્વર્ગમાંના, પૃથ્વી પરનાં તથા પાતાળમાંનાં સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે; 11 અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.

12 તેથી, મારા પ્રિય ભાઈઓ, તમે જેમ હંમેશા આધીન રહેતા હતા તેમ, કેવળ મારી હાજરીમાં જ નહિ, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં પણ તમારો ઉદ્ધાર થાય માટે ભય તથા કંપારીસહિત પ્રયત્ન કરો. 13 કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે, તે તો ઈશ્વર છે.

14 બડબડાટ તથા તકરાર વગર બધું કરો 15 કે, જેથી કુટિલ તથા આડી પ્રજા મધ્યે તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક સંતાન, જીવનનું વચન પ્રગટ કરીને દુનિયામાં જ્યોતિઓ તરીકે પ્રકાશો. 16 જેથી ખ્રિસ્તનાં સમયમાં મને ગર્વ કરવાનું એવું કારણ મળે કે હું નિરર્થક દોડ્યો નથી અને મેં વ્યર્થ શ્રમ કર્યો નથી.

17 પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર રેડાવું પડે તોપણ હું આનંદ કરીશ અને તમારી સર્વની સાથે આનંદ કરીશ. 18 એમ જ તમે પણ મારી સાથે આનંદમાં સહભાગી બનો.

19 પણ હું પ્રભુ ઈસુમાં આશા રાખું છું કે, હું તિમોથીને તમારી પાસે વહેલો મોકલીશ, જેથી તમારી ખબર જાણીને મને પણ આનંદ થાય. 20 કેમ કે તમારી સંભાળ સારી રીતે રાખે તેવો તિમોથી જેવા સારા સ્વભાવવાળો બીજો કોઈ માણસ મારી પાસે નથી. 21 કેમ કે સર્વ માણસો ખ્રિસ્ત ઈસુની વાત નહિ, પણ પોતાની જ વાત શોધે છે.

22 પણ તમને તો અનુભવથી ખાતરી થઈ છે કે જેમ દીકરો પિતાની સાથે કામ કરે, તેમ તેણે સુવાર્તા ના પ્રસાર ને માટે મારી સાથે સેવા કરી. 23 એ માટે હું આશા રાખું છું કે, જયારે મારા વિષે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ; 24 વળી હું પ્રભુમાં ભરોસો રાખું છું કે, હું પોતે પણ વહેલો આવીશ.

25 તોપણ મારો ભાઈ એપાફ્રોદિતસ, મારી સાથે કામ કરનાર તથા સહયોદ્ધો, તેમ જ તમારો સંદેશવાહક તથા મારી જરૂરિયાત પૂરી પાડનાર છે’ તેને તમારી પાસે મોકલવાની અગત્ય મને જણાઈ; 26 કારણ કે તે તમો સર્વ પર બહુ પ્રેમ રાખતો હતો અને તે ઘણો ઉદાસ હતો, કેમ કે તમે સાંભળ્યું હતું કે તે બીમાર છે; 27 તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.

28 તમે તેને જોઈને ફરીથી ખુશ થાઓ અને મારું દુઃખ પણ ઓછું થાય, માટે મેં ખૂબ ઉતાવળે તેને મોકલ્યો. 29 માટે તમે પૂર્ણ આનંદથી પ્રભુને નામે તેનો આદરસત્કાર કરો; અને એવાઓને માનયોગ્ય ગણો; 30 કેમ કે ખ્રિસ્તનાં કામને માટે તે મરણની નજીક આવી ગયો અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.



Chapter 3

1 છેવટે મારા ભાઈઓ, પ્રભુમાં આનંદ કરો. તમને એકની એક જ વાતો લખતાં મને કંટાળો આવતો નથી; કારણ કે તે તમારા રક્ષણને માટે છે. 2 કૂતરાઓ જેવા લોકોથી, દુષ્કૃત્યો કરનારાઓથી અને વ્યર્થ સુન્નતથી સાવધ રહો. 3 કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા, ખ્રિસ્ત ઈસુમાં ગર્વ કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, સાચા સુન્નતી છીએ.

4 તોપણ દેહ પર ભરોસો રાખવાનું મારી પાસે કારણ છે; જો બીજો કોઈ ધારે કે તેને દેહ પર ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેના કરતા વિશેષ છે; 5 આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી.

6 ધર્મના આવેશ સંબંધી વિશ્વાસી સમુદાયને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયીપણા સંબંધી નિર્દોષ. 7 છતાં પણ જે બાબતો મને ઉપયોગી હતી, તે મેં ખ્રિસ્તને સારું હાનિકારક જેવી માની.

8 વાસ્તવમાં, ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની ઉત્તમતાને લીધે, હું એ બધાને હાનિ જ ગણું છું; એને લીધે મેં બધાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો ગણું છું, કે જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું, 9 અને તેમની સાથે મળી એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્તનાં વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે મારું થાય; 10 એ માટે કે હું તેમને તથા મૃત્યુમાંથી તેમના મરણોત્થાનના પરાક્રમને સમજું તથા તેમના દુઃખોમાં સહભાગી થાઉં; એટલે કે તેમના મૃત્યુને અનુરૂપ થાઉં, 11 કે હું કોઈ પણ રીતે મૃત્યુ પામેલાંઓના મરણોત્થાનને પહોંચું.

12 હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહિ, પણ હું સતત આગળ ધસું છું, કે જે હેતુથી ખ્રિસ્તે મને તેડી લીધો છે તેને સિદ્ધ કરું. 13 ભાઈઓ, મેં સિદ્ધ કરી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું કે, જે પાછળ છે તેને વીસરીને તથા જે આગળ છે તેની તરફ ઘસીને, 14 ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે, ધ્યેય તરફ આગળ વધું છું.

15 માટે આપણામાંના જેટલાં પૂર્ણ છે, તેટલાંએ એવી જ મનોવૃત્તિ રાખવી; જો કોઈ બાબત વિષે તમે બીજી મનોવૃત્તિ રાખો, તો ઈશ્વર એ બાબત પણ તમને પ્રગટ કરશે. 16 તોપણ જે કક્ષા સુધી આપણે પહોંચ્યા છીએ, તે જ ધોરણે આપણે ચાલવું જોઈએ.

17 ભાઈઓ, મને અનુસરો, અમે જે નમૂનો તમને આપીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલે છે તેઓ પર લક્ષ રાખો. 18 કેમ કે ઘણાં એવી રીતે વર્તનારા છે, કે જેઓ વિષે મેં તમને વારંવાર કહ્યું, અને હમણાં પણ રડતાં રડતાં કહું છું કે, ‘તેઓ ખ્રિસ્તનાં વધસ્તંભના શત્રુઓ છે. 19 વિનાશ તેઓનો અંત, પેટ તેઓનો દેવ અને નિર્લજ્જતા તેઓનું ગૌરવ છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.

20 પણ આપણા માટે તો, ‘આપણી નાગરિકતા સ્વર્ગમાં છે, ત્યાંથી પણ આપણે ઉદ્ધારકર્તા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. 21 તે, જે સામર્થ્યથી બધાને પોતાને આધીન કરી શકે છે, તે પ્રમાણે આપણી દીનાવસ્થામાંનાં શરીરને એવું રૂપાંતર કરશે, કે તે તેમના મહિમાવાન શરીરનાં જેવું થાય.’”



Chapter 4

1 એ માટે, મારા પ્રિય અને જેમને ઝંખું છું તેવા ભાઈઓ, મારા આનંદ તથા મુગટરૂપ, તેવી જ રીતે પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં સ્થિર રહો, મારા પ્રિય ભાઈઓ.

2 યુઓદિયાને બોધ કરું છું તથા સુન્તેખેને બોધ કરું છું કે એ, તેઓ બંને પ્રભુમાં એક ચિત્તની થાય. 3 વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બહેનોની મદદ કરજે, કારણ કે તેઓએ મારી સાથે તથા કલેમેન્ટની સાથે તથા બીજા મારા સહ કાર્યકર્તાઓ જેઓનાં નામ જીવનનાં પુસ્તકમાં છે તેઓની સાથે સુવાર્તા પ્રચારના કાર્યમાં પુષ્કળ મહેનત કરી છે.

4 પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું, કે આનંદ કરો. 5 તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. કેમ કે પ્રભુનું આગમન નજીક છે. 6 કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો. 7 ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.

8 છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ઉચિત, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે તથા જો કોઈ સદગુણ, જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો. 9 જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તેવું બધું કરો; અને શાંતિનો ઈશ્વર તમારી સાથે રહેશે.

10 મેં પ્રભુમાં પુષ્કળ આનંદ કર્યો, કારણ કે મારા વિષેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે; તે બાબતોમાં તમે ચિંતા તો કરતા હતા. પણ મને સહાય કરવાનો તમને પ્રસંગ મળ્યો નહિ. 11 હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું. 12 ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું. 13 જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.

14 તોપણ તમે મારા સંકટમાં મને મદદ કરી તે સારુ કર્યું. 15 ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો. 16 કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે બધું તમે મને મોકલી આપ્યું હતું. 17 હું કંઈ દાન માગું છું એમ નહિ, પણ તમારા હિતમાં ઘણાં ફળ મળે એ માગું છું.

18 મારી પાસે સર્વ ચીજવસ્તુઓ છે; અને તે પણ પુષ્કળ છે. તમારાં દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યા છે તેથી હું સમૃદ્ધ છું. તે તો સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ છે. 19 મારો ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. 20 આપણા ઈશ્વરને તથા પિતાને સદાસર્વકાળ સુધી મહિમા હો. આમીન.

21 ખ્રિસ્ત ઈસુમાં સર્વ સંતોને સલામ કહેજો, મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને સલામ કહે છે. 22 સર્વ સંતો, વિશેષે જે કાઈસારનાં ઘરનાં છે, તેઓ તમને સલામ કહે છે.

23 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.



Book: Colossians

Colossians

Chapter 1

1 ખ્રિસ્તમાં કલોસામાંના પવિત્ર તથા વિશ્વાસુ ભાઈઓને, ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પસંદ થયેલો પ્રેરિત પાઉલ અને ભાઈ તિમોથી લખે છે 2 કે, ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો.

3 કેમ કે જે દિવસથી અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારા વિશ્વાસ વિષે તથા તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલી આશાને લઈને સર્વ સંતો પરના તમારા પ્રેમ વિષે સાંભળ્યું.

4 ત્યારથી અમે તમારે માટે નિત્ય પ્રાર્થના કરીને ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતા છે, તેમની આભારસ્તુતિ કરીએ છીએ; 5 તે આશા વિષે તમે સુવાર્તાનાં સત્ય સંદેશામાં અગાઉ સાંભળ્યું હતું; 6 તે સુવાર્તા તમારી પાસે આવી છે, જે આખા દુનિયામાં ફેલાઈને ફળ આપે છે તથા વધે છે તેમ; જે દિવસથી તમે સત્યમાં ઈશ્વરની કૃપા વિશે સાંભળ્યું તથા સમજ્યા તે દિવસથી તે તમારામાં પણ ફળ આપે છે તથા વધે છે.

7 એ જ પ્રમાણે વહાલા સાથીદાર એપાફ્રાસ પાસેથી તમે શીખ્યા, તે અમારે માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે; 8 આત્મામાં તમારો જે પ્રેમ છે તે વિષે પણ તેણે અમને ખબર આપી.

9 તમે સર્વ પ્રકારની આત્મિક સમજણમાં તથા બુદ્ધિ પ્રાપ્ત કરવામાં ઈશ્વરની ઇચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ એ માટે અમે તે સાંભળ્યું તે દિવસથી તમારે માટે પ્રાર્થના તથા વિનંતી કરવાને ચૂકતા નથી. 10 તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો અને સર્વ સારાં કામમાં તેનું ફળ ઉપજાવો અને ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધતા જાઓ.

11 આનંદસહિત દરેક પ્રકારની ધીરજ તથા સહનશીલતાને માટે ઈશ્વરના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થાઓ; 12 ઈશ્વરપિતા જેમણે આપણને પ્રકાશમાંના સંતોના વારસાના ભાગીદાર થવાને યોગ્ય બનાવ્યા છે, તેમની આભારસ્તુતિ કરો.

13 તેમણે અંધકારનાં અધિકારમાંથી આપણને છોડાવ્યાં તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. 14 તેમનાં રક્તદ્વારા આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી છે.

15 તે અદ્રશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે; 16 કેમ કે તેમનાંથી બધાં ઉત્પન્ન થયાં, જે આકાશમાં તથા પૃથ્વી પર છે, જે દૃશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો, રાજ્યો, અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેમની મારફતે તથા તેમને માટે ઉત્પન્ન થયાં; 17 તેઓ સર્વ બાબતોમાં પહેલાં છે; અને તેમનાંમાં સર્વ બાબતો વ્યવસ્થિત થઈને રહે છે.

18 તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય. 19 કેમ કે તેમનાંમાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એવું પિતાને પસંદ પડયું; 20 અને ઈસુ ખ્રિસ્તનાં વધસ્તંભના રક્તથી શાંતિ કરાવીને તેમની મારફતે તેઓ પોતાની સાથે સઘળી બાબતોનું સમાધાન કરાવે છે; પછી તે પૃથ્વી પરની હોય કે આકાશમાંની હોય.

21 તમે અગાઉ ઘણે દૂર, તથા દુષ્ટ કર્મોથી તમારા મનમાં તેમના વૈરીઓ હતા, પણ તેમણે હવે પોતાના દૈહિક શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું છે, 22 જેથી ખ્રિસ્ત તમને પવિત્ર, નિર્દોષ તથા નિષ્કલંક પોતાની આગળ રજૂ કરે; 23 એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દૃઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ડગી જાઓ નહિ, તો; એ સુવાર્તા આકાશની નીચેના સર્વ મનુષ્યોને પ્રગટ કરાઈ છે; અને તે સુવાર્તાનો હું પાઉલ સેવક થયો છું.

24 હવે તમારે માટે મારાં પર જે દુઃખો પડે છે તેમાં હું આનંદ પામું છું અને ખ્રિસ્તનાં સંકટો વિશે જે કઈ ખૂટતું હોય તેને હું, તેમનું શરીર જે વિશ્વાસી સમુદાય છે તેની ખાતર, મારા શરીરમાં પૂરું કરું છું; 25 ઈશ્વરનું વચન સંપૂર્ણ રીતે પ્રગટ કરવાને, ઈશ્વરનો જે વહીવટ મને તમારે સારુ સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું વિશ્વાસી સમુદાયનો સેવક નિમાયો છું; 26 તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેમના સંતોને પ્રગટ થયો છે; 27 બિનયહૂદીઓમાં તે મર્મના મહિમાની સમૃદ્ધિ શી છે, તે તેઓને જણાવવાં ઈશ્વરે ઇચ્છ્યું; તે મર્મ એ છે કે, ખ્રિસ્ત તમારામાં મહિમાની આશા છે.

28 આ ખ્રિસ્તને અમે પ્રગટ કરીએ છીએ અને દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનથી શીખવીએ છીએ. 29 તેને માટે હું પણ તેમની શક્તિ કે જે મારામાં કાર્ય કરે છે, તે પ્રમાણે કષ્ટ કરીને મહેનત કરું છું.



Chapter 2

1 હું ચાહું છું કે તમે એ જાણો કે, તમારા વિષે તથા જેઓ લાઓદિકિયામાં છે તેઓ વિષે તથા જેટલાંએ મને રૂબરૂ જોયો નથી તેઓને વિષે હું કેટલો બધો યત્ન કરું છું કે, 2 તેઓનાં હૃદયો દિલાસો પામે અને ઈશ્વરનો મર્મ એટલે ખ્રિસ્તને સમજવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, પ્રેમથી સંગતમાં રહે. 3 તેમનાંમાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.

4 કોઈ માણસ મીઠી વાતોથી તમને છેતરે નહિ માટે હું તે કહું છું.

5 કેમ કે શારીરિક રીતે હું તમારાથી દૂર છું, તોપણ આત્મામાં તમારી સાથે છું; તમારી સુવ્યવસ્થા તથા ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની દ્રઢતા જોઈને હું આનંદ પામું છું.

6 તે માટે જેમ તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યાં છે તેમ તેમનાંમાં ચાલો, 7 તેમનાંમાં રોપાયેલા, સ્થપાયેલાં અને જેમ શિખામણ પામ્યા તે પ્રમાણે વિશ્વાસમાં સ્થિર રહીને તેમની વધારે આભારસ્તુતિ કરો.

8 સાવધાન રહો, કે, છેતરનાર ફિલસૂફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહિ, પણ માણસોના રીતિરિવાજ પ્રમાણે અને જગતના સિદ્ધાંતો પ્રમાણે છે, તેથી કોઈ તમને ફસાવે નહીં. 9 કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે.

10 તમે તેમનાંમાં સંપૂર્ણ થયા છો; તેઓ સર્વ શાસન તથા અધિકારનાં ઉપરી છે; 11 જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો. 12 તેમની સાથે તમે બાપ્તિસ્મામાં દફનાવાયા, અને તેમાં પણ ઈશ્વર જેમણે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના સામર્થ્ય પરના વિશ્વાસથી તમને તેમની સાથે ઉઠાડ્યાં.

13 તમે તમારા અપરાધોમાં તથા તમારા મનુષ્યદેહની બેસુન્નતમાં મૃત હતા ત્યારે તેમણે તમારા સર્વ અપરાધોની માફી આપીને તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યાં. 14 અને નિયમોનું તહોમતનામું જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું. 15 રાજ્યો તથા અધિકારો તોડી પાડીને, વધસ્તંભે તેઓ પર વિજય પામીને તેઓને જાહેરમાં ઉઘાડાં પાડ્યાં.

16 તેથી ખાવાપીવાની બાબતમાં તથા પર્વ, પૂનમ કે વિશ્રામવાર પાળવામાં કોઈ તમને દોષિત ઠરાવે નહિ. 17 તેઓ તો થનાર વાતોની પ્રતિછાયા છે, પણ વાસ્તવિકતા તો ખ્રિસ્ત છે.

18 નમ્રતા તથા સ્વર્ગદૂતોની સેવા પર ભાવ રાખવા કોઈ તમને ન ફસાવે અને તમારું ઇનામ છીનવી ન લે. તેને જે દર્શનો થયા છે તે પર આધાર રાખીને તે પોતાના દૈહિક મનથી ફુલાઈ જાય છે. 19 તે શિરને વળગી રહેતો નથી, એ શિર થી આખું શરીર, સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે.

20 જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો? 21 ‘જેમ કે અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.’” 22 એ બધી બાબતો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે વપરાશથી જ નાશ પામનારી છે. 23 તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દંભી દેહદમન વિષે ડહાપણનો આભાસ છે, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.



Chapter 3

1 એ માટે જો તમને, ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો જ્યાં ખ્રિસ્ત, ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે ત્યાંની, એટલે કે ઉપરની બાબતોની શોધો કરો. 2 સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ. 3 કેમ કે તમે મરણ પામેલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવેલું છે. 4 ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જયારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.

5 તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો. 6 આવાં કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે. 7 જયારે તમે અગાઉ તેઓ પ્રમાણે જીવતા હતા ત્યારે તે પ્રમાણે વર્તતા હતા. 8 પણ હવે રીસ, ક્રોધ, અદાવત, અપમાન અને તમારા મુખમાંથી નીકળતાં બીભત્સવચનો તે સર્વ ત્યજી દો.

9 તમે એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેના કૃત્યો સહિત ઉતારી મૂક્યું છે; 10 અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે જ્ઞાનમાં નવું કરાતું જાય છે, તે તમે ધારણ કર્યું છે. 11 તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્નત કે બેસુન્નત, નથી બર્બર કે નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.

12 એ માટે, પવિત્ર તથા વહાલાંઓ, ઈશ્વરના પસંદ કરેલાને શોભે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા ધારણ કરો. 13 એકબીજાનું સહન કરો અને જો કોઈને કોઈની સામે ફરિયાદ હોય તો તેને માફ કરો, જેમ ખ્રિસ્તે તમને માફ કર્યા તેમ તમે પણ એકબીજાને માફ કરો. 14 પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.

15 ખ્રિસ્તની શાંતિ કે જે પામવા માટે તમે એક શરીરમાં તેડાયેલા છો, તે તમારાં હૃદયોમાં રાજ કરે; અને તમે આભારસ્તુતિ કરો. 16 ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો. 17 વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો, તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા ઈશ્વર પિતાની આભારસ્તુતિ કરો.

18 પત્નીઓ, જેમ પ્રભુમાં શોભે છે તેમ તમે તમારા પતિઓને આધીન રહો. 19 પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ રાખો અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ. 20 બાળકો, તમે દરેક બાબતમાં તમારાં માતાપિતાની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને પસંદ છે. 21 પિતાઓ, તમે તમારાં બાળકોને ઉશ્કેરશો નહીં, કે જેથી તેઓ નિરાશ થાય નહિ.

22 દાસો, તમે માણસોને ખુશ કરનારાઓની રીતે નહિ અને દેખરેખ હોય ત્યારે જ નહિ, પણ પ્રામાણિક હૃદયથી તથા પ્રભુથી ડરીને, તમામ બાબતોમાં પૃથ્વી પરના તમારા માલિકોની આજ્ઞાઓ પાળો. 23 તમે જે કંઈ કરો તે માણસોને માટે નહિ, પણ જાણે પ્રભુને માટે કરો છો, એમ સમજીને સઘળું ખરા જીવથી કરો; 24 કેમ કે તમે જાણો છો કે બદલામાં તમને પ્રભુ પાસેથી વારસો મળશે; કેમ કે તમે તો ખ્રિસ્ત પ્રભુની સેવા કરો છો. 25 પણ જે દુષ્ટતા કરે છે તેને તેની દુષ્ટતાનો બદલો મળશે; ‘પ્રભુ પાસે પક્ષપાત નથી.



Chapter 4

1 માલિકો, સ્વર્ગમાં તમારા માલિક છે, તેવું સમજીને તમે તમારા ચાકરો સાથે ન્યાયથી તથા સમાનતાથી વર્તન કરો.

2 પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહો અને આભારસ્તુતિ કરીને જાગૃત રહો. 3 ખ્રિસ્તનાં જે મર્મને સારું હું બંધનમાં છું, તે કહેવાને ઈશ્વર અમારે માટે સુવાર્તાનાં દ્વાર ઉઘાડે તે માટે અમારે સારુ પણ પ્રાર્થના કરો 4 કે, જેથી મારે જેમ બોલવું જોઈએ તેમ હું પ્રગટ કરું.

5 બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો. 6 તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.

7 પ્રભુમાં વહાલા ભાઈ, વિશ્વાસુ સેવક તથા સાથીદાસ તુખિકસ મારા વિષેની બધી માહિતી તમને આપશે. 8 તેના દ્વારા તમને અમારી જાણકારી મળશે અને તે તમારા હૃદયને દિલાસો આપે, તે માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે. 9 તેની સાથે તમારા વિશ્વાસુ તથા વહાલો ભાઈ ઓનેસીમસને પણ મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે.

10 મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક જેને વિષે તમને આજ્ઞા મળી છે કે, ‘તે જો તમારી પાસે આવે તો તેનો સ્વીકાર કરજો,’ 11 અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તેઓ તમને સલામ કહે છે. આ બધાં એકલા જ સુન્નતીઓમાંના યહૂદી વિશ્વાસીઓમાંના છે, જે ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે; તેઓ મને દિલાસારૂપ થયા છે.

12 એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હંમેશા આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો. 13 કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે. એવી ખાતરી હું આપું છું. 14 વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે.

15 લાઓદિકિયામાના ભાઈઓને, નુમ્ફાને તથા તેના ઘરમાંના વિશ્વાસી સમુદાયને સલામ કહેજો. 16 આ પત્ર વાંચ્યા પછી તમે તેને લાઓદિકિયાના વિશ્વાસી સમુદાયમાં પણ વંચાવજો, અને લાઓદિકિયામાંથી જે પત્ર આવે તે તમે વાંચજો. 17 આર્ખિપસને કહેજો કે, ‘પ્રભુમાં જે સેવાકાર્ય તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ હૃદયથી કરવાને તારે કાળજી રાખવી.’”

18 હું પાઉલ, મારે હાથે તમને સલામ લખું છું. મારાં બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા હો.



Book: 1 Thessalonians

1 Thessalonians

Chapter 1

1 ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે; તમને કૃપા તથા શાંતિ હો.

2 અમારી પ્રાર્થનાઓમાં તમારાં નામ કહીને, અમે સદા તમો સર્વને માટે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ; 3 તમારા વિશ્વાસનાં કામ, પ્રેમપૂર્વકની તમારી મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની તમારી દ્રઢ આશાને કારણે તમારામાં ઉત્પન્ન થતી ધીરજને, આપણા ઈશ્વર તથા પિતાની આગળ, અમે હંમેશા યાદ કરીએ છીએ.

4 ભાઈઓ, અમે જાણીએ છીએ કે, ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને તેણે તમને પસંદ કર્યા છે. 5 કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દમાં નહિ, પણ પરાક્રમમાં, પવિત્ર આત્મામાં તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; તેમ જ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો.

6 તમે અમને તથા પ્રભુને અનુસરનારા થયા કેમ કે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માનાં આનંદસહિત તમે પ્રભુની વાત સ્વીકારી. 7 જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા.

8 કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાતનો પ્રસાર થયો એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો, એ બાબતે અમારે કશું કહેવાની જરૂર જણાતી નથી. 9 લોકો પોતે અમારા વિષે એ બધી વાતો પ્રગટ કરે છે કે, કેવી પરિસ્થિતિમાં અમે તમારી મધ્યે આવ્યા અને તમે જીવંત તથા ખરા ઈશ્વરની સેવા કરવાને 10 તથા ઈશ્વરના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી સજીવન કર્યા, તેમની સ્વર્ગથી આવવાની રાહ જોવાને, કેવી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ, તમે ફર્યા.



Chapter 2

1 કેમ કે, હે ભાઈઓ, તમે જાણો છો કે અમારું તમારી મધ્યે આવવું નિષ્ફળ ગયું નથી. 2 વળી તમે તે પણ જાણો છો કે અમે અગાઉ ફિલિપ્પીમાં દુઃખ તથા અપમાન સહ્યાં, છતાં ઘણાં વિરોધોમાં તમને ઈશ્વરની સુવાર્તા કહેવાને આપણા ઈશ્વરની સહાયથી હિંમતવાન હતા.

3 કેમ કે અમારા બોધમાં ભૂલચૂક, અશુદ્ધતા કે કપટ હતાં નહિ; 4 પણ જેમ ઈશ્વરે સુવાર્તા કહેવાને અમને વિશ્વાસુ ગણ્યા તેમ અમે માણસોને ખુશ કરવાને નહિ, પણ અમારાં હૃદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ.

5 તમે જાણો છો કે, ન તો અમે કદી ખુશામતનાં વચનો બોલ્યા કે ન તો દંભ કરીને દ્રવ્યલોભ રાખ્યો; ઈશ્વર સાક્ષી છે, 6 ખ્રિસ્તનાં પ્રેરિત તરીકે અમારો અધિકાર હતો, તોપણ માણસોથી, એટલે કે, તમારાથી કે કોઈ બીજાથી, અમે માન માગતા નહોતા.

7 પણ જેમ દૂધ પાનાર મા પોતાનાં બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે કોમળતાથી વર્ત્યા હતા. 8 કેમ કે તમારી ઉપર સ્નેહ હોવાથી અમે તમને કેવળ ઈશ્વરની સુવાર્તા જ નહિ, પણ પોતાનો જીવ આપવાને પણ રાજી હતા, કેમ કે તમે અમને ઘણાં જ પ્રિય થઈ પડ્યા હતા. 9 ભાઈઓ, તમને અમારો શ્રમ તથા કષ્ટ યાદ છે, કેમ કે તમારામાંના કોઈ પર બોજારૂપ ન થઈએ માટે અમે રાતદિવસ કામ કરીને તમને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી.

10 તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, ન્યાયીપણાથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા; તે વિષે તમે અને ઈશ્વર સાક્ષી છો. 11 તે પ્રમાણે તમે જાણો છો, કે જેમ પિતા પોતાનાં બાળકોને, તેમ અમે તમારામાંના પ્રત્યેકને બોધ, દિલાસો તથા સાક્ષી આપતા હતા, 12 કે જેથી, ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે, તેને યોગ્ય થઈને તમે ચાલો.

13 અમે એટલા માટે ઈશ્વરની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, જયારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચનની જેમ નહિ, પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે.

14 ભાઈઓ, ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે મંડળી યહૂદિયામાં છે તેઓનું અનુકરણ કરનાર તમે થયા; કેમ કે જેમ તેઓએ યહૂદીઓ તરફથી દુઃખ સહ્યાં તેમ તમે પણ પોતાના દેશના લોકો તરફથી તેવા જ દુઃખ સહ્યાં છે. 15 યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા પ્રબોધકોને પણ મારી નાખ્યા અને અમારી સતાવણી કરી; તેઓ ઈશ્વરને પ્રસન્ન કરતા નથી અને સઘળા લોકોના વિરોધી છે; 16 બિનયહૂદીઓ ઉદ્ધાર ન પામે તે માટે તે યહૂદીઓ અમને વચન કહેતાં રોકે છે; તેથી તેઓ નિરંતર પોતાનાં પાપની વૃદ્ધિ કરે છે, પણ તેઓ પર અત્યંત કોપ આવ્યો છે.

17 પણ ભાઈઓ, અમે મનથી તો નહિ, પણ દેહથી તમારી પાસેથી થોડા સમય માટે દૂર થવાને લીધે, ઘણી આતુરતાથી તમારાં મુખ જોવાને માટે ઘણાં પ્રયત્નો કર્યા. 18 એ માટે અમે, એટલે ખાસ કરીને મેં પાઉલે, વારંવાર તમારી પાસે આવવાને ઇચ્છા કરી, પણ શેતાને અમને અટકાવ્યા. 19 કેમ કે અમારી આશા, આનંદ કે ગૌરવનો મુગટ શું છે? શું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આવવાની વેળાએ તેમની આગળ અન્યોની જેમ તમે પણ એ મુગટ નથી? 20 નિ:સંદેહ, તમે અમારો મહિમા તથા આનંદ છો.



Chapter 3

1 માટે જયારે અમારી સહનશક્તિની હદ આવી ત્યારે આથેન્સમાં એકલા રહેવાનું અમે નક્કી કર્યું. 2 અને અમારા ભાઈ અને ખ્રિસ્તની સુવાર્તાનાં પ્રચારમાં ઈશ્વરના સેવક તિમોથીને તમને સ્થિર કરવાને અને તમારા વિશ્વાસ સંબંધી તમને ઉત્તેજન આપવાને માટે મોકલ્યો. 3 કેમ કે આ વિપત્તિઓથી કોઈ ડગી જાય નહિ. તમે પોતે જાણો છો કે તેને સારુ આપણે નિર્મિત થયેલા છીએ.

4 જયારે અમે તમારી પાસે હતા ત્યારે અમે તમને અગાઉથી કહ્યું હતું કે, આપણા પર વિપત્તિ આવનાર છે અને તે પ્રમાણે થયું તે તમે જાણો છો. 5 એ કારણને લીધે જયારે મારાથી વધારે સહન કરી શકાયું નહિ ત્યારે મેં તમારો વિશ્વાસ જાણવા સારુ તિમોથીને મોકલ્યો; એમ ન થાય કે શેતાને કોઈ રીતે તમારું પરીક્ષણ કર્યું હોય ને અમારી મહેનત નકામી ગઈ હોય!

6 પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો અને તમારા વિશ્વાસ તથા પ્રેમની સારી ખબર અમને આપી અને તેણે કહ્યું કે જેમ અમે તમને તેમ તમે પણ અમને જોવાની ઘણી ઇચ્છા રાખો છો, ને સદા અમને યાદ કરો છો. 7 એ માટે, ભાઈઓ, અમારા સર્વ સંકટ તથા સતાવણીમાં તમારા વિશ્વાસને લીધે તમારી બાબતમાં અમે દિલાસો પામ્યા.

8 તમે પ્રભુમાં સ્થિર છો તેથી અમને નિરાંત છે. 9 કેમ કે જે સંપૂર્ણ આનંદથી અમે ઈશ્વરની આગળ તમારે લીધે આનંદ કરીએ છીએ, તેને માટે અમે તમારા વિષે ઈશ્વરની ઘણી જ આભારસ્તુતિ કરીએ છીએ! 10 અમે રાતદિવસ ઘણી પ્રાર્થના કરીએ છીએ કે, અમે તમને રૂબરૂમાં જોઈએ, અને તમારા વિશ્વાસમાં ઉણપ હોય તો તે દૂર કરીને સંપૂર્ણ કરીએ.

11 હવે ઈશ્વર આપણા પિતા પોતે તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી પાસે આવવાનો અમારો રસ્તો સરળ કરે એવી પ્રાર્થના છે. 12 જેમ અમારો પ્રેમ તમારા પર પુષ્કળ છે, તેમ પરસ્પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પ્રભુ પુષ્કળ વધારો કરો; 13 એ સારુ કે જયારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવે, ત્યારે ઈશ્વરપિતા સમક્ષ તેઓ તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે.



Chapter 4

1 તો ભાઈઓ, છેવટે, અમે પ્રભુ ઈસુમાં નામે તમને વિનંતી તથા સુબોધ કરીએ છીએ કે, તમારે કેવી રીતે વર્તવું અને ઈશ્વરને પ્રસન્ન કરવા, એ વિષે અમારા તરફથી તમે સાંભળ્યું છે તે પ્રમાણે જેમ તમે ચાલો છો, તેમ જ વધારે અને વધારે ચાલતા રહો. 2 કેમ કે અમે પ્રભુ ઈસુ તરફથી તમને કઈ કઈ આજ્ઞાઓ આપી તે તમે જાણો છો.

3 કારણ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે, તમારું પવિત્રીકરણ થાય, એટલે કે તમે વ્યભિચારથી દૂર રહો; 4 તમારામાંનો દરેક, ઈશ્વરને ન જાણનારાં વિદેશીઓની જેમ વિષયવાસનામાં નહિ, 5 પણ પવિત્રતામાં તથા માનમાં પોતાની જાતને સંભાળી રાખે. 6 તે બાબતમાં કોઈ અપરાધ કરીને પોતાના ભાઈને છેતરે નહિ, કારણ કે પ્રભુ એવાં બધાં કામોની શિક્ષા કરનાર છે, એ બાબતે અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું અને ચેતવણી આપી હતી.

7 કેમ કે ઈશ્વરે આપણને અશુદ્ધતાને સારુ નહિ, પણ પવિત્રતામાં બોલાવ્યા છે. 8 એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ ઈશ્વરનો અનાદર કરે છે, જે પોતાનો પવિત્ર આત્મા તમને આપે છે.

9 પણ ભાઈ પરના પ્રેમ વિષે કોઈને તમારા પર લખવાની કશી જરૂર નથી, કેમ કે એકબીજા પર પ્રેમ રાખવાનું ઈશ્વરે પોતે તમને શીખવ્યું છે. 10 આખા મકદોનિયાના સઘળા ભાઈઓ પર તમે એ પ્રમાણે પ્રેમ રાખો છો; પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે હજી પણ વધારે પ્રેમ રાખો; 11 અને જેમ અમે તમને આજ્ઞા આપી, તેમ તમે શાંત રહેવાને, બીજાઓને કામમાં દખલ ન કરવાને તથા પોતાને હાથે ઉદ્યોગ કરવાને, લક્ષ્ય રાખો; 12 જેથી બહારના લોકોની આગળ તમે સારી વર્તણૂક રાખો અને તમને કશાની અગત્ય રહે નહિ.

13 પણ, ભાઈઓ, ઊંઘી ગયેલા વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી, કે જેથી બીજા જેઓને આશા નથી તેઓની માફક તમે દુ:ખી ન થાઓ. 14 જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે, ઈસુ મરણ પામ્યા અને પાછા સજીવન થયા, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. 15 કેમ કે પ્રભુના વચન દ્વારા અમે તમને કહીએ છીએ કે, પ્રભુના આવવાની સમયે આપણામાંના જેઓ જીવતાં રહેનારાં છે તેઓ ઊંઘેલાઓની અગાઉ જનારા નથી જ.

16 કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે. 17 પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. 18 તેથી એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.



Chapter 5

1 હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી. 2 કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે. 3 કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.

4 પણ ભાઈઓ, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની પેઠે તમારા પર આવી પડે. 5 તમે સઘળાં અજવાળાનાં અને દિવસના દીકરાઓ છો; આપણે રાતનાં કે અંધકારનાં સંતાનો નથી. 6 એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ, પણ જાગતા તથા સાવધાન રહીએ. 7 કેમ કે ઊંઘનારાઓ રાત્રે ઊંઘે છે અને દારૂ પીનારાઓ રાત્રે છાકટા થાય છે.

8 પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર અને ઉદ્ધારની આશાનો ટોપ પહેરીને સાવધાન રહીએ. 9 કેમ કે ઈશ્વરે આપણને કોપને સારુ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર પ્રાપ્ત કરવા સારુ નિર્માણ કર્યા છે; 10 ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા, કે જેથી આપણે જાગીએ કે ઊંઘીએ; તેમની સાથે જીવીએ. 11 માટે જેમ તમે હમણાં કરો છો તેમ જ અરસપરસ દિલાસો આપો અને એકબીજાને મજબૂત કરો.

12 પણ, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, જેઓ તમારા માટે શ્રમ કરે છે, પ્રભુમાં તમારા આગેવાન છે તથા તમને બોધ કરે છે તેઓની તમે કદર કરો; 13 અને તેઓની સેવાને લીધે પ્રેમસહિત તેઓને અતિ ઘણું માન આપો; તમે એકબીજાની સાથે શાંતિમાં રહો. 14 વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.

15 સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો. 16 સદા આનંદ કરો; 17 નિરંતર પ્રાર્થના કરો; 18 દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.

19 આત્માને હોલવશો નહિ, 20 પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ. 21 પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો. 22 દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.

23 શાંતિના ઈશ્વર પોતે તમને સંપૂર્ણ પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં આગમન સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર નિર્દોષતામાં સંભાળી રાખો. 24 જેમણે તમને બોલાવ્યા છે તે વિશ્વસનીય છે અને તે એમ કરશે.

25 ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.

26 પવિત્ર ચુંબનથી સર્વ ભાઈઓને સલામ કહેજો. 27 હું તમને પ્રભુમાં પ્રતિજ્ઞા લેવડાવું છું કે, આ પત્ર બધા ભાઈઓને વાંચી સંભળાવજો.

28 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.



Book: 2 Thessalonians

2 Thessalonians

Chapter 1

1 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનીકાની મંડળી વિશ્વાસી સમુદાય ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે. 2 ઈશ્વરપિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો.

3 ભાઈઓ, તમારે વિષે અમે સર્વદા ઈશ્વરની આભારસ્તુતિ કરીએ તે ઉચિત છે કેમ કે તમારો વિશ્વાસ વધતો જાય છે અને તમે સર્વ એકબીજા ઉપર ઘણો પ્રેમ રાખો છો. 4 માટે સતાવણીઓ તથા વિપત્તિઓ જે તમે સહનશીલતા તથા વિશ્વાસથી સહન કરો છો, તે સંબંધી અમે સ્વયં ઈશ્વરની મંડળીઓમાં તમારી પ્રશંસા કરીએ છીએ. 5 ઈશ્વરના ન્યાયી ચુકાદાની આ નિશાની છે કે ઈશ્વરનું રાજ્ય જેને સારુ તમે દુઃખ સહન કરો છો, તેને માટે તમે યોગ્ય ગણાશો જ.

6 ઈશ્વર માટે તે ઉચિત છે કે તમને દુઃખ દેનારાઓને બદલામાં દુ:ખ આપે. 7 અને જયારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી સ્વર્ગદૂતો સાથે પ્રગટ થાય ત્યારે તમને દુ:ખ સહન કરનારાઓને, અમારી સાથે વિસામો આપે. 8 જેઓએ ઈશ્વરને ઓળખ્યા નથી અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને આધીન થયા નથી તેઓને તે દઝાડતા અગ્નિથી બદલો વાળશે.

9 પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે 10 જયારે પ્રભુ પોતાના સંતોમાં મહિમા પામવાને અને વિશ્વાસીઓમાં આશ્ચર્યકારક મનાવવાને આવશે, કેમ કે અમારી સાક્ષી પર તમે વિશ્વાસ રાખ્યો.

11 તેથી અમે તમારા માટે નિરંતર પ્રાર્થીએ છીએ કે, આપણા ઈશ્વર તમને આ તેડાને યોગ્ય ગણે, અને ભલાઈ કરવાની તમારી સઘળી ઇચ્છા અને વિશ્વાસના કામને સામર્થ્યથી સંપૂર્ણ કરે; 12 જેથી આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પ્રમાણે, આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં ગૌરવવાન થાય અને તમે તેઓમાં મહિમાવાન થાવ.



Chapter 2

1 હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પુનઃઆગમન તથા તેમની પાસે આપણા એકત્ર થવા વિષે, અમે તમને વિનંતી કરીએ છીએ કે, 2 પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય તેમ સમજીને તમે કોઈ આત્મા, વચન કે જાણે અમારા પત્રથી તમારા મનને જરાય ડગવા કે ગભરાવા દેશો નહિ.

3 કોઈ માણસ કોઈ પ્રકારે તમને છેતરે નહિ. કેમ કે જ્યાં સુધી વિશ્વાસત્યાગ થાય અને પાપનો માણસ, વિનાશનો દીકરો પ્રગટ ન થાય; તે પહેલાં તેમ થશે નહિ. 4 જે ઈશ્વર અને આરાધ્ય ગણાય છે તે સઘળાંનો વિરોધ કરી પોતાને મોટો મનાવનાર આ છે કે જેથી તે ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઈશ્વર તરીકે બેસે અને સ્વને ઈશ્વર તરીકે રજૂ કરે.

5 શું તમને યાદ નથી કે, હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને જણાવી હતી? 6 તો તમે જાણો છો કે તેમને હવે શું અટકાવે છે તેથી તેઓ માત્ર યોગ્ય સમયે જ પ્રગટ થશે. 7 કેમ કે અધર્મની રહસ્યમયતા કાર્યરત થઈ ચુકી છે, ફક્ત એક કે જેને વચમાંથી દુર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે તેમને અટકાવશે.

8 પછી તે અધર્મી જાહેર થશે જેને પ્રભુ ઈસુ પોતાના મુખની ફૂંકથી નષ્ટ કરશે અને પોતાના પુનઃઆગમનના પ્રકટીકરણથી શૂન્ય કરી નાંખશે. 9 શેતાનના કરાવ્યાં પ્રમાણે તે અધર્મી પુરુષ સર્વ પરાક્રમ, ચમત્કારિક ચિહ્નો તથા જૂઠા આશ્ચર્યકર્મો 10 તથા અન્યાયીપણાના સર્વ કપટ સાથે પ્રગટ થશે, જેઓ નાશ પામી રહ્યાં છે તેઓ માટે, કેમ કે ઉદ્ધારને અર્થે સત્ય પ્રેમનો સ્વીકાર તેઓએ કર્યો નહિ.

11 આ કારણથી ઈશ્વર તેઓને ભ્રમણામાં નાખે છે કે તેઓ અસત્ય પર વિશ્વાસ કરે 12 અને તે સર્વનો ન્યાય થાય; જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ પણ અન્યાયમાં આનંદ માણ્યો.

13 પણ પ્રભુને પ્રિય ભાઈઓ, તમારે વિષે અમારે હંમેશા ઈશ્વરની સ્તુતિ કરવી રહી, કેમ કે ઈશ્વરે તમને ઉદ્ધારના પ્રથમ ફળો તરીકે આત્માનાં પવિત્રીકરણ અને સત્યમાં વિશ્વાસથી પસંદ કરેલા છે, 14 જેમાં ઈશ્વરે તમને અમારી સુવાર્તાદ્વારા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે બોલાવ્યા છે. 15 માટે, ભાઈઓ, અડગ રહો, અને જે શિક્ષણ તમને વચન દ્વારા કે અમારા પત્રદ્વારા મળ્યું છે તે પ્રમાણે ચાલો.

16 હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ કર્યો અને કૃપા કરીને આપણને અનંતકાળનો દિલાસો અને સારી આશા આપ્યાં, 17 તે તમારાં હૃદયોને આશ્વાસન આપો અને દરેક સારા કાર્યમાં તથા દરેક વાતમાં તમને દ્રઢ કરો.



Chapter 3

1 છેવટે ભાઈઓ,, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય; 2 અમે અયોગ્ય તથા ખરાબ માણસોથી બચીએ તે માટે પ્રાર્થના કરો; કેમ કે બધા જ માણસો વિશ્વાસુ હોતા નથી. 3 પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે અને દુષ્ટથી બચાવશે.

4 તમારા વિષે પ્રભુમાં અમને ભરોસો છે કે, જે આજ્ઞા અમે તમને કરીએ છીએ તે તમે પાળો છો તથા પાળશો. 5 પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વરના પ્રેમ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો.

6 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે દરેક ભાઈ આળસથી વર્તે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ. 7 કેમ કે અમને કઈ રીતે અનુસરવા જોઈએ એ તમે પોતે સમજો છો. અમે તમારી સાથે અયોગ્ય રીતે વર્ત્યા ન હતા. 8 કોઈ માણસનું અન્ન અમે મફત ખાધું નહોતું; પણ તમારામાંના કોઈ પર ભારરૂપ ન થઈએ, માટે રાતદિવસ શ્રમ તથા કષ્ટથી અમે કામ કર્યુ હતું; 9 અમને અધિકાર ન હતો એમ નહિ, પણ તમે અમને અનુસરો માટે અમે તમને આદર્શરૂપ થયા.

10 જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ તમને આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ. 11 કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદતાથી ચાલે છે. તેઓ કંઈ કામ કરતા નથી પણ બીજાનાં કામમાં માથું મારે છે, એવું અમને સાંભળવા મળે છે. 12 હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કરીએ છે કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.

13 પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ. 14 જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય. 15 તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ તરીકે તેને ચેતવો.

16 હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો. 17 હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું. 18 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.



Book: 1 Timothy

1 Timothy

Chapter 1

1 ઈશ્વર આપણા ઉદ્ધારકર્તા તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞાથી થયેલ ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને સલામ. 2 ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.

3 હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને એફેસસમાં રહેવા વિનંતી કરી હતી જેથી તું કેટલાક માણસોને આજ્ઞા કરી શકે કે, તેઓ અલગ પ્રકારનો ઉપદેશ ન કરે, 4 અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે; કેમ કે એવી વાતો, ઈશ્વરની યોજના કે જે વિશ્વાસ દ્વારા છે તેને આગળ વધારવાને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે.

5 આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે, 6 જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે. 7 તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી. 8 પણ આપણે તો જાણીએ છીએ કે, જો નિયમશાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.

9 આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમશાસ્ત્ર તો ન્યાયીને માટે નહિ પણ સ્વચ્છંદીઓ, બળવાખોરો, અધર્મીઓ, પાપીઓ, અપવિત્રો, ધર્મભ્રષ્ટો, પિતૃહત્યારાઓ, માતૃહત્યારાઓ, હત્યારાઓ, 10 વ્યભિચારીઓ, સમલૈંગિકો, મનુષ્યોનો વ્યાપાર કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સાક્ષીઓ 11 તથા સ્તુતિપાત્ર ઈશ્વરના મહિમાની જે સુવાર્તા મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય, એવા સર્વને માટે છે.

12 મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણ્યો અને સેવામાં નિયુક્ત કર્યો; 13 જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર, સતાવનાર તથા હિંસક હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે અવિશ્વાસી હોવાથી મેં અજ્ઞાનતામાં તે કર્યું હતું; 14 પણ ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ તથા પ્રેમ સાથે પ્રભુની કૃપા અતિશય થઈ.

15 આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા સારુ દુનિયામાં આવ્યા, તેઓમાં હું મુખ્ય છું; 16 પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય. 17 જે સનાતન યુગોના રાજા, અવિનાશી, અદ્રશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને અનંતકાળ માન તથા મહિમા હો. આમીન.

18 દીકરા તિમોથી, તારા વિષે અગાઉ થયેલાં ભવિષ્યકથન પ્રમાણે, આ આજ્ઞા હું તને આપું છું કે, તે ભવિષ્યકથનોની સહાયથી તું સારી લડાઈ લડે; 19 અને વિશ્વાસ તથા શુદ્ધ અંતઃકરણ રાખે. તેનો ત્યાગ કરવાથી કેટલાકનું વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું છે. 20 તેઓમાંના હુમનાયસ તથા આલેકસાંદર છે; તેઓ દુર્ભાષણ કરવાનું ન શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યાં છે.



Chapter 2

1 હવે સર્વ પ્રથમ હું એવો બોધ કરું છું કે, વિનંતી, પ્રાર્થના, મધ્યસ્થી તથા આભારસ્તુતિ સઘળાં માણસોને માટે કરવામાં આવે; 2 રાજાઓ અને સર્વ અધિકારીઓને માટે પણ કરવામાં આવે જેથી આપણે શાંત તથા નિરાંતનું જીવન પૂર્ણ ઈશ્વરમય તથા સન્માનપૂર્વક જીવીએ. 3 કેમ કે ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દ્રષ્ટિએ તે સારું તથા સ્વીકાર્ય છે. 4 તેઓ ઇચ્છે છે કે સઘળાં માણસો ઉદ્ધાર પામે અને તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.

5 કેમ કે એક જ ઈશ્વર છે તદુપરાંત ઈશ્વર તથા મનુષ્યોની વચ્ચે એક જ મધ્યસ્થ છે તે મનુષ્ય, ખ્રિસ્ત ઈસુ 6 જેમણે સઘળાંનું મુક્તિમૂલ્ય ચૂકવવા સ્વાર્પણ કર્યું; તેમની સાક્ષી નિર્માણ થયેલ સમયે આપવામાં આવી હતી. 7 મને તે હેતુસર પોકારનાર તથા પ્રેરિત હું સાચું બોલું છું, જૂઠું નહિ અને વિશ્વાસ તથા સત્યમાં બિનયહૂદીઓને માટે શિક્ષક નિયુક્ત કરવામાં આવ્યો છે.

8 તેથી મારી ઇચ્છા છે કે, પુરુષો સર્વ સ્થળે ગુસ્સા તથા વિવાદ વિના પવિત્ર હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે. 9 તે જ પ્રમાણે સ્ત્રીઓ પણ મર્યાદા તથા સંયમ રાખીને શોભતાં વસ્ત્રોથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે ખર્ચાળ વસ્ત્રોથી નહિ, 10 પણ સારાં કાર્યો દ્વારા ઈશ્વરપરાયણતા માનનાર સ્ત્રીઓને જે ઉચિત છે તેનાથી શણગારે.

11 સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી શાંત રહીને શીખવું. 12 ઉપદેશ કરવાની કે, પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે શાંત રહેવું.

13 કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા; 14 આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઉલ્લંઘન કર્યું; 15 તોપણ જો સ્ત્રી મર્યાદાસહિત વિશ્વાસમાં, પ્રેમમાં તથા પવિત્રતામાં રહે તો તે સંતાનપ્રસવ દ્વારા ઉદ્ધાર પામશે.



Chapter 3

1 જો કોઈ માણસ અધ્યક્ષપદની ઇચ્છા રાખે છે, તો તે ઉત્તમ કાર્યની ઇચ્છા રાખે છે, આ વિધાન વિશ્વસનીય છે. 2 તેથી અધ્યક્ષ તો ઠપકાપાત્ર નહિ, એક સ્ત્રીનો પતિ, સ્વસ્થ, આત્મસંયમી, આદરણીય, આગતા-સ્વાગતા કરનાર, શીખવી શકનાર; 3 દારૂનો વ્યસની નહિ, મારનાર નહિ; પણ સૌમ્ય, શાંતિપ્રિય; પૈસાપ્રેમી નહિ.

4 પણ પોતાના ઘરનું યોગ્ય સંચાલન કરનાર, જેનાં સંતાનો તેને માનપૂર્વક આધીન થતાં હોય, તેવો હોવો જોઈએ. 5 કેમ કે જો કોઈ પોતાના ઘરનું યોગ્ય રીતે સંચાલન કરી જાણતો નથી, તો તે ઈશ્વરની મંડળી વિશ્વાસી સમુદાય ની સંભાળ કેવી રીતે રાખશે?

6 બિનઅનુભવી નહિ, રખેને તે ગર્વિષ્ઠ થઈને શેતાનના જેવી શિક્ષામાં આવી પડે. 7 વળી જરૂરી છે કે, બહારના માણસોમાં એની સાક્ષી સારી હોય, કે જેથી તે ઠપકાપાત્ર ન બને, તથા શેતાનના ફાંદામાં ન ફસાય.

8 એ જ પ્રમાણે સેવકો પણ પ્રતિષ્ઠિત, બે મોંઢે બોલનાર નહિ, દારૂનાં વ્યસની નહિ, અપ્રામાણિક નફાના લોભી નહિ; 9 વિશ્વાસના મર્મને શુદ્ધ અંતઃકરણથી પકડી રાખનાર હોવા જોઈએ. 10 પ્રથમ તેઓની પરખ થાય; પછી જેઓ નિર્દોષ ઠરે તેઓને સેવા કરવા દે.

11 એ જ પ્રમાણે સેવિકાઓ પ્રતિષ્ઠિત, નિંદાખોર નહિ, સ્પષ્ટ વિચારનાર, સર્વ બાબતે વિશ્વાસુ હોવી જોઈએ. 12 વળી સેવકો એક જ સ્ત્રીનાં પતિ, પોતાનાં સંતાનો તથા ઘરનું યોગ્ય સંચાલન કરનારા હોવા જોઈએ. 13 કેમ કે જેઓએ સારી સેવા કરી હોય તેઓ ઉચ્ચ દરજ્જો પામે છે; તથા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં દૃઢતા પ્રાપ્ત કરે છે.

14 હું તારી પાસે ટૂંક સમયમાં આવવાની આશા સાથે તને આ વાતો લખું છું; 15 પણ જો મને આવતાં વિલંબ થાય, તો ઈશ્વરનું ઘર, કે જે જીવંત ઈશ્વરની મંડળી, સત્યનો સ્તંભ તથા આધાર છે, તેમાં વ્યક્તિએ યોગ્ય રીતે વર્તવું તે તું જાણે.

16 નિર્વિવાદપણે ઈશ્વરપરાયણતાનો મર્મ મોટો છે તેઓ મનુષ્યદેહમાં પ્રગટ થયા, પવિત્ર આત્મામાં ન્યાયી ઠરાવાયા, સ્વર્ગદૂતોનાં જોવામાં આવ્યા, લોકજાતીઓમાં પ્રચાર કરાયા, દુનિયામાં જેમનાં પર વિશ્વાસ કરાયો અને તેમને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.



Chapter 4

1 પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી, 2 અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે.

3 તેઓ લગ્ન કરવાની મના કરશે અને ઈશ્વરે જે ખોરાક, ઉપકારસ્તુતિ કરીને ખાવા સારું ઉત્પન્ન કર્યો તેનાથી વિશ્વાસીઓ અને સત્ય જાણનારાંઓને દૂર રહેવાનું કહેશે. 4 ઈશ્વરનું સર્વ સર્જન સારું છે તેથી આભારસ્તુતિ સાથે સ્વીકારવું, કશું જ નકારવું નહિ 5 કેમ કે ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તે પવિત્ર કરાયું છે.

6 આ બાબતો, ભાઈઓ સમક્ષ રજૂ કરીને તું વિશ્વાસના વચનોમાં અને જે શિક્ષણને ચોકસાઈથી અનુસરતો આવ્યો છે તેનાથી પોષિત થતો ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ. 7 પણ દુન્યવી અને મૂર્ખ દંતકથાઓથી દૂર રહી, તું પોતાને ઈશ્વરપરાયણતા માટે તાલીમ આપ; 8 કેમ કે શારીરિક કસરત અમુક અંશે ફાયદાકારક છે, પરંતુ ઈશ્વરપરાયણતા સર્વ બાબતોમાં ફાયદાકારક છે, જેમાં વર્તમાન તથા ભવિષ્યના જીવનનું આશાવચન સમાયેલ છે.

9 આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે. 10 તેથી આપણે તેને સારું મહેનત તથા સંઘર્ષ કરીએ છીએ, કેમ કે આપણી આશા જીવંત ઈશ્વરમાં છે, જે સર્વ મનુષ્યોના, સવિશેષ વિશ્વાસીઓના ઉદ્ધારકર્તા છે.

11 આ બાબતોનો આદેશ આપજે તથા શીખવજે. 12 તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. 13 હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.

14 જે કૃપાદાન તને વડીલોના હાથ મૂકવા તથા પ્રબોધ કરવા દ્વારા આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ. 15 એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય. 16 પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.



Chapter 5

1 વૃદ્ધને સખ્તાઈથી ઠપકો ન આપ પણ જેમ પિતાને તેમ તેમને સમજાવ, જેમ ભાઈઓને તેમ જુવાનોને; 2 જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; અને જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને પૂર્ણ પવિત્રતામાં સમજાવ.

3 જેઓ ખરેખર વિધવાઓ છે તેઓનું સન્માન કર. 4 વળી કોઈ વિધવાના સંતાનો અથવા સંતાનોના સંતાનો હોય તો તેઓ પ્રથમ પોતાના ઘર પ્રત્યે સમર્પિત બને અને પોતાનાં માતાપિતાનું ઋણ ચુકવવાનું શીખે, જે ખરેખર ઈશ્વર સમક્ષ રુચિકર છે.

5 તદુપરાંત ખરેખર વિધવા એ છે જે ત્યજી દેવાયેલ છે અને જેની આશા ઈશ્વરમાં છે અને રાતદિવસ વિનંતી તથા પ્રાર્થનામાં તત્પર રહે છે. 6 પણ જે સ્ત્રી સ્વછંદીપણામાં જીવે છે તે જીવતાજીવ મૂએલી છે.

7 આ વાતો આગ્રહથી તેઓને જણાવ કે તેઓ ઠપકાપાત્ર ન બને. 8 પણ જે માણસ પોતાનું અને વિશેષ કરીને પોતાના ઘરનું પૂરું કરતો નથી, તો તેણે વિશ્વાસનો નકાર કર્યો છે તથા તે અવિશ્વાસી કરતા પણ બદતર છે.

9 જો સાંઠ વર્ષની ઉપરની, પુનર્લગ્ન કર્યું હોય નહિ એવી, 10 સારાં કામમાં સાક્ષીરૂપ, બાળકોનો ઉછેર કરનાર, આગતા-સ્વાગતા કરનાર, સંતોના પગ ધોનાર, પીડિતોની સહાય કરનાર, દરેક સારાં કામ કરનાર, તેવી વિધવા સ્ત્રીનું નામ સૂચીમાં નોંધવામાં આવે.

11 પણ જુવાન વિધવાઓને નામંજૂર કર, જયારે તેઓ ખ્રિસ્તની વિરુદ્ધ વિષયવાસનાઓથી ઉન્મત્ત થઈને પરણવા ચાહે. 12 તેઓ પ્રથમ કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કરીને ન્યાયશાસનને નોતરે છે. 13 તદુપરાંત તેઓ આળસુ બનવાનું શીખે છે, ઘરેઘરે ફરે છે. આળસુ થવા ઉપરાંત જે ઉચિત નથી તેવું બોલીને કૂથલી તથા પારકી પંચાત કરે છે.

14 માટે હું ઇચ્છું છું કે જુવાન વિધવાઓ લગ્ન કરે, બાળકોને જન્મ આપે, ઘર સંભાળે અને શત્રુને ઠપકો આપવાની તક ના આપે. 15 કેમ કે અત્યાર સુધીમાં કેટલીક વિધવા સ્ત્રીઓ શેતાનની પાછળ ભટકી ગઈ છે. 16 જો વિધવાઓ કોઈ વિશ્વાસી સ્ત્રી પર આધારિત હોય, તો તે તેઓનું પૂરું કરે, અને મંડળી પર તેમનો ભાર નાખે નહિ કે જેથી જે વિધવાઓ ખરેખર નિરાધાર છે તેઓની મદદ મંડળી કરે.

17 જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ કરે છે, તેઓને બમણાં સન્માનિત ગણવા. 18 કેમ કે શાસ્ત્રવચન કહે છે કે, ‘કણસલાં ખૂંદનાર બળદના મોં પર જાળી ન બાંધ’ અને ‘કામ કરનાર પોતાના મહેનતણાને પાત્ર છે’.

19 બે કે ત્રણ સાક્ષીઓ વગર વડીલ પરનો આરોપ સ્વીકારીશ નહિ. 20 પાપ કરનારાઓને સઘળાંની આગળ ઠપકો, કે જેથી બીજાઓને પણ ભય રહે.

21 ઈશ્વર, ખ્રિસ્ત ઈસુ તથા પસંદ કરેલા સ્વર્ગદૂતોની સમક્ષ ગંભીરતાપૂર્વક હું પ્રમાણિત કરું છું કે, આ બાબતોને પૂર્વગ્રહ વિના, પક્ષપાતથી દુર રહીને કર. 22 કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ ના કર. બીજાઓનાં પાપમાં ભાગીદાર થઈશ નહિ; પણ પોતાને શુદ્ધ રાખ.

23 હવેથી એકલું પાણી ન પીતો, પણ તારા પેટને લીધે તથા તારી વારંવારની બિમારીઓને લીધે, થોડો દ્રાક્ષાસવ પણ પીજે. 24 કેટલાક મનુષ્યોનાં પાપ જાહેર હોવાથી તેમનો ન્યાય પહેલાં થાય છે પણ કેટલાકનાં પછીથી જાહેર થાય છે. 25 તે જ પ્રમાણે કેટલાકનાં સારાં કામ જગજાહેર છે, તેની સામે જે જાહેર નથી તે પણ ગુપ્ત રહી શકતા નથી.



Chapter 6

1 જેટલાં દાસ તરીકે ઝૂંસરી તળે છે તેઓએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, કે જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિરુદ્ધ દુર્ભાષણ થાય નહિ. 2 તદુપરાંત જેઓનાં માલિકો વિશ્વાસી છે, તેઓ ભાઈઓ છે તેથી તેઓને તુચ્છ ગણવા નહિ, પણ તેમની સેવા કરવી, કેમ કે જેઓ સેવા પામે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય છે. એ વાતો શીખવ અને સમજાવ.

3 જો કોઈ અલગ શિક્ષણ આપે છે, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વચન તથા ભક્તિભાવ પ્રમાણે જે શુદ્ધ શિક્ષણ છે, તેને સંમત નથી, 4 તો તે અભિમાની છે, અને કંઈ જાણતો નથી, પણ તે વાદવિવાદ અને શાબ્દિક તકરારોથી પીડાય છે કે જેમાંથી અદેખાઈ, ઝઘડા, નિંદા, દુષ્ટ શંકાઓ ઊપજે છે, 5 અને બુદ્ધિભ્રષ્ટ અને સત્યથી ફરી જનારાં કે જેઓ માટે ભક્તિભાવ કમાઈનું એક સાધન છે તેઓમાં સતત કજિયા થાય છે.

6 પણ સંતોષસહિતની ઈશ્વરપરાયણતા એ મહત્તમ લાભ છે; 7 કેમ કે આપણે આ દુનિયામાં કશું લાવ્યા નથી ને તેમાંથી કશું પણ લઈ જઈ શકવાના નથી. 8 પણ આપણને જે અન્ન અને વસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.

9 જેઓ દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણ, ફાંદા તથા ઘણી મૂર્ખ અને હાનિકારક ઇચ્છાઓમાં પડે છે, જે માણસોને પાયમાલી તથા વિનાશમાં ડુબાવે છે. 10 કેમ કે દ્રવ્યપ્રેમ એ સર્વ પ્રકારની દુષ્ટતાનું મૂળ છે તેની પાછળ ખેંચાવાથી કેટલાક વિશ્વાસથી દુર લઈ જવાયા અને તેઓએ ઘણાં દુઃખોથી પોતાને વીંધ્યા છે.

11 પણ હે ઈશ્વરભક્ત, તું આ બાબતોથી દૂર ભાગજે; તદુપરાંત ન્યાયીપણું, ઈશ્વરપરાયણતા, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા તથા વિનમ્રતાની પાછળ લાગ. 12 વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર, કે જેને માટે તું તેડાયેલો છે અને જેનાં વિષે તેં ઘણાં સાક્ષીઓની આગળ સારી કબૂલાત કરેલી છે.

13 ઈશ્વર જે સઘળાંને જીવન આપે છે તેમની સમક્ષ તથા ખ્રિસ્ત ઈસુ જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની આગળ હું તને આગ્રહથી ફરમાવું છું કે, 14 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવા સુધી તું ઠપકારહિત તથા નિષ્કલંક રીતે આ આજ્ઞા પાળ.

15 જેઓ સ્તુત્ય છે, એકલા જ સર્વોપરી, રાજકર્તાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છે તેઓ યોગ્ય સમયે ઈસુનું પ્રગટ થવું બતાવશે, 16 તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન.

17 આ જમાનાનાં દ્રવ્યવાનોને તું આગ્રહથી સૂચવ કે, તેઓ અભિમાન ન કરે, અને દ્રવ્યની અનિશ્ચિતતા પર નહિ, પણ ઈશ્વર, જે આપણા આનંદ-પ્રમોદને માટે ભરપૂરીપણાથી સઘળું આપે છે, તેમના પર આશા રાખે; 18 કે તેઓ ભલું કરે, સારાં કામોમાં સમૃદ્ધ બને, આપવામાં ઉદાર તેમ જ બીજાઓ સાથે વહેંચવામાં તૈયાર થાય; 19 ભવિષ્યને સારું પોતાને માટે પૂંજીરૂપી સારો પાયો નાખે, એ માટે કે જે ખરેખરું જીવન છે તેને તેઓ ધારણ કરે.

20 હે તિમોથી, તને જે સોંપેલું છે તે સાચવી રાખ, અને અધર્મી ખાલી બકવાસથી તથા વિરોધાભાસી વિચારધારાઓ જેને ખોટી રીતે જ્ઞાન કહેવાય છે તેના વિવાદથી દૂર રહે, 21 જેને માનીને કેટલાક વિશ્વાસથી દૂર ગયા છે. તારા પર કૃપા થાઓ. આમીન.



Book: 2 Timothy

2 Timothy

Chapter 1

1 ખ્રિસ્ત ઈસુમાં જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી વહાલા દીકરા તિમોથીને સલામ. 2 ઈશ્વર પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી, તને કૃપા, દયા તથા શાંતિ હો.

3 વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર કે, જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું સ્મરણ નિત્ય કરું છું. 4 તારાં આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે [તને જોઈને] હું આનંદથી ભરપૂર થાઉં; 5 કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે. 6 માટે હું તને યાદ કરાવું છું કે, ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું. 7 કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો [આત્મા] આપ્યો છે. 8 માટે આપણા પ્રભુની સાક્ષી વિષે, અને હું જે તેમનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ, પણ સુવાર્તાને લીધે મારી સાથે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે તું દુઃખનો અનુભવ કર. 9 તેમણે આપણો ઉદ્ધાર કર્યો તથા પવિત્ર પસંદગીથી આપણને, આપણા કામ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે તેડ્યાં. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી; 10 પણ આપણા ઉદ્ધારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે; તેમણે મરણને નષ્ટ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે; 11 મને તે સુવાર્તાનો સંદેશાવાહક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે. 12 એ કારણથી હું એ દુઃખો સહન કરું છું; તોપણ હું શરમાતો નથી; કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે. 13 જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યાં તેનો નમૂનો ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ. 14 જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ. 15 તને ખબર છે કે, આસિયામાંના સઘળાએ મને છોડી દીધો છે; તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે. 16 પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો; કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું, અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ; 17 પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો. 18 (પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે [મારી] અનહદ સેવા કરી છે તે તું સારી રીતે જાણે છે.



Chapter 2

1 માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા. 2 જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. 3 માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર. 4 યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે. 5 વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. 6 મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ. 7 હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે 8 ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા, [અને] જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ; 9 જે [સુવાર્તા] ને કારણે હું ગુનેગારની જેમ બંદીખાનાં સુધીનું દુઃખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી. 10 હું પસંદ કરેલાઓને સારુ સઘળું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે તે [ઉદ્ધાર] તેઓ અનંત મહિમાસહિત પામે. 11 આ વચન વિશ્વાસયોગ્ય છે: જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો તેમની સાથે જીવીશું પણ; 12 જો આપણે [અંત સુધી] ટકી રહીએ, તો તેમની સાથે રાજ પણ કરીશું; જો આપણે તેમનો નકાર કરીએ, તો [ઈસુ ખ્રિસ્ત] આપણો પણ નકાર કરશે; 13 જો આપણે અવિશ્વાસી હોઈએ, તો પણ તે વિશ્વાસુ રહે છે; તેઓ પોતાનો ઇનકાર કરી શકતા નથી.

14 તું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની આગળ [તેઓને] એવો હુકમ કર કે, જે ખાલી શબ્દવાદ કોઈપણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાંને નુકસાનકારક છે, તે કોઈ ન કરે. 15 જેને શરમાવાનું કશું કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને તું પ્રયત્ન કર. 16 પણ અધર્મી બકવાસથી દૂર રહે; કેમ કે એવું કરનાર વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે, 17 અને તેઓની વાત ધારાની પેઠે ફેલાતી જશે: [એવા માણસોમાંના] હુમનાયસ તથા ફિલેતસ છે. 18 પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય ચૂકી જઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે. 19 પણ ઈશ્વરે નાખેલો પાયો સ્થિર રહે છે, તેના પર આ મુદ્રાછાપ મારેલી છે કે, ‘પ્રભુ પોતાના લોકોને ઓળખે છે અને જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર થવું.’ 20 મોટા ઘરમાં કેવળ સોનાચાંદીનાં જ નહિ, પણ લાકડાંના તથા માટીનાં પાત્રો પણ હોય છે; તેઓમાંના કેટલાંક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાંક હલકાં કાર્યોને માટે હોય છે. 21 એ માટે જો કોઈ તેઓથી (હલકાં કાર્યોથી) પોતાને [દૂર રાખીને] શુદ્ધ કરે, તો તે ઉત્તમ કાર્યને સારુ પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. 22 વળી જુવાનીના આવેગથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર. 23 મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાની સવાલોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે. 24 પ્રભુના સેવકે તકરાર કરવી નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ; 25 વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ઈશ્વર તેઓને પસ્તાવો [કરવાની બુદ્ધિ] આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. 26 અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓ તેમાંથી છૂટીને પ્રભુની ઇચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય.



Chapter 3

1 પણ એ જાણી લો કે અંતના દિવસોમાં સંકટના સમયો આવશે. 2 કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને અનાજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ, 3 પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, અસંયમી, જંગલી, શુભદ્વેષી, 4 વિશ્વાસઘાતી, અવિચારી, અહંકારી, ઈશ્વર પર નહિ પણ મોજશોખ પર પ્રેમ રાખનારા. 5 ભક્તિભાવનો દેખાવ કરીને તેના પરાક્રમનો નકાર કરનારા એવા થશે; આવા લોકોથી તું દુર રહે. 6 તેઓમાંના કેટલાક લોકો એવા છે કે જેઓ બીજાના ઘરમાં ઘૂસીને મૂર્ખ, પાપથી લદાયેલી, વિવિધ પ્રકારની દુર્વાસનાઓથી ભટકી ગયેલી, 7 હંમેશા શિક્ષણ લેનારી પણ સત્યનું જ્ઞાન પામી શકતી નથી, એવી સ્ત્રીઓને પોતાના વશમાં કરી લે છે. 8 જેમ જન્નેસતથા જાંબ્રેસે મૂસાને વિરોધ કર્યો હતો, તેમ આવા માણસો પણ સત્યની સામા થાય છે; તેઓ ભ્રષ્ટ બુદ્ધિના, વિશ્વાસ સંબંધી નકામા થયેલા માણસો છે. 9 પણ તેઓ આગળ વધવાના નથી; કેમ કે જેમ એ બન્નેની મૂર્ખતા પ્રગટ થઈ, તેમ તેઓની મૂર્ખાઈ પણ સર્વની આગળ પ્રગટ થશે.

10 પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ, તથા ધીરજ, 11 લક્ષમાં રાખીને તથા મારી જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યા, અને અંત્યોખમાં, ઇકોનિયામાં, તથા લુસ્ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો હતો; અને આ સઘળાં દુઃખોમાંથી પ્રભુએ મને બચાવ્યો. 12 જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સર્વની સતાવણી થશે. 13 દુષ્ટ અને છેતરનારા લોકો વધારે દુષ્ટ થતા જશે. તેઓ જે સત્ય છે તેનાથી લોકોને દૂર લઈ જશે, અને બીજાઓને પણ તે તરફ પોતાને દૂર કરવા દોરી જશે. 14 પણ તું તો, જે શીખ્યો છે તે પ્રમાણે કરવાનું ચાલુ રાખ, અને જે બાબતો પર તું વિશ્વાસ કરવાનું શીખ્યો છે તે યોગ્ય છે. મને યાદ રાખ, કેમ કે હું એ વ્યક્તિ છું જેણે તને આ બાબતો શીખવી છે. 15 એ પણ યાદ રાખ કે જયારે તું બાળક હતો, ત્યારે તું પ્રભુ તેમના શાસ્ત્ર વચનમાં શું કહે છે તે શીખ્યો.એ તને શીખવી શકે કે જયારે આપણે તેમના ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે કેવી રીતે ખ્રિસ્ત ઈસુ આપણને બચાવે છે. 16 દરેક શાસ્ત્રવચન ઈશ્વરનાં આત્મા તરફથી આવ્યું છે, માટે આપણે તેને એ રીતે વાંચીએ કે જેથી ઈશ્વરના વિશેનું સત્ય શીખવી શકીએ. વળી આપણે તેને એવી રીતે વાંચવું કે આપણે લોકોને સમજાવી શકીએ કે તેઓ સત્ય પર વિશ્વાસ કરે. જયારે લોકો પાપ કરે ત્યારે તેમને સુધારે. તેમ જ લોકો ને એ પણ શીખવે કે ભલું કેવી રીતે કરવું. 17 આપણે આ બાબતો એ માટે કરવી જોઈએ કે જેથી જે સર્વ પ્રકારની સારી બાબતો જેની તેને જરૂર છે તે કરવા ઈશ્વર દરેક વિશ્વાસીને તાલીમ આપે.



Chapter 4

1 જયારે ખ્રિસ્ત ઈસુ કે જે જલ્દી રાજ કરવા આવશે, ત્યારે જેઓ હજી જીવતા છે અને જેઓ મરણ પામ્યા છે તેઓનો ન્યાય કરશે. અને ખ્રિસ્ત ઈસુને ઈશ્વર મને જોવે છે જયારે હું તને આ આજ્ઞા આપું છું કે 2 તું ખ્રિસ્તનાં સંદેશને પ્રગટ કર. જયારે તે કરવું સરળ હોય ત્યારે અને જ્યારે તે કરવું અઘરું હોય એ સમયે પણ તૈયાર રહે. જયારે લોકોએ ખોટું કર્યું હોય ત્યારે સાચું શું છે તે વિષે તેઓને ખાતરી કરાવ. પાપ ન કરવા માટે તેઓને ચેતવણી આપ. ખ્રિસ્તને અનુસરવાને તેઓને ઉત્તેજન આપ. જયારે તું તેમને શીખવે ત્યારે તું આ બાબતો કર, અને હમેશા તેઓ વધુ સારું કરે તે માટે ધીરજ રાખ. 3 હું તને આ બાબતો કહું છું, કેમ કે એવો સમય આવશે કે જયારે આપણામાનાં લોકો ઈશ્વરે જે શીખવે છે તેને અનુસરશે નહીં. તેના બદલે, જેઓ તેમને એવું શીખવે કે તેવોને જે કરવાનું ગમે તે સારું છે એવા લોકો ને તેઓ શોધશે. આ રીતે, તેઓ હંમેશા એવું કંઈક શોધે છે કે જે શીખવા માટે નવું અને જુદું હોય. 4 તેઓ સત્યને સાંભળવાનું બંધ કરશે, અને તેઓ મૂર્ખાઈ ભરેલી વાતો પર ધ્યાન આપશે. 5 પણ તું તિમોથી, ગમે તે થાય તો પણ પોતા પર કાબુ રાખ. મુશ્કેલ પરિસ્થિતિઓ સહન કરવા તૈયાર રહે. સુવાર્તાનાં ઉપદેશનું કામ કર. ઈશ્વરની સેવા માટે જે કાર્ય તારે કરવું જોઈએ તે પૂરું કર. 6 હું તને આ બાબતો એ માટે કહું છું, કે હું જલ્દી મરણ પામીશ અને આ દુનિયાને છોડીશ. હું જાણે કે દ્રાક્ષારસનાં પ્યાલા જેવો છું કે જે તેઓ વેદી પર રેડીને ઈશ્વરને બલિદાન આપે છે. 7 હું એક રમતવીર જેવો છું જેણે સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો છે. હું એક દોડવીર જેવો છું જેણે પોતાની દોડ પૂરી કરી છે. ઈશ્વરને આધીન થવા મેં મારું શ્રેષ્ઠ કર્યું છે. 8 હવે મારે માટે ઈનામ રાહ જોવે છે કેમ કે હું ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો છું. ઈશ્વર મારો યોગ્ય રીતે ન્યાય કરશે.જયારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ મને તે ઈનામ આપશે.અને જેઓ તેમના આવવાની આતુરતા પૂર્વક રાહ જોવે છે તેઓ દરેકને પણ તે આપશે.

9 તિમોથી, મારી પાસે જલ્દી આવવાને પ્રયત્ન કર. 10 દેમાસ મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે, કેમ કે તે આ જગતના જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્માતિયામાં ગયો છે. 11 અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે. આમ કરજે કેમ કે તે મને વધારે મદદ કરી શકશે. 12 મેં તુખિકસને એફેસસ મોકલ્યો છે. 13 તું આવે ત્યારે, જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મુક્યો હતો તે લેતો આવજે. વળી પુસ્તકો અને, ખાસ કરીને જે પશુના ચામડામાંથી બનેલા છે તે. 14 આલેકસાંદર કંસારાએ મારા પ્રત્યે ઘણું ખરાબ વર્તન કર્યું છે. તેણે જે કર્યું છે એ માટે ઈશ્વર તેને સજા કરશે. 15 તારે પણ તેનાથી સાવચેત રહેવું જોઈએ કેમ કે તેણે અમારો ઉપદેશ અટકાવવા માટે શક્ય બધું જ કર્યું. 16 પ્રથમ વખત જયારે હું અદાલતમાં હતો અને મેં મારા કાર્યની સમજણ આપી, ત્યારે કોઈ વિશ્વાસીએ મારી પડખે રહીને મને ઉત્તેજન ન આપ્યું. તેઓ બધા દુર રહ્યા. ઈશ્વર આ માટે તેમને જવાબદાર ન ગણે. 17 પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને મદદ કરી. તેમણે મને બળવાન કર્યો, કે જેથી મેં સંપૂર્ણપણે તેમનું વચન જણાવ્યું અને જેથી દરેક વિદેશીઓ તે સાંભળે.આ રીતે ઈશ્વરે મને મૃત્યુથી બચાવ્યો. 18 પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લાવશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન.

19 પ્રિસ્કા અને આકુલાને સલામ કહેજે. ઓનેસિફરસનાં ઘરનાંને સલામ કહેજે. 20 એરાસ્તસ કરિંથ શહેરમાં રહ્યો. વળી ત્રોફિમસને, મેં મિલેતસ શહેરમાં છોડી દીધો કેમ કે તે બીમાર હતો. 21 શિયાળા પહેલા આવવા માટે પ્રયત્ન કર. યુબૂલસ સલામ કહે છે, વળી પુદેન્સ, લિનસ, કલોદિયા અને બધા જ ભાઈઓ તને સલામ કહે છે. 22 પ્રભુ તમારા આત્માની સાથે રહો. પ્રભુ તમારા બધા પર કૃપાળુ રહો.



Book: Titus

Titus

Chapter 1

1 સાર્વત્રિક ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે મારા ખરા પુત્ર તિતસને લખનાર ઈશ્વરનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, 2 અનંત જીવનની આશાનું વચન, જે કદી જૂઠું બોલી ન શકનાર ઈશ્વરે આરંભથી આપ્યું, તેની આશામાં, ઈશ્વરે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવા તથા ભક્તિભાવ મુજબના સત્યના ડહાપણને અર્થે, હું પ્રેરિત થયો છું. 3 નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો; આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું છે.

4 ઈશ્વરપિતા તરફથી તથા આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ હો.

5 જે કામ અધૂરાં હતાં તે તું યથાસ્થિત કરે અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરેનગર વડીલો ઠરાવે; તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો.

6 જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો. 7 કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, અતિ મદ્યપાન કરનાર, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.

8 પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી 9 અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ; એ માટે કે તે શુદ્ધ શિક્ષણ દ્વારા લોકોને ઉત્તેજન આપવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.

10 કેમ કે બંડખોર, બકવાસ કરનારા તથા ઠગનારા ઘણાં છે, જેઓ મુખ્યત્વે સુન્નત પક્ષના છે. 11 તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ મેળવવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબનો નાશ કરે છે. 12 તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે, ‘ક્રીતી લોકો સદા જૂઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે.’”

13 આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ કે, 14 તેઓ યહૂદીઓની દંતકથાઓ તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દ્રઢ રહે. 15 શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓનો મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે. 16 અમે ઈશ્વરને જાણીએ છીએ એવો તેઓ દાવો કરે છે, પણ પોતાની કરણીઓથી તેમને નકારે છે; તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા અને કંઈ પણ સારું કામ કરવા માટે અયોગ્ય છે.



Chapter 2

1 પણ શુદ્ધ સિદ્ધાંતોને જે શોભે છે તે પ્રમાણેની વાતો તું કહે. 2 વૃદ્ધ પુરુષોને કહે કે તેઓએ આત્મસંયમી, પ્રતિષ્ઠિત, સ્પષ્ટ વિચારનાર અને વિશ્વાસમાં, પ્રેમમાં તથા ધીરજમાં દ્રઢ રહેવું જોઈએ. 3 એ જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને કહેવું કે તેમણે આદરયુક્ત આચરણ કરનારી, કૂથલી નહિ કરનારી, વધારે પડતો દ્રાક્ષારસ નહિ પીનારી, પણ સારી શિખામણ આપનારી થવું જોઈએ; 4 એ માટે કે તેઓ જુવાન સ્ત્રીઓને તેમના પતિઓ તથા બાળકો પર પ્રેમ રાખવાને, 5 આત્મસંયમી, પવિત્ર, ઘરનાં કામકાજ કરનાર, માયાળુ તથા પોતાના પતિને આધીન રહેવાનું શીખવવે, જેથી ઈશ્વરનાં વચનનો તિરસ્કાર ન થાય. 6 તે જ પ્રમાણે તું જુવાનોને આત્મસંયમી થવાને ઉત્તેજન આપ. 7 સારાં કાર્યો કરીને તું પોતે સર્વ બાબતોમાં નમૂનારૂપ થા; તારા ઉપદેશમાં પવિત્રતા, પ્રતિષ્ઠા, 8 અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતો બોલ; કે જેથી આપણા વિરોધીઓને આપણે વિષે ખરાબ બોલવાનું કંઈ કારણ ન મળવાથી તેઓ શરમિંદા થઈ જાય. 9 દાસો તેઓના માલિકોને આધીન રહે, સર્વ રીતે તેઓને પ્રસન્ન રાખે, સામે બોલે નહિ, 10 ઉચાપત કરે નહિ પણ સર્વ બાબતોમાં વિશ્વાસપાત્ર થાય એવો બોધ કર; કે જેથી તેઓ બધી રીતે આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરના શિક્ષણને શોભાવે. 11 કેમ કે ઈશ્વરની કૃપા જે સઘળાં માણસોનો ઉદ્ધાર કરે છે તે પ્રગટ થઈ છે; 12 તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું; 13 અને આશીર્વાદિત આશાપ્રાપ્તિની તથા મહાન ઈશ્વર તેમ જ આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તનાં મહિમાના પ્રગટ થવાની પ્રતિક્ષા કરવી; 14 જેમણે આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે. 15 આ વાતો તું લોકોને કહે, બોધ કર અને પૂરા અધિકારથી પ્રોત્સાહિત કર અને ઠપકો આપ. કોઈ પણ વ્યક્તિને તિરસ્કારભરી નજરે જોવા ન દઈશ.



Chapter 3

1 તેઓને યાદ કરાવ કે તેઓ રાજકર્તાઓને આધીન થાય, અધિકારીઓને આજ્ઞાધીન થાય અને સર્વ સારાં કામને સારુ તત્પર બને. 2 કોઈની નિંદા ન કરે, શાંતિપ્રિય અને સર્વ માણસો સાથે પૂરા વિનયથી વર્તે. 3 કેમ કે આપણે પણ અગાઉ અજ્ઞાન, અનાજ્ઞાંકિત, કુમાર્ગે ભટકાવેલા, ઘણી વિષયવાસનાઓ તથા વિલાસના દાસો, દુરાચારી તથા અદેખાઈ રાખનારા, તિરસ્કારપાત્ર તથા એકબીજાનો તિરસ્કાર કરનારાં હતા. 4 પણ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દયા તથા માનવજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો, 5 ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી તથા પવિત્ર આત્માનાં નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા. 6 પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે; 7 જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ. 8 આ વાત વિશ્વાસયોગ્ય છે; અને જેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે તેઓ સારાં કામ કરવાને કાળજી રાખે માટે મારી ઇચ્છા છે કે તું આ વાતો પર ભાર મૂક્યા કર. આ વાતો સારી તથા માણસોને માટે હિતકારક છે. 9 પણ મૂર્ખાઈભર્યા વાદવિવાદો, વંશાવળીઓ, ઝગડા તથા નિયમશાસ્ત્ર વિષેના વિસંવાદોથી તું દૂર રહે; કેમ કે તે બાબતો નિરુપયોગી તથા વ્યર્થ છે. 10 એક કે બે વાર ચેતવણી આપ્યા પછી ભાગલા પડાવનાર માણસને દૂર કર; 11 એમ જાણવું કે એવો માણસ સત્ય માર્ગેથી દૂર થયો છે અને પોતાને અપરાધી ઠરાવતાં પાપ કરે છે. 12 જયારે હું તારી પાસે આર્તિમાસ કે તુખિકસને મોકલું ત્યારે મારી પાસે નિકોપોલીસ આવવાને પ્રયત્ન કરજે; કેમ કે શિયાળામાં ત્યાં રહેવાનું મેં નક્કી કર્યું છે. 13 ઝેનાસ શાસ્ત્રીને તથા આપોલસને એવી વ્યવસ્થા કરીને મોકલજે કે રસ્તામાં તેમને કશી તંગી પડે નહિ. 14 વળી આપણા લોકો જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ભલું કામ કરવા શીખે, કે જેથી તેઓ નિરુપયોગી થાય નહિ. 15 મારી સાથેના સઘળાં તને સલામ કહે છે. વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ કરે છે તેમને સલામ કહેજે. તમ સર્વ પર કૃપા હો.



Book: Philemon

Philemon

Chapter 1

1 સેવાકાર્યમાં અમારા સાથીદાર વહાલાં ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની વિશ્વાસી સમુદાયને 2 ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી લખે છે 3 ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.

4 ભાઈ ફિલેમોન પ્રભુ ઈસુ પર તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિષે, 5 સાંભળવાથી તારું સ્મરણ હું નિત્ય મારી પ્રાર્થનાઓમાં કરું છું અને મારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું. 6 મારી પ્રાર્થના છે કે આપણામાં જે સર્વ સારું છે તેનું જ્ઞાન થયાથી, તારા વિશ્વાસની ભાગીદારી ખ્રિસ્ત ઈસુના મહિમાને સારુ સફળ થાય. 7 કારણ કે તારા પ્રેમમાં મને ઘણો લાભ તથા દિલાસો મળ્યો છે; કેમ કે, ઓ ભાઈ, તારાથી સંતોના હૃદય ઉત્તેજિત થયાં છે.

8 માટે જે યોગ્ય છે તે તને આજ્ઞા તરીકે કહેવાને મને ખ્રિસ્તમાં છૂટ છે ખરી, 9 તોપણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી હું બીજી રીતે, એટલે પ્રેમથી, તને વિનંતી કરું છું.

10 ઓનેસીમસ આ બંદીખાનામાં જે મારા દીકરા જેવો થયો છે તેને વિષે હું તને વિનંતી કરું છું. 11 અગાઉ તે તને ઉપયોગી ન હતો, પણ હમણાં તે તને તથા મને પણ ઉપયોગી છે; 12 તેને પોતાને, એટલે મારા પોતાના હૃદય જેવાને, મેં તારી પાસે પાછો મોકલ્યો છે. 13 તેને હું મારી પાસે રાખવા ઇચ્છતો હતો, કે સુવાર્તાને લીધે હું બંદીવાસમાં છું તે દરમિયાન તે તારા બદલામાં મારી મદદ કરે.

14 પણ તારી મરજી વિના કંઈ કરવાની મારી ઇચ્છા ન હતી, એ માટે કે તારો ઉપકાર દબાણથી નહિ, પણ રાજીખુશીથી થાય. 15 કેમ કે તે સદા તારી પાસે રહે, તે માટે જ કદાચ થોડીવાર સુધી તારાથી દૂર થયો હશે, 16 હવે પછી દાસના જેવો નહિ, પણ દાસથી અધિક, એટલે વહાલા ભાઈના જેવો છે, મને તો તે વિશેષ કરીને એવો છે, પણ તને તો દેહમાં તથા પ્રભુમાં કેટલો બધો વિશેષ છે!

17 માટે જો તું મને ભાગીદાર ગણે, તો જેમ મારો તેમ તેનો સ્વીકાર કરજે. 18 પણ જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે તેની પાસે તારું કંઈ લેણું હોય તો તેની જવાબદારી હું લઉં છું. 19 હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, તે હું ભરપાઈ કરીશ; તોપણ હું તને નથી કહેતો કે તું પોતા વિષે મારો કરજદાર છે. 20 હા, ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય; ખ્રિસ્તમાં મારું હૃદય શાંત કર.

21 તું મારું કહેલું માનીશ એવો ભરોસો રાખીને તારા પર આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે, જે હું કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ. 22 સારુ, મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કેમ કે મને આશા છે કે તમારી પ્રાર્થનાઓથી મારે તમારી પાસે આવવાનું થશે.

23 એપાફ્રાસ, ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન, 24 સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂકે સર્વ તને ક્ષેમકુશળ કહે છે.

25 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.



Book: Hebrews

Hebrews

Chapter 1

1 પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી. 2 તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. 3 તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.

4 તેમને સ્વર્ગદૂતો કરતાં જેટલાં પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે, તેટલાં પ્રમાણમાં તે તેઓ કરતાં ઉત્તમ છે. 5 કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, ‘તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?’”

અને વળી, ‘હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?’”

6 વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, ‘ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.’” 7 વળી સ્વર્ગદૂતો સંબંધી તે એમ કહે છે કે, ‘તે પોતાના સ્વર્ગદૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે.’”

8 પણ પુત્ર વિષે તે કહે છે, ‘ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે. 9 તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.

10 વળી, ઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે. 11 તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહો છો; તેઓ સર્વ વસ્ત્રની માફક જીર્ણ થઈ જશે; 12 તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો; અને વસ્ત્રની જેમ તેઓ બદલાશે; પણ તમે એવા અને એવા જ છો, તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.’”

13 પણ ઈશ્વરે કયા સ્વર્ગદૂતને કદી એમ કહ્યું કે, ‘હું તારા શત્રુઓને તારા પગ નીચે કચડું નહિ, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ?’”

14 શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને ઉદ્ધારનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલવામાં આવ્યા નથી?



Chapter 2

1 તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તેનાથી આપણે કદી દૂર જઈએ નહિ, તે માટે તેના પર આપણે વધારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ.

2 કેમ કે જો સ્વર્ગદૂતો દ્વારા કહેલું વચન સત્ય ઠર્યું અને દરેક પાપ તથા આજ્ઞાભંગ કરનારાઓને યોગ્ય બદલો મળ્યો, 3 તો આપણે આ મહાન ઉદ્ધાર વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે ઉદ્ધારની વાત પહેલાં ઈશ્વરે પોતે કહી, પછી સાંભળનારાઓએ તેની ખાતરી અમને કરી આપી. 4 ઈશ્વર પણ ચમત્કારિક ચિહ્નોથી, આશ્ચર્યકર્મોથી, વિવિધ પરાક્રમી કામોથી તથા પવિત્ર આત્માએ પોતાની ઇચ્છા પ્રમાણે આપેલાં દાનથી તેઓની સાથે સાક્ષી આપતા રહ્યાં છે.

5 કેમ કે જે આગામી યુગ સંબંધી અમે તમને કહીએ છીએ તેનું નિયંત્રણ તેમણે સ્વર્ગદૂતોને આધીન કર્યું નથી. 6 પણ ગીતકર્તા દાઉદ જણાવે છે કે, ‘માણસ વળી કોણ છે, કે તમે તેનું સ્મરણ કરો છો? અથવા મનુષ્યપુત્ર કોણ છે કે તમે તેની મુલાકાત લો છો?

7 તેમણે તેને થોડા સમય માટે સ્વર્ગદૂતો કરતાં ઊતરતો કર્યો છે; અને તેના મસ્તક પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. તમારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે. 8 તમે સમગ્ર સૃષ્ટિ તેના હાથમાં સોંપી છે; આમ બધું તેને સ્વાધીન કરવાથી તેને સુપ્રત કર્યું ના હોય એવું કંઈ બાકાત રાખ્યું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજી સુધી આપણી નજરે પડતું નથી.

9 પણ ઈશ્વરની કૃપાથી સઘળાં માણસને માટે મૃત્યુ પામવાને અર્થે જેમને સ્વર્ગદૂતો કરતાં થોડીવાર સુધી ઊતરતા કરવામાં આવ્યા છે, અને મરણ સહેવાને લીધે જેમનાં પર મહિમા તથા ગૌરવનો મુગટ મૂકવામાં આવ્યો, તે ઈસુને જોઈએ છીએ. 10 કેમ કે જેમને માટે બધું છે, તથા જેમનાંથી સઘળાં ઉત્પન્ન થયાં છે, તેમને એ યોગ્ય હતું કે, તે ઘણાં દીકરાઓને મહિમામાં લાવતાં તેઓના ઉદ્ધારના અધિકારીને દુઃખ ભોગવવાથી પરિપૂર્ણ કરે.

11 કેમ કે જે પવિત્ર કરે છે અને જે પવિત્ર કરાય છે, તે સઘળાં એકથી જ છે, એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી. 12 તે કહે છે કે, “હું તમારું નામ ભાઈઓને પ્રગટ કરીશ, વિશ્વાસી સમુદાયમાં ગીત ગાતાં હું તમારી સ્તુતિ કરીશ.

13 હું તેમના પર ભરોસો રાખીશ; વળી, જુઓ, હું તથા જે બાળકો ઈશ્વરે મને આપ્યાં છે તેઓ ભરોસો કરીશું.”

14 જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે. 15 અને મરણની બીકથી જે પોતાના આખા જીવનભર ગુલામ જેવા હતા તેઓને પણ મુક્ત કરે.

16 કેમ કે નિશ્ચે તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહિમનાં સંતાનની સહાય કરે છે. 17 એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, કે લોકોનાં પાપો માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. 18 કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે એટલા માટે દુઃખ સહન કર્યું કે જેઓનું પરીક્ષણ થાય છે, તેઓને સહાય કરવાને તે સર્વશક્તિમાન છે.



Chapter 3

1 એ માટે, ઓ, સ્વર્ગીય તેડાના ભાગીદાર પવિત્ર ભાઈઓ, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર તમે લક્ષ રાખો. 2 જેમ મૂસા પણ પોતાના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ તેઓ પોતાના નીમનાર ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ હતા. 3 કેમ કે જે પ્રમાણે ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન મળે છે, તે પ્રમાણે મૂસા કરતાં વિશેષ માનયોગ્ય ઈસુને ગણવામાં આવ્યા છે. 4 કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર જ છે.

5 મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની ખાતરી આપવા માટે, સેવકની પેઠે ઈશ્વરના ઘરમાં વિશ્વાસુ હતા. 6 પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશામાં ગૌરવ રાખીને દૃઢ રહીએ તો આપણે તેમનું ઘર છીએ.

7 એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો, 8 તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.

9 ત્યાં તમારા પૂર્વજોએ મને પારખવા મારી કસોટી કરી; અને ચાળીસ વરસ સુધી મારાં કામો નિહાળ્યાં. 10 એ માટે તે પેઢી પર હું નારાજ થયો અને મેં કહ્યું કે, “તેઓ પોતાના હૃદયમાં સદા ભટકી જઈને ખોટા માર્ગે જાય છે અને તેઓએ મારા માર્ગ જાણ્યાં નહિ. 11 માટે મેં મારા ક્રોધાવેશમાં પ્રણ લીધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”

12 હવે ભાઈઓ, તમે સાવધાન થાઓ, જેથી તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી ‘આજ’ કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો; કે પાપના કપટથી તમારામાંના કોઈનું હૃદય કઠણ થાય નહિ.

14 કેમ કે જો આપણે પ્રારંભનો આપણો વિશ્વાસ અંત સુધી ટકાવી રાખીએ, તો આપણે ખ્રિસ્તનાં ભાગીદાર થયા છીએ. 15 કેમ કે એમ કહ્યું છે કે, ‘આજ જો તમે તેમની વાણી સાંભળો; તો જેમ ક્રોધકાળે તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.

16 કેમ કે તે વાણી સાંભળ્યાં છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું મૂસાની આગેવાનીમાં મિસરમાંથી જેઓ બહાર નીકળ્યા તે બધાએ નહિ? 17 વળી ચાળીસ વરસ સુધી તે કોનાં પર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યું, જેઓનાં મૃતદેહ અરણ્યમાં પડ્યા રહ્યાં? 18 જેઓએ વિશ્વાસ કર્યો નહિ તેઓ વગર કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ?’ 19 આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને કારણે તેઓ પ્રવેશ પામી શક્યા નહીં.



Chapter 4

1 એ માટે આપણે ડરવું જોઈએ એમ ન થાય, કે તેમના વિશ્રામમાં પ્રવેશ પામવાનું આશાવચન હજી એવું ને એવું હોવા છતાં તમારામાંનો કોઈ કદાચ ત્યાં પહોંચવામાં નિષ્ફળ થાય. 2 કેમ કે જેમ ઇઝરાયલીઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે; પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ. જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં સહમત થયા નહિ.

3 આપણે વિશ્વાસ કરનારાઓ વિશ્રામમાં પ્રવેશ પામીએ છીએ, જેમ તેમણે કહ્યું છે કે, ‘મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ,’ જોકે કે કામો તો સૃષ્ટિના આરંભથી પૂર્ણ થયેલાં હતાં. 4 કેમ કે સાતમાં દિવસ વિષે એક જગ્યાએ તેમણે એવું કહેલું છે કે, ‘સાતમે દિવસે ઈશ્વરે પોતાનાં સર્વ કામથી વિશ્રામ લીધો.’” 5 અને એ જ જગ્યાએ તે ફરી કહે છે કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.’”

6 તેથી કેટલાકને તેમાં પ્રવેશ કરવાનું બાકી રહેલું છે અને જેઓને પહેલી સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી, તેઓએ આજ્ઞાભંગ કર્યો. તેથી તેઓ પ્રવેશ પામી શક્યા નહિ, 7 માટે એટલી બધી વાર પછી ફરી નીમેલો દિવસ ઠરાવીને જેમ અગાઉથી કહેવામાં આવ્યું તેમ તે દાઉદ દ્વારા કહે છે કે, જો ‘આજે તમે તેની વાણી સાંભળો, તો તમે તમારાં હૃદયોને કઠણ ન કરો.’”

8 કેમ કે જો યહોશુઆએ તેઓને તે વિશ્રામ આપ્યો હોત, તો તે પછી બીજા દિવસ સંબંધી ઈશ્વરે કહ્યું ન હોત. 9 એ માટે ઈશ્વરના લોકોને માટે વિશ્રામનો વાર હજી બાકી રહેલો છે. 10 કેમ કે જેમ ઈશ્વરે પોતાનાં કામોથી વિશ્રામ લીધો તેમ ઈશ્વરના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે, તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે. 11 એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશવાને ખંતથી યત્ન કરીએ કે, એમ ન થાય કે આજ્ઞાભંગના એ જ ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય.

12 કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે. 13 ઉત્પન્ન કરેલું કંઈ તેની આગળ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દ્રષ્ટિમાં આપણે સઘળાં તદ્દન ઉઘાડાં છીએ.

14 તો ઈશ્વરના પુત્ર ઈસુ જે સ્વર્ગમાં પ્રવેશ પામ્યા છે, એવા મહાન પ્રમુખ યાજક આપણને મળ્યા છે, માટે આપણે જે સ્વીકાર્યું છે તેને દૃઢતાથી પકડી રાખીએ. 15 કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે. 16 એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.



Chapter 5

1 કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને સારું નીમેલો છે, એ માટે કે તે પાપોને સારુ અર્પણો તથા બલિદાન આપે; 2 તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે. તેથી તે અજ્ઞાનીઓની તથા ભૂલ કરનારાઓની સાથે સહાનુભૂતિથી વર્તી શકે છે. 3 તેથી તેણે જેમ લોકોને માટે તેમ પોતાને સારું પણ પાપોને લીધે અર્પણ કરવું જોઈએ.

4 હારુનની માફક જેને ઈશ્વરે બોલાવ્યો હોય તેના વિના અન્ય કોઈ પોતાને માટે આ સન્માન લેતો નથી. 5 એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહિ, પણ જેણે તેમને કહ્યું કે, તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે,’ તેમણે તેમને તે સન્માન આપ્યું.

6 વળી તે પ્રમાણે પણ બીજી જગ્યાએ પણ તે કહે છે કે, ‘મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે, ‘તમે સનાતન યાજક છો.’”

7 તેઓ મનુષ્યદેહધારી હતા એ સમયે પોતાને મૃત્યુમાંથી છોડાવવાને જે સર્વશક્તિમાન હતા, તેઓની પાસે મોટે અવાજે, આંસુસહિત પ્રાર્થના તથા વિનંતી કર્યાં અને તેમણે અધીનતાથી ઈશ્વરની વાતોને મહિમા આપ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી; 8 તે પુત્ર હતા તે છતાં પણ પોતે જે જે સંકટો સહ્યાં તેથી તે ખ્રિસ્ત આજ્ઞાપાલન શીખ્યા.

9 અને પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞાનું પાલન કરનારા સઘળાંને માટે અનંત ઉદ્ધારનું કારણ બન્યા. 10 ઈશ્વરે તેમને મેલ્ખીસેદેકનાં નિયમ પ્રમાણે પ્રમુખ યાજક જાહેર કર્યાં.

11 આ મેલ્ખીસેદેક વિષે અમારે ઘણી બાબતો કહેવાની છે, પણ અર્થ સમજાવવો અઘરો છે, કેમ કે તમે સાંભળવામાં ધીમા છે.

12 કેમ કે આટલા સમયમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો ઈશ્વરનાં વચનનાં પાયાના સિદ્ધાંત શાં છે, એ કોઈ તમને ફરી શીખવે એવી જરૂર ઊભી થઈ છે; અને તેમ એવા બાળક જેવા થયા છો કે જેને દૂધની અગત્ય છે અને જે ભારે ખોરાક પચાવી શકે તેમ નથી. 13 કેમ કે જે દરેક દૂધ પીએ છે તે ન્યાયીપણાની બાબતો સંબંધી બિનઅનુભવી છે, કેમ કે આત્મિક જીવનમાં તે હજી બાળક છે. 14 પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ભારે ખોરાક છે.



Chapter 6

1 માટે હવે, ખ્રિસ્ત વિષેનાં પાયાના સિદ્ધાંતોનો ઉપદેશ જે આપણે અગાઉ શીખ્યા છીએ તેને રહેવા દઈને હવે આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામ સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો, 2 બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાંઓના પુનરુત્થાનનો અને અનંતકાળના ન્યાયચુકાદાનો પાયો ફરીથી ન નાખીએ. 3 જો ઈશ્વરની ઇચ્છા હોય તો આપણે એ પ્રમાણે કરીશું.

4 કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ કર્યો, જેઓ પવિત્ર આત્માનાં ભાગીદાર પણ થયા, 5 જેઓએ ઈશ્વરનું સારું વચન તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો, 6 અને ત્યાર પછી જેઓ તે વીસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.

7 જે જમીન પોતા પર વારંવાર વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેઓને માટે ઉપયોગી વનસ્પતિ ઉપજાવે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે. 8 પણ જે કાંટા તથા ઝાંખરાં ઉપજાવે છે, તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે; અંતે તેને બાળી નાખવામાં આવશે.

9 પણ પ્રિય બંધુઓ, જોકે અમે એવું કહીએ છીએ તોપણ તમારા સંબંધી એનાં કરતાં સારી તથા ઉદ્ધારને લગતી બાબતોનો અમને ભરોસો છે. 10 કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.

11 અને અમે અંતઃકરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ, કે તમારામાંનો દરેક, આશામાં પરિપૂર્ણ થવાને અર્થે, એવો જ ઉત્સાહ અંત સુધી દર્શાવી રાખે, 12 માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે, તેઓનું અનુસરણ કરો.

13 કેમ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે પોતાના કરતાં કોઈ મોટો ન હતો કે જેનાં સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે, 14 ખરેખર હું તને આશીર્વાદ આપીશ જ, અને તારાથી મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.’” 15 એ પ્રમાણે, ધીરજ રાખ્યા પછી તે વચનનું ફળ પામ્યો.

16 માણસો પોતાના કરતા જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓના સમ ખાય છે અને સોગનથી તેઓનાં સઘળાં વિવાદનો અંત આવે છે. 17 તે પ્રમાણે ઈશ્વર પોતાના સંકલ્પની નિશ્ચયતા, આશાવચનના વારસોને બતાવવા ચાહતા સમ ખાઈને મધ્યસ્થ બન્યા, 18 એ માટે કે જે વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા સારુ આશ્રયને માટે દોડનારાંને, પુષ્કળ પ્રમાણમાં ઉત્તેજન મળે.

19 તે આશા આપણા આત્માને સારુ લંગર સરખી, સુરક્ષિત તથા ભરોસાપાત્ર અને પડદા પાછળના સ્થાનમાં પ્રવેશ કરનારી છે. 20 ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે.



Chapter 7

1 આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા અને પરાત્પર ઈશ્વરનો યાજક હતો, જયારે ઇબ્રાહિમ રાજાઓની હત્યા કરીને પાછો આવ્યો, ત્યારે તેણે તેને મળીને આશીર્વાદ આપ્યો; 2 અને ઇબ્રાહિમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો દસમો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ‘ન્યાયીપણાનો રાજા,’ પછી ‘શાલેમનો રાજા,’ એટલે ‘શાંતિનો રાજા’ છે. 3 તે પિતા વગરનો, માતા વગરનો અને વંશાવળી વગરનો હતો, તેના આરંભનો સમય કે આયુષ્યનો અંત ન હતો, પણ તે ઈશ્વરના પુત્રના જેવો સદા યાજક રહે છે.

4 તો જેને આદિપિતા ઇબ્રાહિમે લૂટમાંનો દસમો ભાગ આપ્યો, તે કેવો મહાન હશે એનો વિચાર કરો. 5 અને ખરેખર, લેવીના સંતાનમાંના જેઓ યાજકપદ પામે છે, તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાની આજ્ઞા છે ખરી; 6 પણ જે તેઓની વંશવાળીનો ન હતો, તેણે ઇબ્રાહિમની પાસેથી દસમો ભાગ લીધો અને જેને વચનો મળ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો.

7 હવે, મોટો નાનાને આશીર્વાદ આપે છે તેમાં તો કંઈ પણ વાંધો નથી. 8 અહીંયાં યહૂદી યાજકો જેઓ મૃત્યુપાત્ર છે તે આ દસમો ભાગ લે છે; પણ ત્યાં જેનાં સંબંધી સાક્ષી આપેલી છે, કે તે જીવંત છે, તે લે છે. 9 અને એમ પણ કહેવાય છે કે, જે લેવી દસમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દસમો ભાગ આપ્યો; 10 કેમ કે જયારે મેલ્ખીસેદેક તેના પિતાને મળ્યો, ત્યારે તે પોતાના પિતાનાં અંગમાં હતો.

11 એ માટે જો લેવીના યાજકપણાથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારુનના નિયમ પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ અનુસાર ઉત્પન્ન થાય એની શી અગત્ય હતી? 12 કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની જરૂર છે.

13 કેમ કે જે સંબંધી એ વાતો કહેવાયેલી છે, તે અન્ય કુળનો છે, તેઓમાંના કોઈએ યજ્ઞવેદીની સેવા કરી નથી. 14 કેમ કે એ સ્પષ્ટ છે, કે યહૂદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો, તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કશું કહ્યું નથી.

15 હવે જે મેલ્ખીસેદેકના જેવો, એટલે કે જગિક આજ્ઞાના ધારા ધોરણ પ્રમાણે નહિ પણ અવિનાશી જીવનનાં સામર્થ્ય પ્રમાણે; 16 બીજો એક યાજક ઊભો થયો છે, તો આ બાબત વિષે સ્પષ્ટ થાય છે. 17 કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે, મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે ‘તમે સનાતન યાજક છો.’”

18 કેમ કે અગાઉની આજ્ઞા અશક્ત તથા નિરુપયોગી હતી તે માટે તે રદ કરવામાં આવે છે. 19 કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી, અને જેને બદલે જેનાંથી આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ, એવી વધારે સારી આશાનો ઉદભવ થાય છે.

20 પણ આ તો સમ વગર આપવામાં આવ્યું નહોતું. બીજા તો સમ વગર યાજક થયા છે તે વિશેષ સારી છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું, 21 પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે, ‘પ્રભુએ સમ ખાધા, અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતન યાજક છે, આવી રીતે તે તેમનાંથી યાજક થયા.’”

22 તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે. 23 જેઓ યાજક થયા તેઓ પુષ્કળ પ્રમાણમાં હતા ખરા, કેમ કે મૃત્યુને લીધે તેઓ સદા રહી શક્યા ન હતા. 24 પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે.

25 માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે. કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે. 26 તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી, તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે, અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચસ્થાને બિરાજવામાં આવેલા છે.

27 પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારુ, પછી લોકોના પાપોને સારુ નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી; કેમ કે તેમણે, પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે. 28 કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે; પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે.



Chapter 8

1 હવે જે વાતો અમે કહીએ છીએ, તેનો સારાંશ એ છે, કે આપણને એવા પ્રમુખ યાજક મળ્યા છે, કે જે સ્વર્ગમાં ઈશ્વરના મહત્વના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે. 2 પવિત્રસ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહિ, પણ પ્રભુએ બાંધેલો છે, તેના તે સેવક છે.

3 દરેક પ્રમુખ યાજક અર્પણો તથા બલિદાન આપવા માટે નિમાયેલા છે; માટે તેમની પાસે પણ અર્પણ કરવાનું કંઈ હોય એ જરૂરી છે. 4 વળી જો તે પૃથ્વી પર હોત, તો તે યાજક હોત જ નહિ; કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણો કરનારા યાજકો તો અહીં છે જ; 5 જેઓ સ્વર્ગમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, કેમ કે જેમ મૂસા જયારે મંડપ ઊભો કરવાનો હતો ત્યારે તેને ઈશ્વરે કહ્યું કે, ‘જે નમૂનો તને પહાડ પર બતાવ્યો હતો, તે પ્રમાણે તમામ બાબતોની રચના કાળજીપૂર્વક કર.’”

6 પણ હવે જેમ ખ્રિસ્ત વધારે સારાં વચનોથી ઠરાવેલા અને વધારે સારા કરારના મધ્યસ્થ છે, તેમ તેમને વધારે સારું સેવાકાર્ય કરવાનું મળ્યું. 7 કેમ કે જો તે પહેલા કરાર નિર્દોષ હતો, તો બીજા કરારને માટે સ્થાન શોધવાની જરૂર રહેત નહિ.

8 પણ દોષ કાઢતાં ઈશ્વર તેઓને કહે છે કે, ‘જુઓ, પ્રભુ એમ કહે છે કે, એવા દિવસો આવે છે, કે જેમાં હું ઇઝરાયલના લોકોની સાથે તથા યહૂદિયા લોકોની સાથે નવો કરાર કરીશ. 9 તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવવા માટે જે દિવસે મેં તેઓનો હાથ પકડ્યો, ત્યારે તેઓની સાથે જે કરાર મેં કર્યો હતો, તે પ્રમાણેનો કરાર તે નહિ હોય કારણ કે તેઓ મારા કરાર મુજબ ચાલ્યા નહિ એટલે મેં તેઓ સંબંધી કશી પરવા કરી નહિ, એવું પ્રભુ કહે છે.’”

10 કેમ કે પ્રભુ કહે છે કે, ‘તે દિવસો પછી, ઇઝરાયલના સંતાનોની સાથે જે કરાર હું કરીશ, તે આ છે; હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ અને તે તેઓના હૃદયપટ પર તે લખીશ હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.

11 હવે પછી ‘પ્રભુને ઓળખ’ એમ કહીને દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે તેઓમાંના નાનાથી તે મોટા સુધી, સર્વ મને પ્રભુને ઓળખશે. 12 કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓનાં પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહિ.’”

13 તો, ‘નવો કરાર’ એવું કહીને તેમણે પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે. પણ જે જૂનું તથા જર્જરિત થતું જાય છે તે નાશ પામવાની તૈયારીમાં છે.



Chapter 9

1 હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું. 2 કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું.

3 અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમપવિત્રસ્થાન કહેવાતું હતું. 4 તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી, એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા, 5 અને તે પર ગૌરવી કરુબિમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી.

6 હવે ઉપર દર્શાવ્યાં મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો કરાર કોશના આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે. 7 પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો; પણ તે લોહીનું અર્પણ કર્યા વિના જઈ શકતો ન હતો, જે તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો.

8 તેથી પવિત્ર આત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી. 9 વર્તમાનકાળને સારુ તે મંડપ ઉપમારૂપ હતો, જે પ્રમાણે આ પ્રકારનાં અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતાં, ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હતાં. 10 તેઓ, ખાવા, પીવા તથા અનેક પ્રકારની સ્નાનક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા, તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવાના હતા.

11 ખ્રિસ્ત, હવે પછી થનારી સર્વ બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને, હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહિ એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને, 12 બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.

13 કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ, અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે, 14 તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે? 15 માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતાં, તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે મરણ આપે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે.

16 કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે. 17 કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે; એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું?

18 એ માટે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી. 19 કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવી પછી, પાણી, કિરમજી ઊન તથા ઝૂફા સહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું, અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે, 20 ‘જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે.

21 તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સઘળાં પાત્રો પર પણ લોહી છાંટ્યું હતું. 22 નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તદ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.

23 સ્વર્ગમાંની વસ્તુઓના નમૂનાનાં પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા બલિદાનોથી શુદ્ધ કરવામાં આવે એવી અગત્ય હતી. 24 કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલાં પવિત્રસ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય.

25 જેમ અગાઉ પ્રમુખ યાજક બીજાનું લોહી લઈને દર વર્ષે પરમપવિત્રસ્થાનમાં જતો હતો, તેમ તેને વારંવાર પોતાનું બલિદાન અર્પણ કરવાની જરૂરિયાત રહી નથી. 26 કેમ કે જો એમ હોત, તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તેમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત; પણ હવે છેલ્લાં સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા.

27 જેમ માણસોને એક વખત મરવાનું, અને ત્યાર બાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. 28 તેમ ખ્રિસ્તે ઘણાંઓનાં પાપ માથે લેવા માટે એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ તેમની વાટ જુએ છે તેઓના સંબંધમાં ઉદ્ધારને અર્થે તે બીજી વખત પાપ વગર પ્રગટ થશે.



Chapter 10

1 કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી, માટે જે બલિદાનો વર્ષોવર્ષ તેઓ હંમેશા કરતા હતા તેથી તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું. 2 જો એમ હોત, તો બલિદાનો કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વખત પવિત્ર થયા પછી ભજન કરનારાઓનાં અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતઃવાસના થાત નહિ. 3 પણ તે બલિદાનોથી વર્ષોવર્ષ પાપોનું ફરીથી સ્મરણ થયા કરે છે. 4 કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી.

5 એ માટે દુનિયામાં આવતાં જ તે કહે છે, ‘તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે. 6 દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તમે પ્રસન્ન થતાં ન હતા. 7 ત્યારે મેં કહ્યું કે, ‘ઓ ઈશ્વર, જુઓ, શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખ્યું છે, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું.

8 ઉપર જયારે તેમણે કહ્યું કે, ‘બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાર્પણો જે નિયમશાસ્ત્ર પ્રમાણે કરાય છે તેઓની ઇચ્છા રાખી નહિ અને તેઓથી તમે પ્રસન્ન થતાં ન હતા. 9 ત્યારે તેમણે કહ્યું કે, ‘જો, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવું છું;’ બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે. 10 તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વખત અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે.

11 દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી. 12 પણ ઈસુ તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે. 13 હવે પછી તેમના વૈરીઓને તેમના પગ નીચે કચડવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે. 14 કેમ કે જેઓ પવિત્ર કરાય છે તેઓને તેમણે એક જે અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કરી દીધાં છે.

15 પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેમણે કહ્યું હતું કે, 16 ‘તે દિવસોમાં જે કરાર હું તેઓની સાથે કરીશ તે એ જ છે કે, હું મારા નિયમો તેઓના હૃદયપટ પર લખીશ અને તેઓના મનમાં મૂકીશ, એમ પ્રભુ કહે છે.’”

17 પછી તે કહે છે કે, ‘તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.’”

18 હવે જ્યાં તેઓના પાપ માફ થયા છે, ત્યાં ફરી પાપને સારુ બીજા અર્પણની જરૂરિયાત નથી.

19 મારા ભાઈઓ, તેણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. 20 તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે; 21 વળી ઈશ્વરના ઘર પર આપણે માટે એક મોટો યાજક છે, 22 તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે હૃદયો પર છંટકાવ પામીને તથા સ્વચ્છ પાણીથી શરીર ધોઈને, આપણે ખરા હૃદયથી અને વિશ્વાસના પૂરા નિશ્ચય સાથે ઈશ્વરના સાન્નિધ્યમાં જઈએ.

23 આપણે આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ, કેમ કે જેમણે આશાવચન આપ્યું તે વિશ્વાસપાત્ર છે. 24 પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા માટે પરસ્પર ઉત્તેજન પ્રાપ્ત થાય માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. 25 જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો.

26 કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, 27 પણ ન્યાયચુકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે.

28 જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો, તેના પર દયા રખાતી ન હતી, પણ બે કે ત્રણ જણની સાક્ષીથી તેને મોતની સજા કરવામાં આવતી હતી. 29 તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો?

30 કેમ કે ‘બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.’” ત્યાર બાદ ફરી, ‘પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,’ એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ. 31 જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે.

32 પણ પહેલાના દિવસોનું સ્મરણ કરો, કે જેમાં તમે પ્રકાશિત થયા પછી, 33 પહેલાં તો નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ જેવા થયા અને પછી તો જેઓને સતાવાયા હતા તેઓના ભાગીદાર થઈને દુઃખોનો ભારે હુમલો સહન કર્યો. 34 કેમ કે જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે તમે કરુણા દર્શાવી અને તમારી સંપત્તિની લૂંટ કરાઈ તેને તમે આનંદથી સહન કર્યું, કેમ કે તમે એ જાણતા હતા, કે તમારે માટે તેના કરતા વધારે યોગ્ય તથા સર્વકાળ રહેનારું ધન સ્વર્ગમાં રાખી મૂકવામાં આવેલું છે.

35 એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે, તેને નાખી ન દો. 36 કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને આશાવચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. 37 કેમ કે જે આવવાના છે, તે તદ્દન થોડીવારમાં જ આવશે અને વિલંબ કરશે નહિ.

38 પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હટે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ.

39 પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.



Chapter 11

1 હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. 2 કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના આપણા પૂર્વજ ઈશ્વરભક્તો વિષે સાક્ષી આપવામાં આવી. 3 વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે, ‘ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે અને જે દ્રશ્ય છે, તે અદ્રશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયાં નથી.

4 વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારુ બલિદાન ઈશ્વરને ચઢાવ્યું, તેથી તે ન્યાયી છે, એમ તેના સંબંધી સાક્ષી આપવામાં આવી, કેમ કે ઈશ્વરે તેનાં અર્પણો સંબંધી સાક્ષી આપી; અને તેથી તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ હજી બોલે છે.

5 વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મૃત્યુનો અનુભવ કરે નહિ અને તે અદ્રશ્ય થયો, કેમ કે ઈશ્વર તેને ઉપર લઈ ગયા હતા, તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે પહેલાં તેના સંબંધી એ સાક્ષી થઈ કે ‘ઈશ્વર તેના પર પ્રસન્ન હતા.’” 6 પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ શક્ય નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે, તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે તેઓ છે અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ પણ આપનાર છે.

7 નૂહે જે બાબત હજી સુધી જોઈ ન હતી, તે વિષે ચેતવણી પ્રાપ્ત કરીને તથા ઈશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના કુટુંબનાં ઉદ્ધારને માટે વહાણ તૈયાર કર્યું, તેથી તેણે માનવજગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે તેનો તે વારસ થયો.

8 ઇબ્રાહિમ જે જગ્યા વારસામાં પામવાનો હતો, તેમાં જવાને તેડું પામીને આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે, એ ન જાણ્યાં છતાં વિશ્વાસથી તે રવાના થયો. 9 વિશ્વાસથી ઇબ્રાહિમે જાણે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તેની સાથે તે જ વચનના સહવારસો ઇસહાક તથા યાકૂબ તેની જેમ તંબુઓમાં રહેતા. 10 કેમ કે જે શહેરનો પાયો છે, જેનાં યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે, તેમની આશા તે રાખતો હતો.

11 વિશ્વાસથી સારા પણ વૃધ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવા સામર્થ્ય પામી; કેમ કે જેણે વચન આપ્યું હતું, તેમને તેણે વિશ્વાસપાત્ર ગણ્યા. 12 એ માટે એકથી અને તે પણ વળી મૂએલા જેવો, તેનાથી સંખ્યામાં આકાશમાંના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠા પરની રેતી જે અગણિત છે તેના જેટલાં લોક ઉત્પન્ન થયા.

13 એ સઘળાં વિશ્વાસમાં મૃત્યુ પામ્યા તેઓને વચનોનાં ફળ મળ્યા નહિ, પણ દૂરથી તે નિહાળીને તેમણે અભિવાદન કર્યા અને પોતા વિષે કબૂલ કર્યું છે કે અમે પૃથ્વી પર પરદેશી તથા મુસાફર છીએ. 14 કેમ કે એવી વાતો કહેનારા સ્પષ્ટ જણાવે છે કે, તેઓ વતનની શોધ કરે છે.

15 જે દેશમાથી તેઓ બહાર આવ્યા તેના પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત, તો પાછા ફરવાનો પ્રસંગ તેઓને મળત. 16 પણ હવે વધારે ઉત્તમ, એટલે સ્વર્ગીય દેશની તેઓ બહુ ઇચ્છા રાખે છે; માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતા શરમાતા નથી, કેમ કે તેમણે તેઓને માટે એક શહેર નિર્માણ કર્યું છે.

17 ઇબ્રાહિમે, જયારે તેની કસોટી થઈ ત્યારે વિશ્વાસથી ઇસહાકનું બલિદાન આપ્યું; એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા અને જેને એવું કહેવામાં આવ્યું હતું કે, 18 ‘ઇસહાકથી તારો વંશ ગણાશે,’ તેણે પોતાના એકનાએક દીકરાનું બલિદાન આપ્યું. 19 કેમ કે તે એવું માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાઓને પણ ઉઠાડવાને સમર્થ છે; અને પુનરુત્થાનની ઉપમા પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો.

20 વિશ્વાસથી ઇસહાકે જે બાબતો બનવાની હતી તેના સંબંધી યાકૂબ અને એસાવને આશીર્વાદ આપ્યો. 21 વિશ્વાસથી યાકૂબે પોતાના મૃત્યુ સમયે યૂસફના બન્ને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીના હાથા પર ટેકીને ભજન કર્યું. 22 વિશ્વાસથી યૂસફે પોતાના અંતકાળે ઇઝરાયલના સંતાનના નિર્ગમન વિષેની વાત સંભળાવી અને પોતાનાં અસ્થિ સંબંધી આજ્ઞા આપી.

23 વિશ્વાસથી મૂસાનાં માતાપિતાએ તેના જનમ્યાં પછી ત્રણ મહિના સુધી તેને સંતાડી રાખ્યો; કેમ કે તેઓએ જોયું, કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી ગભરાયા નહિ. 24 વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવાનો ઇનકાર કર્યો. 25 પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વધારે પસંદ કર્યું. 26 મિસરમાંના દ્રવ્ય ભંડારો કરતાં ખ્રિસ્ત સાથે નિંદા સહન કરવી એ અધિક સંપત્તિ છે, એમ તેણે ગણ્યું; કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું.

27 વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો; અને રાજાના ક્રોધથી તે ગભરાયો નહિ. કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય એમ દૃઢ રહ્યો. 28 વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વની તથા લોહી છાંટવાની વિધિનું પાલન કર્યું, જેથી પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને સ્પર્શ કરે નહિ.

29 વિશ્વાસથી તેઓ જેમ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા; એવો પ્રયત્ન કરતાં મિસરીઓ ડૂબીને મૃત્યુ પામ્યા. 30 વિશ્વાસથી યરીખોના કોટની સાત દિવસ સુધી પ્રદક્ષિણા કર્યાં પછી તે પડી ગયો. 31 વિશ્વાસથી રાહાબ ગણિકાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો તેથી યરીખોના અનાજ્ઞાંકિતોની સાથે તેનો નાશ થયો નહિ.

32 એનાથી વધારે શું કહું? કેમ કે ગિદિયોન, બારાક, સામસૂન, યિફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકો વિષે વિસ્તારથી કહેવાને મને પૂરતો સમય નથી. 33 તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યાં, ન્યાયી આચરણ કર્યું, આશાવચનો પ્રાપ્ત કર્યાં, સિંહોનાં મુખ બંધ કર્યાં, 34 અગ્નિનું બળ નિષ્ફળ કર્યું, તેઓ તલવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી બળવાન કરાયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓના સૈન્યને નસાડી દીધાં.

35 વિશ્વાસથી સ્ત્રીઓએ પોતાના સ્વજનોને જીવંત સ્વરૂપે પાછા મેળવ્યા કેટલાક રિબાઈ રિબાઈને મરણ પામ્યા, તેઓએ છુટકારાનો અંગીકાર કર્યો નહિ, કે જેથી તેઓ વધારે સારુ પુનરુત્થાન પામે; 36 બીજા મશ્કરીઓથી તથા કોરડાઓથી, વળી સાંકળોથી અને કેદમાં પુરાયાથી પીડિત થઈને પરખાયા. 37 તેઓ પથ્થરોથી મરાયા, કરવતથી વહેરાયા, તેઓને લાલચ આપવામાં આવી, તલવારની ધારથી માર્યા ગયા, ઘેટાંના તથા બકરાંનાં ચામડાં પહેરીને ફરતાં રહ્યા. તેઓ કંગાલ, રિબાયેલા તથા પીડાયેલા હતા; 38 માનવજગત તેઓને રહેવા માટે યોગ્ય ન હતું, તેઓ અરણ્યમાં, પહાડોમાં, ગુફાઓમાં તથા પૃથ્વીની ગુફાઓમાં ફરતા રહ્યા.

39 એ સર્વ વિષે તેમના વિશ્વાસની સારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને આશાવચનનું ફળ મળ્યું નહિ. 40 કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ કંઈ ઉત્તમ નિર્માણ કર્યું હતું; જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ થાય નહિ.



Chapter 12

1 આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારાં પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ. 2 આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે. 3 તો જેમણે પોતા પર પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેમનો વિચાર કરો, એમ ન થાય કે તમે પોતાના મનમાં અશક્ત થવાથી થાકી જાઓ.

4 તમે પાપનો સામનો કરો, પણ રક્તપાત સુધી તમે હજી સામનો કર્યો નથી. 5 વળી જે ઉપદેશ બાળકોની માફક સમજાવીને તમને અપાય છે, તે તમે ભૂલી ગયા, એટલે, ‘ઓ, મારા પુત્ર, તું પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ અને તે ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. 6 કેમ કે જેનાં પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, જે પુત્રનો તે અંગીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.’”

7 જે શિક્ષા તમે સહન કરો છો, તે શિક્ષાણને માટે છે જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે, કેમ કે એવું કયું બાળક છે જેને પિતા શિક્ષા કરતા નથી? 8 પણ જે શિક્ષાના ભાગીદાર સઘળાં થયા છે, તે શિક્ષા તમને ન થાય, તો તમે દાસીપુત્રો છો, ખરા પુત્રો તો નહિ.

9 વળી પૃથ્વી પરના આપણા પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન રહીને જીવીએ નહિ? 10 કેમ કે તેઓએ તો થોડાક દિવસો સુધી પોતાને જે વાજબી લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ તેમણે તો આપણા હિતને માટે શિક્ષા કરી કે આપણે તેમની પવિત્રતાના સહભાગી થઈએ. 11 કોઈ પણ શિક્ષા તે સમયે આનંદકારક નહિ, પણ ખેદકારક લાગે છે; પણ પછી તો તેથી કસાયેલાઓને તે ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.

12 એ માટે ઢીલા પડેલા હાથોને તથા અશક્ત થએલાં ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો; 13 પોતાના પગોને સારુ રસ્તા સુગમ કરો; જેથી જે અપંગ છે, તે ઊતરી ન જાય પણ એથી વિપરીત તે સાજું થાય.

14 સઘળાંની સાથે શાંતિથી વર્તો, પવિત્રતા કે જેનાં વગર કોઈ પ્રભુને નિહાળશે નહિ તેને ધોરણે તમે ચાલો. 15 તમે બહુ સાવધ રહો, કે જેથી કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી ન જાય, એમ ન થાય કે કોઈ કડવાશરૂપી જડ ઊગે અને તમને ભ્રષ્ટ કરે, તેનાથી તમારામાંના ઘણાં લોક અપવિત્ર થાય, 16 અને કોઈ વ્યભિચારી થાય, અથવા એસાવ કે જેણે એક ભોજનને માટે પોતાનું જ્યેષ્ઠપણું વેચી માર્યું તેના જેવો કોઈ ભ્રષ્ટ થાય. 17 કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઇચ્છતો હતો ત્યારે તે આંસુસહિત પ્રયત્ન કરતો હતો, તોપણ તેનો સ્વીકાર થયો નહિ કેમ કે પસ્તાવાનો પ્રસંગ તેને મળ્યો નહિ.

18 વળી તમે એવાઓની પાસે આવ્યા નથી, એટલે સ્પર્શ કરાય એવા પહાડની, બળતી આગની, અંધારાયેલા આકાશની, અંધકારની તથા તોફાનની 19 તથા રણશિંગડાના અવાજની તથા એવા શબ્દોની ધ્વનિની કે જેનાં સાંભળનારાઓએ વિનંતી કરી કે એવા બોલ અમને ફરીથી સાંભળવામાં આવે નહિ. 20 કેમ કે જે આજ્ઞા થઈ, તે તેઓથી સહન થઈ શકી નહિ, જો કોઈ જાનવર પણ પહાડને સ્પર્શ કરે, તો તે પથ્થરથી માર્યું જાય. 21 તે વખતનો દેખાય એવો બિહામણો હતો કે મૂસાએ કહ્યું કે, ‘હું બહુ બીહું છું અને ધ્રૂજું છું.’”

22 પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા ઈશ્વરના નગર એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે અને હજારોહજાર સ્વર્ગદૂતોની પાસે, 23 પ્રથમ જન્મેલાં જેઓનાં નામ સ્વર્ગમાં લખી લેવામાં આવેલાં છે તેઓની સાર્વત્રિક સભા તથા વિશ્વાસી સમુદાયની પાસે અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે અને સંપૂર્ણ થએલાં ન્યાયીઓના આત્માઓની પાસે, 24 નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે ત્યાં તેની પાસે આવ્યા છો.

25 જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો; કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ નકાર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો સ્વર્ગમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ચોક્કસ બચીશું નહિ. 26 તેમની વાણીએ તે સમયે પૃથ્વીને કંપાવી, પણ તેમણે એવું આશાવચન આપ્યું છે કે, હવે ફરી એક વાર હું એકલી પૃથ્વીને જ નહિ, આકાશને પણ હલાવીશ.

27 ‘ફરી એક વારનો’ અર્થ એ છે કે, કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની માફક નાશ પામે છે, જેથી જેઓ કંપાયમાન થયેલી નથી તે હંમેશા ટકી રહે. 28 માટે કંપાવવામાં ના આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવ તથા બીકથી કરીએ. 29 કેમ કે આપણો ઈશ્વર ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ છે.



Chapter 13

1 ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો. 2 પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે.

3 બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો. 4 લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.

5 દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, ‘હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.’” 6 તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે, ‘પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?

7 જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરનું વચન કહ્યું છે, તેઓનું સ્મરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસને અનુસરો. 8 ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે.

9 તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ; કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી. 10 આપણને એવી યજ્ઞવેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી. 11 કેમ કે પાપોના બલિદાનને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બળાય છે.

12 એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું. 13 તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ. 14 કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ.

15 માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ. 16 ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે. 17 તમે પોતાના આગેવાનોની આજ્ઞાઓ માનીને તેઓને આધીન થાઓ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થશે.

18 તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ. 19 તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું.

20 હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં, 21 તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન.

22 ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા બોધના આ વચન સહન કરો, કેમ કે મેં તમારા પર સંક્ષિપ્તમાં લખ્યું છે. 23 તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.

24 તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો; ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે.

25 તમ સર્વ ઉપર કૃપા હો. આમીન.



Book: James

James

Chapter 1

1 વિખેરાઈ ગયેલા બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ.

2 મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ ગણો; 3 કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે.

4 તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. 5 તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.

6 પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. 7 એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. 8 આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.

9 જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે; 10 જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે. 11 કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં વિલીન થઈ જશે.

12 જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે. 13 કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું કદાપિ પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી.

14 પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. 15 પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. 16 મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ.

17 દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે. 18 તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ.

19 મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય; 20 કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણા કામ કરતું નથી. 21 માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.

22 તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ. 23 કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે. 24 કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે. 25 પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે.

26 જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે. 27 વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે.



Chapter 2

1 મારા ભાઈઓ, તમે પક્ષપાત વિના આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો. 2 કેમ કે જેની આંગળીએ સોનાની વીંટી હોય તથા જેનાં અંગ પર સુંદર કિંમતી વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે અને જો ગંદા વસ્ત્ર પહેરેલો એક ગરીબ માણસ પણ આવે; 3 ત્યારે તમે સુંદર કિંમતી વસ્ત્ર ધારણ કરેલા માણસને માન આપીને કહો છો, ‘તમે અહીં ઉત્તમ સ્થાને બેસો,’ પણ પેલા ગરીબને કહો છો, ‘તું ત્યાં ઊભો રહે,’ અથવા ‘અહીં મારા પગનાં આસન પાસે બેસ;’ 4 તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતયુક્ત વિચારો સાથે આચરણ કરતા નથી?

5 મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો; વિશ્વાસમાં ધનવાન થવા સારુ તથા ઈશ્વરે પોતાના લોકો પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું આશાવચન આપ્યું છે તેનું વતન પામવા સારુ, ઈશ્વરે આ માનવજગતના ગરીબોને પસંદ નથી કર્યા? 6 પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી? 7 જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી?

8 તોપણ શાસ્ત્રવચન પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, ‘તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ,’ તે નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો; 9 પણ જો તમે ભેદભાવ રાખો છો, તો પાપ કરો છો, નિયમશાસ્ત્રનો ભંગ કરનારા તરીકે નિયમશાસ્ત્રથી અપરાધી ઠરો છે.

10 કેમ કે જે કોઈ પૂરેપૂરું નિયમશાસ્ત્ર પાળશે અને ફક્ત એક જ બાબતમાં ભૂલ કરશે, તે સર્વ સંબંધી અપરાધી ઠરે છે. 11 કેમ કે જેમણે કહ્યું, ‘તું વ્યભિચાર ન કર, ‘તેમણે જ કહ્યું કે, ‘તું હત્યા ન કર;’ માટે જો તું વ્યભિચાર ન કરે, પણ જો તું હત્યા કરે છે, તો તું નિયમશાસ્ત્રનો ભંગ કરનારો થયો છે.

12 સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો. 13 કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.

14 મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે, ‘મને વિશ્વાસ છે,’ પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે? 15 જો કોઈ ભાઈ અથવા બહેન નિર્વસ્ત્ર હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય, 16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે ‘શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;’ તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો શો લાભ થાય? 17 તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે.

18 હા, કોઈ કહેશે, ‘તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ.’ 19 તું વિશ્વાસ કરે છે કે, ઈશ્વર એક છે; તો તું સારું કરે છે; દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે. 20 પણ ઓ નિર્બુદ્ધ માણસ, કાર્યો વગર વિશ્વાસ નિર્જીવ છે, તે જાણવાની તું ઇચ્છા રાખે છે?

21 આપણા પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઇસહાકનું અર્પણ કર્યું; તેમ કરીને કૃત્યોથી તેને ન્યાયી ઠરાવવાંમાં આવ્યો નહિ? 22 તું જુએ છે કે તેના કૃત્યો સાથે વિશ્વાસ હતો અને કૃત્યોથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો; 23 એટલે આ શાસ્ત્રવચન સત્ય ઠર્યું કે જેમાં કહેલું છે, ‘ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે તેને માટે ન્યાયીપણા અર્થે ગણવામાં આવ્યો; અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.’ 24 તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહિ, પણ કૃત્યોથી મનુષ્યને ન્યાયી ઠરાવવાંમાં આવે છે.

25 તે જ પ્રમાણે જયારે રાહાબ ગણિકાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કૃત્યોથી ન્યાયી ઠરાવવાંમાં આવી નહિ? 26 કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કાર્યો વગર નિર્જીવ છે.



Chapter 3

1 મારા ભાઈઓ, તમારામાંના ઘણાં ઉપદેશક ન થાઓ, કેમ કે તમે જાણો છો કે ઉપદેશકોને તો વિશેષ સજા થશે. 2 કેમ કે આપણે ઘણી રીતે ઠોકરો ખાઈએ છીએ; જો કોઈ બોલવામાં ઠોકર નથી ખાતો, તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.

3 જુઓ, ઘોડા કાબુમાં રહે માટે આપણે તેઓના મુખમાં લગામ નાખીને તેના આખા શરીરને નિયંત્રણમાં રાખીએ છીએ. 4 વહાણો પણ કેટલા બધાં મોટાં હોય છે, તેઓ ભયંકર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ચલાવવામાં આવે છે.

5 તેમ જીભ પણ એક નાનું અંગ છે છતાં તે મોટી મોટી બડાઈ કરે છે. જુઓ, અગ્નિનો તણખો કેટલા વિશાળ જંગલને સળગાવે છે! 6 જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે.

7 કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ પાળી શકાય છે અને માણસોએ તેમને વશ કર્યાં છે; 8 પણ જીભને કોઈ માણસ કાબુમાં રાખી શકતો નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.

9 તેનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન થયેલાં મનુષ્યોને શાપ પણ આપીએ છીએ. 10 એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.

11 શું ઝરો એક જ મુખમાંથી મીઠું તથા કડવું પાણી આપે છે? 12 મારા ભાઈઓ, શું અંજીરી જૈતૂન વૃક્ષનું ફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમ જ ખારું ઝરણું મીઠું પાણી આપી શકતું નથી.

13 તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે, 14 પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો.

15 એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ દુન્યવી, બિન-આત્મિક તથા શેતાની છે. 16 કેમ કે જ્યાં અદેખાઈ તથા સ્વાર્થ છે, ત્યાં તકરાર તથા દરેક પ્રકારના ખરાબ કામ છે. 17 પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ઢોંગ વગરનું છે. 18 વળી જે સલાહ કરાવનારાંઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.



Chapter 4

1 તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? શું તમારા અંગમાંની લડાઈ કરનારી કુઇચ્છાથી નહિ? 2 તમે ઇચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી, તેથી તમે હત્યા કરો છો અને ઝંખના રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી; તમે લડાઈ ઝઘડા કરો છો; પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી. 3 તમે માગો છો, તે પામતા નથી, કેમ કે તમે પોતાના મોજશોખ પર ખરચી નાખવાના ખરાબ ઇરાદાથી માગો છો.

4 ઓ બેવફા લોકો, શું તમે જાણતા નથી, કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે દુશ્મનાવટ છે? એ માટે જે કોઈ જગતનો મિત્ર થવા ચાહે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે. 5 જે આત્માને તેમણે આપણામાં વસાવ્યો, તેને તે પોતાનો જ કરવાની ઇચ્છા રાખે છે, એવું શાસ્ત્રવચનમાં કહે છે તે શું ફોકટ છે એમ તમે ધારો છો?

6 પણ તે તો વધારે કૃપાદાન આપે છે. માટે શાસ્ત્રવચન કહે છે કે, ઈશ્વર અહંકારીઓને ધિક્કારે છે, પણ નમ્ર પર કૃપા રાખે છે. 7 તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.

8 તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે; ઓ પાપીઓ, તમારાં હાથ શુદ્ધ કરો અને ઓ બે મનવાળાઓ તમે તમારા હૃદય પવિત્ર કરો. 9 તમે ઉદાસ થાઓ, શોક કરો અને રડો; તમારું હાસ્ય શોકમાં બદલાય તથા આનંદને બદલે ખેદ થાય. 10 પ્રભુની સમક્ષ નમ્ર થાઓ એટલે તે તમને ઊંચા કરશે.

11 ઓ ભાઈઓ અને બહેનો, તમે એકબીજાની નિંદા કરો નહીં; જે પોતાના ભાઈની નિંદા કરે છે અને પોતાના ભાઈને દોષિત ઠરાવે છે તે નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; અને જો તું નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; તો તું નિયમશાસ્ત્રનો અમલ કરનાર નહીં પણ તેનો ન્યાય કરનાર છે. 12 નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે, તે તો ઉદ્ધાર કરવાને તથા નાશ કરવાને શક્તિમાન છે. પણ તું કોણ કે બીજાનો ન્યાય કરે છે?

13 હવે ચાલો, તમે કહો છો કે, આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને ત્યાં એક વર્ષ સુધી રહીશું; અને વેપાર કરીને લાભ મેળવીશું. 14 હવે તમે તો નથી જાણતા કે કાલે શું થવાનું છે. તમારી જિંદગી શાના જેવી છે? કેમ કે તમે તો ધુમ્મસ જેવા છો, કે જે થોડીવાર દેખાય છે પછી અદ્રશ્ય થાય છે.

15 પણ તેના બદલે તમારે એમ કહેવું જોઈએ, કે જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું. 16 પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, આ બધી બડાઈ ખોટી છે. 17 એ માટે જે ભલું કાર્ય જાણ્યાં છતાં કરતો નથી તેને પાપ લાગે છે.



Chapter 5

1 હવે શ્રીમંતો તમે સાંભળો, તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો. 2 તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. 3 તમારું સોનું તથા ચાંદી કટાઈ ગયું છે અને તેના કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અગ્નિની જેમ તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લાં દિવસને માટે મિલકત સંઘરી રાખી છે.

4 જુઓ, જે મજૂરોએ તમારાં ખેતરમાં મહેનત કરી છે, તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે. 5 તમે પૃથ્વી પર મોજશોખ કરો છો અને વિલાસી થયા છો; કાપાકાપીના દિવસોમાં તમે તમારાં હૃદયોને પુષ્ટ કર્યાં છે. 6 ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, પણ તે તમને અટકાવતો નથી.

7 ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો; જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે. 8 તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે.

9 ભાઈઓ, એકબીજા સાથે બડબડાટ ન કરો જેથી તમારો ન્યાય કરવામાં ન આવે; જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભા છે. 10 ભાઈઓ અને બહેનો, દુઃખ સહેવા વિષે તથા ધીરજ માટેના નમૂના, જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓ પાસેથી ગ્રહણ કરો. 11 જુઓ, જેઓએ સહન કર્યું છે તેઓ આશીર્વાદિત છે, એમ આપણે માનીએ છીએ. તમે અયૂબની સહનશીલતા વિષે સાંભળ્યું છે, પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે એ પ્રમાણે કે, પ્રભુ ઘણાં કરુણાળુ તથા દયાળુ છે.

12 પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ; સ્વર્ગના નહિ કે પૃથ્વીના નહિ કે બીજા કોઈનાં સમ ન ખાઓ; પણ તમને સજા થાય નહિ માટે તમારી ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય.

13 તમારામાં શું કોઈ દુઃખી છે? તો તેણે પ્રાર્થના કરવી. શું કોઈ આનંદિત છે? તો તેણે ગીત ગાવાં. 14 તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે વિશ્વાસી સમુદાયના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ લગાવીને તેને માટે પ્રાર્થના કરવી. 15 વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના બીમારને બચાવશે, પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે, તો માફ કરવામાં આવશે.

16 તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. 17 એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. પણ તેણે પ્રાર્થનામાં વિનંતી કરી કે ‘વરસાદ વરસે નહિ;’ તેથી સાડાત્રણ વરસ સુધી ભૂમિ પર વરસાદ વરસ્યો નહિ. 18 તેણે ફરી પ્રાર્થના કરી અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો.

19 મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ તજીને અવળે માર્ગે ભટકી જાય અને કોઈ તેને પાછો ફેરવે, 20 તો તેણે જાણવું કે પાપીને તેના અવળે માર્ગમાંથી જે પાછો વાળે છે, તે એક જીવને મૃત્યુથી બચાવશે અને તેના સંખ્યાબંધ પાપને ઢાંકી દેશે.



Book: 1 Peter

1 Peter

Chapter 1

1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ; 2 જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો.

3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ, 4 અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસા તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલું છે. 5 છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે.

6 એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો. 7 એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.

8 તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો. 9 તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો. 10 જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી.

11 ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા. 12 જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.

13 એ માટે તમે પોતાના મનને નિયંત્રણ રાખો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો. 14 તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો.

15 પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ. 16 કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.” 17 અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.

18 કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ, 19 પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.

20 તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લાં સમયમાં પ્રગટ થયા. 21 તેમને મારફતે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે.

22 તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો. 23 કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે.

24 કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, 25 પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે.



Chapter 2

1 એ માટે તમામ દુષ્ટતા, કપટ, ઢોંગ, દ્વેષ તથા સર્વ પ્રકારની નિંદા દૂર કરીને, 2 નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ઇચ્છા રાખો, 3 જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે ઉદ્ધાર પામતાં સુધી વધતાં રહો.

4 જે જીવંત પથ્થર છે, મનુષ્યોથી નકારાયેલા ખરા, પણ ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે. 5 તેમની પાસે આવીને તમે પણ આત્મિક ઘરના જીવંત પથ્થર બન્યા અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્તને ધ્વારા ઈશ્વરને પ્રસન્ન છે તેમનું અર્પણ કરવા પવિત્ર યાજકો થયા છો.

6 કારણ કે શાસ્ત્રવચનમાં લખેલું છે કે, ‘જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન, એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું અને જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.

7 માટે તમને વિશ્વાસ કરનારાઓને તે મૂલ્યવાન છે, પણ અવિશ્વાસીઓને સારુ તો જે પથ્થર બાંધનારાઓએ નાપસંદ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.

8 વળી ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકર ખવડાવનાર ખડક થયો છે;’ તેઓ વચનને માનતાં નથી, તેથી ઠોકર ખાય છે, એટલા માટે પણ તેઓનું નિર્માણ થયેલું હતું.

9 પણ તમે તો પસંદ કરેલું કુળ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર લોક તથા ઈશ્વરની ખાસ પ્રજા છો, જેથી જેમણે તમને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક અજવાળામાં તેડ્યાં છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો. 10 તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ ઈશ્વરની પ્રજા છો; કોઈ એક સમયે તમે દયા પામેલા નહોતા, પણ હાલ દયા પામ્યા છો.

11 પ્રિયજનો, તમે પરદેશી તથા પ્રવાસી છો, માટે હું તમને વિનંતી કરું છું કે, જે દુષ્ટ ઇચ્છાઓ આત્માની સામે લડે છે, તેઓથી તમે દૂર રહો. 12 વિદેશીઓમાં તમે પોતાનો વ્યવહાર સારો રાખો, કે જેથી તેઓ તમને ખરાબ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તમારાં સારાં કામ જોઈને તેઓ તેમના પુનરાગમનના દિવસે ઈશ્વરનો મહિમા કરે.

13 માણસોએ સ્થાપેલી પ્રત્યેક સત્તાને પ્રભુને લીધે તમે આધીન થાઓ; રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો. 14 વળી ખોટું કરનારાઓને દંડ આપવા અને સારું કરનારાઓની પ્રશંસા કરવાને તેણે નીમેલા અધિકારીઓને પણ તમે આધીન થાઓ 15 કેમ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારાં કાર્યો કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનપણાની વાતોને તમે બંધ કરો. 16 તમે સ્વતંત્ર છો પણ એ સ્વતંત્રતા તમારી દુષ્ટતાને છુપાવવા માટે ન વાપરો; પણ તમે ઈશ્વરના સેવકો જેવા થાઓ. 17 તમે સર્વને માન આપો, ભાઈઓ પર પ્રેમ રાખો, ઈશ્વરનો ભય રાખો, રાજાનું સન્માન કરો.

18 દાસો, તમે પૂરા ભયથી તમારા માલિકોને આધીન થાઓ, જેઓ સારા તથા નમ્ર છે કેવળ તેઓને જ નહિ, વળી કઠોર માલિકને પણ આધીન થાઓ. 19 કેમ કે જો કોઈ માણસ ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠતાં દુઃખ સહે છે તો તે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે. 20 કેમ કે જયારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો તમે સહન કરો છો, તો તેમાં શું પ્રશંસાપાત્ર છે? પણ જો સારું કરવાને લીધે દુઃખ ભોગવો છો, તે જો તમે સહન કરો છો એ ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે.

21 કારણ કે એને માટે તમે તેડાયેલા છો, કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું છે અને તમને નમૂનો આપ્યો છે, કે તમે તેમને પગલે ચાલો. 22 તેમણે કંઈ પાપ કર્યું નહિ, ને તેમના મુખમાં કપટ માલૂમ પડ્યું નહિ. 23 તેમણે નિંદા પામીને સામે નિંદા કરી નહિ, દુઃખો સહેતાં કોઈને ધમકાવ્યાં નહિ, પણ સાચો ન્યાય કરનારને પોતાને સોંપ્યો.

24 લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા. 25 કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા, પણ હમણાં તમારા આત્માનાં પાળક તથા રક્ષક ખ્રિસ્તની પાસે પાછા આવ્યા છો.



Chapter 3

1 તે જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, એ માટે કે જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તે પોતાની પત્નીના આચરણથી, 2 એટલે તમારાં ઈશ્વર પ્રત્યે મર્યાદાયુક્ત શુદ્ધ વર્તન દ્વારા વચન વગર મેળવી લેવાય.

3 તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય; 4 પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે નમ્ર તથા શાંત આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય.

5 કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી, તેઓ પોતપોતાનાં પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. 6 જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને ભયભીત ન બનો, તો તમે તેની દીકરીઓ છો.

7 તે જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળી વ્યક્તિ છે તેમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ સમજીને, તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ.

8 આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ. 9 દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ. 10 કેમ કે, ‘જે માણસ જીવનને પ્રેમ કરવા ઇચ્છે છે અને સારા દિવસો જોવા ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા; 11 તેણે દુષ્ટતાથી દૂર રહેવું, ભલું કરવું; શાંતિ શોધવી અને તેમાં પ્રવૃત્ત રહેવું. 12 કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની તેમની પ્રાર્થના પ્રત્યે તેમના કાન ખુલ્લાં છે; પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓની વિરુદ્ધ છે.

13 જે સારું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું નુકસાન કરનાર કોણ છે? 14 પરંતુ જો તમે ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમે આશીર્વાદિત છો; તેઓની ધમકીથી ડરો નહિ’ અને ગભરાઓ પણ નહિ.

15 પણ ખ્રિસ્તને પ્રભુ તરીકે તમારાં અંતઃકરણમાં પવિત્ર માનો; અને તમારી જે આશા છે તે વિષે જો કોઈ પૂછે તો તેને નમ્રતા તથા માન સાથે પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો. 16 શુદ્ધ અંતઃકરણ રાખો કે જેથી, જે બાબત વિષે તમારું ખરાબ બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંના તમારા સારા વર્તનની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય. 17 કેમ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય, તો દુષ્ટતા કરવાને લીધે સહેવું તે કરતાં ભલું કરવાને લીધે સહેવું તે વધારે સારું છે.

18 કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને દેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા. 19 તે આત્મામાં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. 20 આ આત્માઓ, નૂહના સમયમાં અનાજ્ઞાંકિત હતા, જયારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જયારે વહાણમાં થોડા લોકો, એટલે આઠ મનુષ્યો પાણીથી બચી ગયા.

21 તે દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનાં પાણીથી શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા ઈશ્વર પાસે શુદ્ધ અંતઃકરણની માગણીથી હમણાં તમને બચાવે છે. 22 ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને આધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.



Chapter 4

1 હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે, 2 કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે.

3 કેમ કે જેમ વિદેશીઓ જેમાં આનંદ માને છે તે પ્રમાણે કરવામાં તમે તમારા જીવનનો ઘણો સમય વિતાવ્યો છે, તે બસ તે છે. તે સમયે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, તથા તિરસ્કૃત મૂર્તિપૂજામાં મગ્ન હતા. 4 એ બાબતોમાં તમે તેઓની સાથે જે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામે છે અને તમારી નિંદા કરે છે. 5 જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે; 6 કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીરમાં તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે.

7 બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહો જેથી તમે પ્રાર્થના કરી શકો. 8 વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે. 9 કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાની સત્કાર કરો.

10 દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓની તરીકે વાપરવું. 11 જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન.

12 વહાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં તમને કંઈ વિચિત્ર થયું હોય તેમ સમજીને આશ્ચર્ય ન પામો. 13 પણ ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર થાઓ છો, તેને લીધે આનંદ કરો; કે જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે બહુ ઉલ્લાસથી આનંદ કરો. 14 જો ખ્રિસ્તનાં નામને કારણે તમારી નિંદા થતી હોય, તો તમે આશીર્વાદિત છો, કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.

15 પણ ખૂની, ચોર, દુરાચારી અથવા બીજાના કામમાં દખલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય. 16 પણ ખ્રિસ્તી હોવાને કારણે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ પણ તે નામમાં તે ઈશ્વરનો મહિમા કરે.

17 કેમ કે ન્યાયચુકાદાનો આરંભ ઈશ્વરના પરિવારમાં થવાનો સમય આવ્યો છે અને જો તેનો પ્રારંભ આપણામાં થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ નથી માનતા તેઓના હાલ કેવાં થશે? 18 ‘જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી તથા પાપી માણસનું શું થશે?’ 19 માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુઃખ સહન કરે છે તેઓ ભલું કાર્ય કરવાનું ચાલુ રાખતાં પોતાના પ્રાણોને વિશ્વાસુ સૃજનહારને સોંપે.



Chapter 5

1 તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ અને ખ્રિસ્તનાં દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાના ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે, 2 ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો અધ્યક્ષનું કામ ફરજ પડવાથી નહિ પણ સ્વેચ્છાએ કરો; લોભને સારું નહિ, પણ આતુરતાથી કરો. 3 વળી તમારી જવાબદારીવાળાં સમુદાય પર માલિક તરીકે નહિ, પણ તેમને આદર્શરૂપ થાઓ, 4 જયારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી પણ કરમાઈ ન જનાર મહિમાનો મુગટ તમે પામશો.

5 એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ; અને તમે સઘળા એકબીજાને આધીન થઈને નમ્રતા ધારણ કરો, કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર માણસોને કૃપા આપે છે. 6 એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમ્ર કરો તે તમને યોગ્ય સમયે ઉચ્ચસ્થાને બેસાડે. 7 તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.

8 સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. 9 તમે વિશ્વાસમાં દ્રઢ થઈને તેની સામે થાઓ, કેમ કે તમે જાણો છો કે, દુનિયામાંનાં તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે.

10 સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. 11 તેમને સદાસર્વકાળ સત્તા હોજો, આમીન.

12 સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની હસ્તક મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે, અને વિનંતી કરીને સાક્ષી આપી છે કે જે કૃપામાં તમે સ્થિર ઊભા રહો છો, તે ઈશ્વરની ખરી કૃપા છે. 13 બાબિલમાંની મંડળી જેને તમારી સાથે પસંદ કરેલી છે તે તથા મારો દીકરો માર્ક તમને સલામ કહે છે. 14 તમે પ્રેમના ચુંબનથી એકબીજાને સલામ કરજો.

ઈસુ ખ્રિસ્તમાં તમ સર્વને શાંતિ થાઓ. આમીન.



Book: 2 Peter

2 Peter

Chapter 1

1 આપણા ઈશ્વર તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં ન્યાયીપણાથી અમારા વિશ્વાસ જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓને ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત સિમોન પિતર લખે છે 2 ઈશ્વરને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ હો.

3 તેમણે પોતાના મહિમા વડે તથા સાત્વિક્તાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરીય સામર્થે આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં સઘળાં વાનાં આપ્યા છે. 4 આના દ્વારા, તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં આશાવચનો આપ્યાં છે, જેથી તેઓ ધ્વારા દુનિયામાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરીય સ્વભાવના ભાગીદાર તમે થાઓ.

5 એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર, ચરિત્રની સાથે જ્ઞાન, 6 જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે ધીરજ, ધીરજની સાથે ભક્તિભાવ, 7 ભક્તિભાવની સાથે ભાતૃભાવ અને ભાતૃભાવ સાથે પ્રેમ જોડી દો.

8 કેમ કે જો એ સઘળાં તમારામાં હોય તથા વૃદ્ધિ પામે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં જ્ઞાન વિષે તેઓ તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ. 9 પણ જેની પાસે એ વાનાં નથી તે અંધ છે, તેની દૃષ્ટિ ટૂંકી છે અને તે પોતાનાં અગાઉનાં પાપોથી શુદ્ધ થયો હતો એ બાબત તે ભૂલી ગયો છે.

10 તેથી ભાઈઓ, તમારું તેડું તથા પસંદગી ચોક્કસ કરવા માટે વિશેષ યત્ન કરો, કેમ કે જો તમે એવું કરશો તો કદી ગફલતમાં પડશો નહિ. 11 કારણ કે એમ કરવાથી આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં અનંતકાળના રાજ્યમાં તમે પૂરી રીતે પ્રવેશ પામશો.

12 એ માટે જોકે તમે એ વાતો જાણો છો અને અત્યારે સત્યમાં દૃઢ થયા છો, તોપણ તમને તે નિત્ય યાદ કરાવવાનું હું ભૂલીશ નહિ. 13 અને જ્યાં સુધી હું આ માંડવારૂપી શરીર માં છું, ત્યાં સુધી તમને યાદ કરાવીને સાવચેત કરવા એ મને યોગ્ય લાગે છે. 14 કેમ કે મને ખબર છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં બતાવ્યા પ્રમાણે મારું આયુષ્ય જલદી પૂરું થવાનું છે. 15 હું યત્ન કરીશ કે, મારા મરણ પછી તમને આ વાતો સતત યાદ રહે.

16 કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. 17 કેમ કે જયારે ગૌરવી મહિમા તરફથી તેઓને એવી વાણી થઈ કે, ‘એ મારો વહાલો પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું,’ ત્યારે ઈશ્વરપિતાથી તેઓ માન તથા મહિમા પામ્યા. 18 અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે સ્વર્ગવાણી સાંભળી.

19 અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે પ્રબોધવાણી છે, તેને અંધારી જગ્યામાં પ્રકાશ કરનાર દીવાના જેવી જાણીને તેના પર જ્યાં સુધી પરોઢ થાય અને સવારનો તારો તમારાં અંતઃકરણોમાં ઊગે, ત્યાં સુધી ચિત્ત લગાડવાથી તમે સારું કરશો. 20 પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્રશાસ્ત્રમાંનું કોઈ પણ ભવિષ્યવાણી મનુષ્યપ્રેરિત નથી. 21 કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.



Chapter 2

1 જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે. 2 ઘણાં માણસો તેઓના અનિષ્ટ કામોમાં ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે. 3 તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.

4 કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચુકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા; 5 તેમ જ ઈશ્વરે પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત લોકોને બચાવ્યાં; 6 અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.

7 અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો, 8 કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે પ્રતિદિન રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો. 9 પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.

10 અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી. 11 પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.

12 પણ આ માણસો, સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે. 13 ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં દુષ્કાર્યો ક કરવામાં આનંદ માણે છે. 14 તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ અસ્થિર માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.

15 ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા. 16 પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.

17 તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી વાદળાં જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે. 18 તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહે છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી લલચાવે છે. 19 તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.

20 કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે; 21 કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં આ તેઓ તે માર્ગ વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત. 22 પણ તેઓને માટે આ કહેવત સાચી ઠરી છે, ‘કૂતરું પોતે ઊલટી કરી હોય ત્યાં પાછું આવે છે અને નવડાવેલું ભૂંડ કાદવમાં આળોટવા માટે પાછું આવે છે.’”



Chapter 3

1 પ્રિયો, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું; અને બન્ને પત્રોથી તમારાં શુદ્ધ મનોને ઉત્તેજીત આપવા કહું છું કે, 2 પવિત્ર પ્રબોધકોથી જે વાતો અગાઉ કહેવાઈ હતી તેનું અને પ્રભુ તથા ઉદ્ધારકર્તાની તમારા પ્રેરિતોની મારફતે અપાયેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો.

3 પ્રથમ એમ જાણો કે છેલ્લાં દિવસોમાં મશ્કરીખોરો આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે. 4 અને કહેશે કે, ‘તેમના ઈસુના આગમનનું આશાવચન ક્યાં છે? કેમ કે પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહ્યું છે.’”

5 કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હતાં અને પૃથ્વી પાણીથી તથા પાણીમાંથી બાંધેલી હતી. 6 તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી. 7 પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.

8 પણ પ્રિયો, આ એક વાત તમે ભૂલશો નહિ કે પ્રભુની દ્રષ્ટિએ એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે. 9 વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના આશાવચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પસ્તાવો કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.

10 પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે, તે વેળાએ આકાશો ભારે ગર્જનાસહિત જતા રહેશે અને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વી તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.

11 તો એ સર્વ આ પ્રમાણે નાશ પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવાં થવું જોઈએ? 12 ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને ભસ્મીભૂત થશે તથા તત્વો બળીને પીગળી જશે તેમના આગમનના એ દિવસની રાહ જોતાં તેમની અપેક્ષા રાખવી. 13 તોપણ આપણે તેમના આશાવચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની રાહ જોઈએ છીએ.

14 એ માટે, પ્રિયો, આમ બનવાની આપને રાહ જોઈ રહ્યા છીએ, તમે તેમની નજરમાં નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહો. 15 અને ધ્યાનમાં રાખો કે આપણા પ્રભુનું ધૈર્ય ઉદ્ધાર છે; આપણા વહાલાં ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ વિષે લખ્યું છે. 16 તેમ તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે લખ્યું છે. તે પત્રોમાં કેટલીક વાત સમજવામાં અઘરી છે. જેમ બીજા શાસ્ત્રવચનોને તેમ એ વાતોને પણ અજ્ઞાની તથા અસ્થિર માણસો પોતાના નાશને સારુ બગાડે છે અને ઊંધો અર્થ આપે છે.

17 માટે, પ્રિયો, તમે અગાઉથી આ વાતો જાણતા હતા, માટે સાવધ થાઓ કે, અધર્મીઓની આકર્ષાઈને પોતાની સ્થિરતાથી ડગી જાઓ નહિ. 18 પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.



Book: 1 John

1 John

Chapter 1

1 જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ. 2 તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, તે અનંતજીવન જે પિતાની પાસે હતું અને અમને દર્શિત થયું, તે તમને કહી બતાવીએ છીએ.

3 હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ જાહેર કરીએ છીએ; અને ખરેખર અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. 4 અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.

5 હવે જે સંદેશો અમે તેમના દ્વારા સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમનાંમાં કંઈ પણ અંધકાર નથી. 6 જો આપણે કહીએ કે, તેમની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. 7 પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.

8 જો આપણે કહીએ કે, આપણામાં પાપ નથી, તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી. 9 જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. 10 જો આપણે કહીએ કે, આપણે પાપ કર્યું નથી, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી.



Chapter 2

1 મારા વહાલા બાળકો, તમે પાપ ન કરો તે માટે હું તમને આ વાતો લખું છું. અને જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણા મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે. 2 તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, કેવળ આપણાં જ નહિ, પણ આખા માનવજગતના પાપનું તેઓ પ્રાયશ્ચિત છે. 3 જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો તેથી આપણે સમજીએ છીએ કે આપણે તેમને ઓળખીએ છીએ.

4 જે કહે છે કે હું તેમને ઓળખું છું, પણ તેમની આજ્ઞા પાળતો નથી, તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી. 5 પણ જે કોઈ તેમનું વચન પાળે છે તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં છીએ. 6 હું ઈશ્વરમાં રહું છું એમ જે કહે છે તેણે જેમ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.

7 વહાલાંઓ, નવી આજ્ઞા નહિ, પણ જૂની આજ્ઞા જે તમારી પાસે આરંભથી હતી, તે વિષે હું તમને લખું છું. જે વચન તમે સાંભળ્યું, તે જ જૂની આજ્ઞા છે. 8 વળી નવી આજ્ઞા જે તેમનાંમાં તથા તમારામાં સત્ય છે, તે હું તમને લખું છું. કેમ કે અંધકાર જતો રહે છે અને ખરું અજવાળું હમણાં પ્રકાશે છે.

9 જે કહે છે કે, હું અજવાળામાં છું અને પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે હજી સુધી અંધકારમાં જ છે. 10 જે પોતાના ભાઈ પર પ્રેમ કરે છે, તે અજવાળામાં રહે છે અને તેનામાં કશું ઠોકરરૂપ નથી. 11 પણ જે પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે અંધકારમાં છે અને અંધકારમાં ચાલે છે. તે પોતે ક્યાં જાય છે, તે જાણતો નથી. કેમ કે અંધકારે તેની આંખો અંધ કરી નાખી છે.

12 બાળકો, હું તમને લખું છું કારણ કે તેમના નામથી તમારાં પાપ માફ થયાં છે. 13 પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે, તેમને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને હરાવ્યો છે. બાળકો મેં તમને લખ્યું છે, કારણ કે તમે પિતાને ઓળખો છે. 14 પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતા તેમને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને ઈશ્વરનું વચન તમારામાં રહે છે, અને તમે દુષ્ટને હરાવ્યો છે.

15 જગત પર અથવા જગતમાંનાં વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી. 16 કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. 17 જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે.

18 બાળકો, આ છેલ્લો સમય છે, જેમ તમે સાંભળ્યું કે, ખ્રિસ્ત-વિરોધી આવે છે, તેમ હમણાં પણ ઘણાં ખ્રિસ્ત-વિરોધીઓ થયા છે, એથી આપણે જાણીએ છીએ કે આ અંતિમ સમય છે. 19 તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો આપણી સાથે રહેત પણ તેઓમાંનો કોઈ આપણામાંનો નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા.

20 જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો, સઘળું તમે જાણો છો, 21 તમે સત્યને જાણતા નથી, એ કારણથી નહિ, પણ તમે તેને જાણો છો અને સત્યમાંથી કંઈ જૂઠું આવતું નથી, એ કારણથી મેં તમને લખ્યું છે.

22 જે ઈસુનો નકાર કરીને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના કરતા જૂઠો બીજો કોણ છે? જે પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત-વિરોધી છે. 23 દરેક જે પુત્રનો નકાર કરે છે, તેમની પાસે પિતા પણ નથી. પુત્રને જે કબૂલ કરે છે તેને પિતા પણ છે.

24 જે તમે આરંભથી સાંભળ્યું છે, તે તમારામાં રહે. પહેલાંથી જે તમે સાંભળ્યું, તે જો તમારામાં રહે તો તમે પણ પુત્ર તથા પિતામાં રહેશો. 25 જે આશાવચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે અનંતજીવન છે. 26 જેઓ તમને ભમાવે છે તેઓ સંબંધી મેં તમને આ લખ્યું છે.

27 જે અભિષેક તમે તેમનાંથી પામ્યા તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ જરૂર નથી. પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ સંબંધી શીખવે છે અને તે સત્ય છે, જૂઠા નથી અને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનાંમાં રહો.

28 હવે, બાળકો તેમનાંમાં રહો, એ માટે કે જયારે તેઓ પ્રગટ થાય ત્યારે આપણામાં હિંમત આવે, તેમના આવવાને સમયે તેમની સમક્ષ આપણે શરમાઈએ નહિ. 29 જો તમે જાણો છો કે તેઓ ન્યાયી છે, તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયીપણું કરે છે, તે તેમનાંથી જન્મ્યો છે.



Chapter 3

1 જુઓ, પિતાએ આપણા પર એટલો પ્રેમ રાખ્યો છે કે, આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેમના બાળકો છીએ. તેથી માનવજગત આપણને ઓળખતું નથી, કેમ કે તેમણે તેમને ઓળખ્યા નહિ. 2 પ્રિયો, હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું. 3 જે દરેકને એવી આશા છે, તે જેમ તેઓ શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.

4 દરેક જે પાપ કરે છે, તે નિયમભંગ પણ કરે છે. કેમ કે પાપ એ જ નિયમભંગ છે. 5 તમે જાણો છો કે પાપનો નાશ કરવાને તેઓ પ્રગટ થયા અને તેમનાંમાં પાપ નથી. 6 જે કોઈ તેમનાંમાં રહે છે, પાપમાં ચાલુ રહેતો નથી, જે પાપ કર્યાં જ કરે છે તેણે તેમને જોયો નથી અને તેમને ઓળખતો પણ નથી.

7 બાળકો, કોઈ તમને ભમાવે નહિ; જેમ તેઓ ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે. 8 જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરતો આવ્યો છે; શેતાનના કામનો નાશ કરવાને ઈશ્વરના પુત્ર આપણા માટે પ્રગટ થયા.

9 દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ તેમનાંમાં રહે છે; અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે. 10 ઈશ્વરનાં બાળકો તથા શેતાનના છોકરાં ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાયીપણું કરતો નથી, જે પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી, તે ઈશ્વરનો નથી.

11 કેમ કે જે સંદેશો તમે આરંભથી સાંભળ્યો છે તે એ જ છે કે, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. 12 જેમ કાઈન દુષ્ટનો હતો અને પોતાના ભાઈને મારી નાખ્યો, તેના જેવા આપણે થવું જોઈએ નહિ; તેણે શા માટે તેને મારી નાખ્યો? એ માટે કે તેના કામ ખરાબ હતાં અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં.

13 ભાઈઓ, જો માનવજગત તમારો દ્વેષ કરે તો તમે આશ્ચર્ય ન પામો. 14 આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ; જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. 15 દરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હત્યારો છે. અને તમે જાણો છો કે કોઈ હત્યારામાં અનંતજીવન રહેતું નથી.

16 એથી પ્રેમ શું છે તે આપણે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણે માટે આપ્યો; એમ જ આપણે પણ ભાઈઓને માટે આપણો પ્રાણ આપવો જોઈએ. 17 પણ જેની પાસે આ દુનિયાનું દ્રવ્ય હોય અને પોતાના ભાઈને તેની જરૂરિયાત છે એવું જોયા છતાં તેના પર દયા કરતો નથી, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે? 18 બાળકો, આપણે શબ્દથી નહિ કે જીભથી નહિ પણ કાર્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ.

19 આ રીતે આપણે જાણીશું કે આપણે સત્યનાં છીએ. જે કોઈ બાબતે આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે, તે વિષે તેમની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું, 20 કેમ કે આપણા અંતઃકરણ કરતાં ઈશ્વર મહાન છે. તેઓ સઘળું જાણે છે. 21 વહાલાંઓ, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવતું નથી, તો ઈશ્વરની આગળ આપણને હિંમત પ્રાપ્ત થાય છે. 22 જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમના તરફથી પામીએ છીએ, કેમ કે તેમની આજ્ઞા આપણે પાળીએ છીએ અને તેમને જે પ્રસન્ન થાય છે તે કરીએ છીએ.

23 તેમની આજ્ઞા એ છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તનાં નામ પર આપણે વિશ્વાસ કરીએ અને જેમ તેમણે આપણને આજ્ઞા આપી, તેમ એકબીજા પર પ્રેમ રાખીએ. 24 જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે તેમનાંમાં રહે છે અને તેઓ તેનામાં રહે છે. જે આત્મા તેમણે આપણને આપ્યો છે તેથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.



Chapter 4

1 વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વરથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમ કે દુનિયામાં જૂઠાં પ્રબોધકો ઘણાં ઊભા થયા છે. 2 ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વરનો છે, તેથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો. 3 જે આત્મા ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા તેવું કબૂલ કરતો નથી તે ઈશ્વરનો નથી; અને ખ્રિસ્ત-વિરોધીનો આત્મા જે વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે અને તે હમણાં પણ દુનિયામાં છે.

4 તમે બાળકો, ઈશ્વરનાં છો અને તમે તેવા આત્માઓ પર વિજય પામ્યા છો, કેમ કે જે જગતમાં છે તે કરતાં જે તમારામાં છે તે મહાન છે. 5 તેઓ જગતના છે, એ માટે તેઓ જગત વિષે બોલે છે અને જગત તેઓનું સાંભળે છે. 6 આપણે ઈશ્વરના છીએ; જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે; જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી; એથી આપણે સત્યનો આત્મા તથા ભમાવનાર આત્મા વચ્ચેના તફાવતને પારખી શકીએ છીએ.

7 ભાઈ-બહેનો, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે, અને દરેક જે પ્રેમ કરે છે તે ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને તે ઓળખે છે. 8 જે પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી, કેમ કે ઈશ્વર પ્રેમ છે.

9 ઈશ્વરે પોતાના એકાકીજનિત પુત્રને દુનિયામાં એ માટે મોકલ્યા, કે તેમનાંથી આપણે જીવીએ. એ દ્વારા આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો, 10 આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નથી, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત બનવા મોકલી આપ્યા એમાં પ્રેમ છે.

11 વહાલાઓ, જો ઈશ્વરે આપણા પર એવો પ્રેમ કર્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. 12 કોઈએ ઈશ્વરને કદી જોયા નથી; જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો ઈશ્વર આપણામાં રહે છે અને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે. 13 તેમણે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે, તે પરથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે. 14 અમે જોયું છે અને સાક્ષી આપીએ છીએ, કે પિતાએ પુત્રને માનવજગતના ઉદ્ધારકર્તા થવા મોકલ્યા છે.

15 જે કોઈ કબૂલ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, તેનામાં ઈશ્વર રહે છે અને તે ઈશ્વરમાં રહે છે. 16 ઈશ્વરનો જે પ્રેમ આપણા પર છે તે આપણે જાણીએ છીએ, અને તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે.

17 એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે, કે ન્યાયકાળે આપણને હિંમત પ્રાપ્ત થાય, કેમ કે જેવા તે છે, તેવા આપણે પણ આ જગતમાં છીએ. 18 પ્રેમમાં ભય નથી, પણ પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે. અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી.

19 આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પહેલાં ઈશ્વરે આપણા પર પ્રેમ રાખ્યો. 20 જો કોઈ કહે કે, હું ઈશ્વર પર પ્રેમ રાખું છું, પણ પોતાના ભાઈ પર દ્વેષ કરે છે, તો તે જૂઠો છે, કેમ કે પોતાના ભાઈને તેણે જોયો છે, છતાંય તેના પર જો તે પ્રેમ કરતો નથી, તો ઈશ્વરને જેને તેણે કદી જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી. 21 જે ઈશ્વર પર પ્રેમ રાખે છે, તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે.



Chapter 5

1 ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે. અને પિતા પર જે પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલાં પર પણ પ્રેમ રાખે છે. 2 જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે એથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો પર પણ પ્રેમ રાખીએ છીએ. 3 કેમ કે ઈશ્વર પરનો પ્રેમ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, કેમ કે તેમની આજ્ઞાઓ પાળવી એ ભારરૂપ નથી.

4 કેમ કે જે ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે વિજય જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. 5 જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર અન્ય કોણ જગતને જીતી શકે છે?

6 પાણીથી તથા રક્તથી જે આવ્યા તે એ છે; એટલે ઈસુ ખ્રિસ્ત. તેઓ કેવળ પાણીથી નહિ, પણ પાણી તથા રક્તથી આવ્યા છે. 7 જે સાક્ષી પૂરે છે તે તો પવિત્ર આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે. 8 સ્વર્ગમાં ત્રણ સાક્ષી આપે છે. પવિત્ર આત્મા, પાણી અને રક્ત આ ત્રણ એક સાથે સમંત છે.

9 જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ, તો એ કરતાં ઈશ્વરની સાક્ષી મહાન છે, કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે એ જ છે. 10 જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે, તેના પોતાનામાં તે સાક્ષી છે; જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેણે તેમને જૂઠા પાડ્યાં છે. કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.

11 આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે. 12 જેની પાસે ઈશ્વરના પુત્ર છે તેને જીવન છે. જેની પાસે ઈશ્વરના પુત્ર નથી, તેને જીવન નથી.

13 તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારાઓ ઉપર, મેં આ વાતો લખી છે. 14 તેના વિષે આપણને જે હિંમત છે તે એ છે કે જો આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કંઈ પણ માગીએ, તો તેઓ આપણું સાંભળે છે. 15 જો આપણે જાણીએ કે, આપણે જે કંઈ માગીએ તે સંબંધી ઈશ્વર આપણું સાંભળે છે, તો જે આપણે તેમની પાસે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.

16 જો કોઈ પોતાના ભાઈને મરણકારક નથી એવું પાપ કરતો જુએ તો તેણે તેના માટે પ્રાર્થના કરવી, માટે ઈશ્વર તેને જીવન આપશે. મરણકારક નહિ એવું પાપ વિષે હું કહું છું; તે વિષે હું કહેતો નથી કે મધ્યસ્થતા કરવી. 17 સર્વ અન્યાય પાપ છે, પણ મરણકારક નથી એવું પણ પાપ છે.

18 આપણે જાણીએ છીએ કે દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપમાં ચાલુ રહેતો નથી, પણ જે ઈશ્વરથી જનમ્યો છે તે તેને સંભાળે છે. તેથી દુષ્ટ તેને નુકસાન કરી શકતો નથી. 19 આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.

20 વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચો સત્ય અને અનંતજીવન છે. 21 પ્રિય બાળકો, મૂર્તિઓથી સાવધ રહો.



Book: 2 John

2 John

Chapter 1

1 પસંદ કરેલી બહેનને તથા તેનાં બાળકોને લખનાર વડીલ. 2 જે સત્ય આપણામાં રહે છે, તે સર્વકાળ ટકવાનું છે તેને લીધે હું સત્યમાં તમારા પર પ્રેમ રાખું છું અને એકલો હું નહિ, પણ જે સઘળા સત્યને જાણે છે તેઓ પણ રાખે છે. 3 ઈશ્વરપિતાથી તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તથી કૃપા, દયા તથા શાંતિ આપણી સાથે સત્ય તથા પ્રેમમાં રહેશે.

4 જેમ આપણે પિતાથી આજ્ઞા પામ્યા, તેમ સત્યમાં ચાલતાં તારાં કેટલાક બાળકોને મેં જોયાં છે, માટે હું ઘણો ખુશ થાઉં છું. 5 હવે, બહેન, હું નવી આજ્ઞા લખું છું એમ નહિ, પણ આરંભથી જે આજ્ઞા આપણને મળેલી છે તે લખતાં તને અરજ કરું છું કે આપણે માંહોમાંહે પ્રેમ રાખીએ. 6 આપણે તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલીએ તે જ પ્રેમ છે અને જેમ તમે આરંભથી સાંભળ્યું છે તેમ આજ્ઞા તે જ છે કે તમે પ્રેમમાં ચાલો.

7 કારણ કે દુનિયામાં ઘણાં છેતરનારાં ઊભા થયા છે; જેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યદેહમાં આવવું કબૂલ કરતા નથી, તે જ છેતરનાર તથા ખ્રિસ્ત-વિરોધી છે. 8 તમે પોતાના વિષે સાવચેત રહો, કે જેથી અમે જે કામ કર્યું છે તેનો તમે નાશ ન કરો, પણ તેનું પૂર્ણ પ્રતિફળ પામો.

9 જે કોઈ હદ બહાર જાય છે અને ખ્રિસ્તનાં શિક્ષણમાં રહેતો નથી, તેની પાસે ઈશ્વર નથી; શિક્ષણમાં જે રહે છે, તેને જ પિતા તથા પુત્ર પણ છે. 10 જો કોઈ તમારી પાસે આવે અને તે જ શિક્ષણ ન લાવે, તો તેને ઘરમાં પેસવા ન દો અને તેને ક્ષેમકુશળ ન કહો. 11 કેમ કે જે તેને ક્ષેમકુશળ કહે છે તે તેનાં દુષ્ટકર્મોનો ભાગીદાર થાય છે.

12 મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ કાગળ તથા શાહીથી લખવું એવી મારી ઇચ્છા નથી, પણ તમારો આનંદ સંપૂર્ણ થાય માટે તમારી મુલાકાત લઈને રૂબરૂ વાત કરવાની હું આશા રાખું છું. 13 તારી પસંદ કરેલી બહેનનાં બાળકો તને ક્ષેમકુશળ કહે છે.



Book: 3 John

3 John

Chapter 1

1 જેનાં પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસને લખનાર વડીલ.

2 મારા પ્રિય મિત્ર, હું પ્રાર્થના કરું છું કે જેમ તારો જીવ કુશળ છે તેમ તું સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે. 3 કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તે પ્રમાણે તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો. 4 મારાં બાળકો સત્યમાં ચાલે છે તેવું હું સાંભળું છું, તે કરતાં મને બીજો મોટો આનંદ નથી.

5 મારા પ્રિયો, જયારે ભાઈઓને માટે, હા, અજાણ્યા ભાઈઓને સારુ તું જે કંઈ કામ કરે છે; તે તો વિશ્વાસુપણે કરે છે. 6 તેઓએ તારા પ્રેમ વિષે મંડળી વિશ્વાસી સમુદાય આગળ સાક્ષી આપી છે. ઈશ્વર પ્રસન્ન થાય તેવી રીતે તું તેઓને આગળ પહોંચાડશે તો તું સારું કરશે. 7 કેમ કે તેઓ ઈસુના નામની ખાતર બહાર નીકળ્યા છે અને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી. 8 આપણે તેવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ કે જેથી આપણે સત્યનો પ્રચાર કરવામાં તેઓના સહકારીઓ થઈએ.

9 મેં વિશ્વાસી સમુદાયને કંઈ લખ્યું, પણ દિયોત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો સ્વીકાર કરતો નથી. 10 તે માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામોને હું યાદ કરાવીશ; તે અમારી વિરુદ્ધ ખરાબ બોલીને બક્વાસ કરે છે, તેટલેથી સંતુષ્ટ ન થતાં પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી; તેમ જ જેઓ અંગીકાર કરવા ચાહે છે તેઓને તે અટકાવે છે અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.

11 મારા પ્રિય, દુષ્ટતાને નહિ, પણ સારાને અનુસરો. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી. 12 દેમેત્રિયસ વિષે સઘળાં સારું બોલે છે; અને તેઓ જે કહે છે તે સાથે સત્ય સંમત થાય છે અને અમે પણ તેના વિષે સારું કહીએ છીએ અને તું જાણે છે કે અમારી સાક્ષી ખરી છે.

13 મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માગતો નથી, 14 પણ હું તને જલ્દી મળવાની આશા રાખું છું ત્યારે આપણે મુખોમુખ વાત કરીશું. 15 તને શાંતિ થાઓ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.



Book: Jude

Jude

Chapter 1

1 ઈશ્વર પિતાને વહાલા; ઈસુ ખ્રિસ્તને માટે સાચવી રખાયેલા અને તેડાયેલાઓને પત્ર લખનાર, ઈસુ ખ્રિસ્તનો દાસ, યાકૂબનો ભાઈ યહૂદા. 2 તમને દયા, શાંતિ તથા પુષ્કળ પ્રેમ પ્રાપ્ત થાઓ.

3 પ્રિયો, આપણા સામાન્ય ઉદ્ધાર વિષે તમારા પર લખવા માટે હું ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર સોંપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ. 4 કેમ કે જેઓને શિક્ષાને માટે અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, તેવા કેટલાક માણસો ગુપ્ત રીતે આપણામાં આવ્યાં છે; તેઓ અધર્મી છે અને આપણા ઈશ્વરની કૃપાનો ઉપયોગ હવસખોરીમાં કરે છે અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા પ્રભુ તથા ઈશ્વર છે તેમનો ઇનકાર કરે છે.

5 હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તોપણ હું તમને યાદ કરાવવા ચાહું છું કે પ્રભુએ મિસર દેશમાંથી લોકોને છોડાવ્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો. 6 અને જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયચુકાદા સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.

7 તેમ જ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસનાં શહેરો, એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને, અનંતઅગ્નિ દંડ સહન કરીને ચેતવણી માટે નમૂનારૂપ જાહેર થયેલાં છે. 8 તોપણ એવી રીતે પણ આ લોકો સ્વપ્નોથી પોતાના દેહને ભ્રષ્ટ કરે છે, અધિકારને તુચ્છ ગણે છે અને આકાશી જીવોની નિંદા કરે છે.

9 પણ મીખાયેલ પ્રમુખ દૂતે જયારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ સર્જ્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ, પણ એટલું જ કહ્યું કે, “પ્રભુ તને ધમકાવો.” 10 તોપણ તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બાબતોમાં તેઓ નિંદા કરે છે અને નિર્બુદ્ધ પશુઓની જેમ જેને તેઓ સ્વાભાવિક સમજે છે તેમાં પોતાને ભ્રષ્ટ કરે છે. 11 તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામના માર્ગમાં ધસી ગયા અને કોરાહના બંડમાં નાશ પામ્યા.

12 તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તમારાં વિશિષ્ટ ભોજનોમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે; તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં તથા ઉખેડી નાખવામાં આવેલાં વૃક્ષો છે; 13 તેઓ પોતાની બદનામીનું ફીણ કાઢનારાં, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ સુધી રાખેલો છે.

14 વળી તેઓ વિષે પણ આદમથી સાતમી પેઢીના પુરુષ હનોખે ભવિષ્યવચન કહ્યું છે કે, “જુઓ, 15 સર્વનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે બધાં અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાંને પ્રભુ પોતાના હજારોહજાર પવિત્ર દૂતો સહિત છે.” 16 તેઓ બડબડાટ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારાં છે તેઓ મુખથી ગર્વિષ્ઠ વચનો બોલે છે; તેઓ સ્વાર્થને માટે ખુશામત કરનારા છે.

17 પણ, પ્રિયો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રેરિતોએ જે વચનો અગાઉ કહેલા છે, તેઓને તમે સંભારો; 18 તેઓએ તમને કહ્યું છે કે, “છેલ્લાં કાળમાં નિંદાખોરો ઊભા થશે, તેઓ પોતાની અધર્મી વાસનાઓ પ્રમાણે ચાલશે.” 19 તેઓ ભાગલા પાડનારા અને વિષયી છે, તેઓમાં પવિત્ર આત્મા નથી.

20 પણ પ્રિયો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાને દૃઢ કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને 21 અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.

22 અને કેટલાક જેઓ સંદેહમાં છે તેઓ પર દયા કરો. 23 અને કેટલાકને અગ્નિમાંથી બહાર ખેંચી લાવીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો અને ભ્રષ્ટ દેહથી ડાઘ લાગેલા વસ્ત્રનો તિરસ્કાર કરો.

24 હવે જે તમને ઠોકર ખાવાથી બચાવી રાખવા અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ તથા પરમાનંદમાં રજૂ કરવા, સમર્થ છે, તેમને 25 એટલે આપણા ઉદ્ધારકર્તા એકલા ઈશ્વરને, મહિમા, પરાક્રમ તથા અધિકાર અનાદિકાળથી, હમણાં તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન.



Book: Revelation

Revelation

Chapter 1

1 ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે પોતાના દાસોને કહી બતાવવા સારુ ઈશ્વરે તેમના પુત્ર ઈસુને તે આપ્યું. અને તેમણે [1] પોતાનો સ્વર્ગદૂત મોકલીને તે પોતાના દાસ યોહાનને બતાવ્યું. 2 યોહાને ઈશ્વરનાં વચન તથા ઈસુ ખ્રિસ્તની સાક્ષી વિષે જેટલું પોતે જોયું તેની માહિતી આપી. 3 ભવિષ્યમાં બનવાની બિનાઓ જેઓ વાંચે છે, આ ભવિષ્યવાણીનું વચન જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે સમય પાસે છે.

4 જે સાત મંડળીના વિશ્વાસી સમુદાય આસિયામાં છે તેઓને યોહાન લખે છે. જે છે અને જે હતા અને જે આવનાર છે તેમનાંથી, તથા તેમના સિંહાસન આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી, 5 તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા; 6 અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હો; આમીન.

7 જુઓ, તે વાદળાંમાં આવે છે અને દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરનાં સઘળાં કુળો તેમને લીધે વિલાપ કરશે; હા, આમીન.

8 પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, ‘હું આલ્ફા તથા ઓમેગા છું.’”

9 હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં તમારા સહભાગી, ઈશ્વરનાં વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ ટાપુ પર હતો. 10 પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે, 11 ‘તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામનમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓને મોકલ.’”

12 જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ. 13 તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની નીચે સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો.

14 તેમનું માથું તથા વાળ સફેદ ઊન અને બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. 15 તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણાં પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો. 16 તેમના જમણાં હાથમાં સાત તારા હતા; અને તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો.

17 જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, ‘બીશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું; 18 અને જે જીવંત છે તે હું છું. હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું! મરણ તથા પાતાળની ચાવીઓ મારી પાસે છે.

19 તેં જે જોયું છે અને જે થયું છે, અને હવે પછી જે જે થશે, તે સઘળું લખ. 20 મારા જમણાં હાથમાં જે સાત તારા તથા સોનાની સાત દીવી તેં જોયાં, એમનો ખુલાસો તું લખ. સાત તારા તો સાત મંડળીના સ્વર્ગદૂત છે, અને સાત દીવી તો સાત મંડળી છે.


Footnotes


1:1 [1]ઈસુ ખ્રિસ્ત પોતે


Chapter 2

1 એફેસસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે.

જે પોતાના જમણાં હાથમાં સાત તારા રાખે છે અને જે સોનાની સાત દીવીની વચ્ચે ચાલે છે તે આ વાતો કહે છે, 2 તારાં કામ, તારી મહેનત તથા તારી ધીરજને હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું દુર્જનને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, અને તેઓ જૂઠા છે એમ તને ખબર પડી.

3 વળી તું ધીરજ રાખે છે, તથા મારા નામની ખાતર તેં સહન કર્યું છે, અને તું થાકી ગયો નથી. 4 તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. 5 એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર તથા પ્રથમના જેવા કામ નહિ કરે તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું હટાવી દઈશ.

6 પણ તારી તરફેણમાં આ તારા માટે સારી વાત છે કે તું નીકોલાયતીઓના કામ, જેઓને હું ધિક્કારું છું, તેઓને તું પણ ધિક્કારે છે. 7 પવિત્ર આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનનાં વૃક્ષ પરનું ફળ હું ખાવાને આપીશ.

8 સ્મર્નામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે.

જે પ્રથમ તથા છેલ્લાં, જે મૃત્યુ પામ્યા પણ સજીવન થયા, તે આ વાતો કહે છે, 9 હું તારી વિપત્તિ તથા તારી ગરીબી જાણું છું તોપણ તું ધનવાન છે, જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ યહૂદી નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું.

10 તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીશ નહિ; જુઓ! તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; તમને દસ દિવસ સુધી વિપત્તિ પડશે. તું મરણ સુધી વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ. 11 પવિત્ર આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહિ.

12 પેર્ગામનમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે.

જેની પાસે બેધારી તીક્ષ્ણ તલવાર છે તે આ વાતો કહે છે કે, 13 તું ક્યાં રહે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, જયારે મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે દિવસોમાં પણ તેં મારા પરના વિશ્વાસનો ઇનકાર કર્યો નહિ.

14 તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલ પુત્રોની આગળ પાપ કરવા શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે. 15 એ જ પ્રમાણે જેઓ એવી રીતે નીકોલાયતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે.

16 તેથી પસ્તાવો કર! નહિ તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ. 17 આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્તમાં રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને સફેદ પથ્થર આપીશ, તેના પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી.

18 થુઆતૈરામાંનાં મંડળીના સ્વર્ગદૂતને લખ કે.

ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, અને જેમનાં પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે. 19 તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે એ પણ હું જાણું છું.

20 તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે. 21 તે પસ્તાવો કરે, માટે મેં તેને તક આપી; પણ તે પોતાના બદકૃત્યનો પસ્તાવો કરવા ઇચ્છતી નથી.

22 જુઓ, હું તેને દુઃખના પથારીમાં ફેંકી દઈશ, અને તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. 23 મરકીથી હું તેનાં છોકરાંનો સંહાર કરીશ, જેથી સર્વ વિશ્વાસી સમુદાય જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું. તમને દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.

24 પણ તમે થુઆતૈરામાંનાં બાકીના જેટલાં તેણીનો શિક્ષણ માનતા નથી, જેઓ શેતાનના ‘ઊંડા મર્મો’ જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે, તમારા પર હું બીજો બોજો નાખીશ નહિ; 25 તોપણ તમારી પાસે જે છે, તેને હું આવું ત્યાં સુધી વળગી રહો.

26 જે જીતે છે અને અંત સુધી મારાં કામ કર્યા કરે છે, તેને હું દેશો પર અધિકાર આપીશ. 27 તે લોખંડના રાજદંડથી તેઓ પર અધિકાર ચલાવશે, કુંભારના વાસણની પેઠે તેઓના ટુકડેટુકડાં થઈ જશે. 28 મારા પિતા પાસેથી જે અધિકાર મને મળ્યું છે તે હું તેઓને આપીશ; વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. 29 આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.



Chapter 3

1 સાર્દિસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે.

જેમને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તેઓ આ વાતો કહે છે તારાં કામ હું જાણું છું કે “તું જીવંત તરીકે જાણીતો છે, પણ ખરેખર તું મૃત છે.” 2 તું જાગૃત થા અને બાકીના જે કાર્યો તારામાં બચી ગયો છે તે મરણ પામવાની તૈયારીમાં છે, તેઓને બળવાન કર; કેમ કે મેં તારાં કામ મારા ઈશ્વરની આગળ સંપૂર્ણ થયેલાં જોયાં નથી.

3 માટે તને જે મળ્યું, તેં જે સાંભળ્યું છે, તેને યાદ કર અને ધ્યાનમાં રાખ, અને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહિ રહે તો હું ચોરની માફક આવીશ, અને કઈ ઘડીએ હું તારા પર આવીશ તેની તને ખબર નહિ પડે. 4 તોપણ જેઓએ પોતાનાં વસ્ત્રો અશુદ્ધ કર્યાં નથી, એવાં થોડા લોકો તારી પાસે સાર્દિસમાં છે; તેઓ સફેદ વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે; કેમ કે તેઓ લાયક છે.

5 જે જીતે છે તેને એ જ પ્રમાણે સફેદ વસ્ત્ર પહેરાવાશે; જીવનનાં પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના સ્વર્ગદૂતોની આગળ હું તેનું નામ સ્વીકારીશ. 6 આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે.

7 ફિલાડેલ્ફિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે, જે તે ઉઘાડે છે એને કોઈ બંધ કરશે નહિ, તથા જે તે બંધ કરશે એને કોઈ ઉઘાડી શકશે નથી, તે આ વાતો કહે છે.

8 તારાં કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ખુલ્લું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. તારામાં થોડી શક્તિ છે, તોપણ તેં મારી વાત માની છે અને મારા નામનો ઇનકાર કર્યો નથી.

9 જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, તેઓ જૂઠું બોલે છે. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારા પગ આગળ નમશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. 10 તેં ધીરજપૂર્વક મારા વચન પાળ્યું છે, તેથી પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારુ કસોટીનો જે સમય આખા માનવજગત પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ. 11 હું વહેલો આવું છું; તારું જે છે તેને તું વળગી રહે કે, કોઈ તારો મુગટ લઈ લે નહિ.

12 જે જીતે છે તેને હું મારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં સ્તંભ કરીશ, તે ફરી ત્યાંથી બહાર જશે નહિ; વળી તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ. 13 આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

14 લાઓદિકિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિના મૂળરૂપ છે, તે આ વાતો કહે છે.

15 તારાં કામ હું જાણું છું, કે તું ઠંડો નથી, તેમ જ ગરમ પણ નથી; તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું! 16 પણ તું હૂંફાળો છે, એટલે ગરમ નથી તેમ જ ઠંડો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.

17 તું કહે છે કે, હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી; પણ તું જાણતો નથી કે, તું કંગાળ, દયાજનક, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે. 18 માટે હું તને એવી સલાહ આપું છું કે તું શ્રીમંત થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; તું વસ્ત્ર પહેર, કે તારી નિર્વસ્ત્ર હોવાની શરમ પ્રગટ ન થાય, માટે સફેદ વસ્ત્ર વેચાતાં લે; તું દેખતો થાય, માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ.

19 હું જેટલાં પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શીખવવું છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર. 20 જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, તે પણ મારી સાથે જમશે.

21 જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી પાસે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની પાસે તેમના રાજ્યાસન પર બેઠેલો છું. 22 આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.



Chapter 4

1 એ ઘટનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સ્વર્ગમાં એક દ્વાર ખૂલેલું હતું. જે પ્રથમ વાણી રણશિંગડાના અવાજ જેવી મેં સાંભળી તે મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે, ‘અહીં ઉપર આવ, હવે પછી જે જે થવાનું છે તે હું તને બતાવીશ.’” 2 એકાએક હું આત્મામાં હતો; ત્યારે જુઓ, સ્વર્ગમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, તેના પર એક જણ બિરાજેલા હતા. 3 તે દેખાવમાં લાલ પાષાણ તથા અકીક જેવા હતા; રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ હતું. તેનો દેખાવ નીલમણિ જેવો હતો.

4 રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં; તેના પર ચોવીસ વડીલો બેઠેલા મેં જોયા, તેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં હતાં; તેઓનાં માથાં પર સોનાનાં મુગટ હતા. 5 રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળતી હતી અને રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવા બળતા હતા જે ઈશ્વરના સાત આત્માઓ હતા.

6 રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. રાજ્યાસનની મધ્યે તથા તેની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં.

7 પહેલું પ્રાણી સિંહના જેવું હતું, બીજું પ્રાણી બળદના જેવું હતું, ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, ચોથું પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું. 8 તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં. તેઓ ‘પવિત્ર, પવિત્ર, પવિત્ર, સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે હતા, જે છે, અને જે આવનાર છે,’ એમ રાતદિવસ કહેતાં વિસામો લેતાં નહોતાં.

9 રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભારસ્તુતિ તે પ્રાણીઓ જયારે બોલશે, 10 ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને દંડવત પ્રણામ કરશે. જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, 11 ‘ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયાં.’”



Chapter 5

1 રાજ્યાસન પર જે બિરાજેલા હતા તેમના જમણાં હાથમાં મેં એક ઓળિયું જોયું, તેની અંદરની તથા બહારની બન્ને બાજુએ લખેલું હતું, તથા સાત મુદ્રાથી તે મહોરબંધ કરેલું હતું. 2 તેવામાં મેં એક બળવાન સ્વર્ગદૂતને જોયો, તેણે મોટા અવાજે પોકારીને કહ્યું કે, ‘આ ઓળિયું ખોલવાને અને તેનું મહોર તોડવાને કોણ યોગ્ય છે?’”

3 પણ સ્વર્ગમાં, પૃથ્વી પર અથવા પાતાળમાં, તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ સમર્થ નહોતો. 4 ત્યારે હું બહુ રડ્યો, કારણ કે તે ઓળિયું ખોલવાને અથવા તેમાંથી વાંચવાને કોઈ યોગ્ય વ્યક્તિ મળી નહિ. 5 ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત મહોર તોડવાને વિજયી થયો છે.

6 રાજ્યાસનની તથા ચાર પ્રાણીઓની વચ્ચે તથા વડીલોની વચ્ચે મારી નંખાયેલા જેવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને સાત શિંગડાં તથા સાત આંખ હતી; એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. 7 તેમણે જઈને રાજ્યાસન પર બેઠેલાના જમણાં હાથમાંથી તે ઓળિયું લીધું.

8 જયારે તેમણે તે ઓળિયું લીધું, ત્યારે ચારેય પ્રાણી તથા ચોવીસ વડીલોએ હલવાન આગળ દંડવત પ્રણામ કર્યું; અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલાં સુવર્ણ પાત્ર હતાં, જે સંતોની પ્રાર્થનાઓ છે.

9 તેઓ નવું ગીત ગાતાં કહે છે કે, તમે ઓળિયું લેવાને તથા તેનું મહોર તોડવાને યોગ્ય છો; કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, તમે તમારા રક્તથી ઈશ્વરને સારુ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને ખરીદેલા છે. 10 તમે તેઓને અમારા ઈશ્વરને સારુ રાજ્ય તથા યાજકો બનાવ્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.

11 મેં જોયું, તો રાજ્યાસન, પ્રાણીઓ તથા વડીલોની આસપાસ ઘણાં સ્વર્ગદૂતોની વાણી સાંભળી; તેઓની સંખ્યા લાખોલાખ અને હજારોહજાર હતી. 12 તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘જે હલવાન મારી નંખાયેલું હતું તે પરાક્રમ, સંપત્તિ, જ્ઞાન, સામર્થ્ય, માન, મહિમા તથા સ્તુતિ પામવાને યોગ્ય છે.’”

13 વળી બધા પ્રાણીઓ જે સ્વર્ગમાં, પૃથ્વી પર, પાતાળમાં તથા સમુદ્રમાં છે, તેઓમાંનાં સર્વને મેં એમ કહેતાં સાંભળ્યાં કે, રાજ્યાસન પર જે બેઠેલા છે તેમને તથા હલવાનને સ્તુતિ, માન, મહિમા તથા અધિકાર સદાસર્વકાળ હો.

14 ત્યારે ચારે પ્રાણીઓએ કહ્યું, આમીન! પછી વડીલોએ દંડવત પ્રણામ કરીને તેમની આરાધના કરી.



Chapter 6

1 જયારે હલવાને તે સાત મહોરમાંથી એકને તોડ્યું ત્યારે મેં જોયું, તો ચાર પ્રાણીઓમાંના એકને મેં બોલતાં સાંભળ્યું જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું કે, ‘આવ.’” 2 મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો, તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારુ નીકળ્યો.

3 જ્યારે હલવાને બીજુ મહોર તોડ્યું, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’” 4 ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો; તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ નષ્ટ કરવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે; વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી.

5 જયારે તેણે ત્રીજું મહોર તોડ્યુ, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’” ત્યારે મેં જોયું, તો જુઓ, એક કાળો ઘોડો હતો; અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવાં હતાં. 6 અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, ‘અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.’”

7 જયારે તેણે ચોથું મહોર તોડ્યું, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે, ‘આવ.’” 8 મેં જોયું, તો જુઓ, આછા રંગનો એક ઘોડો; તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું; પાતાળ તેની પાછળ પાછળ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરનાં હિંસક પશુઓથી જગતમાંનાં ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો.

9 જયારે તેણે પાંચમુ મહોર તોડ્યું, ત્યારે ઈશ્વરના વચનને લીધે તથા પોતાની મક્કમ સાક્ષીને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં યજ્ઞવેદી નીચે જોયા. 10 તેઓએ મોટે અવાજે પોકારીને કહ્યું કે, ‘હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇનસાફ કરવાનું તથા પૃથ્વી પર રહેનારાંઓની પાસેથી અમારા લોહીનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?’ 11 પછી તેઓમાંના દરેકને સફેદ વસ્ત્ર આપવામાં આવ્યું; અને તેઓને એમ કહેવામાં આવ્યું કે ‘તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી માફક માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડીવાર તમે વિસામો લો.’”

12 જયારે તેણે છઠ્ઠું મહોર તોડ્યું, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો; સૂર્ય નિમાળાના કામળા જેવો કાળો થયો, અને આખો ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો, 13 જેમ ભારે પવનથી અંજીરી હાલી ઊઠે છે, અને તેનાં કાચાં ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર ખરી પડ્યા. 14 વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ અદ્રશ્ય થઈ ગયું; દરેક પહાડ તથા બેટને તેમની જગ્યાએથી ખસેડવામાં આવ્યા.

15 દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા; 16 તેઓએ પહાડોને તથા ખડકોને કહ્યું કે, ‘અમારા પર પડો, રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને છુપાવી દો.’” 17 કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે; એટલે કોણ તેનાથી બચી શકે?



Chapter 7

1 એ પછી, મેં ચાર સ્વર્ગદૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર, કોઈ ઝાડ પર પવન વાય નહિ. 2 મેં બીજા એક સ્વર્ગદૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મહોર હતી, અને પૃથ્વીને તથા સમુદ્રને હાનિ કરવાની સત્તા જે ચાર સ્વર્ગદૂતોને અપાઈ હતી, તેઓને તેણે મોટે અવાજે બૂમ પાડી કે, 3 ‘જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ, ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા ઝાડોને કશું નુકસાન કરશો નહિ.’”

4 અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી; ઇઝરાયલના સર્વ કુળમાંના એક લાખ ચુંમાળીસ હજાર મુદ્રિત થયા; 5 યહૂદાના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા, રૂબેનના કુળમાંના બાર હજાર; ગાદના કુળમાંના બાર હજાર; 6 આશેરના કુળમાંના બાર હજાર; નફતાલીના કુળમાંના બાર હજાર, મનાશ્શાના કુળમાંના બાર હજાર; 7 શિમયોનના કુળમાંના બાર હજાર; લેવીના કુળમાંના બાર હજાર; ઇસ્સાખારના કુળમાંના બાર હજાર; 8 ઝબુલોનના કુળમાંના બાર હજાર; યૂસફના કુળમાંના બાર હજાર; બિન્યામીનના કુળમાંના બાર હજાર મુદ્રિત થયા.

9 ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, પ્રજા તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી; 10 અને તેઓ મોટા અવાજે પોકારીને કહે છે કે, ‘ઉદ્ધાર ઈશ્વર જે રાજ્યાસન પર બેઠેલા છે તેમનું તથા હલવાનનું છે માટે પ્રશંસા હોજો.’”

11 સઘળા સ્વર્ગદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભેલા હતા, અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની ભજન કરતાં કહ્યું કે, 12 ‘આમીન, સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભાર, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.’”

13 પછી તે વડીલોમાંથી એકે મને પૂછ્યું કે, ‘જેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં છે તેઓ કોણ છે, અને ક્યાંથી આવ્યા છે?’ 14 તેમને મેં કહ્યું કે, ‘ઓ મારા મુરબ્બી, તમે જાણો છો.’” અને તેમણે મને કહ્યું, ‘જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં સફેદ કર્યા.

15 માટે તેઓ ઈશ્વરના રાજ્યાસનની આગળ છે, અને તેમના ભક્તિસ્થાનમાં રાતદિવસ તેમની સેવા કરે છે; અને રાજ્યાસન ઉપર જે બેઠેલા તે તેઓના પર છત્રરૂપે રહેશે. 16 તેઓને ફરી ભૂખ નહિ લાગશે, અને ફરી તરસ પણ નહિ લાગશે, અને સૂર્યનો તાપ અથવા કંઈ પણ પ્રકારની ગરમી તેઓના પર પડશે નહિ; 17 કેમ કે જે હલવાન રાજ્યાસનની મધ્યે છે, તે તેઓના પાળક થશે અને જીવનનાં પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી જશે; અને ઈશ્વર તેઓની આંખોનું દરેક આંસુ લૂછી નાખશે.’”



Chapter 8

1 જયારે હલવાને સાતમી મહોર તોડી, ત્યારે આશરે એક ઘડી સુધી સ્વર્ગમાં મૌન રહ્યું. 2 ઈશ્વરની આગળ જે સાત સ્વર્ગદૂતો ઊભા રહે છે તેઓને મેં જોયા, અને તેઓને સાત રણશિંગડાં અપાયાં.

3 ત્યાર પછી બીજો સ્વર્ગદૂતે આવીને યજ્ઞવેદી પાસે ઊભો રહ્યો, તેની પાસે સોનાની ધૂપદાની હતી, અને તેને પુષ્કળ ધૂપ આપવામાં આવ્યું જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજ્યાસનની સામે જે સોનાની યજ્ઞવેદી છે, તેના પર તે અર્પણ કરે. 4 ધૂપનો ધુમાડો સંતોની પ્રાર્થનાઓ સાથે તે સ્વર્ગદૂતના હાથથી ઈશ્વરની સમક્ષ પહોંચ્ચો. 5 સ્વર્ગદૂતે ધૂપદાની લઈને તથા તેમાં યજ્ઞવેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો; પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપો શરૂ થયાં.

6 જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત રણશિંગડાં હતાં તેઓ વગાડવા સારુ તૈયાર થયા.

7 પહેલા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું, એટલે લોહીમાં મિશ્રિત કરા તથા આગ થયાં. તે પૃથ્વી પર ફેંકાયાં અને પૃથ્વીનું ત્રીજો ભાગ બળી ગયો, તેથી વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ સળગી ગયું.

8 પછી બીજા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કશુંક સમુદ્રમાં નંખાયું, અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થયો, 9 તેને લીધે સમુદ્રમાંનાં જે પ્રાણીઓ જીવતાં હતાં, તેઓમાંનાં ત્રીજા ભાગનાં મૃત્યુ પામ્યા. અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.

10 ત્રીજા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, અને દીવાના જેવો સળગતો એક મોટો તારો આકાશમાંથી નદીઓનાં ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો. 11 તે તારાનું નામ નાગદમન હતું. તેથી પાણીનો ત્રીજો ભાગ કડવો થયો અને એ પાણીથી ઘણાં માણસો મરી ગયા, કારણ કે પાણી કડવાં થયાં હતાં.

12 પછી ચોથા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ, ચંદ્રના ત્રીજા ભાગ અને તારાઓનાં ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ તથા રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થયો.

13 જયારે મેં જોયું, તો ગગનમાં ઊડતા એક ગરુડને મોટા અવાજથી એમ કહેતો સાંભળ્યો કે, બાકી રહેલા બીજા ત્રણ સ્વર્ગદૂતો જે પોતાના રણશિંગડા વગાડવાના છે, તેઓના અવાજને લીધે પૃથ્વી પરના લોકોને અફસોસ! અફસોસ! અફસોસ!



Chapter 9

1 જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ. 2 તેણે અનંતઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા.

3 એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં, અને પૃથ્વી પરના વીંછીઓની શક્તિ જેવી શક્તિ તેઓને આપવામાં આવી. 4 અને તેઓને એવું ફરમાવ્યું કે, પૃથ્વીના ઘાસને, કોઈ છોડને તથા કોઈ ઝાડને નુકસાન કરો નહિ પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો.

5 તેઓને તે લોકોને મારી નાખવાની પરવાનગી આપી નહિ, પણ પાંચ મહિના સુધી પીડા પમાડે. વીંછુ જયારે માણસને ડંખ મારે છે ત્યારની પીડા જેવી એ પીડા હતી. 6 તે દિવસોમાં માણસો મરણ માટે તળપશે પણ તે તેમને મળશે જ નહિ, તેઓ મરણ ઇચ્છશે પણ મરણ તેઓ પાસેથી જતું રહેશે.

7 તે તીડોનાં સ્વરૂપ લડાઈને માટે તૈયાર કરેલા ઘોડાઓનાં જેવા હતાં, અને તેઓનાં માથાં પર જાણે કે સોનાનાં હોય એવા મુગટો હતા તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા; 8 અને તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા; 9 અને તેઓનાં અંગે લોખંડનાં બખતર જેવા બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ યુદ્ધમાં દોડતા ઘણાં ઘોડાના રથોના અવાજ જેવો હતો.

10 તેઓને વીંછુઓના જેવી પૂંછડી હતી, અને ડંખ પણ હતો, તેઓની પૂંછડીઓમાં માણસોને પાંચ માસ સુધી પીડા પમાડવાની શક્તિ હતી. 11 અનંતઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન એટલે વિનાશક છે.

12 પહેલી આફત પૂરી થઈ છે, જુઓ, હવે પછી બીજી બે આફતો આવવાની છે.

13 પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું દૂતે વગાડ્યું ત્યારે ઈશ્વરની સન્મુંખની સોનાની યજ્ઞવેદીનાં શિંગડાંમાંથી નીકળતી હોય એવી એક વાણી મેં સાંભળી; 14 તેણે જે છઠ્ઠા સ્વર્ગદૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, ‘મહાનદી યુફ્રેતિસ પર જે ચાર નર્કદૂતો બાંધેલા છે તેઓને મુક્ત કરે. 15 આ ચાર દૂતો માણસોના ત્રીજા ભાગને મારી નાખે તે ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર કરાયા હતા તેઓને છૂટા કરાયા.

16 તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી તે મારા સાંભળવામાં આવી. 17 આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા; તેઓનાં બખતર આગ જેવા રાતાં, જાંબલી તથા ગંધકના રંગના હતાં. એ ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવા હતાં, અને તેઓનાં મોંમાંથી આગ તથા ધુમાડા તથા ગંધક નીકળતાં હતાં.

18 એ ત્રણ આફતોથી, એટલે તેઓના મુખમાંથી નીકળતી આગથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોનો ત્રીજો ભાગ મારી નંખાયો; 19 કેમ કે ઘોડાઓની શક્તિ તેઓનાં મોંમાં તથા તેઓની પૂંછડીઓમાં છે; કારણ કે તેઓનાં પૂંછડાં સાપના જેવા છે, અને તેઓને માથાં હોય છે જેથી તેઓ ઉપદ્રવ કરે છે.

20 બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી એટલે કે દુષ્ટાત્માઓની, સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની ઉપાસના કરવાનો પસ્તાવો કર્યો નહિ. 21 વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, જાદુક્રિયા, વ્યભિચારના પાપો તથા ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.



Chapter 10

1 મેં બીજા એક બળવાન સ્વર્ગદૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો, તે વાદળથી ઘેરાયેલો હતો, અને તેના માથા પર મેઘધનુષ હતું, અને તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા. 2 તેના હાથમાં ઉઘાડેલું એક નાનું ઓળિયું હતું, અને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ જમીન પર મૂક્યો.

3 અને જેમ સિંહ ગર્જે છે તેમ તેણે મોટે અવાજે પોકાર કર્યો અને જયારે તેણે તે પોકાર કર્યો ત્યારે, સાત ગર્જનાનો અવાજ થઈ. 4 જયારે તે સાત ગર્જના બોલી ત્યારે હું લખી લેવાનો હતો પણ મેં સ્વર્ગથી એક વાણી એવું કહેતી સાંભળી કે ‘સાત ગર્જનાએ જે જે વાત કહી તેઓને તું લખીશ નહિ તે જાહેર કરવાની નથી.’”

5 પછી મેં જે સ્વર્ગદૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો, 6 અને પોતે પ્રતિજ્ઞા કરી કે જેઓ સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં, પૃથ્વી તથા તેમાં અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે બધું ઉત્પન્ન કર્યું તેમના સમ ખાઈને તેણે કહ્યું કે, ‘હવે વિલંબ થશે નહિ; 7 પણ સાતમાં સ્વર્ગદૂતની વાણીના દિવસોમાં, એટલે જયારે તે રણશિંગડું વગાડશે ત્યારે ઈશ્વરનો મર્મ, જે તેમણે પોતાના સેવકોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે.’”

8 સ્વર્ગમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને કહ્યું કે ‘તું જા. અને જે સ્વર્ગદૂત સમુદ્ર પર તથા જમીન પર ઊભો છે, તેના હાથમાં જે ખુલ્લું ઓળિયું છે તે લે.’” 9 મેં સ્વર્ગદૂતની પાસે જઈને તેને કહ્યું કે ‘એ નાનું ઓળિયું મને આપ.’” અને તેણે મને કહ્યું કે ‘તે લે અને ખાઈ જા. તે તારા પેટને કડવું કરશે પણ તારા મોમાં મધ જેવું મીઠું લાગશે.’”

10 ત્યારે સ્વર્ગદૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને હું તેને ખાઈ ગયો અને તે મારા મોમાં મધ જેવું મીઠું લાગ્યું પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું. 11 પછી મને એવું કહેવામાં આવ્યું કે ઘણાં પ્રજાઓ, દેશો, ભાષાઓ તથા રાજાઓ વિષે તારે પ્રબોધ કરવો જોઈએ.’”



Chapter 11

1 લાકડી જેવી એક માપપટ્ટી મને અપાઈ અને કહેવામાં આવ્યું કે ‘તું ઊઠ, ઈશ્વરના ભક્તિસ્થાન તથા યજ્ઞવેદીનું માપ લે તથા ત્યાંના ભજન કરનારાઓની ગણતરી કર. 2 પણ મંદિરની બહાર જે ચોક છે તેનું માપ લઈશ નહિ કેમ કે તે વિદેશીઓને આપેલું છે; તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને કચડશે.

3 મારા બે સાક્ષીને હું એવો અધિકાર આપીશ કે તેઓ ટાટ પહેરીને એક હજાર બસો સાંઠ દિવસ સુધી પ્રબોધ કરે. 4 જૈતૂનનાં જે બે વ્રુક્ષ તથા જે બે દીવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભા છે તેઓ એ જ તે સાક્ષી છે. 5 જો કોઈ તેઓને ઈજા પહોંચાડવા ચાહશે તો તેઓનાં મોંમાંથી આગ નીકળશે અને તેઓના શત્રુઓને નષ્ટ કરશે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ઇચ્છશે તો તેને આ રીતે માર્યા જવું પડશે.

6 તેઓને આકાશ બંધ કરવાનો અધિકાર છે કે તેઓના પ્રબોધ કરવાના દિવસો દરમિયાન વરસાદ વરસે નહિ. અને પાણીઓ પર તેઓને અધિકાર છે કે તેઓ પાણીને લોહીરૂપે બદલી નાખે અને તેઓ જેટલી વાર ચાહે તેટલી વાર પૃથ્વી પર દરેક પ્રકારની આફત લાવે. 7 જયારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે હિંસક પશુ અનંતઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરશે અને તેઓને જીતશે તથા તેઓને મારી નાખશે.

8 જે મોટું નગર આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવાય છે, જ્યાં તેઓના પ્રભુ વધસ્તંભે જડાયા તે નગરના રસ્તામાં તેઓના મૃતદેહો પડ્યા રહે છે; 9 અને સર્વ પ્રજાઓ, કુળો, ભાષાઓ તથા દેશોમાંથી આવેલા કેટલાક માણસો સાડાત્રણ દિવસ સુધી તેઓનાં મૃતદેહ જુએ છે અને એ મૃતદેહોને કબરમાં દફનાવવા દેતાં નથી.

10 પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે હર્ષ કરશે અને આનંદિત થશે અને એકબીજા પર ભેટ મોકલશે કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુઃખ દીધું હતું. 11 સાડાત્રણ દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો. તેથી તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા; પછી તેઓને જોનારાઓને ઘણી બીક લાગી. 12 તેઓએ સ્વર્ગમાંથી મોટી વાણી પોતાને એમ કહેતાં સાંભળી કે ‘તમે અહીં ઉપર આવો’ અને તેઓ વાદળ પર થઈને સ્વર્ગમાં ચઢી ગયા. અને તેઓના શત્રુઓએ તેઓને ચઢતાં જોયા.

13 તે સમયે મોટો ધરતીકંપ થયો અને તે નગરનો દસમો ભાગ નષ્ટ થઈ ગયો. ધરતીકંપથી સાત હજાર માણસો મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તેઓ ગભરાયા, તેઓએ સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.

14 બીજી આફત આવી ગઈ છે, જુઓ, ત્રીજી આફત વહેલી આવી રહી છે.

15 પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે ‘આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદાસર્વકાળ રાજ્ય કરશે.’”

16 જે ચોવીસ વડીલો ઈશ્વરની આગળ પોતાનાં સિંહાસન પર બેઠા હતા તેઓએ દંડવત પ્રણામ કરીને ઈશ્વરનું ભજન કરતાં કહ્યું કે, 17 ‘ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી આભાર માનીએ છીએ કેમ કે તમે પોતાનું મહાન પરાક્રમ ધારણ કરીને શાસન શરુ કર્યું છે. 18 દેશોના લોકો ગુસ્સે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો; અને સમય આવ્યો છે કે, મરેલાંઓનો ન્યાય થાય અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારાં, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો સંહાર કરવાનો સમય આવ્યો છે.’”

19 પછી સ્વર્ગમાં ઈશ્વરનું જે ભક્તિસ્થાન છે તે ઉઘાડવામાં આવ્યું. અને ભક્તિસ્થાનમાં તેમના કરારનો કોશ દેખાયો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયાં. અને પુષ્કળ કરા પડ્યા.



Chapter 12

1 પછી આકાશમાં મોટું ચિહ્ન દેખાયું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર અને માથા પર બાર તારાનો મુગટ હતો. 2 તે ગર્ભવતી હતી. તે પ્રસવપીડા સાથે બૂમ પાડી હતી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી.

3 આકાશમાં બીજું ચિહ્ન પણ દેખાયું; જુઓ, મોટો લાલ અજગર હતો, જેને સાત માથાં ને દસ શિંગડાં હતાં; અને તેના દરેક માથા પર સાત મુગટ હતા; 4 તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર ફેંકી દીધા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જયારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય.

5 ‘તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો’ જે નરબાળક હતો, તે સઘળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો. 6 સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેને માટે બારસો સાંઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું સ્થળ તૈયાર કરી રાખ્યું હતું.

7 પછી આકાશમાં યુદ્ધ મચ્યું. મીખાયેલ તથા તેના સ્વર્ગદૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા; 8 તોપણ તે અજગર તેટલો બળવાન ન હતો. તે જીતી શક્યો નહિ અને તેને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહિ. 9 તે મોટો અજગર બહાર ફેંકી દેવાયો. એટલે તે જૂનો સાપ જે દુશ્મન તથા શેતાન કહેવાય છે, જે આખા માનવજગતને ભમાવે છે, તેને પૃથ્વી પર ફેંકી દેવાયો. અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવાયા.

10 ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે, ‘હમણાં ઉદ્ધાર, પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેમની વિરુદ્ધ આક્ષેપો મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે.

11 તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતાં સુધી તેઓએ પોતાનો જીવ વહાલો ગણ્યો નહિ. 12 એ માટે, ઓ સ્વર્ગો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! ઓ પૃથ્વી તથા સમુદ્ર તમને અફસોસ છે; કેમ કે શેતાન તમારી પાસે ઊતર્યો છે અને તે બહુ ક્રોધિત થયો છે, તે જાણે છે કે હવે તેની પાસે થોડો જ સમય બાકી છે.

13 જયારે અજગરે જોયું કે પોતે પૃથ્વી પર ફેંકાયો છે ત્યારે જે સ્ત્રીએ નરબાળકને જન્મ આપ્યો હતો, તેને તેણે સતાવી. 14 સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી, કે જેથી તે અજગરની આગળથી અરણ્યમાં પોતાના નિયત સ્થળે ઊડી જાય, ત્યાં સમય તથા સમયો તથા અડધા સમય સુધી તેનું પોષણ કરવામાં આવે.

15 અજગરે પોતાના મોમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ તે સ્ત્રીની પાછળ વહેતો મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય. 16 પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી. એટલે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને જે પાણીનો પ્રવાહ અજગરે પોતાના મોમાંથી વહેતો મૂક્યો હતો તેને પી ગઈ. 17 ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો. અને તેનાં બાકીનાં સંતાન એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને જેઓ ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે નીકળ્યો; 18 અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.



Chapter 13

1 પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દસ શિંગડાં તથા સાત માથાં હતાં, તેનાં શિંગડાં પર દસ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનું અપમાન કરનારાં નામો હતાં. 2 જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં.

3 મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખી દુનિયા તે હિંસક પશુને જોઈને આશ્ચર્ય પામી; 4 તેણે હિંસક પશુને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની ઉપાસના કરી; તેઓએ હિંસક પશુની પણ ઉપાસના કરી, અને કહ્યું કે, ‘હિંસક પશુના જેવું બીજું કોણ છે? એની સામે લડી શકે એવું કોણ છે?’”

5 બડાઈ કરનારું તથા ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારું મોં તેને આપવામાં આવ્યું; બેતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. 6 તેણે ઈશ્વરનું અપમાન કરવા સારુ પોતાનું મોં ખોલ્યું કે, તે ઈશ્વરના નામનું, તેમના પવિત્રસ્થાનનું તથા સ્વર્ગમાં રહેનારાઓનું અપમાન કરે.

7 તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે, તે સંતોની સામે લડે, અને તેઓને જીતે; વળી સર્વ કુળ, પ્રજા, ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. 8 જેઓનાં નામ સૃષ્ટિના સર્જનથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી, એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની ઉપાસના કરશે.

9 જો કોઈને કાન હોય તો તે સાંભળે. 10 જો કોઈને ગુલામ તરીકે લઈ જવામાં આવે તો તે પોતે ગુલામીમાં જશે; જો કોઈને તલવારથી મારી નાંખવામાં આવે, તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોની પાસે ધીરજ તથા વિશ્વાસ હોવો જોઈએ.

11 પછી મેં પૃથ્વીમાંથી બીજા એક હિંસક પશુને બહાર આવતું જોયું; તેને ઘેટાંના શિંગડાં જેવા બે શિંગડાં હતાં, તે અજગરની માફક બોલતું હતું. 12 પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે.

13 તે મોટા ચમત્કારિક ચિહ્નો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. 14 હિંસક પશુની સમક્ષ જે ચમત્કારિક ચિહ્નો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે; અને પૃથ્વી પર રહેનારાંઓને તે કહે છે કે, ‘જે હિંસક પશુ તલવારથી ઘાયલ થયું હતું, છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.’”

15 તેને, એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે હિંસક પશુની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે હિંસક પશુની મૂર્તિ બોલે, અને જેટલાં માણસો હિંસક પશુની મૂર્તિની ઉપાસના ન કરે તેટલાંને તે મારી નંખાવે. 16 વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણાં હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે; 17 વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાય-લેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે.

18 આમાં ચાતુર્ય રહેલું છે. જે જ્ઞાની છે, તે હિંસક પશુની સંખ્યા ગણે; કેમ કે તે એક માણસની સંખ્યા છે અને તેની સંખ્યા છસો છાસઠ છે.



Chapter 14

1 પછી મેં જોયું, તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું, તેની સાથે એક લાખ ચુંમાળીસ હજાર સંતો હતા. તેઓનાં કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. 2 મેં ઘણાં પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી વાણી સ્વર્ગમાંથી સાંભળી; તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી.

3 તેઓ રાજ્યાસન તથા ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું ગીત ગાતા હતા; પૃથ્વી પરથી જે એક લાખ ચુંમાળીસ હજારને મુક્તિ મૂલ્ય દ્વારા ખરીદવામાં આવ્યા હતા, તેઓ સિવાય બીજું કોઈ એ ગીત શીખી શક્યું નહિ. 4 સ્ત્રીઓ ના સંસર્ગ થી જેઓ અશુદ્ધ નથી થયા તેઓ એ છે; કેમ કે તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારાં છે તેઓ તે છે. તેઓ ઈશ્વરને સારુ તથા હલવાનને સારુ પ્રથમફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા; 5 તેઓનાં મુખમાં અસત્ય નથી; તેઓ નિર્દોષ છે.

6 પછી મેં બીજા એક સ્વર્ગદૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ દેશ, કુળ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે અનંતકાળિક સુવાર્તા હતી; 7 તે મોટે અવાજે કહે છે કે, ‘ઈશ્વરથી ડરો અને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે, જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા, તેમની આરાધના કરો.’”

8 ત્યાર પછી તેની પાછળ બીજો એક સ્વર્ગદૂત આવીને એમ બોલ્યો કે, ‘પડ્યું રે, મોટું બાબિલ શહેર પડ્યું કે, જેણે પોતાના વ્યભિચારનો દ્રાક્ષારસ સર્વ દેશના લોકોને પાયો છે, જે કોપનો દ્રાક્ષારસ છે.’”

9 પછી તેઓની પાછળ ત્રીજો સ્વર્ગદૂત આવીને ઊંચા અવાજે બોલ્યો કે, હિંસક પશુને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લગાવે, 10 તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં પૂર્ણ શક્તિથી રેડેલું છે, તે પીવો પડશે; અને પવિત્ર સ્વર્ગદૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે.

11 તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યાં કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી. 12 પવિત્ર સંતો ધીરજ રાખવો જોઈએ, જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે તથા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે.

13 પછી મેં સ્વર્ગમાંથી એક વાણી એવું બોલતી સાંભળી કે, ‘તું એમ લખ કે, હવે પછી જે મરનારાંઓ પ્રભુમાં મૃત્યુ પામે છે, તેઓ આશીર્વાદિત છે; આત્મા કહે છે, હા, કે તેઓ પોતાના શ્રમથી આરામ લે; કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે.’”

14 પછી મેં જોયું, તો જુઓ, સફેદ વાદળું અને તે વાદળાં પર મનુષ્યપુત્ર જેવા એક પુરુષ બેઠેલા હતા, તેમના માથા પર સોનાનો મુગટ હતો, તેમના હાથમાં ધારદાર દાતરડું હતું. 15 પછી ભક્તિસ્થાનમાંથી બીજા એક સ્વર્ગદૂતે બહાર આવીને વાદળાં પર બેઠેલા પુરુષ ને મોટા અવાજે હાંક મારી કે, ‘તમે તમારું દાતરડું ચલાવીને કાપો, કેમ કે કાપણીનો સમય આવ્યો છે, અને પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે.’” 16 ત્યારે વાદળાં પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાતરડું ચલાવ્યું; એટલે પૃથ્વી પરનાં પાકની કાપણી કરવામાં આવી.

17 ત્યાર પછી આકાશમાંના ભક્તિસ્થાનમાંથી બીજો એક સ્વર્ગદૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારદાર દાતરડું હતું. 18 અને બીજો એક સ્વર્ગદૂત, એટલે કે જેને અગ્નિ પર અધિકાર છે તે, યજ્ઞવેદી પાસેથી બહાર આવ્યો; તેણે જેની પાસે ધારદાર દાતરડું હતું તેને મોટા અવાજે કહ્યું કે, તું તારું ધારદાર દાતરડું ચલાવીને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને લણી લે; કેમ કે તેની દ્રાક્ષ પાકી ચૂકી છે.’”

19 ત્યારે તે સ્વર્ગદૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું, અને પૃથ્વીના દ્રાક્ષાવેલાનાં ઝૂમખાંને કાપી લીધાં, અને ઈશ્વરના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યાં. 20 દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, દ્રાક્ષાકુંડમાંથી ત્રણસો કિલોમિટર સુધી ઘોડાઓની લગામોને પહોંચે, એટલું લોહી વહેવા લાગ્યું.



Chapter 15

1 ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે સાત સ્વર્ગદૂતો અને તેઓની પાસે છેલ્લી સાત આફતો હતી, કેમ કે તેઓમાં ઈશ્વરનો કોપ પૂરો કરવામાં આવે છે.

2 પછી મેં જાણે કે અગ્નિમિશ્રિત ચળકતો સમુદ્ર જોયો; જેઓએ હિંસક પશુ પર, તેની મૂર્તિ પર, તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા અને તેઓની પાસે ઈશ્વરની વીણાઓ હતી.

3 તેઓ ઈશ્વરના સેવક મૂસાનું ગીત તથા હલવાનનું ગીત ગાઈને કહેતાં હતા કે, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદ્ભૂત છે; હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે. 4 હે પ્રભુ, તમારાથી કોણ નહિ બીશે, તમારા નામનો મહિમા કોણ નહિ કરશે? કેમ કે એકલા તમે પવિત્ર છો; હા સઘળી પ્રજાઓ તમારી આગળ આવશે ને તમારી આરાધના કરશે; કેમ કે તમારાં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે.

5 ત્યાર પછી મેં જોયું, તો સ્વર્ગમાં સાક્ષ્યમંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું; 6 જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત આફતો હતી, તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવ્યા; તેઓએ સ્વચ્છ તથા ચળકતાં શણનાં વસ્ત્ર પહેરેલાં હતાં, તથા કમર પર સોનાનાં પટ્ટા બાંધેલા હતા.

7 ચાર પ્રાણીઓમાંના એકે સદાસર્વકાળ જીવંત ઈશ્વરના કોપથી ભરેલાં સાત સુવર્ણ પાત્રો તે સાત સ્વર્ગદૂતોને આપ્યાં. 8 ઈશ્વરના ગૌરવના તથા તેમના પરાક્રમના ધુમાડાથી ભક્તિસ્થાન ભરાઈ ગયું; સાત સ્વર્ગદૂતોની સાત આફતો પૂરી થઈ ત્યાં સુધી કોઈથી ભક્તિસ્થાનમાં પ્રવેશ કરી શકાયો નહિ.



Chapter 16

1 એક મોટી વાણી ભક્તિસ્થાનમાંથી મેં સાંભળી, તેણે સાત સ્વર્ગદૂતોને એમ કહ્યું કે, ‘તમે જાઓ ને ઈશ્વરના કોપના સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.’”

2 પહેલો સ્વર્ગદૂત ગયો, અને તેણે પોતાનો પ્યાલો પૃથ્વી પર રેડયો, અને જે માણસો હિંસક પશુની છાપ રાખતાં હતાં અને તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓ પર ત્રાસદાયક તથા દુઃખદાયક ગૂમડાં ફૂટી નીકળ્યાં.

3 બીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સમુદ્ર પર રેડ્યો એટલે સમુદ્ર મૃતદેહના લોહી જેવો થયો, અને જે સઘળા સજીવ પ્રાણી સમુદ્રમાં હતા તે મરણ પામ્યા.

4 ત્રીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડયો, અને પાણી લોહી થઈ ગયા. 5 મેં પાણીના સ્વર્ગદૂતને બોલતાં સાંભળ્યો કે, ‘તમે ન્યાયી છો, તમે જે છો અને જે હતા, પવિત્ર ઈશ્વર, કેમ કે તમે અદલ ન્યાયચુકાદો કર્યા છે; 6 કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે; તેઓ તેને માટે લાયક છે.’” 7 યજ્ઞવેદીમાંથી એવો અવાજ મેં સાંભળ્યો કે, ‘હા, ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા ન્યાયી છે.’”

8 ચોથા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સૂરજ પર રેડયો; એટલે તેને આગથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી; 9 તેથી માણસો આગની આંચથી દાઝ્યાં. ઈશ્વર, જેમને આ આફતો પર અધિકાર છે, તેમના નામની વિરુદ્ધ દુર્ભાષણ કરી તેઓએ તેમને મહિમા આપ્યો નહિ અને પસ્તાવો કર્યો નહિ.

10 પાંચમા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો હિંસક પશુના રાજ્યાસન પર રેડયો; અને તેના રાજ્ય પર અંધારપટ છવાયો; અને તેઓ પીડાને લીધે પોતાની જીભોને કરડવા લાગ્યા, 11 અને પોતાની પીડાઓને લીધે તથા પોતાનાં ગુમડાંઓને લીધે તેઓએ સ્વર્ગના ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કર્યું; પણ પોતાનાં કામોનો પસ્તાવો કર્યો નહિ.

12 પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો મોટી નદી એટલે યુફ્રેતિસ પર રેડ્યો અને તેનું પાણી સુકાઈ ગયું, એ માટે કે પૂર્વેથી જે રાજાઓ આવનાર છે તેઓનો રસ્તો તૈયાર થાય. 13 ત્યારે પેલા અજગરના મોંમાંથી, હિંસક પશુના મોંમાંથી તથા જૂઠાં પ્રબોધકના મોંમાંથી નીકળતા દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્મા મેં જોયા; 14 કેમ કે તેઓ ચમત્કારિક ચિહ્નો કરનારા દુષ્ટાત્માઓ છે, કે જેઓ આખા દુનિયાના રાજાઓ પાસે જાય છે એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારુ તેઓ તેઓને એકત્ર કરે. 15 જુઓ ચોરની જેમ હું આવું છું, જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્ત્ર એવાં રાખે છે કે પોતાને નિર્વસ્ત્ર જેવા ન ચાલવું પડે, અને તેની શરમજનક પરિસ્થિતિ ન દેખાય, તે આશીર્વાદિત છે. 16 ત્યારે હિબ્રૂ ભાષામાં ‘આર્માંગેદન’ કહેવાતી જગ્યાએ, તેઓએ તેઓને એકત્ર કર્યાં.

17 પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો વાતાવરણમાં રેડયો, એટલે મંદિરમાંના રાજ્યાસનમાંથી મોટી વાણી એવું બોલી કે, સમાપ્ત થયું; 18 અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયાં; વળી મોટો ધરતીકંપ થયો. તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયાં ત્યારથી એના જેવો કદી થયો નહોતો. 19 મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાષ્ટ્રોનાં શહેરો નષ્ટ થયાં; અને ઈશ્વરને મોટા બાબિલની યાદ આવી, એ માટે કે તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનો પ્યાલો તેને આપે.

20 ટાપુઓ અદ્રશ્ય થઈ ગયા, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ. 21 અને આકાશમાંથી આશરે ચાલીસ કિલોગ્રામનાં કરા માણસો પર પડ્યા અને કરાની આફતને લીધે માણસોએ ઈશ્વરને શ્રાપ આપ્યો કેમ કે તે આફત અતિશય ભારે હતી.



Chapter 17

1 જે સાત સ્વર્ગદૂતોની પાસે તે સાત પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો અને તેણે મારી સાથે બોલતાં કહ્યું કે, ‘અહીં આવ, અને જે મોટી ગણિકાના ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવું. 2 તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.’”

3 પછી તે સ્વર્ગદૂત મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો; અને એક કિરમજી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ; તે પશુ ઈશ્વરનું અપમાન કરનારાં નામોથી ભરેલું હતું, અને તેને સાત માથાં ને દસ શિંગડાં હતાં. 4 તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નો તથા મોતીથી શણગારેલી હતી, અને તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યોથી તથા અશુદ્ધતાથી ભરેલો સોનાનો પ્યાલો તેના હાથમાં હતો. 5 તેના કપાળ પર એક મર્મજનક નામ લખેલું હતું, એટલે, ‘મહાન બાબિલોન, ગણિકાઓની તથા પૃથ્વીના ધિક્કારપાત્ર બાબતોની માતા.’”

6 મેં તેં સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી નશામાં જોઈ. તેને જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. 7 સ્વર્ગદૂતે મને પૂછ્યું કે, ‘તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્ત્રીનો, અને સાત માથાં તથા દસ શિંગડાવાળું હિંસક પશુ કે, જેનાં પર તે બેઠેલી છે, તેનો મર્મ હું તને સમજાવીશ.’”

8 જે હિંસક પશુ તેં જોયું, તે હતું અને નથી; અને તે અનંતઊંડાણમાં જલ્દી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પરના રહેનારાંઓ કે જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે હિંસક પશુ હતું અને નથી અને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે.

9 આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે; 10 અને તેઓ સાત રાજા છે; તેમાંના પાંચ પડ્યા છે, એક જીવંત છે, અને બીજો હજી સુધી આવ્યો નથી; જયારે તે આવશે ત્યારે થોડીવાર તેને રહેશે.

11 જે હિંસક પશુ હતું અને હમણાં નથી, તે જ વળી આઠમો રાજા છે, અને તે સાતમાંનો એક છે; તે નાશમાં જાય છે.

12 જે દસ શિંગડાં તેં જોયાં છે તેઓ દસ રાજા છે, તેઓ હજી સુધી રાજ્ય પામ્યા નથી; પણ હિંસક પશુની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેઓને મળે છે. 13 તેઓ એક મતના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર હિંસક પશુને સોંપી દે છે. 14 તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે કેમ કે તેઓ મહાન પ્રભુઓ ના પ્રભુ તથા રાજાઓના રાજા છે; અને તેમની સાથે જેઓ છે, એટલે તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે.

15 તે સ્વર્ગદૂત મને કહે છે કે, જે પાણી તે જોયું છે, જ્યાં તે ગણિકા બેઠી છે, તેઓ પ્રજાઓ, સમુદાય, દેશો તથા ભાષાઓ છે.

16 તેં જે દસ શિંગડાં તથા પશુ તે જોયાં તેઓ તે ગણિકાનો દ્વેષ કરશે, તેને પાયમાલ કરીને તેને ઉઘાડી કરશે તેનું માંસ ખાશે અને આગથી તેને બાળી નાખશે. 17 કેમ કે ઈશ્વરે પોતાની ઇચ્છા પૂરી કરવા હેતુ, તેઓના મનમાં એવા વિચાર નાખ્યા છે, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્યનો અધિકાર હિંસક પશુને સોંપશે.

18 જે સ્ત્રીને તેં જોઈ છે, તે તો જે મોટું શહેર દુનિયાના રાજાઓ પર રાજ કરે છે તે છે.



Chapter 18

1 એ પછી મેં બીજા એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો; તેને મોટો અધિકાર મળેલો હતો; અને તેના ગૌરવથી પૃથ્વી પ્રકાશિત થઈ. 2 તેણે ઊંચા અવાજે કહ્યું કે, ‘પડ્યું રે, પડ્યું, મોટું બાબિલોન પડ્યું. અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક અશુદ્ધ આત્માનું અને અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનું વાસો થયું છે. 3 કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોએ પીધો છે; દુનિયાના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.

4 સ્વર્ગમાંથી બીજી એક વાણી એવું કહેતી મેં સાંભળી કે, ‘હે મારા લોકો, તેનાથી બહાર આવો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારી આફતોમાંની કોઈ પણ તમારા પર ન આવે. 5 કેમ કે તેનાં પાપ સ્વર્ગ સુધી ભેગા થયા છે, અને ઈશ્વરે તેના દુરાચારોને યાદ કર્યા છે. 6 જેમ તેણે બીજાઓને ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું જ આપો; જે પ્યાલો તેણે મેળવીને ભર્યો છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો.

7 તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલો ત્રાસ તથા પીડા તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે કે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી; 8 એ માટે એક દિવસમાં તેના પર આફતો એટલે મરણ, રુદન તથા દુકાળ આવશે, અને તેને અગ્નિથી બાળી નંખાશે; કેમ કે પ્રભુ ઈશ્વર કે જેમણે તેનો ન્યાય કર્યો, તે સમર્થ છે.

9 દુનિયાના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા વિલાસ કર્યો, તેઓ જયારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે, ત્યારે તેઓ તેને માટે રડશે, અને વિલાપ કરશે, 10 અને તેની પીડાની બીકને લીધે દૂર ઊભા રહીને કહેશે કે, હાય! હાય! મોટું બાબિલોન નગર! બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે.’”

11 પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે, કેમ કે હવેથી કોઈ તેમનો સામાન ખરીદનાર નથી; 12 સોનું, ચાંદી, કિંમતી રત્નો, મોતીઓ, બારીક શણનું કાપડ, જાંબુડા રંગનાં, રેશમી અને કિરમજી રંગનાં વસ્ત્ર; તથા સર્વ જાતનાં સુગંધી કાષ્ટ, હાથીદાંતની, મૂલ્યવાન કાષ્ટની, પિત્તળની, લોખંડની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુઓ; 13 વળી તજ, તેજાના, ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, અનાજ તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ચાકરો તથા માણસોના પ્રાણ, એ તેમનો માલ હતો.

14 તારા જીવનાં ઇચ્છિત ફળ તારી પાસેથી જતા રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી નાશ પામ્યા છે, અને હવેથી તે કદી મળશે જ નહિ.

15 એ વસ્તુઓના વેપારી કે જેઓ તેનાથી ધનવાન થયા, તેઓ તેની પીડાની બીકને લીધે રડતા તથા શોક કરતા દૂર ઊભા રહીને, 16 કહેશે કે, હાય! હાય! બારીક શણનાં, જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્રથી વેષ્ટિત, અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાયહાય!’ 17 કેમ કે એક પળમાં એટલી મોટી સંપત્તિ નષ્ટ થઈ છે. અને સર્વ કપ્તાન, સર્વ મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા દૂર ઊભા રહ્યા છે.

18 અને તેઓએ તેમાં લાગેલી આગનો ધુમાડો જોઈને બૂમ પાડતાં કહ્યું કે, આ મોટા નગર જેવું બીજું કયું નગર છે?’ 19 હાય! હાય! તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રડતાં તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું કે, ‘હાય! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્રમાંનાં સર્વ વહાણના માલિકો ધનવાન થયા, એક ક્ષણમાં ઉજ્જડ થયું છે.’” 20 ઓ સ્વર્ગ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે તમે આનંદ કરો, કેમ કે ઈશ્વરે તમારી ન્યાય તેના પર લાવ્યો છે.’”

21 પછી એક બળવાન સ્વર્ગદૂતે મોટી ઘંટીના પડ જેવો એક પથ્થર ઊંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે, ‘તે મોટા નગર બાબિલોનને એ જ રીતે નિર્દયતાપૂર્વક નાખી દેવામાં આવશે. અને તે ફરી કદી પણ જોવામાં નહિ આવે. 22 તથા વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારામાં નગરમાં સંભળાશે નહિ; અને કોઈ પણ વ્યવસાયનો કોઈ કારીગર ફરી તારામાં દેખાશે નહિ અને ઘંટીનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં.

23 દીવાનું અજવાળું તારામાં ફરી પ્રકાશશે નહિ અને વર તથા કન્યાનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં! કેમ કે તારા વેપારીઓ પૃથ્વીના મહાન પુરુષો હતા. તારી જાદુ ક્રિયાથી સર્વ દેશમાંના લોકો ભુલાવામાં પડ્યા. 24 અને પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓ મારી નંખાયા છે, તે સઘળાનું લોહી પણ તેમાંથી જડ્યું હતું.’”



Chapter 19

1 તે પછી સ્વર્ગમાં મોટા સમૂદાયના જેવી વાણી મેં મોટે અવાજે એમ કહેતી સાંભળી કે ‘હાલેલુયા, ઉદ્ધાર આપણા ઈશ્વરથી છે; મહિમા તથા પરાક્રમ તેમના છે.’” 2 કેમ કે તેમના ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે; કેમ કે જે મોટી વારાંગનાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી, તેનો તેમણે ન્યાય કર્યો છે અને તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે.

3 તેઓએ ફરીથી કહ્યું કે, ‘હાલેલુયા, તેનો નાશનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.’” 4 રાજ્યાસન પર બેઠેલા ઈશ્વરની ભજન કરતાં ચોવીસ વડીલોએ તથા ચાર પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને કહ્યું, ‘આમીન, હાલેલુયા.’”

5 રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે, ‘આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનો ડર રાખનારા, નાના તથા મોટા, તમે તેમની સ્તુતિ કરો.’”

6 મોટા સમુદાયના જેવી, ઘણાં પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ કહેતી મેં સાંભળી કે, હાલેલુયા; કેમ કે પ્રભુ આપણા ઈશ્વર જે સર્વસમર્થ છે તે રાજ કરે છે.

7 આપણે આનંદ કરીને ખુશ થઈએ અને તેમને મહિમા આપીએ; કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે, અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. 8 તેજસ્વી શુદ્ધ તથા બારીક શણનું વસ્ત્ર તેને પહેરવા આપ્યું છે, તે બારીક વસ્ત્ર સંતોના ન્યાયીપણાના કામ દર્શાવે છે.

9 સ્વર્ગદૂતે મને કહ્યું કે, ‘તું એમ લખ કે હલવાનના લગ્નજમણને સારુ જેઓને નિમંત્રેલા છે તેઓ આશીર્વાદિત છે,’ તે મને એમ પણ કહે છે કે, ‘આ તો ઈશ્વરના સત્ય વચનો છે.’” 10 હું તેમને ભજવાને દંડવત પ્રણામ કર્યો, પણ તેમણે મને કહ્યું કે, ‘જોજે, એવું ન કર, હું તારો અને ઈસુની સાક્ષી રાખનારા તારા ભાઈઓમાંનો એક સાથી સેવક છું; ઈશ્વરનું ભજન કર; કેમ કે ઈસુની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે.’”

11 પછી મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે ‘વિશ્વાસુ તથા સત્ય’ છે, અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે. 12 અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. 13 લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ ‘ઈશ્વરનો શબ્દ’ છે.

14 સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા. 15 તેમના મોમાંથી ધારવાળી તલવાર નીકળે છે; એ માટે કે તેનાથી તે દેશને મારે, અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે! અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે. 16 તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે ‘રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ.’”

17 મેં એક સ્વર્ગદૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો, અને તેણે આકાશમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે અવાજે હાંક મારી કે, ‘તમે આવો અને ઈશ્વરના મોટા જમણને સારુ ભેગા થાઓ; 18 એ સારુ કે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, સવારોનું, સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ તમે ખાઓ.”

19 પછી મેં હિંસક પશુ, દુનિયાના રાજાઓ તથા તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા મેં જોયા. 20 હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને સળગતા ગંધકની સરોવરમાં, જીવતા જ ફેંકવામાં આવ્યા.

21 અને જેઓ બાકી રહ્યા તેઓને ઘોડા પર બેઠેલાના મોમાંથી જે તલવાર નીકળી તેનાથી મારી નાખવામાં આવ્યા; અને તેઓના માંસથી સઘળાં પક્ષી તૃપ્ત થયાં.



Chapter 20

1 મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. 2 તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. 3 અને તેણે તેને અનંતઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને મહોર કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે.

4 પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને જેઓનો ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે શિરચ્છેદ કરવામાં આવ્યા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને મેં જોયાં; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ.

5 મરણ પામેલાંઓમાંના જે બાકી રહ્યા, તેઓ તે હજાર વર્ષ પૂરાં થયાં ત્યાં સુધી સજીવન થયાં નહિ. એ જ પહેલું પુનરુત્થાન છે. 6 પહેલા મરણોત્થાનમાં જેને ભાગ છે તે આશીર્વાદિત તથા પવિત્ર છે; તેવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તનાં યાજક થશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.

7 જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંધનમાંથી મુક્ત કરવામાં આવશે. 8 અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારુ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.

9 તેઓ પૃથ્વીની આખી સપાટી પર ગયા અને તેઓએ સંતોની છાવણીને જે પ્રિય શહેર છે તેને ઘેરી લીધું; પણ સ્વર્ગમાંથી અગ્નિ ઊતર્યો અને તેઓનો સંહાર કર્યો. 10 શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને સળગતા ગંધકની સરોવરમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે.

11 પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ અદ્રશ્ય થઈ ગયા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ. 12 પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને સિંહાસનની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.

13 સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા પાતાળ પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. 14 મૃત્યુ તથા પાતાળ અગ્નિની સરોવરમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. 15 જે કોઈનું નામ જીવનનું પુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિની સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો.



Chapter 21

1 પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યાં હતા; અને સમુદ્ર પણ રહ્યો ન હતો. 2 મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.

3 રાજ્યાસનમાંથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, ‘જુઓ, ઈશ્વરનું રહેઠાણ માણસોની સાથે છે, અને ઈશ્વર તેઓની સાથે વસશે, અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. 4 તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; હવે મરણ, શોક, રુદન કે વેદના ફરીથી થશે નહિ. જૂની વાતો જતી રહી છે.’”

5 રાજ્યાસન પર જે બેઠેલા છે, તેમણે કહ્યું કે, ‘જુઓ, હું સઘળું નવું બનાવું છું.’” ફરીથી તે કહે છે કે, ‘તું લખ, કેમ કે આ વાતો વિશ્વસનીય તથા સાચી છે.’” 6 તેમણે મને કહ્યું કે, ‘તે પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, શરૂઆત તથા અંત છું. હું તરસ્યાને જીવનનાં પાણીના ઝરામાંથી મફત જળ આપીશ.

7 જે જીતે છે તે તેઓનો વારસો પામશે, અને હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા બાળકો થશે. 8 પણ કાયરો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારી સરોવરમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે.”

9 જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત પ્યાલા હતા, તે સાત છેલ્લી આફતોથી ભરેલા હતા તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, ‘અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.’” 10 પછી તે મને આત્મામાં એક મોટા તથા ઊંચા પહાડ પર લઈ ગયો, અને ઈશ્વરની પાસેથી સ્વર્ગથી ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ મને બતાવ્યું.

11 તેમાં ઈશ્વરનું ગૌરવ હતું, અને તેનું તેજ અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે યાસપિસ પાષાણ જે સ્ફટિક સમાન નિર્મળ હોય, એના જેવું હતું. 12 તેનો દિવાલ મોટો તથા ઊંચો હતો અને જેને બાર દરવાજા હતા, અને દરવાજા પાસે બાર સ્વર્ગદૂતો ઊભેલા હતા. દરવાજા પર ઇઝરાયલનાં બાર કુળોનો નામો લખેલાં હતાં. 13 પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા.

14 નગરના દીવાલના પાયાના બાર પથ્થર હતા, અને તેના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ હતાં. 15 મારી સાથે જે સ્વર્ગદૂત બોલતો હતો, તેની પાસે નગર, દરવાજા અને દીવાલનું માપ લેવાની સોનાની લાકડી હતી.

16 નગર સમચોરસ હતું તેની જેટલી લંબાઈ હતી તેટલી જ તેની પહોળાઈ હતી. તેણે લાકડીથી નગરનું માપ લીધું. તો તે બે હજાર ચારસો કિલોમિટર થયું. નગરની લંબાઈ, પહોળાઈ ઊંચાઈ સરખી હતી. 17 તેણે તેના દીવાલનું માપ લીધું, તે માણસના માપ, એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતાં એક્સો ચુંમાળીસ હાથ હતું.

18 તેના કોટની બાંધણી યાસપિસની હતી; અને નગર સ્વચ્છ કાચનાં જેવું શુદ્ધ સોનાનું હતું. 19 નગરના કોટના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા; પહેલો પાયો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ, 20 પાંચમો ગોમેદ, છઠ્ઠો અકીક, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત.

21 તે બાર દરવાજા બાર મોતી હતા, તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો બનેલો હતો. નગરનો માર્ગ પારદર્શક કાચ જેવા શુદ્ધ સોનાનો બનેલો હતો. 22 મેં તેમાં ભક્તિસ્થાન જોયું નહિ, કેમ કે સર્વસમર્થ પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ ત્યાનું ભક્તિસ્થાન છે.

23 નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર નથી. કેમ કે ઈશ્વરના ગૌરવે તેને પ્રકાશિત કર્યું છે, અને હલવાન તેનો દીવો છે. 24 પૃથ્વીની સર્વ પ્રજા તેના પ્રકાશમાં ચાલશે. અને દુનિયાના રાજાઓ પોતાનો વૈભવ તેમાં લાવે છે. 25 દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહિ ત્યાં રાત પડશે નહિ.

26 તેઓ સર્વ પ્રજાઓનો વૈભવ તથા કીર્તિ તેમાં લાવશે; 27 અને જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર તથા અસત્યનું આચરણ કરે છે તેઓ તેમાં પ્રવેશી શકશે નહિ. જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ પામી શકશે.



Chapter 22

1 સ્ફટિકના જેવી ચળકતી, જીવનનાં પાણીની નદી, ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી નગરના માર્ગ વચ્ચે બતાવી. 2 એ નદીના બંને કિનારા પર જીવનનું વૃક્ષ હતું, તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તે નવાં ફળ આપતું હતું; અને તે વૃક્ષ નાં પાંદડાં સર્વ પ્રજાઓને સાજાં કરવા માટે હતાં.

3 ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તે નગરમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે, 4 તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે. 5 ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે.

6 તે દૂતે મને કહ્યું કે, ‘એ વાતો વિશ્વસનીય તથા સાચી છે; અને પ્રભુ જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે તેમણે જે થોડા સમયમાં થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા સારુ પોતાના સ્વર્ગદૂતને મોકલ્યો છે. 7 જુઓ, હું થોડીવારમાં આવું છું, આ પુસ્તકમાંના પ્રબોધવચનો જે પાળે છે તે આશીર્વાદિત છે.’”

8 જેણે એ સાંભળ્યું તથા જોયું છે તે હું યોહાન છું; અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે સ્વર્ગદૂતે મને એ બિનાઓ બતાવી, તેનું દંડવત પ્રણામ કરવા હું તેની આગળ નમ્યો. 9 પણ તેણે મને કહ્યું કે, ‘જોજે, એમ ન કર, હું તો તારો તથા તારા સાથી પ્રબોધકોનો ભાઈઓ અને બહેનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાનો સાથી સેવક છું; તું ઈશ્વરનું ભજન કર.’”

10 તેણે મને કહ્યું કે, ‘આ પુસ્તકમાંના પ્રબોધવચનોને મહોરથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે. 11 જે અન્યાયી છે તે હજી અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજુ મલિન થતો જાય, અને જે ન્યાયી છે તે ન્યાયી કૃત્યો કર્યો કરે, અને જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય.

12 જુઓ, હું થોડીવારમાં આવું છું, અને દરેકનું જેવું કામ હશે તે પ્રમાણે તેને ભરી આપવાનો બદલો મારી પાસે છે. 13 હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આરંભ તથા અંત છું.

14 જીવનનાં વૃક્ષ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે તે માટે જેઓ પોતાનાં વસ્ત્ર ધોવે છે તેઓ આશીર્વાદિત છે. 15 કૂતરા, તાંત્રિકો, વ્યભિચારીઓ, હત્યારાઓ, મૂર્તિપૂજકો તથા જેઓ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બધા નગરની બહાર છે.

16 મેં ઈસુએ મારા સ્વર્ગદૂતને મોકલ્યો છે કે તે વિશ્વાસી સમુદાયને સારુ આ સાક્ષી તમને આપે. હું મૂળ, તથા દાઉદનું સંતાન, અને પ્રભાતનો ઉજ્જવળ તારો છું.

17 આત્મા તથા કન્યા બંને કહે છે કે, ‘આવો;’ અને જે સાંભળે છે તે એમ કહે કે, ‘આવો,’ અને જે તૃષિત હોય, તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.

18 આ પુસ્તકમાંના પ્રબોધવચનો જે કોઈ સાંભળે છે તેને હું ચેતવું છું, ‘જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલી આફતો વધારશે; 19 અને જો કોઈ આ પ્રબોધવચનના પુસ્તકનાં વચનોમાંથી કંઈ પણ કાઢી નાખશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી તથા પવિત્ર નગરમાંથી, જેમનાં વિષે આ પુસ્તકમાં લખેલું છે તેમાંથી કાઢી નાખશે.’”

20 જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, ‘હા, થોડીવારમાં આવું છું.’” આમીન, ‘ઓ પ્રભુ ઈસુ, આવો.’”

21 પ્રભુ ઈસુની કૃપા બધા સંતો પર હો, આમીન.



Translation Words

અંજીર, અંજીરો

વ્યાખ્યા:

અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે. જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.

ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.

લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંજીર, અંજીરો

વ્યાખ્યા:

અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે. જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.

ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.

લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંજીર, અંજીરો

વ્યાખ્યા:

અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે. જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.

ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.

લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંજીર, અંજીરો

વ્યાખ્યા:

અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે. જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.

ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.

લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંજીર, અંજીરો

વ્યાખ્યા:

અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે. જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.

ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.

લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંજીર, અંજીરો

વ્યાખ્યા:

અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે. જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.

ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.

લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંતિમ દિવસ, અંતિમ દિવસો, પછીના દિવસો

વ્યાખ્યા:

સામાન્ય રીતે "અંતિમ દિવસો" અથવા "પછીના દિવસો" શબ્દો વર્તમાન યુગના અંતના સમયગાળાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રભુનો દિવસ, ન્યાયાધીશ, વળાંક, વિશ્વ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અંત્યોખ

સત્યો:

નાવાકરારમાં અંત્યોખ નામનાં બે શહેરો હતા. એક અરામમાં હતું જે ભૂમધ્ય સમુદ્રના કિનારા નજીક આવેલું હતું. તેમાંનું બીજું પીસિદીયાના રોમન પ્રાંતમાં, કલોસ્સી શહેરની નજીક આવેલું હતું. અરામમાંની અંત્યોખની આ પ્રથમ મંડળી હતી કે જ્યાં ઈસુ પર વિશ્વાસ કરનારા વ્યક્તિઓ ખ્રિસ્તી કહેવાયા. આ મંડળી વિદેશીઓ મધ્યે મિશનરી મોકવામાં સક્રિય હતી. અરામમાંની આ અંત્યોખની મંડળીને પ્રેરિતો દ્વારા યરુશાલેમથી પત્રો મોકવામાં આવ્યા હતા કે તેમણે ખ્રિસ્તી રીતે રહેવા કોઈપણ પ્રકારના યહૂદી નિયમો રાખવાની જરૂર નથી. પાઉલ, બાર્નાબાસ, અને માર્ક યોહાને સુવાર્તાપ્રચાર કાર્ય માટે અંત્યોખમાંના પીસિદીયાથી મુસાફરી કરી. બીજા શહેરોમાંથી થોડા યહૂદીઓએ ત્યાં આવી, ઉશ્કેરણી કરીને પાઉલને મારી નાખવા કોશિશ કરી. પણ ત્યાંના ઘણા બધા લોકો, ગ્રીક અને યહૂદી બન્નેએ, તે શિક્ષણ સાંભળીને ઈસુ પર વિશ્વાસ કર્યો.

(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ :બાર્નાબાસ, કલોસ્સા, યોહાન માર્ક, પાઉલ, પ્રાંત, રોમ, સીરિયા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

અંત્યોખ

સત્યો:

નાવાકરારમાં અંત્યોખ નામનાં બે શહેરો હતા. એક અરામમાં હતું જે ભૂમધ્ય સમુદ્રના કિનારા નજીક આવેલું હતું. તેમાંનું બીજું પીસિદીયાના રોમન પ્રાંતમાં, કલોસ્સી શહેરની નજીક આવેલું હતું. અરામમાંની અંત્યોખની આ પ્રથમ મંડળી હતી કે જ્યાં ઈસુ પર વિશ્વાસ કરનારા વ્યક્તિઓ ખ્રિસ્તી કહેવાયા. આ મંડળી વિદેશીઓ મધ્યે મિશનરી મોકવામાં સક્રિય હતી. અરામમાંની આ અંત્યોખની મંડળીને પ્રેરિતો દ્વારા યરુશાલેમથી પત્રો મોકવામાં આવ્યા હતા કે તેમણે ખ્રિસ્તી રીતે રહેવા કોઈપણ પ્રકારના યહૂદી નિયમો રાખવાની જરૂર નથી. પાઉલ, બાર્નાબાસ, અને માર્ક યોહાને સુવાર્તાપ્રચાર કાર્ય માટે અંત્યોખમાંના પીસિદીયાથી મુસાફરી કરી. બીજા શહેરોમાંથી થોડા યહૂદીઓએ ત્યાં આવી, ઉશ્કેરણી કરીને પાઉલને મારી નાખવા કોશિશ કરી. પણ ત્યાંના ઘણા બધા લોકો, ગ્રીક અને યહૂદી બન્નેએ, તે શિક્ષણ સાંભળીને ઈસુ પર વિશ્વાસ કર્યો.

(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ :બાર્નાબાસ, કલોસ્સા, યોહાન માર્ક, પાઉલ, પ્રાંત, રોમ, સીરિયા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

અંત્યોખ

સત્યો:

નાવાકરારમાં અંત્યોખ નામનાં બે શહેરો હતા. એક અરામમાં હતું જે ભૂમધ્ય સમુદ્રના કિનારા નજીક આવેલું હતું. તેમાંનું બીજું પીસિદીયાના રોમન પ્રાંતમાં, કલોસ્સી શહેરની નજીક આવેલું હતું. અરામમાંની અંત્યોખની આ પ્રથમ મંડળી હતી કે જ્યાં ઈસુ પર વિશ્વાસ કરનારા વ્યક્તિઓ ખ્રિસ્તી કહેવાયા. આ મંડળી વિદેશીઓ મધ્યે મિશનરી મોકવામાં સક્રિય હતી. અરામમાંની આ અંત્યોખની મંડળીને પ્રેરિતો દ્વારા યરુશાલેમથી પત્રો મોકવામાં આવ્યા હતા કે તેમણે ખ્રિસ્તી રીતે રહેવા કોઈપણ પ્રકારના યહૂદી નિયમો રાખવાની જરૂર નથી. પાઉલ, બાર્નાબાસ, અને માર્ક યોહાને સુવાર્તાપ્રચાર કાર્ય માટે અંત્યોખમાંના પીસિદીયાથી મુસાફરી કરી. બીજા શહેરોમાંથી થોડા યહૂદીઓએ ત્યાં આવી, ઉશ્કેરણી કરીને પાઉલને મારી નાખવા કોશિશ કરી. પણ ત્યાંના ઘણા બધા લોકો, ગ્રીક અને યહૂદી બન્નેએ, તે શિક્ષણ સાંભળીને ઈસુ પર વિશ્વાસ કર્યો.

(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ :બાર્નાબાસ, કલોસ્સા, યોહાન માર્ક, પાઉલ, પ્રાંત, રોમ, સીરિયા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદાલત, અદાલતો, મંદિરનું આંગણુ, મંદિરના આંગણાઓ

વ્યાખ્યા:

“મંદિરના આંગણાઓ” અને “આંગણુ” શબ્દો, બંધ વિસ્તાર કે જે આકાશ નીચે ખુલ્લો હોય અને તે દિવાલોથી ઘેરાયેલો હોય, તેને દર્શાવે છે. “અદાલત” શબ્દ એવી જગ્યાને પણ દર્શાવે છે કે જ્યાં ન્યાયાધીશો કાનૂની અને ગુનાહિત બાબતો નક્કી કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિદેશી, ન્યાયાધીશ, રાજા, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદાલત, અદાલતો, મંદિરનું આંગણુ, મંદિરના આંગણાઓ

વ્યાખ્યા:

“મંદિરના આંગણાઓ” અને “આંગણુ” શબ્દો, બંધ વિસ્તાર કે જે આકાશ નીચે ખુલ્લો હોય અને તે દિવાલોથી ઘેરાયેલો હોય, તેને દર્શાવે છે. “અદાલત” શબ્દ એવી જગ્યાને પણ દર્શાવે છે કે જ્યાં ન્યાયાધીશો કાનૂની અને ગુનાહિત બાબતો નક્કી કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિદેશી, ન્યાયાધીશ, રાજા, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

(આ પણ જુઓ: ઈર્ષાળુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

(આ પણ જુઓ: ઈર્ષાળુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

(આ પણ જુઓ: ઈર્ષાળુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

(આ પણ જુઓ: ઈર્ષાળુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

(આ પણ જુઓ: ઈર્ષાળુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

(આ પણ જુઓ: ઈર્ષાળુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

(આ પણ જુઓ: ઈર્ષાળુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

(આ પણ જુઓ: ઈર્ષાળુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

(આ પણ જુઓ: ઈર્ષાળુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

(આ પણ જુઓ: ઈર્ષાળુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધર્મી, અધર્મીઓ

વ્યાખ્યા:

બાઇબલના સમયોમાં, “અધર્મી” શબ્દનો ઉપયોગ યહોવાને બદલે જૂઠા દેવોને ભજનારા લોકોને દર્શાવવા થતો હતો.

(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દેવ, બલિદાન, ઉપાસના, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અધર્મી, અધર્મીઓ

વ્યાખ્યા:

બાઇબલના સમયોમાં, “અધર્મી” શબ્દનો ઉપયોગ યહોવાને બદલે જૂઠા દેવોને ભજનારા લોકોને દર્શાવવા થતો હતો.

(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દેવ, બલિદાન, ઉપાસના, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અધર્મી, અધર્મીઓ

વ્યાખ્યા:

બાઇબલના સમયોમાં, “અધર્મી” શબ્દનો ઉપયોગ યહોવાને બદલે જૂઠા દેવોને ભજનારા લોકોને દર્શાવવા થતો હતો.

(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દેવ, બલિદાન, ઉપાસના, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અધર્મી, અધર્મીઓ

વ્યાખ્યા:

બાઇબલના સમયોમાં, “અધર્મી” શબ્દનો ઉપયોગ યહોવાને બદલે જૂઠા દેવોને ભજનારા લોકોને દર્શાવવા થતો હતો.

(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દેવ, બલિદાન, ઉપાસના, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અધર્મી, અધર્મીઓ

વ્યાખ્યા:

બાઇબલના સમયોમાં, “અધર્મી” શબ્દનો ઉપયોગ યહોવાને બદલે જૂઠા દેવોને ભજનારા લોકોને દર્શાવવા થતો હતો.

(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દેવ, બલિદાન, ઉપાસના, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અધર્મી, અધર્મીઓ

વ્યાખ્યા:

બાઇબલના સમયોમાં, “અધર્મી” શબ્દનો ઉપયોગ યહોવાને બદલે જૂઠા દેવોને ભજનારા લોકોને દર્શાવવા થતો હતો.

(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દેવ, બલિદાન, ઉપાસના, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અધર્મી, અધર્મીઓ

વ્યાખ્યા:

બાઇબલના સમયોમાં, “અધર્મી” શબ્દનો ઉપયોગ યહોવાને બદલે જૂઠા દેવોને ભજનારા લોકોને દર્શાવવા થતો હતો.

(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દેવ, બલિદાન, ઉપાસના, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનુકરણ, અનુકરણ કરનાર, અનુકરણ કરનારાઓ

વ્યાખ્યા:

“અનુકરણ” અથવા “અનુકરણ કરનાર” શબ્દો, એ વ્યક્તિને દર્શાવે છે કે જે અભિનય દ્વારા બીજા કોઈની જેમ જ નકલ કરે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનુકરણ, અનુકરણ કરનાર, અનુકરણ કરનારાઓ

વ્યાખ્યા:

“અનુકરણ” અથવા “અનુકરણ કરનાર” શબ્દો, એ વ્યક્તિને દર્શાવે છે કે જે અભિનય દ્વારા બીજા કોઈની જેમ જ નકલ કરે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અફસોસ

વ્યાખ્યા:

આ" અફસોસ "શબ્દ મહાન તણાવની એક લાગણીનો ઉલ્લેખ કરે છે. તે એક ચેતવણી પણ આપે છે કે કોઇને ગંભીર મુશ્કેલીનો અનુભવ થશે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અફસોસ

વ્યાખ્યા:

આ" અફસોસ "શબ્દ મહાન તણાવની એક લાગણીનો ઉલ્લેખ કરે છે. તે એક ચેતવણી પણ આપે છે કે કોઇને ગંભીર મુશ્કેલીનો અનુભવ થશે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અફસોસ

વ્યાખ્યા:

આ" અફસોસ "શબ્દ મહાન તણાવની એક લાગણીનો ઉલ્લેખ કરે છે. તે એક ચેતવણી પણ આપે છે કે કોઇને ગંભીર મુશ્કેલીનો અનુભવ થશે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અફસોસ

વ્યાખ્યા:

આ" અફસોસ "શબ્દ મહાન તણાવની એક લાગણીનો ઉલ્લેખ કરે છે. તે એક ચેતવણી પણ આપે છે કે કોઇને ગંભીર મુશ્કેલીનો અનુભવ થશે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અફસોસ

વ્યાખ્યા:

આ" અફસોસ "શબ્દ મહાન તણાવની એક લાગણીનો ઉલ્લેખ કરે છે. તે એક ચેતવણી પણ આપે છે કે કોઇને ગંભીર મુશ્કેલીનો અનુભવ થશે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અફસોસ

વ્યાખ્યા:

આ" અફસોસ "શબ્દ મહાન તણાવની એક લાગણીનો ઉલ્લેખ કરે છે. તે એક ચેતવણી પણ આપે છે કે કોઇને ગંભીર મુશ્કેલીનો અનુભવ થશે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અબિયા

સત્યો

અબિયા યહૂદિયાનો રાજા હતો જેણે ઈસ. પૂર્વે 915 થી 913 સુધી રાજ કર્યુ. તે રહાબઆમ રાજાનો પુત્ર હતો. જુનાકરારમાં અબિયા નામના બીજા ઘણા માણસો પણ હતા.

અબિયા અને તેનો ભાઈ અપ્રમાણિક અને લોભી હતા, તે કારણથી લોકોએ શમુએલને રાજા નિમવા માટે માંગણી કરી કે જે તેમની જગ્યાએ શાસન કરે.

બાઈબલની કલમો

શબ્દ માહિતી:

અબિયા

સત્યો

અબિયા યહૂદિયાનો રાજા હતો જેણે ઈસ. પૂર્વે 915 થી 913 સુધી રાજ કર્યુ. તે રહાબઆમ રાજાનો પુત્ર હતો. જુનાકરારમાં અબિયા નામના બીજા ઘણા માણસો પણ હતા.

અબિયા અને તેનો ભાઈ અપ્રમાણિક અને લોભી હતા, તે કારણથી લોકોએ શમુએલને રાજા નિમવા માટે માંગણી કરી કે જે તેમની જગ્યાએ શાસન કરે.

બાઈબલની કલમો

શબ્દ માહિતી:

અબ્યાથાર

વ્યાખ્યા:

દાઉદ રાજાના સમય દરમિયાન અબ્યાથાર ઇઝરાએલ દેશનો મહા યાજક હતો.

( જુઓં: સાદોક, [શાઉલ, શાઉલ (જુનો કરાર), દાઉદ, સુલેમાન)

બાઈબલ ની કલમો:

શબ્દ માહિતી:

અભિમાની, અભિમાનથી, અભિમાન, ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“અભિમાની” અને “ગર્વિષ્ઠ” શબ્દો પોતાના વિષે ખૂબ જ ઊંચું વિચારતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, અને ખાસ કરીને બીજાઓ કરતાં પોતાને સારી માનનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

તે નમ્ર હોતી નથી.

“તમારા કાર્ય વિષે ગર્વ કરો” અભિવ્યક્તિનો અર્થ તમારા કાર્યને સારી રીતે કરવામાં આનંદ માનવો એવો થાય છે.

કેટલીક ભાષાઓમાં “અભિમાન” ના આ બે વિભિન્ન અર્થો માટે બે જુદાજુદા શબ્દો છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: અહંકારી, નમ્ર, આનંદ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

પણ તેમણે ધાર્મિક આગેવાનની પ્રાર્થના પસંદ ન હતી. જે કોઈ અભિમાની છે તેને ઈશ્વર નીચો કરશે અને જે કોઈ પોતાને નમ્ર કરે છે તેને તેઓ ઊંચો કરશે.”

શબ્દ માહિતી:

અભિમાની, અભિમાનથી, અભિમાન, ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“અભિમાની” અને “ગર્વિષ્ઠ” શબ્દો પોતાના વિષે ખૂબ જ ઊંચું વિચારતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, અને ખાસ કરીને બીજાઓ કરતાં પોતાને સારી માનનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

તે નમ્ર હોતી નથી.

“તમારા કાર્ય વિષે ગર્વ કરો” અભિવ્યક્તિનો અર્થ તમારા કાર્યને સારી રીતે કરવામાં આનંદ માનવો એવો થાય છે.

કેટલીક ભાષાઓમાં “અભિમાન” ના આ બે વિભિન્ન અર્થો માટે બે જુદાજુદા શબ્દો છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: અહંકારી, નમ્ર, આનંદ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

પણ તેમણે ધાર્મિક આગેવાનની પ્રાર્થના પસંદ ન હતી. જે કોઈ અભિમાની છે તેને ઈશ્વર નીચો કરશે અને જે કોઈ પોતાને નમ્ર કરે છે તેને તેઓ ઊંચો કરશે.”

શબ્દ માહિતી:

અભિમાની, અભિમાનથી, અભિમાન, ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“અભિમાની” અને “ગર્વિષ્ઠ” શબ્દો પોતાના વિષે ખૂબ જ ઊંચું વિચારતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, અને ખાસ કરીને બીજાઓ કરતાં પોતાને સારી માનનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

તે નમ્ર હોતી નથી.

“તમારા કાર્ય વિષે ગર્વ કરો” અભિવ્યક્તિનો અર્થ તમારા કાર્યને સારી રીતે કરવામાં આનંદ માનવો એવો થાય છે.

કેટલીક ભાષાઓમાં “અભિમાન” ના આ બે વિભિન્ન અર્થો માટે બે જુદાજુદા શબ્દો છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: અહંકારી, નમ્ર, આનંદ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

પણ તેમણે ધાર્મિક આગેવાનની પ્રાર્થના પસંદ ન હતી. જે કોઈ અભિમાની છે તેને ઈશ્વર નીચો કરશે અને જે કોઈ પોતાને નમ્ર કરે છે તેને તેઓ ઊંચો કરશે.”

શબ્દ માહિતી:

અભિમાની, અભિમાનથી, અભિમાન, ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“અભિમાની” અને “ગર્વિષ્ઠ” શબ્દો પોતાના વિષે ખૂબ જ ઊંચું વિચારતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, અને ખાસ કરીને બીજાઓ કરતાં પોતાને સારી માનનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

તે નમ્ર હોતી નથી.

“તમારા કાર્ય વિષે ગર્વ કરો” અભિવ્યક્તિનો અર્થ તમારા કાર્યને સારી રીતે કરવામાં આનંદ માનવો એવો થાય છે.

કેટલીક ભાષાઓમાં “અભિમાન” ના આ બે વિભિન્ન અર્થો માટે બે જુદાજુદા શબ્દો છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: અહંકારી, નમ્ર, આનંદ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

પણ તેમણે ધાર્મિક આગેવાનની પ્રાર્થના પસંદ ન હતી. જે કોઈ અભિમાની છે તેને ઈશ્વર નીચો કરશે અને જે કોઈ પોતાને નમ્ર કરે છે તેને તેઓ ઊંચો કરશે.”

શબ્દ માહિતી:

અભિષેક, અભિષિક્ત, અભિષિક્ત કરેલો

વ્યાખ્યા:

“અભિષેક” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુ ઉપર તેલ ચોળવું અથવા રેડવું. ક્યારેક આ તેલમાં મસાલા મિશ્રિત કરાતા હતા, જે મધુર, સુગંધીદાર સુવાસ આપે છે. આ શબ્દનો ઉપયોગ રૂપકાત્મક રીતે પણ થાય છે, જે પવિત્ર આત્મા દ્વારા થયેલી પસંદગી અને તેના દ્વારા મળેલ સામર્થ્યને દર્શાવે છે.

એકવાર ઈસુએ અભિપ્રાય આપ્યો કે આ કરવાથી તેણીએ તેના ભવિષ્યના દફન માટે તૈયારી કરી.

ભાષાંતરના સુચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પાવન કરવું, પ્રમુખ યાજક, યહુદીઓનો રાજા, યાજક, પ્રબોધક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અભિષેક, અભિષિક્ત, અભિષિક્ત કરેલો

વ્યાખ્યા:

“અભિષેક” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુ ઉપર તેલ ચોળવું અથવા રેડવું. ક્યારેક આ તેલમાં મસાલા મિશ્રિત કરાતા હતા, જે મધુર, સુગંધીદાર સુવાસ આપે છે. આ શબ્દનો ઉપયોગ રૂપકાત્મક રીતે પણ થાય છે, જે પવિત્ર આત્મા દ્વારા થયેલી પસંદગી અને તેના દ્વારા મળેલ સામર્થ્યને દર્શાવે છે.

એકવાર ઈસુએ અભિપ્રાય આપ્યો કે આ કરવાથી તેણીએ તેના ભવિષ્યના દફન માટે તૈયારી કરી.

ભાષાંતરના સુચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પાવન કરવું, પ્રમુખ યાજક, યહુદીઓનો રાજા, યાજક, પ્રબોધક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અભિષેક, અભિષિક્ત, અભિષિક્ત કરેલો

વ્યાખ્યા:

“અભિષેક” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુ ઉપર તેલ ચોળવું અથવા રેડવું. ક્યારેક આ તેલમાં મસાલા મિશ્રિત કરાતા હતા, જે મધુર, સુગંધીદાર સુવાસ આપે છે. આ શબ્દનો ઉપયોગ રૂપકાત્મક રીતે પણ થાય છે, જે પવિત્ર આત્મા દ્વારા થયેલી પસંદગી અને તેના દ્વારા મળેલ સામર્થ્યને દર્શાવે છે.

એકવાર ઈસુએ અભિપ્રાય આપ્યો કે આ કરવાથી તેણીએ તેના ભવિષ્યના દફન માટે તૈયારી કરી.

ભાષાંતરના સુચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પાવન કરવું, પ્રમુખ યાજક, યહુદીઓનો રાજા, યાજક, પ્રબોધક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અભિષેક, અભિષિક્ત, અભિષિક્ત કરેલો

વ્યાખ્યા:

“અભિષેક” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુ ઉપર તેલ ચોળવું અથવા રેડવું. ક્યારેક આ તેલમાં મસાલા મિશ્રિત કરાતા હતા, જે મધુર, સુગંધીદાર સુવાસ આપે છે. આ શબ્દનો ઉપયોગ રૂપકાત્મક રીતે પણ થાય છે, જે પવિત્ર આત્મા દ્વારા થયેલી પસંદગી અને તેના દ્વારા મળેલ સામર્થ્યને દર્શાવે છે.

એકવાર ઈસુએ અભિપ્રાય આપ્યો કે આ કરવાથી તેણીએ તેના ભવિષ્યના દફન માટે તૈયારી કરી.

ભાષાંતરના સુચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પાવન કરવું, પ્રમુખ યાજક, યહુદીઓનો રાજા, યાજક, પ્રબોધક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અયૂબ

સત્યો:

અયૂબ એક માણસ હતો કે જેને બાઈબલમાં દેવની આગળ નિર્દોષ અને ન્યાયી તરીકે વર્ણવેલ છે. તે તેના ભયંકર દુઃખના સમયોમાં દેવમાં તેના વિશ્વાસને લાગુ રહેનાર માટે વિશેષ જાણીતો છે.

તે સાર્વભૌમ ઉત્પન્નકર્તા અને વિશ્વના શાસક તરીકે દેવનો દ્રષ્ટિબિંદુ પણ આપે છે.

અયૂબનુ પુસ્તક કહે છે કે તે ખૂબ વૃદ્ધ હતો ત્યારે મૃત્યુ પામ્યો.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, એસાવ, પૂર, ઈઝરાએલ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અરબસ્તાન, અરબસ્તાની,અરબસ્તાનીઓ

સત્યો:

અરબસ્તાન દુનિયાનો સૌથી મોટો દ્વીપકલ્પ છે, જે લગભગ 3,000,000 ચોરસ કિલોમીટરને આવરે છે. તે ઈઝરાયેલના દક્ષિણપૂર્વે આવેલો છે, અને લાલ સમુદ્ર, અરબ સમુદ્ર અને ફારસી અખાતની સરહદે આવેલો છે.

અરબસ્તાનના પહેલાના બીજા રહીશોમાં ઈબ્રાહિમના પુત્ર ઈશ્માએલ અને તેના વંશજો, તેમજ એસાવના વંશજોનો સમાવેશ પણ થાય છે.

(આ પણ જુઓ : એસાવ, ગલાતિયા, ઈશ્માએલ, શેમ, સિનાઈ)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

અરામ, અરામી, અરામીઓ, અરામીક

વ્યાખ્યા:

જૂનાકરારમાં “અરામ” નામનાં બે માણસો હતા. તે ક્નાનના ઉત્તરપૂર્વ પ્રદેશનું નામ હતું, કે જ્યાં હાલમાં સિરિયા આવેલું છે.

ઈસુ અને તેમના સમયના બીજા યહુદિયો પણ અરામીક બોલતા હતા.

અરામ નામનો બીજા એક માણસ જે રિબકાનો પિતરાઈ હતો. તે સંભવ છે કે અરામના પ્રદેશનું નામ આ બેમાંથી એકના નામ પરથી પડ્યું હશે.

આ પ્રદેશ મેસોપોટેમીયાના ઉત્તર ભાગમાં અને “પાદ્દાનારામ” પૂર્વમાં ભાગમાં આવેલો હતો.

(આ પણ જુઓ: મેસોપોતામિયા, પાદાનારામ, રિબકા, શેમ, [સિરિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અવયવ, અવયવો

વ્યાખ્યા:

“અવયવ” શબ્દ એક જટિલ શરીર કે જૂથના એક ભાગનો ઉલ્લેખ કરે છે.

ખ્રિસ્તમાં વિશ્વાસીઓ એક જૂથના ભાગ છે કે જે ઘણા સભ્યોનું બનેલું છે.

પવિત્ર આત્મા સમગ્ર શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરવા શરીરના દરેક અવયવને ખાસ ભૂમિકા આપે છે.

(આ પણ જૂઓ: શરીર, ફરોશી, ન્યાયસભા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અવયવ, અવયવો

વ્યાખ્યા:

“અવયવ” શબ્દ એક જટિલ શરીર કે જૂથના એક ભાગનો ઉલ્લેખ કરે છે.

ખ્રિસ્તમાં વિશ્વાસીઓ એક જૂથના ભાગ છે કે જે ઘણા સભ્યોનું બનેલું છે.

પવિત્ર આત્મા સમગ્ર શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરવા શરીરના દરેક અવયવને ખાસ ભૂમિકા આપે છે.

(આ પણ જૂઓ: શરીર, ફરોશી, ન્યાયસભા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

અહંકારી, અહંકારથી, અહંકાર

વ્યાખ્યા:

આ શબ્દ “અહંકારી” એટલે અભિમાન, ખુલ્લું, બાહ્ય આડંબર કરનાર. અહંકારી વ્યક્તિ વારંવાર પોતા વિશે બડાઈ કરશે. સામાન્ય રીતે અહંકારી તરીકે વિચારે છે કે બીજા લોકો મહત્વના નથી અથવા બીજા પોતાના જેવા પ્રભાવશાળી નથી. લોકો કે જેઓ દેવને સન્માન આપતા નથી અને જેઓ અહંકારી છે તેઓ તેની વિરદ્ધ બંડ કરે છે કારણકે તેઓ સ્વીકારતા નથી કે દેવ કેટલો મહાન છે.

(આ પણ જુઓ : માન્ય કરવું, બડાઈ, અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અહંકારી, અહંકારથી, અહંકાર

વ્યાખ્યા:

આ શબ્દ “અહંકારી” એટલે અભિમાન, ખુલ્લું, બાહ્ય આડંબર કરનાર. અહંકારી વ્યક્તિ વારંવાર પોતા વિશે બડાઈ કરશે. સામાન્ય રીતે અહંકારી તરીકે વિચારે છે કે બીજા લોકો મહત્વના નથી અથવા બીજા પોતાના જેવા પ્રભાવશાળી નથી. લોકો કે જેઓ દેવને સન્માન આપતા નથી અને જેઓ અહંકારી છે તેઓ તેની વિરદ્ધ બંડ કરે છે કારણકે તેઓ સ્વીકારતા નથી કે દેવ કેટલો મહાન છે.

(આ પણ જુઓ : માન્ય કરવું, બડાઈ, અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આજીજી, આજીજીઓ, આજીજી કરવી, આજીજી કરે છે, આજીજી કરી, આજીજી કરતું, આજીજીઓ કરતું

તથ્યો:

“આજીજી” અને “આજીજી કરતું” શબ્દો કોઈ વ્યક્તિને કશું કરવા તાત્કાલિક કહેવું તેનો ઉલ્લેખ કરે છે. “આજીજી” એક તાકીદની વિનંતી છે.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આજ્ઞાભંગ, આજ્ઞાભંગ કરે છે, આજ્ઞાપાલન ન કરેલ, આજ્ઞાની અવજ્ઞા, આજ્ઞાંકિત નહીં તેવું

વ્યાખ્યા:

“આજ્ઞાભંગ” શબ્દનો અર્થ, કોઈકે અધિકારથી આદેશ અથવા જે સૂચના આપી છે તે ન પાળવી. વ્યક્તિ કે જે આ કરે છે તે “અવગણના” કરનારું હોય છે.

તેનો અર્થ કે તેઓ પાપી અથવા દુષ્ટ છે.

(આ પણ જુઓ: અધિકાર, દુષ્ટ, પાપ, આજ્ઞા પાળવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

આજ્ઞાભંગ, આજ્ઞાભંગ કરે છે, આજ્ઞાપાલન ન કરેલ, આજ્ઞાની અવજ્ઞા, આજ્ઞાંકિત નહીં તેવું

વ્યાખ્યા:

“આજ્ઞાભંગ” શબ્દનો અર્થ, કોઈકે અધિકારથી આદેશ અથવા જે સૂચના આપી છે તે ન પાળવી. વ્યક્તિ કે જે આ કરે છે તે “અવગણના” કરનારું હોય છે.

તેનો અર્થ કે તેઓ પાપી અથવા દુષ્ટ છે.

(આ પણ જુઓ: અધિકાર, દુષ્ટ, પાપ, આજ્ઞા પાળવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

આજ્ઞાભંગ, આજ્ઞાભંગ કરે છે, આજ્ઞાપાલન ન કરેલ, આજ્ઞાની અવજ્ઞા, આજ્ઞાંકિત નહીં તેવું

વ્યાખ્યા:

“આજ્ઞાભંગ” શબ્દનો અર્થ, કોઈકે અધિકારથી આદેશ અથવા જે સૂચના આપી છે તે ન પાળવી. વ્યક્તિ કે જે આ કરે છે તે “અવગણના” કરનારું હોય છે.

તેનો અર્થ કે તેઓ પાપી અથવા દુષ્ટ છે.

(આ પણ જુઓ: અધિકાર, દુષ્ટ, પાપ, આજ્ઞા પાળવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

આજ્ઞાભંગ, આજ્ઞાભંગ કરે છે, આજ્ઞાપાલન ન કરેલ, આજ્ઞાની અવજ્ઞા, આજ્ઞાંકિત નહીં તેવું

વ્યાખ્યા:

“આજ્ઞાભંગ” શબ્દનો અર્થ, કોઈકે અધિકારથી આદેશ અથવા જે સૂચના આપી છે તે ન પાળવી. વ્યક્તિ કે જે આ કરે છે તે “અવગણના” કરનારું હોય છે.

તેનો અર્થ કે તેઓ પાપી અથવા દુષ્ટ છે.

(આ પણ જુઓ: અધિકાર, દુષ્ટ, પાપ, આજ્ઞા પાળવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

આજ્ઞાભંગ, આજ્ઞાભંગ કરે છે, આજ્ઞાપાલન ન કરેલ, આજ્ઞાની અવજ્ઞા, આજ્ઞાંકિત નહીં તેવું

વ્યાખ્યા:

“આજ્ઞાભંગ” શબ્દનો અર્થ, કોઈકે અધિકારથી આદેશ અથવા જે સૂચના આપી છે તે ન પાળવી. વ્યક્તિ કે જે આ કરે છે તે “અવગણના” કરનારું હોય છે.

તેનો અર્થ કે તેઓ પાપી અથવા દુષ્ટ છે.

(આ પણ જુઓ: અધિકાર, દુષ્ટ, પાપ, આજ્ઞા પાળવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

આજ્ઞાભંગ, આજ્ઞાભંગ કરે છે, આજ્ઞાપાલન ન કરેલ, આજ્ઞાની અવજ્ઞા, આજ્ઞાંકિત નહીં તેવું

વ્યાખ્યા:

“આજ્ઞાભંગ” શબ્દનો અર્થ, કોઈકે અધિકારથી આદેશ અથવા જે સૂચના આપી છે તે ન પાળવી. વ્યક્તિ કે જે આ કરે છે તે “અવગણના” કરનારું હોય છે.

તેનો અર્થ કે તેઓ પાપી અથવા દુષ્ટ છે.

(આ પણ જુઓ: અધિકાર, દુષ્ટ, પાપ, આજ્ઞા પાળવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આદમ

સત્યો:

આદમ પ્રથમ વ્યક્તિ હતો જેને દેવે બનાવ્યો. દેવે તેને અને તેની પત્ની હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે રચ્યા.

જુનાકરારમાં “મનુષ્ય” અને “મનુષ્યજાત” માટે “આદમ” શબ્દ વાપરવામાં આવ્યો છે.

તેઓ દેવથી અલગ કરાયા અને તેને કારણે જગતમાં પાપ અને મૃત્યુએ પ્રવેશ કર્યો.

(જુઓ: મરી જવું, વારસામાં ઉતરેલું, હવા, દેવની પ્રતિમા, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તામાંથી ઉદાહરણ:

દેવે બાગ બનાવ્યો જેથી આદમ ત્યાં રહી શકે, અને તેને ત્યાં મુકવામાં આવ્યો જેથી તે તેની સંભાળ રાખે.

પણ પ્રાણીઓમાંથી __આદમ__માટે સહાયકારી બની શક્યો નહીં.

શબ્દ માહિતી:

આદમ

સત્યો:

આદમ પ્રથમ વ્યક્તિ હતો જેને દેવે બનાવ્યો. દેવે તેને અને તેની પત્ની હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે રચ્યા.

જુનાકરારમાં “મનુષ્ય” અને “મનુષ્યજાત” માટે “આદમ” શબ્દ વાપરવામાં આવ્યો છે.

તેઓ દેવથી અલગ કરાયા અને તેને કારણે જગતમાં પાપ અને મૃત્યુએ પ્રવેશ કર્યો.

(જુઓ: મરી જવું, વારસામાં ઉતરેલું, હવા, દેવની પ્રતિમા, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તામાંથી ઉદાહરણ:

દેવે બાગ બનાવ્યો જેથી આદમ ત્યાં રહી શકે, અને તેને ત્યાં મુકવામાં આવ્યો જેથી તે તેની સંભાળ રાખે.

પણ પ્રાણીઓમાંથી __આદમ__માટે સહાયકારી બની શક્યો નહીં.

શબ્દ માહિતી:

આદમ

સત્યો:

આદમ પ્રથમ વ્યક્તિ હતો જેને દેવે બનાવ્યો. દેવે તેને અને તેની પત્ની હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે રચ્યા.

જુનાકરારમાં “મનુષ્ય” અને “મનુષ્યજાત” માટે “આદમ” શબ્દ વાપરવામાં આવ્યો છે.

તેઓ દેવથી અલગ કરાયા અને તેને કારણે જગતમાં પાપ અને મૃત્યુએ પ્રવેશ કર્યો.

(જુઓ: મરી જવું, વારસામાં ઉતરેલું, હવા, દેવની પ્રતિમા, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તામાંથી ઉદાહરણ:

દેવે બાગ બનાવ્યો જેથી આદમ ત્યાં રહી શકે, અને તેને ત્યાં મુકવામાં આવ્યો જેથી તે તેની સંભાળ રાખે.

પણ પ્રાણીઓમાંથી __આદમ__માટે સહાયકારી બની શક્યો નહીં.

શબ્દ માહિતી:

આદમ

સત્યો:

આદમ પ્રથમ વ્યક્તિ હતો જેને દેવે બનાવ્યો. દેવે તેને અને તેની પત્ની હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે રચ્યા.

જુનાકરારમાં “મનુષ્ય” અને “મનુષ્યજાત” માટે “આદમ” શબ્દ વાપરવામાં આવ્યો છે.

તેઓ દેવથી અલગ કરાયા અને તેને કારણે જગતમાં પાપ અને મૃત્યુએ પ્રવેશ કર્યો.

(જુઓ: મરી જવું, વારસામાં ઉતરેલું, હવા, દેવની પ્રતિમા, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તામાંથી ઉદાહરણ:

દેવે બાગ બનાવ્યો જેથી આદમ ત્યાં રહી શકે, અને તેને ત્યાં મુકવામાં આવ્યો જેથી તે તેની સંભાળ રાખે.

પણ પ્રાણીઓમાંથી __આદમ__માટે સહાયકારી બની શક્યો નહીં.

શબ્દ માહિતી:

આદમ

સત્યો:

આદમ પ્રથમ વ્યક્તિ હતો જેને દેવે બનાવ્યો. દેવે તેને અને તેની પત્ની હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે રચ્યા.

જુનાકરારમાં “મનુષ્ય” અને “મનુષ્યજાત” માટે “આદમ” શબ્દ વાપરવામાં આવ્યો છે.

તેઓ દેવથી અલગ કરાયા અને તેને કારણે જગતમાં પાપ અને મૃત્યુએ પ્રવેશ કર્યો.

(જુઓ: મરી જવું, વારસામાં ઉતરેલું, હવા, દેવની પ્રતિમા, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તામાંથી ઉદાહરણ:

દેવે બાગ બનાવ્યો જેથી આદમ ત્યાં રહી શકે, અને તેને ત્યાં મુકવામાં આવ્યો જેથી તે તેની સંભાળ રાખે.

પણ પ્રાણીઓમાંથી __આદમ__માટે સહાયકારી બની શક્યો નહીં.

શબ્દ માહિતી:

આદેશ, આદેશ આપવો, આજ્ઞા આપી, આજ્ઞા, આજ્ઞાઓ

વ્યાખ્યા:

“આદેશ” શબ્દનો અર્થ, કોઈકને કઈંક કરવા હુકમ કરવો. “આદેશ” અથવા “આજ્ઞા” જે વ્યક્તિને કરવા હુકમ આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો

આ શબ્દનું શ્રેષ્ઠ રીતે ભાષાંતર કરાય ત્યારે “કાયદો” શબ્દનું અલગ રીતે ભાષાંતર કરવું. “હુકમનામું અને “કાનૂન” ની વ્યાખ્યાઓ સાથે પણ તેની તુલના કરવી.

(જુઓ વિધિ (હુકમ), વિધિ, કાયદો/કાનૂન, દસ આજ્ઞાઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આદેશ, આદેશ આપવો, આજ્ઞા આપી, આજ્ઞા, આજ્ઞાઓ

વ્યાખ્યા:

“આદેશ” શબ્દનો અર્થ, કોઈકને કઈંક કરવા હુકમ કરવો. “આદેશ” અથવા “આજ્ઞા” જે વ્યક્તિને કરવા હુકમ આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો

આ શબ્દનું શ્રેષ્ઠ રીતે ભાષાંતર કરાય ત્યારે “કાયદો” શબ્દનું અલગ રીતે ભાષાંતર કરવું. “હુકમનામું અને “કાનૂન” ની વ્યાખ્યાઓ સાથે પણ તેની તુલના કરવી.

(જુઓ વિધિ (હુકમ), વિધિ, કાયદો/કાનૂન, દસ આજ્ઞાઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આદેશ, આદેશ આપવો, આજ્ઞા આપી, આજ્ઞા, આજ્ઞાઓ

વ્યાખ્યા:

“આદેશ” શબ્દનો અર્થ, કોઈકને કઈંક કરવા હુકમ કરવો. “આદેશ” અથવા “આજ્ઞા” જે વ્યક્તિને કરવા હુકમ આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો

આ શબ્દનું શ્રેષ્ઠ રીતે ભાષાંતર કરાય ત્યારે “કાયદો” શબ્દનું અલગ રીતે ભાષાંતર કરવું. “હુકમનામું અને “કાનૂન” ની વ્યાખ્યાઓ સાથે પણ તેની તુલના કરવી.

(જુઓ વિધિ (હુકમ), વિધિ, કાયદો/કાનૂન, દસ આજ્ઞાઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આદેશ, આદેશ આપવો, આજ્ઞા આપી, આજ્ઞા, આજ્ઞાઓ

વ્યાખ્યા:

“આદેશ” શબ્દનો અર્થ, કોઈકને કઈંક કરવા હુકમ કરવો. “આદેશ” અથવા “આજ્ઞા” જે વ્યક્તિને કરવા હુકમ આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો

આ શબ્દનું શ્રેષ્ઠ રીતે ભાષાંતર કરાય ત્યારે “કાયદો” શબ્દનું અલગ રીતે ભાષાંતર કરવું. “હુકમનામું અને “કાનૂન” ની વ્યાખ્યાઓ સાથે પણ તેની તુલના કરવી.

(જુઓ વિધિ (હુકમ), વિધિ, કાયદો/કાનૂન, દસ આજ્ઞાઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આધિપત્ય

વ્યાખ્યા:

“આધિપત્ય” શબ્દ, સત્તા, નિયંત્રણ, અથવા લોકો, પ્રાણીઓ, અથવા જમીન ઉપર અધિકારને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અધિકાર, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આધિપત્ય

વ્યાખ્યા:

“આધિપત્ય” શબ્દ, સત્તા, નિયંત્રણ, અથવા લોકો, પ્રાણીઓ, અથવા જમીન ઉપર અધિકારને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અધિકાર, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ કરવો, આનંદ કરે છે, આનંદી, આનંદિત

વ્યાખ્યા:

“આનંદ” જે કોઈ બાબત કોઈક વ્યક્તિને સારી પેઠે ખુશ કરે અથવા ખૂબ આનંદિત કરે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આન્દ્રિયા

સત્યો:

આન્દ્રિયા એ બારમાંનો એક માણસ હતો જેને ઈસુએ પોતાની નજીકના શિષ્યોમાંના એક તરીકે પસંદ કર્યો.(પછી તેઓ પ્રેરિતો કહેવાયા).

(જુઓ: પ્રેરિત, શિષ્ય, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આન્દ્રિયા

સત્યો:

આન્દ્રિયા એ બારમાંનો એક માણસ હતો જેને ઈસુએ પોતાની નજીકના શિષ્યોમાંના એક તરીકે પસંદ કર્યો.(પછી તેઓ પ્રેરિતો કહેવાયા).

(જુઓ: પ્રેરિત, શિષ્ય, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આન્દ્રિયા

સત્યો:

આન્દ્રિયા એ બારમાંનો એક માણસ હતો જેને ઈસુએ પોતાની નજીકના શિષ્યોમાંના એક તરીકે પસંદ કર્યો.(પછી તેઓ પ્રેરિતો કહેવાયા).

(જુઓ: પ્રેરિત, શિષ્ય, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આન્દ્રિયા

સત્યો:

આન્દ્રિયા એ બારમાંનો એક માણસ હતો જેને ઈસુએ પોતાની નજીકના શિષ્યોમાંના એક તરીકે પસંદ કર્યો.(પછી તેઓ પ્રેરિતો કહેવાયા).

(જુઓ: પ્રેરિત, શિષ્ય, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આન્દ્રિયા

સત્યો:

આન્દ્રિયા એ બારમાંનો એક માણસ હતો જેને ઈસુએ પોતાની નજીકના શિષ્યોમાંના એક તરીકે પસંદ કર્યો.(પછી તેઓ પ્રેરિતો કહેવાયા).

(જુઓ: પ્રેરિત, શિષ્ય, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આમેન, ખચીત

વ્યાખ્યા:

“આમેન” શબ્દનો ઉપયોગ, જયારે કોઈ બાબતની વાત પર ભાર મુકવો હોય અથવા કોઈ બાબત પર વધારે ધ્યાન ખેચવું હોય, ત્યારે થાય છે. તેનો ઉપયોગ પ્રાર્થના પૂરી કરવા માટે કરવામાં આવે છે. અમુકવાર આ શબ્દનું ભાષાંતર “ખચીત” કરવામાં આવ્યું છે.

આ શબ્દનો ઉપયોગ કર્યા પછી તરત જ ઈસુએ કહ્યું કે “અને હું તમને સાચે જ કહું છું કે” એવું કહીને તેમણે આગળના શિક્ષણને અનુલક્ષીને નવું શિક્ષણ પ્રસ્તુત કર્યું.

ભાષાંતરના સૂચનો:

(તે પણ જુઓ: પરિપૂર્ણ થવું, સાચું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આમોસ

સત્યો:

આમોસ ઈઝરાએલીઓનો પ્રબોધક હતો કે જે યહૂદાના રાજા ઉઝ્ઝીયાના સમયગાળા દરમ્યાન જીવ્યો હતો. પ્રબોધક તરીકે બોલાવ્યા પહેલા, આમોસ મૂળ યહૂદાના રાજ્યમાં રહેનારો એક ઘેટાંપાળક અને અંજીરના વૃક્ષનો ખેડૂત હતો. આમોસે લોકોના અન્યાયી વર્તનના લીધે ઈઝરાયેલના ઉત્તર રાજ્યની વિરુદ્ધમાં ભવિષ્યવાણી કરી.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર

(જુઓ: અંજીર, યહૂદા, ઈઝરાયેલનું રાજ્ય, ઘેટાંપાળક, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આય

સત્યો:

જુના કરારના સમયમાં આય ગામ, કનાનીઓનું એક નગર, જે બેથેલના દક્ષિણ ભાગમાં અને યરીખોથી 8 કિલોમીટર વાયવ્ય દિશામાં આવેલું હતું. યરીખોને હરાવ્યા બાદ યહોશુઆએ ઈઝરાએલીઓને આયમાં હુમલો કરવા દોર્યા. પણ તેઓનો સરળતાથી પરાજય થયો હતો, કારણકે દેવ તેમના પર ખુશ નહોતો . યરીખોમાંથી આખાન નામના એક ઈઝરાએલીએ લૂંટમાંથી કાંઈક ચોરી લીધું હતું, અને તેથી ઈશ્વરે તેને તથા તેના પરિવારને મારી નંખાવ્યા. ત્યારબાદ આયને હરાવવામાં ઈશ્વરે ઈઝરાએલીઓની મદદ કરી.

(જુઓ: બેથેલ, યરીખો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આય

સત્યો:

જુના કરારના સમયમાં આય ગામ, કનાનીઓનું એક નગર, જે બેથેલના દક્ષિણ ભાગમાં અને યરીખોથી 8 કિલોમીટર વાયવ્ય દિશામાં આવેલું હતું. યરીખોને હરાવ્યા બાદ યહોશુઆએ ઈઝરાએલીઓને આયમાં હુમલો કરવા દોર્યા. પણ તેઓનો સરળતાથી પરાજય થયો હતો, કારણકે દેવ તેમના પર ખુશ નહોતો . યરીખોમાંથી આખાન નામના એક ઈઝરાએલીએ લૂંટમાંથી કાંઈક ચોરી લીધું હતું, અને તેથી ઈશ્વરે તેને તથા તેના પરિવારને મારી નંખાવ્યા. ત્યારબાદ આયને હરાવવામાં ઈશ્વરે ઈઝરાએલીઓની મદદ કરી.

(જુઓ: બેથેલ, યરીખો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આય

સત્યો:

જુના કરારના સમયમાં આય ગામ, કનાનીઓનું એક નગર, જે બેથેલના દક્ષિણ ભાગમાં અને યરીખોથી 8 કિલોમીટર વાયવ્ય દિશામાં આવેલું હતું. યરીખોને હરાવ્યા બાદ યહોશુઆએ ઈઝરાએલીઓને આયમાં હુમલો કરવા દોર્યા. પણ તેઓનો સરળતાથી પરાજય થયો હતો, કારણકે દેવ તેમના પર ખુશ નહોતો . યરીખોમાંથી આખાન નામના એક ઈઝરાએલીએ લૂંટમાંથી કાંઈક ચોરી લીધું હતું, અને તેથી ઈશ્વરે તેને તથા તેના પરિવારને મારી નંખાવ્યા. ત્યારબાદ આયને હરાવવામાં ઈશ્વરે ઈઝરાએલીઓની મદદ કરી.

(જુઓ: બેથેલ, યરીખો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આય

સત્યો:

જુના કરારના સમયમાં આય ગામ, કનાનીઓનું એક નગર, જે બેથેલના દક્ષિણ ભાગમાં અને યરીખોથી 8 કિલોમીટર વાયવ્ય દિશામાં આવેલું હતું. યરીખોને હરાવ્યા બાદ યહોશુઆએ ઈઝરાએલીઓને આયમાં હુમલો કરવા દોર્યા. પણ તેઓનો સરળતાથી પરાજય થયો હતો, કારણકે દેવ તેમના પર ખુશ નહોતો . યરીખોમાંથી આખાન નામના એક ઈઝરાએલીએ લૂંટમાંથી કાંઈક ચોરી લીધું હતું, અને તેથી ઈશ્વરે તેને તથા તેના પરિવારને મારી નંખાવ્યા. ત્યારબાદ આયને હરાવવામાં ઈશ્વરે ઈઝરાએલીઓની મદદ કરી.

(જુઓ: બેથેલ, યરીખો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આરામ, વિશ્રામ, આરામ કરે છે, આરામ કર્યો, આરામ કરતું, બેચેન

વ્યાખ્યા:

“આરામ” કરવો શબ્દનો શાબ્દિક અર્થ હળવાશ અનુભવવા કે બળ પુનઃપ્રાપ્ત કરવા કામ કરવાનું બંધ કરવું એવો થાય છે. "the rest of" કોઈક વસ્તુની બાકી રહેલી બાબતોનો ઉલ્લેખ કરે છે. કાર્ય કરવાનું બંધ કરવું તે “આરામ” છે.

આ કામ નહીં કરવાના દિવસને “સાબ્બાથદિન” કહેવામાં આવ્યો હતો.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: શેષ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આરામ, વિશ્રામ, આરામ કરે છે, આરામ કર્યો, આરામ કરતું, બેચેન

વ્યાખ્યા:

“આરામ” કરવો શબ્દનો શાબ્દિક અર્થ હળવાશ અનુભવવા કે બળ પુનઃપ્રાપ્ત કરવા કામ કરવાનું બંધ કરવું એવો થાય છે. "the rest of" કોઈક વસ્તુની બાકી રહેલી બાબતોનો ઉલ્લેખ કરે છે. કાર્ય કરવાનું બંધ કરવું તે “આરામ” છે.

આ કામ નહીં કરવાના દિવસને “સાબ્બાથદિન” કહેવામાં આવ્યો હતો.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: શેષ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આરામ, વિશ્રામ, આરામ કરે છે, આરામ કર્યો, આરામ કરતું, બેચેન

વ્યાખ્યા:

“આરામ” કરવો શબ્દનો શાબ્દિક અર્થ હળવાશ અનુભવવા કે બળ પુનઃપ્રાપ્ત કરવા કામ કરવાનું બંધ કરવું એવો થાય છે. "the rest of" કોઈક વસ્તુની બાકી રહેલી બાબતોનો ઉલ્લેખ કરે છે. કાર્ય કરવાનું બંધ કરવું તે “આરામ” છે.

આ કામ નહીં કરવાના દિવસને “સાબ્બાથદિન” કહેવામાં આવ્યો હતો.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: શેષ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આરામ, વિશ્રામ, આરામ કરે છે, આરામ કર્યો, આરામ કરતું, બેચેન

વ્યાખ્યા:

“આરામ” કરવો શબ્દનો શાબ્દિક અર્થ હળવાશ અનુભવવા કે બળ પુનઃપ્રાપ્ત કરવા કામ કરવાનું બંધ કરવું એવો થાય છે. "the rest of" કોઈક વસ્તુની બાકી રહેલી બાબતોનો ઉલ્લેખ કરે છે. કાર્ય કરવાનું બંધ કરવું તે “આરામ” છે.

આ કામ નહીં કરવાના દિવસને “સાબ્બાથદિન” કહેવામાં આવ્યો હતો.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: શેષ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આરામ, વિશ્રામ, આરામ કરે છે, આરામ કર્યો, આરામ કરતું, બેચેન

વ્યાખ્યા:

“આરામ” કરવો શબ્દનો શાબ્દિક અર્થ હળવાશ અનુભવવા કે બળ પુનઃપ્રાપ્ત કરવા કામ કરવાનું બંધ કરવું એવો થાય છે. "the rest of" કોઈક વસ્તુની બાકી રહેલી બાબતોનો ઉલ્લેખ કરે છે. કાર્ય કરવાનું બંધ કરવું તે “આરામ” છે.

આ કામ નહીં કરવાના દિવસને “સાબ્બાથદિન” કહેવામાં આવ્યો હતો.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: શેષ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આરોપ, તહોમત મુકવું, આરોપી, તહોમત મુકવો, આરોપ મુકનાર, આરોપ મુકનારા, આરોપ મુકવો, આરોપો

વ્યાખ્યા:

શબ્દ” આરોપ “અને “આરોપ મુકવો” એનો અર્થ કોઈના પર અયોગ્ય કાર્ય કરવા બદલ મુકવામાં આવેલો દોષ . જે વ્યક્તિ આરોપ મુકે તેને “આરોપ મુકનાર” કહે છે.

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

આરોપ, તહોમત મુકવું, આરોપી, તહોમત મુકવો, આરોપ મુકનાર, આરોપ મુકનારા, આરોપ મુકવો, આરોપો

વ્યાખ્યા:

શબ્દ” આરોપ “અને “આરોપ મુકવો” એનો અર્થ કોઈના પર અયોગ્ય કાર્ય કરવા બદલ મુકવામાં આવેલો દોષ . જે વ્યક્તિ આરોપ મુકે તેને “આરોપ મુકનાર” કહે છે.

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

આરોપ, તહોમત મુકવું, આરોપી, તહોમત મુકવો, આરોપ મુકનાર, આરોપ મુકનારા, આરોપ મુકવો, આરોપો

વ્યાખ્યા:

શબ્દ” આરોપ “અને “આરોપ મુકવો” એનો અર્થ કોઈના પર અયોગ્ય કાર્ય કરવા બદલ મુકવામાં આવેલો દોષ . જે વ્યક્તિ આરોપ મુકે તેને “આરોપ મુકનાર” કહે છે.

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

આરોપ, તહોમત મુકવું, આરોપી, તહોમત મુકવો, આરોપ મુકનાર, આરોપ મુકનારા, આરોપ મુકવો, આરોપો

વ્યાખ્યા:

શબ્દ” આરોપ “અને “આરોપ મુકવો” એનો અર્થ કોઈના પર અયોગ્ય કાર્ય કરવા બદલ મુકવામાં આવેલો દોષ . જે વ્યક્તિ આરોપ મુકે તેને “આરોપ મુકનાર” કહે છે.

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

આરોપ, તહોમત મુકવું, આરોપી, તહોમત મુકવો, આરોપ મુકનાર, આરોપ મુકનારા, આરોપ મુકવો, આરોપો

વ્યાખ્યા:

શબ્દ” આરોપ “અને “આરોપ મુકવો” એનો અર્થ કોઈના પર અયોગ્ય કાર્ય કરવા બદલ મુકવામાં આવેલો દોષ . જે વ્યક્તિ આરોપ મુકે તેને “આરોપ મુકનાર” કહે છે.

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશેર

સત્યો:

આશેર યાકૂબનો આઠમો દીકરો હતો. તેના વંશજો ઈઝરાએલના બાર રચાયેલા કુળમાંનો એક હતું, અને આ કુળ “આશેર” તરીકે પણ ગણાતું હતું. લેઆહની દાસી, ઝિલ્પાહ આશેરની માતા હતી. તેના નામનો અર્થ “આનંદીત” અથવા “ધન્ય.” જયારે ઈઝરાએલીઓ વચનની ભૂમિમાં પ્રવેશ્યા ત્યારે આશેરના કુળને જે મુલક સોંપ્યો તેનું નામ પણ આશેર હતું.

(આ પણ જુઓ: [ઈઝરાએલ, ઈઝરાએલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશેર

સત્યો:

આશેર યાકૂબનો આઠમો દીકરો હતો. તેના વંશજો ઈઝરાએલના બાર રચાયેલા કુળમાંનો એક હતું, અને આ કુળ “આશેર” તરીકે પણ ગણાતું હતું. લેઆહની દાસી, ઝિલ્પાહ આશેરની માતા હતી. તેના નામનો અર્થ “આનંદીત” અથવા “ધન્ય.” જયારે ઈઝરાએલીઓ વચનની ભૂમિમાં પ્રવેશ્યા ત્યારે આશેરના કુળને જે મુલક સોંપ્યો તેનું નામ પણ આશેર હતું.

(આ પણ જુઓ: [ઈઝરાએલ, ઈઝરાએલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશ્રય, શરણાર્થી, શરણાર્થીઓ, આશ્રયસ્થાન, આશ્રયસ્થાનો, આશ્રય લીધેલું, આશ્રય લેતું

વ્યાખ્યા:

“આશ્રય” શબ્દ સલામતી અને સુરક્ષાની જગા અથવા પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. “શરણાર્થી” સલામત જગા શોધનાર વ્યક્તિ છે. “આશ્રયસ્થાન” વાતાવરણ અને જોખમોથી રક્ષણ કરી શકે એવી જગાનો ઉલ્લેખ કરે છે.

તે જણાવતો હતો કે તેઓ સુરક્ષિત રહેવા જોઈએ કારણ કે તે પોતાના પરિવારના સદસ્યો તરીકે તેઓનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવતો હતો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આશ્રય, શરણાર્થી, શરણાર્થીઓ, આશ્રયસ્થાન, આશ્રયસ્થાનો, આશ્રય લીધેલું, આશ્રય લેતું

વ્યાખ્યા:

“આશ્રય” શબ્દ સલામતી અને સુરક્ષાની જગા અથવા પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. “શરણાર્થી” સલામત જગા શોધનાર વ્યક્તિ છે. “આશ્રયસ્થાન” વાતાવરણ અને જોખમોથી રક્ષણ કરી શકે એવી જગાનો ઉલ્લેખ કરે છે.

તે જણાવતો હતો કે તેઓ સુરક્ષિત રહેવા જોઈએ કારણ કે તે પોતાના પરિવારના સદસ્યો તરીકે તેઓનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવતો હતો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આશ્રય, શરણાર્થી, શરણાર્થીઓ, આશ્રયસ્થાન, આશ્રયસ્થાનો, આશ્રય લીધેલું, આશ્રય લેતું

વ્યાખ્યા:

“આશ્રય” શબ્દ સલામતી અને સુરક્ષાની જગા અથવા પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. “શરણાર્થી” સલામત જગા શોધનાર વ્યક્તિ છે. “આશ્રયસ્થાન” વાતાવરણ અને જોખમોથી રક્ષણ કરી શકે એવી જગાનો ઉલ્લેખ કરે છે.

તે જણાવતો હતો કે તેઓ સુરક્ષિત રહેવા જોઈએ કારણ કે તે પોતાના પરિવારના સદસ્યો તરીકે તેઓનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવતો હતો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આશ્રય, શરણાર્થી, શરણાર્થીઓ, આશ્રયસ્થાન, આશ્રયસ્થાનો, આશ્રય લીધેલું, આશ્રય લેતું

વ્યાખ્યા:

“આશ્રય” શબ્દ સલામતી અને સુરક્ષાની જગા અથવા પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. “શરણાર્થી” સલામત જગા શોધનાર વ્યક્તિ છે. “આશ્રયસ્થાન” વાતાવરણ અને જોખમોથી રક્ષણ કરી શકે એવી જગાનો ઉલ્લેખ કરે છે.

તે જણાવતો હતો કે તેઓ સુરક્ષિત રહેવા જોઈએ કારણ કે તે પોતાના પરિવારના સદસ્યો તરીકે તેઓનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવતો હતો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આસા

સત્યો:

આસા રાજાએ, ઈસ. પૂર્વે 913 થી ઈસ. પૂર્વે 873 દરમ્યાન યહૂદાના રાજ્ય ઉપર ચાળીસ વર્ષો સુધી રાજ કર્યું હતું. આસા સારો રાજા હતો જેણે જુઠા દેવોની ઘણી મૂર્તિઓને કાઢી નાંખી, અને તે કારણે ઈઝરાએલીઓ એ ફરીથી યહોવાનું ભજન કરવાનું શરુ કર્યું. યહોવાએ આસા રાજાને બીજા દેશોની વિરુદ્ધ યુદ્ધમાં વિજય આપ્યો. પછી તેના શાસનમાં, આસા રાજાએ યહોવા પર ભરોસો રાખવાનું મૂકી દીધું અને તે એક રોગથી બિમાર પડ્યો જેણે તેનો જીવ લીધો.

(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કરો

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આહાઝ

વ્યાખ્યા:

આહાઝ યહુદિયાના રાજ્યનો એક ભૂંડો રાજા હતો, જેમાં તેણે ઈસ.પૂર્વે 732 થી 716 સુધી રાજ્ય કર્યું. આ લગભગ 140 વર્ષોના પહેલાના સમયગાળાની વાત છે કે જયારે ઈઝરાઈલના તથા યહુદિયાના ઘણા લોકોને બાબિલમાં બંદીવાનો તરીકે લઈ જવાયા હતા.

(ભાષાંતર માટેના સૂચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું

(જુઓ: બાબિલોન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઈકોનિયા

સત્યો:

ઈકોનિયા મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલું શહેર હતું, જે હાલના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.

(આ પણ જુઓ: બાર્નાબાસ, લુસ્ત્રા, પથ્થર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઈશ્વરના દીકરાઓ

વ્યાખ્યા:

“ઈશ્વરના દીકરાઓ” શબ્દ એ રૂપકાત્મક અભ્વ્યક્તિ છે કે જેના અનેક શક્ય અર્થ થાય છે.

બીજો વિઅચારે છે કે તે શક્તિશાળી રાજકીય રાજકર્તાઓનો અથવા સેથના વંશજોનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, દીકરો, ઈશ્વરનો દીકરો, રાજ, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઈશ્વરના લોકો, મારા લોકો

વ્યાખ્યા:

“ઈશ્વરના લોકો” શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓને ઈશ્વરે પોતાની સાથે ખાસ સંબંધ રાખવા જગતમાંથી તેડ્યા છે.

ઈશ્વર પોતાના લોકોને પોતાના બાળકો પણ કહે છે.

તેમાં યહૂદીઓ અને બિનયહૂદીઓ બંનેનો સમાવેશ થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઈશ્વરના લોકો, મારા લોકો

વ્યાખ્યા:

“ઈશ્વરના લોકો” શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓને ઈશ્વરે પોતાની સાથે ખાસ સંબંધ રાખવા જગતમાંથી તેડ્યા છે.

ઈશ્વર પોતાના લોકોને પોતાના બાળકો પણ કહે છે.

તેમાં યહૂદીઓ અને બિનયહૂદીઓ બંનેનો સમાવેશ થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓનો રાજા, રાજ કરવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

શબ્દ માહિતી:

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓનો રાજા, રાજ કરવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

શબ્દ માહિતી:

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓનો રાજા, રાજ કરવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

શબ્દ માહિતી:

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓનો રાજા, રાજ કરવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

શબ્દ માહિતી:

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓનો રાજા, રાજ કરવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

શબ્દ માહિતી:

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓનો રાજા, રાજ કરવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

શબ્દ માહિતી:

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓનો રાજા, રાજ કરવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

શબ્દ માહિતી:

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓનો રાજા, રાજ કરવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

શબ્દ માહિતી:

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓનો રાજા, રાજ કરવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

શબ્દ માહિતી:

ઈશ્વરનો દીકરો, દીકરો

તથ્યો:

“ઈશ્વરનો દીકરો” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે, ઈશ્વરનો શબ્દ, કે જે માનવ બનીને આ જગતમાં આવ્યાં. તેમને ઘણીવાર “દીકરા” તરીકે પણ સંબોધવામાં આવે છે.

ઈસુએ ઈશ્વરના દીકરા છે તે માટે, તેઓ તેમના પિતાને પ્રેમ કરે છે અને તેમને આધીન થાય છે, અને તેમના પિતા તેમને પ્રેમ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પૂર્વજ, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, ઈસુ, દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરનો દીકરો, દીકરો

તથ્યો:

“ઈશ્વરનો દીકરો” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે, ઈશ્વરનો શબ્દ, કે જે માનવ બનીને આ જગતમાં આવ્યાં. તેમને ઘણીવાર “દીકરા” તરીકે પણ સંબોધવામાં આવે છે.

ઈસુએ ઈશ્વરના દીકરા છે તે માટે, તેઓ તેમના પિતાને પ્રેમ કરે છે અને તેમને આધીન થાય છે, અને તેમના પિતા તેમને પ્રેમ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પૂર્વજ, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, ઈસુ, દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરનો દીકરો, દીકરો

તથ્યો:

“ઈશ્વરનો દીકરો” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે, ઈશ્વરનો શબ્દ, કે જે માનવ બનીને આ જગતમાં આવ્યાં. તેમને ઘણીવાર “દીકરા” તરીકે પણ સંબોધવામાં આવે છે.

ઈસુએ ઈશ્વરના દીકરા છે તે માટે, તેઓ તેમના પિતાને પ્રેમ કરે છે અને તેમને આધીન થાય છે, અને તેમના પિતા તેમને પ્રેમ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પૂર્વજ, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, ઈસુ, દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરનો શબ્દ, ઈશ્વરના શબ્દો, યહોવાહનો શબ્દ, પ્રભુનો શબ્દ, સત્યનો શબ્દ, શાસ્ત્ર, શાસ્ત્રો

વ્યાખ્યા:

બાઇબલમાં "દેવના શબ્દ" કંઈપણ જે ઈશ્વર લોકોની સાથે વાતચીત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. તેમાં બોલાયેલા અને લેખિત સંદેશા શામેલ છે ઈસુને પણ "ઈશ્વરનો શબ્દ" કહેવામાં આવે છે.

તે ફક્ત નવા કરારમાં જ વપરાય છે અને હીબ્રુ શાસ્ત્રોનો ઉલ્લેખ કરે છે, જે જૂનો કરાર છે. આ લખાણો ઈશ્વરના સંદેશ હતા કે તેમણે લોકોને લખવા માટે કહ્યું હતું જેથી ભવિષ્યમાં લોકો ઘણા વર્ષો વાંચી શકે.

આ શિર્ષકોનો અર્થ એ છે કે ઈસુ સંપૂર્ણપણે પ્રગટ કરે છે કે ઈશ્વર કોણ છે, કેમ કે તે પોતે ઈશ્વર છે. "સત્યનો શબ્દ" શબ્દનો અર્થ "દેવનું વચન" નો ઉલ્લેખ કરવાનો અન્ય માર્ગ છે, જે તેનો સંદેશ છે અથવા શિક્ષણ છે. તે માત્ર એક જ શબ્દનો ઉલ્લેખ કરતું નથી

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ "યહોવાએ આ સંદેશો આપ્યો" અથવા "યહોવાએ આ વચનો કહ્યા." એમ કરી શકાય.

આ "વચન" શબ્દના અનુવાદમાંથી અલગ શબ્દની રીતે અનુવાદ કરવો જોઈએ.

ઉપર સૂચવેલ વૈકલ્પિક અનુવાદો પણ ધ્યાનમાં લો.

(આ પણ જુઓ: પ્રબોધક, સાચું, શબ્દ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પછી તેમણે તેમના મન ખોલ્યાં જેથી તેઓ દેવનું વચન સમજી શક્યા.

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરપિતા, સ્વર્ગીય પિતા, પિતા

સત્યો:

“ઈશ્વર પિતા” અને “સ્વર્ગીય પિતા” શબ્દો યહોવા, એક સાચા દેવને દર્શાવે છે. તે જ અર્થવાળો બીજો શબ્દ જે વારંવાર ઈસુ દ્વારા વાપરવામાં આવ્યો હતો, જે “પિતા” હતો.

ભાષાંતરના સૂચનો:

“ઈશ્વર પિતા” શબ્દસમૂહના ભાષાંતર કરવામાં આવે ત્યારે સૌથી સારી રીતે ભાષાંતર કરવા માટે માનવીય પિતાને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેવો સામાન્ય ભાષાનો શબ્દ વાપરવો.

(આ પણ જુઓ: પૂર્વજ, દેવ, સ્વર્ગ, પવિત્ર આત્મા, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરભક્ત

તથ્યો:

“ઈશ્વરભક્ત” શબ્દપ્રયોગ યહોવાના પ્રબોધકને માનપૂર્વક સંબોધવાની રીત છે. તેનો ઉપયોગ યહોવાના દૂતનો ઉલ્લેખ કરવા પણ થાય છે.

(આ પણ જૂઓ: દેવદૂત, માન, પ્રબોધક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઈશ્વરભક્ત

તથ્યો:

“ઈશ્વરભક્ત” શબ્દપ્રયોગ યહોવાના પ્રબોધકને માનપૂર્વક સંબોધવાની રીત છે. તેનો ઉપયોગ યહોવાના દૂતનો ઉલ્લેખ કરવા પણ થાય છે.

(આ પણ જૂઓ: દેવદૂત, માન, પ્રબોધક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઈશ્વરભક્ત

તથ્યો:

“ઈશ્વરભક્ત” શબ્દપ્રયોગ યહોવાના પ્રબોધકને માનપૂર્વક સંબોધવાની રીત છે. તેનો ઉપયોગ યહોવાના દૂતનો ઉલ્લેખ કરવા પણ થાય છે.

(આ પણ જૂઓ: દેવદૂત, માન, પ્રબોધક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઈસહાક

સત્યો:

ઈસહાક એ ઈબ્રાહિમ અને સારાનો એકનો એક દીકરો હતો. તેઓ ખૂબ જ વૃદ્ધ હતા છતાં પણ દેવે તેઓને પુત્ર આપવાનું વચન આપ્યું હતું.

જયારે દેવે ઈબ્રાહિમને કહ્યું કે સારા પુત્રને જન્મ દેશે, ત્યારે ઈબ્રાહિમ હસ્યો કારણકે તેઓ બંને ખૂબ જ વૃદ્ધ હતાં. કેટલાક સમય પછી, જયારે સારા એ આ સમાચાર સાંભળ્યા ત્યારે તે પણ હસી.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, વારસામાં ઉતરેલું, અનંતકાળ, પરિપૂર્ણ થવું, ઈઝરાએલ, સારા, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેનું નામ ઈસહાક રાખજે.

દેવે ઈબ્રાહિમ અને પછી ઈસહાક ને જે કરારના વચનો આપ્યા હતા, તે હવે યાકૂબ પર પસાર કરવામાં આવ્યા.

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઉચ્ચસ્થાન, ઉચ્ચસ્થાનો

વ્યાખ્યા:

“ઉચ્ચસ્થાનો” શબ્દ વેદીઓ અને દેવળોને દર્શાવે છે કે તેઓ મૂર્તિઓની પૂજા કરવા માટે વાપરવામાં આવતા હતા. સામાન્ય રીતે તેઓને ઉચ્ચ જમીન પર બાંધવામાં આવતા હતા, જેવા કે ટેકરા ઉપર અથવા પર્વત ની બાજુ પર આવેલા હોય.

આ બાબતે લોકોને ઊંડી રીતે મૂર્તિઓની પૂજા કરવા માટે સામેલ કરીને દોરવણી આપી.

ભાષાંતરના સૂચનો:

બીજી રીતે આ શબ્દના ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “મૂર્તિપૂજા માટે ઊંચા કરેલા સ્થાનો” અથવા “પર્વતો ઉપરના મૂર્તિ દેવળો” અથવા “મૂર્તિ વેદીઓના ટેકરા” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દેવ, ઉપાસના)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઉચ્ચસ્થાન, ઉચ્ચસ્થાનો

વ્યાખ્યા:

“ઉચ્ચસ્થાનો” શબ્દ વેદીઓ અને દેવળોને દર્શાવે છે કે તેઓ મૂર્તિઓની પૂજા કરવા માટે વાપરવામાં આવતા હતા. સામાન્ય રીતે તેઓને ઉચ્ચ જમીન પર બાંધવામાં આવતા હતા, જેવા કે ટેકરા ઉપર અથવા પર્વત ની બાજુ પર આવેલા હોય.

આ બાબતે લોકોને ઊંડી રીતે મૂર્તિઓની પૂજા કરવા માટે સામેલ કરીને દોરવણી આપી.

ભાષાંતરના સૂચનો:

બીજી રીતે આ શબ્દના ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “મૂર્તિપૂજા માટે ઊંચા કરેલા સ્થાનો” અથવા “પર્વતો ઉપરના મૂર્તિ દેવળો” અથવા “મૂર્તિ વેદીઓના ટેકરા” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દેવ, ઉપાસના)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઉત્પન્ન કરનાર

તથ્યો:

સામાન્ય રીતે, “ઉત્પન્ન કરનાર” વ્યક્તિ છે સર્જન કરે છે અથવા તો વસ્તુઓને બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: સર્જન કરવું, યહોવાહ)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉત્સાહ, ઉત્સાહી

તથ્યો:

શબ્દો "ઉત્સાહ" અને "ઉત્સાહી" વ્યક્તિ અથવા વિચારને સમર્થન આપવા માટે ભારપૂર્વક સમર્પિત હોવાનો સંદર્ભ આપે છે.

તે ઘણીવાર એવી વ્યક્તિનું વર્ણન કરવા માટે વપરાય છે કે જે વિશ્વાસુપણે ઈશ્વરને આધીન થાય છે અને બીજાઓને તેમ કરવા માટે પણ શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉત્સાહ, ઉત્સાહી

તથ્યો:

શબ્દો "ઉત્સાહ" અને "ઉત્સાહી" વ્યક્તિ અથવા વિચારને સમર્થન આપવા માટે ભારપૂર્વક સમર્પિત હોવાનો સંદર્ભ આપે છે.

તે ઘણીવાર એવી વ્યક્તિનું વર્ણન કરવા માટે વપરાય છે કે જે વિશ્વાસુપણે ઈશ્વરને આધીન થાય છે અને બીજાઓને તેમ કરવા માટે પણ શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉત્સાહ, ઉત્સાહી

તથ્યો:

શબ્દો "ઉત્સાહ" અને "ઉત્સાહી" વ્યક્તિ અથવા વિચારને સમર્થન આપવા માટે ભારપૂર્વક સમર્પિત હોવાનો સંદર્ભ આપે છે.

તે ઘણીવાર એવી વ્યક્તિનું વર્ણન કરવા માટે વપરાય છે કે જે વિશ્વાસુપણે ઈશ્વરને આધીન થાય છે અને બીજાઓને તેમ કરવા માટે પણ શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉત્સાહ, ઉત્સાહી

તથ્યો:

શબ્દો "ઉત્સાહ" અને "ઉત્સાહી" વ્યક્તિ અથવા વિચારને સમર્થન આપવા માટે ભારપૂર્વક સમર્પિત હોવાનો સંદર્ભ આપે છે.

તે ઘણીવાર એવી વ્યક્તિનું વર્ણન કરવા માટે વપરાય છે કે જે વિશ્વાસુપણે ઈશ્વરને આધીન થાય છે અને બીજાઓને તેમ કરવા માટે પણ શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉત્સાહ, ઉત્સાહી

તથ્યો:

શબ્દો "ઉત્સાહ" અને "ઉત્સાહી" વ્યક્તિ અથવા વિચારને સમર્થન આપવા માટે ભારપૂર્વક સમર્પિત હોવાનો સંદર્ભ આપે છે.

તે ઘણીવાર એવી વ્યક્તિનું વર્ણન કરવા માટે વપરાય છે કે જે વિશ્વાસુપણે ઈશ્વરને આધીન થાય છે અને બીજાઓને તેમ કરવા માટે પણ શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉત્સાહ, ઉત્સાહી

તથ્યો:

શબ્દો "ઉત્સાહ" અને "ઉત્સાહી" વ્યક્તિ અથવા વિચારને સમર્થન આપવા માટે ભારપૂર્વક સમર્પિત હોવાનો સંદર્ભ આપે છે.

તે ઘણીવાર એવી વ્યક્તિનું વર્ણન કરવા માટે વપરાય છે કે જે વિશ્વાસુપણે ઈશ્વરને આધીન થાય છે અને બીજાઓને તેમ કરવા માટે પણ શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉપવાસ, ઉપવાસ કરે છે, ઉપવાસ કર્યા, ઉપવાસ, ઉપવાસો

વ્યાખ્યા:

“ઉપવાસ” શબ્દનો અર્થ થોડા સમય, જેમેકે એક દિવસ અથવા વધુ સમય માટે ખાવાનું બંધ કરવું.

ક્યારેક તેમાં (કોઈ પીણું) ના પીવાનો પણ સમાવેશ થાય છે.

તેઓએ ઉપવાસ કર્યા જેથી બીજાઓ વિચારે કે તેઓ પ્રામાણિક હતા.

(આ પણ જુઓ: યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઉપવાસ, ઉપવાસ કરે છે, ઉપવાસ કર્યા, ઉપવાસ, ઉપવાસો

વ્યાખ્યા:

“ઉપવાસ” શબ્દનો અર્થ થોડા સમય, જેમેકે એક દિવસ અથવા વધુ સમય માટે ખાવાનું બંધ કરવું.

ક્યારેક તેમાં (કોઈ પીણું) ના પીવાનો પણ સમાવેશ થાય છે.

તેઓએ ઉપવાસ કર્યા જેથી બીજાઓ વિચારે કે તેઓ પ્રામાણિક હતા.

(આ પણ જુઓ: યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઉપવાસ, ઉપવાસ કરે છે, ઉપવાસ કર્યા, ઉપવાસ, ઉપવાસો

વ્યાખ્યા:

“ઉપવાસ” શબ્દનો અર્થ થોડા સમય, જેમેકે એક દિવસ અથવા વધુ સમય માટે ખાવાનું બંધ કરવું.

ક્યારેક તેમાં (કોઈ પીણું) ના પીવાનો પણ સમાવેશ થાય છે.

તેઓએ ઉપવાસ કર્યા જેથી બીજાઓ વિચારે કે તેઓ પ્રામાણિક હતા.

(આ પણ જુઓ: યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઉપવાસ, ઉપવાસ કરે છે, ઉપવાસ કર્યા, ઉપવાસ, ઉપવાસો

વ્યાખ્યા:

“ઉપવાસ” શબ્દનો અર્થ થોડા સમય, જેમેકે એક દિવસ અથવા વધુ સમય માટે ખાવાનું બંધ કરવું.

ક્યારેક તેમાં (કોઈ પીણું) ના પીવાનો પણ સમાવેશ થાય છે.

તેઓએ ઉપવાસ કર્યા જેથી બીજાઓ વિચારે કે તેઓ પ્રામાણિક હતા.

(આ પણ જુઓ: યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઉપવાસ, ઉપવાસ કરે છે, ઉપવાસ કર્યા, ઉપવાસ, ઉપવાસો

વ્યાખ્યા:

“ઉપવાસ” શબ્દનો અર્થ થોડા સમય, જેમેકે એક દિવસ અથવા વધુ સમય માટે ખાવાનું બંધ કરવું.

ક્યારેક તેમાં (કોઈ પીણું) ના પીવાનો પણ સમાવેશ થાય છે.

તેઓએ ઉપવાસ કર્યા જેથી બીજાઓ વિચારે કે તેઓ પ્રામાણિક હતા.

(આ પણ જુઓ: યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઉપાસના

વ્યાખ્યા:

"ઉપાસના" એટલે કોઈને માન આપવું, પ્રશંસાકરવી અને આધીન રહેવું, ખાસ કરીને ઈશ્વરને.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: બલિદાન, સ્તુતિ કરવી, માન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઉર

તથ્યો:

ખાલદીના પ્રાચીન પ્રદેશમાં યુફ્રેટિસ નદી પર ઉર મહત્વનું શહેર હતું, જે મેસોપોટેમિયાનો ભાગ હતો. આ પ્રદેશ જે હવે આધુનિક સમયનો ઇરાક દેશ છે તેમાં આવેલું હતું.

આ કદાચ એક પરિબળ હતું જેના પર લોતને ઇબ્રાહિમ સાથે ઉર છોડવા માટે પ્રભાવિત કર્યો હતો.

)આ પણ જુઓ: ઈબ્રાહિમ, કનાન, કાસ્દી, ફ્રાત નદી, હારાન, લોત, મેસોપોતામિયા)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ઉર

તથ્યો:

ખાલદીના પ્રાચીન પ્રદેશમાં યુફ્રેટિસ નદી પર ઉર મહત્વનું શહેર હતું, જે મેસોપોટેમિયાનો ભાગ હતો. આ પ્રદેશ જે હવે આધુનિક સમયનો ઇરાક દેશ છે તેમાં આવેલું હતું.

આ કદાચ એક પરિબળ હતું જેના પર લોતને ઇબ્રાહિમ સાથે ઉર છોડવા માટે પ્રભાવિત કર્યો હતો.

)આ પણ જુઓ: ઈબ્રાહિમ, કનાન, કાસ્દી, ફ્રાત નદી, હારાન, લોત, મેસોપોતામિયા)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ઉરિયા

તથ્યો:

ઊરિયા એક પ્રામાણિક માણસ હતો અને રાજા દાઉદના શ્રેષ્ઠ સૈનિકોમાંનો એક હતો. તેને ઘણીવાર "ઊરિયા હિત્તી" તરીકે ઓળખવામાં આવે છે.

દાઊદે ઊરિયાની પત્ની સાથે વ્યભિચાર કર્યો, અને તે દાઉદના બાળક સાથે ગર્ભવતી થઈ.

પછી દાઉદે બાથશેબા સાથે લગ્ન કર્યા.

(આ પણ જુઓ: આહાઝ, બાથ-શેબા, દાઉદ, હિત્તી)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પરંતુ ઊરિયા એ ઘરે જવાનો ઇનકાર કર્યો જ્યારે બાકીના સૈનિકો યુદ્ધમાં હતા. તેથી દાઉદે ઊરિયાને યુદ્ધમાં પાછો મોકલ્યો અને સેનાપતિને કહ્યું કે દુશ્મન મજબૂત હોય ત્યાં તેને રાખવો, જેથી તે માર્યા જાય.

શબ્દ માહિતી:

ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઊંચામાં, પરમ ઊંચામાં

વ્યાખ્યા:

“ઊંચામાં” અને “પરમ ઊંચામાં” શબ્દો એવી અભિવ્યક્તિઓ છે જેનો અર્થ સામાન્ય રીતે “સ્વર્ગમાં” એવો થાય છે.

તે સંદર્ભમાં તેનો અનુવાદ “આકાશમાં ઊંચે” અથવા તો “એક ઊંચા ઝાડની ટોચે” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: સ્વર્ગ, માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઊંચામાં, પરમ ઊંચામાં

વ્યાખ્યા:

“ઊંચામાં” અને “પરમ ઊંચામાં” શબ્દો એવી અભિવ્યક્તિઓ છે જેનો અર્થ સામાન્ય રીતે “સ્વર્ગમાં” એવો થાય છે.

તે સંદર્ભમાં તેનો અનુવાદ “આકાશમાં ઊંચે” અથવા તો “એક ઊંચા ઝાડની ટોચે” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: સ્વર્ગ, માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઊંચામાં, પરમ ઊંચામાં

વ્યાખ્યા:

“ઊંચામાં” અને “પરમ ઊંચામાં” શબ્દો એવી અભિવ્યક્તિઓ છે જેનો અર્થ સામાન્ય રીતે “સ્વર્ગમાં” એવો થાય છે.

તે સંદર્ભમાં તેનો અનુવાદ “આકાશમાં ઊંચે” અથવા તો “એક ઊંચા ઝાડની ટોચે” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: સ્વર્ગ, માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઊંટ, ઊંટો

વ્યાખ્યા:

ઊંટ એ મોટું, ચાર પગવાળું પ્રાણી છે, તેની પીઠ ઉપર એક અથવા બે ખૂંધ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: બોજો, શુદ્ધ)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

ઊંટ, ઊંટો

વ્યાખ્યા:

ઊંટ એ મોટું, ચાર પગવાળું પ્રાણી છે, તેની પીઠ ઉપર એક અથવા બે ખૂંધ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: બોજો, શુદ્ધ)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

ઊંટ, ઊંટો

વ્યાખ્યા:

ઊંટ એ મોટું, ચાર પગવાળું પ્રાણી છે, તેની પીઠ ઉપર એક અથવા બે ખૂંધ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: બોજો, શુદ્ધ)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

એફેસસ, એફેસી, એફેસીઓ

સત્યો:

એફેસસ પશ્ચિમ દરિયા કિનારે આવેલું એક પ્રાચીન ગ્રીક શહેર હતું કે જે હાલના સમયના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.

(આ પણ જુઓ: આશિયા, પાઉલ, તિમોથી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

એફેસસ, એફેસી, એફેસીઓ

સત્યો:

એફેસસ પશ્ચિમ દરિયા કિનારે આવેલું એક પ્રાચીન ગ્રીક શહેર હતું કે જે હાલના સમયના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.

(આ પણ જુઓ: આશિયા, પાઉલ, તિમોથી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

એફેસસ, એફેસી, એફેસીઓ

સત્યો:

એફેસસ પશ્ચિમ દરિયા કિનારે આવેલું એક પ્રાચીન ગ્રીક શહેર હતું કે જે હાલના સમયના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.

(આ પણ જુઓ: આશિયા, પાઉલ, તિમોથી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

એફેસસ, એફેસી, એફેસીઓ

સત્યો:

એફેસસ પશ્ચિમ દરિયા કિનારે આવેલું એક પ્રાચીન ગ્રીક શહેર હતું કે જે હાલના સમયના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.

(આ પણ જુઓ: આશિયા, પાઉલ, તિમોથી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

એફેસસ, એફેસી, એફેસીઓ

સત્યો:

એફેસસ પશ્ચિમ દરિયા કિનારે આવેલું એક પ્રાચીન ગ્રીક શહેર હતું કે જે હાલના સમયના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.

(આ પણ જુઓ: આશિયા, પાઉલ, તિમોથી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

એફેસસ, એફેસી, એફેસીઓ

સત્યો:

એફેસસ પશ્ચિમ દરિયા કિનારે આવેલું એક પ્રાચીન ગ્રીક શહેર હતું કે જે હાલના સમયના તુર્કસ્તાન દેશમાં આવેલું છે.

(આ પણ જુઓ: આશિયા, પાઉલ, તિમોથી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

એફ્રાઈમ, એફ્રાઈમી, એફ્રાઈમીઓ

સત્યો:

એફ્રાઈમ યૂસફ નો બીજો દીકરો હતો. એફ્રાઈમીઓ, તેના વંશજો હતા, જેમણે ઈઝરાએલના બાર કુળોમાંના એકની રચના કરી.

(આ પણ જુઓ: અલંકાર

(આ પણ જુઓ: ઈઝરાયેલનું રાજ્ય, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

એલામ, એલામીઓ

સત્યો:

એલામ શેમનો પુત્ર અને નૂહનો પૌત્ર હતો.

(આ પણ જુઓ: નૂહ, શેમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

એલામ, એલામીઓ

સત્યો:

એલામ શેમનો પુત્ર અને નૂહનો પૌત્ર હતો.

(આ પણ જુઓ: નૂહ, શેમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

એલિયા

સત્યો:

એલિયા એ યહોવાના સૌથી મહત્વના પ્રબોધકોમાંનો એક હતો. એલિયા એ ઈઝરાએલ અને યહૂદાના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી, જેમાં આહાબ રાજાનો પણ સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રબોધક, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

એલિયા

સત્યો:

એલિયા એ યહોવાના સૌથી મહત્વના પ્રબોધકોમાંનો એક હતો. એલિયા એ ઈઝરાએલ અને યહૂદાના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી, જેમાં આહાબ રાજાનો પણ સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રબોધક, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

એલિયા

સત્યો:

એલિયા એ યહોવાના સૌથી મહત્વના પ્રબોધકોમાંનો એક હતો. એલિયા એ ઈઝરાએલ અને યહૂદાના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી, જેમાં આહાબ રાજાનો પણ સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રબોધક, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

એલિયા

સત્યો:

એલિયા એ યહોવાના સૌથી મહત્વના પ્રબોધકોમાંનો એક હતો. એલિયા એ ઈઝરાએલ અને યહૂદાના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી, જેમાં આહાબ રાજાનો પણ સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રબોધક, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

એલિયા

સત્યો:

એલિયા એ યહોવાના સૌથી મહત્વના પ્રબોધકોમાંનો એક હતો. એલિયા એ ઈઝરાએલ અને યહૂદાના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી, જેમાં આહાબ રાજાનો પણ સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રબોધક, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

એલિયા

સત્યો:

એલિયા એ યહોવાના સૌથી મહત્વના પ્રબોધકોમાંનો એક હતો. એલિયા એ ઈઝરાએલ અને યહૂદાના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી, જેમાં આહાબ રાજાનો પણ સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રબોધક, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

એલિશા

સત્યો:

ઈઝરાએલના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન એલિશા ઈઝરાએલમાં પ્રબોધક હતો. આહાબ, અહાઝ્યા, યોરામ, યેહૂ, યહોશાફાટ અને યહોઆશ.

(આ પણ જુઓ: એલિયા, નામાન, પ્રબોધક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

એસાવ

સત્યો:

એસાવ એ ઈસહાક અને રિબકાના જોડિયા દીકરાઓમાંનો એક હતો. તે તેઓનું જન્મેલું પ્રથમ બાળક હતું. યાકૂબ તેનો જોડિયો ભાઈ હતો.

પરંતુ યાકૂબે તે આશીર્વાદ તેના બદલે તેને મળે માટે ઈસહાક સાથે બનાવટ કરી. એસાવ શરુઆતમાં તેના પર ખુબજ ગુસ્સે હતો કે તે યાકૂબને મારી નાખવા માંગતો હતો, પણ પછી તેણે તેને માફ કરી દીધો.

(આ પણ જુઓ: અદોમ, ઈસહાક, ઈઝરાએલ, રિબકા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

એસાવ

સત્યો:

એસાવ એ ઈસહાક અને રિબકાના જોડિયા દીકરાઓમાંનો એક હતો. તે તેઓનું જન્મેલું પ્રથમ બાળક હતું. યાકૂબ તેનો જોડિયો ભાઈ હતો.

પરંતુ યાકૂબે તે આશીર્વાદ તેના બદલે તેને મળે માટે ઈસહાક સાથે બનાવટ કરી. એસાવ શરુઆતમાં તેના પર ખુબજ ગુસ્સે હતો કે તે યાકૂબને મારી નાખવા માંગતો હતો, પણ પછી તેણે તેને માફ કરી દીધો.

(આ પણ જુઓ: અદોમ, ઈસહાક, ઈઝરાએલ, રિબકા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઓળિયું, ઓળિયાઓ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, ઓળિયું એક પ્રકારનું પુસ્તક હતું જે જળવનસ્પતિ અથવા ચામડામાંથી એક લાંબા કાગળ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

જ્યારે ઓળિયું સ્વીકારવામાં આવે ત્યારે જો મીણ હજુ પણ ઓળિયા પર હોય, તો સ્વીકારનાર સમજી શકે કે જ્યારથી ઓળિયાને મહોર કરવામાં આવ્યું ત્યારથી તેને કોઈએ પણ વાંચવા કે તેના પર લખવા ખોલ્યું નથી.

(આ પણ જુઓ: મહોર, સભાસ્થાન, ઈશ્વરનો શબ્દ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કચરો, કચરો, વેડફાયેલું, બરબાદી, પડતર જમીન, પડતર જમીનો

વ્યાખ્યા:

કંઈક બગાડવાનો અર્થ છે બેદરકારીથી તેને ફેંકી દેવું અથવા તેનો ઉપયોગ અયોગ્ય રીતે કરવો. "પડતર જમીન" અથવા "કચરો" કંઈક એવી જમીન અથવા એક શહેરનો ઉલ્લેખ કરે છે કે જેનો એવો નાશ કરવામાં આવ્યો હોય તેથી હવે તેમાં કંઇ ન રહે.

જે વ્યક્તિ બીમાર રહેતી હોય છે તે બીમારી અથવા ખોરાકની અછતને લીધે સામાન્ય રીતે ખૂબ જ પાતળું બની જાય છે.

પરંતુ પડતર જમીન એ પણ સૂચવે છે કે લોકો ત્યાં રહેતા હતા અને જમીન પર વૃક્ષો અને છોડ હતાં જે ખોરાક ઉત્પન્ન કરતા હતાં.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

કચરો, કચરો, વેડફાયેલું, બરબાદી, પડતર જમીન, પડતર જમીનો

વ્યાખ્યા:

કંઈક બગાડવાનો અર્થ છે બેદરકારીથી તેને ફેંકી દેવું અથવા તેનો ઉપયોગ અયોગ્ય રીતે કરવો. "પડતર જમીન" અથવા "કચરો" કંઈક એવી જમીન અથવા એક શહેરનો ઉલ્લેખ કરે છે કે જેનો એવો નાશ કરવામાં આવ્યો હોય તેથી હવે તેમાં કંઇ ન રહે.

જે વ્યક્તિ બીમાર રહેતી હોય છે તે બીમારી અથવા ખોરાકની અછતને લીધે સામાન્ય રીતે ખૂબ જ પાતળું બની જાય છે.

પરંતુ પડતર જમીન એ પણ સૂચવે છે કે લોકો ત્યાં રહેતા હતા અને જમીન પર વૃક્ષો અને છોડ હતાં જે ખોરાક ઉત્પન્ન કરતા હતાં.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

કઠણ, વધારે કઠણ, એકદમ સખત, કઠણ કરવું, કઠણ કરે છે, કઠણ કરેલુ, સખ્તાઇ, કઠિનતા

વ્યાખ્યા:

સંદર્ભ પર આધારિત, “કઠણ” શબ્દના કેટલાક અલગ અલગ અર્થો હોય છે. સામાન્ય રીતે તે એવી કાંઇક બાબત દર્શાવે છે કે જે મુશ્કેલ, સતત ચાલુ, અથવા અતિ કઠોર હોય.

આ અભિવ્યક્તિઓ લોકો કે જેઓ સતત દેવનો અનાદર કરે છે તે વર્ણવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, હ્રદય, મજૂરી, અક્કડ ગરદન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કઠણ, વધારે કઠણ, એકદમ સખત, કઠણ કરવું, કઠણ કરે છે, કઠણ કરેલુ, સખ્તાઇ, કઠિનતા

વ્યાખ્યા:

સંદર્ભ પર આધારિત, “કઠણ” શબ્દના કેટલાક અલગ અલગ અર્થો હોય છે. સામાન્ય રીતે તે એવી કાંઇક બાબત દર્શાવે છે કે જે મુશ્કેલ, સતત ચાલુ, અથવા અતિ કઠોર હોય.

આ અભિવ્યક્તિઓ લોકો કે જેઓ સતત દેવનો અનાદર કરે છે તે વર્ણવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, હ્રદય, મજૂરી, અક્કડ ગરદન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કઠણ, વધારે કઠણ, એકદમ સખત, કઠણ કરવું, કઠણ કરે છે, કઠણ કરેલુ, સખ્તાઇ, કઠિનતા

વ્યાખ્યા:

સંદર્ભ પર આધારિત, “કઠણ” શબ્દના કેટલાક અલગ અલગ અર્થો હોય છે. સામાન્ય રીતે તે એવી કાંઇક બાબત દર્શાવે છે કે જે મુશ્કેલ, સતત ચાલુ, અથવા અતિ કઠોર હોય.

આ અભિવ્યક્તિઓ લોકો કે જેઓ સતત દેવનો અનાદર કરે છે તે વર્ણવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, હ્રદય, મજૂરી, અક્કડ ગરદન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કઠણ, વધારે કઠણ, એકદમ સખત, કઠણ કરવું, કઠણ કરે છે, કઠણ કરેલુ, સખ્તાઇ, કઠિનતા

વ્યાખ્યા:

સંદર્ભ પર આધારિત, “કઠણ” શબ્દના કેટલાક અલગ અલગ અર્થો હોય છે. સામાન્ય રીતે તે એવી કાંઇક બાબત દર્શાવે છે કે જે મુશ્કેલ, સતત ચાલુ, અથવા અતિ કઠોર હોય.

આ અભિવ્યક્તિઓ લોકો કે જેઓ સતત દેવનો અનાદર કરે છે તે વર્ણવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, હ્રદય, મજૂરી, અક્કડ ગરદન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કઠણ, વધારે કઠણ, એકદમ સખત, કઠણ કરવું, કઠણ કરે છે, કઠણ કરેલુ, સખ્તાઇ, કઠિનતા

વ્યાખ્યા:

સંદર્ભ પર આધારિત, “કઠણ” શબ્દના કેટલાક અલગ અલગ અર્થો હોય છે. સામાન્ય રીતે તે એવી કાંઇક બાબત દર્શાવે છે કે જે મુશ્કેલ, સતત ચાલુ, અથવા અતિ કઠોર હોય.

આ અભિવ્યક્તિઓ લોકો કે જેઓ સતત દેવનો અનાદર કરે છે તે વર્ણવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, હ્રદય, મજૂરી, અક્કડ ગરદન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કઠણ, વધારે કઠણ, એકદમ સખત, કઠણ કરવું, કઠણ કરે છે, કઠણ કરેલુ, સખ્તાઇ, કઠિનતા

વ્યાખ્યા:

સંદર્ભ પર આધારિત, “કઠણ” શબ્દના કેટલાક અલગ અલગ અર્થો હોય છે. સામાન્ય રીતે તે એવી કાંઇક બાબત દર્શાવે છે કે જે મુશ્કેલ, સતત ચાલુ, અથવા અતિ કઠોર હોય.

આ અભિવ્યક્તિઓ લોકો કે જેઓ સતત દેવનો અનાદર કરે છે તે વર્ણવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, હ્રદય, મજૂરી, અક્કડ ગરદન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કઠણ, વધારે કઠણ, એકદમ સખત, કઠણ કરવું, કઠણ કરે છે, કઠણ કરેલુ, સખ્તાઇ, કઠિનતા

વ્યાખ્યા:

સંદર્ભ પર આધારિત, “કઠણ” શબ્દના કેટલાક અલગ અલગ અર્થો હોય છે. સામાન્ય રીતે તે એવી કાંઇક બાબત દર્શાવે છે કે જે મુશ્કેલ, સતત ચાલુ, અથવા અતિ કઠોર હોય.

આ અભિવ્યક્તિઓ લોકો કે જેઓ સતત દેવનો અનાદર કરે છે તે વર્ણવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, હ્રદય, મજૂરી, અક્કડ ગરદન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કઠણ, વધારે કઠણ, એકદમ સખત, કઠણ કરવું, કઠણ કરે છે, કઠણ કરેલુ, સખ્તાઇ, કઠિનતા

વ્યાખ્યા:

સંદર્ભ પર આધારિત, “કઠણ” શબ્દના કેટલાક અલગ અલગ અર્થો હોય છે. સામાન્ય રીતે તે એવી કાંઇક બાબત દર્શાવે છે કે જે મુશ્કેલ, સતત ચાલુ, અથવા અતિ કઠોર હોય.

આ અભિવ્યક્તિઓ લોકો કે જેઓ સતત દેવનો અનાદર કરે છે તે વર્ણવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, હ્રદય, મજૂરી, અક્કડ ગરદન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કનાન, કનાની, કનાનીઓ

સત્યો:

કનાન હામનો દીકરો હતો, કે જે નુહના દીકરાઓમાંનો એક હતો. કનાનીઓ એ કનાનના વંશજો હતા.

તેની સરહદ દક્ષિણમાં મિસરની સુધી અને ઉત્તરે અરામની સરહદ સુધી વિસ્તરેલી છે.

દેવે ઈબ્રાહીમ અને તેના વંશજો, ઈઝરાએલીઓને કનાનની ભૂમિ આપવાનું વચન આપ્યું.

(આ પણ જુઓ: હામ, વચનનો દેશ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો

આ બધી જમીન જે તું જુએ છે તે હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”

શબ્દ માહિતી:

કનાન, કનાની, કનાનીઓ

સત્યો:

કનાન હામનો દીકરો હતો, કે જે નુહના દીકરાઓમાંનો એક હતો. કનાનીઓ એ કનાનના વંશજો હતા.

તેની સરહદ દક્ષિણમાં મિસરની સુધી અને ઉત્તરે અરામની સરહદ સુધી વિસ્તરેલી છે.

દેવે ઈબ્રાહીમ અને તેના વંશજો, ઈઝરાએલીઓને કનાનની ભૂમિ આપવાનું વચન આપ્યું.

(આ પણ જુઓ: હામ, વચનનો દેશ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો

આ બધી જમીન જે તું જુએ છે તે હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”

શબ્દ માહિતી:

કન્યા, કન્યાઓ,કન્યા વિશે

વ્યાખ્યા:

કન્યા લગ્ન સમાંરભ માં સ્ત્રી છે કે જે તેણીના પતિ સાથે લગ્ન કરી રહી છે, જે વરરાજા છે.

(જુઓ : રૂપક

(આ પણ જુઓ: વરરાજા, મંડળી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કન્યા, કન્યાઓ,કન્યા વિશે

વ્યાખ્યા:

કન્યા લગ્ન સમાંરભ માં સ્ત્રી છે કે જે તેણીના પતિ સાથે લગ્ન કરી રહી છે, જે વરરાજા છે.

(જુઓ : રૂપક

(આ પણ જુઓ: વરરાજા, મંડળી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કન્યા, કન્યાઓ,કન્યા વિશે

વ્યાખ્યા:

કન્યા લગ્ન સમાંરભ માં સ્ત્રી છે કે જે તેણીના પતિ સાથે લગ્ન કરી રહી છે, જે વરરાજા છે.

(જુઓ : રૂપક

(આ પણ જુઓ: વરરાજા, મંડળી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

(આ પણ જુઓ: દફનાવવું, મરી જવું)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેઓએ તેને કહ્યું, " કબર માં આવો અને જુઓ."

તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા. પછી તેઓએ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

કબરનું રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! કબરમાં જુઓ અને નિહાળો." સ્ત્રીઓ કબર માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

(આ પણ જુઓ: દફનાવવું, મરી જવું)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેઓએ તેને કહ્યું, " કબર માં આવો અને જુઓ."

તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા. પછી તેઓએ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

કબરનું રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! કબરમાં જુઓ અને નિહાળો." સ્ત્રીઓ કબર માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

(આ પણ જુઓ: દફનાવવું, મરી જવું)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેઓએ તેને કહ્યું, " કબર માં આવો અને જુઓ."

તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા. પછી તેઓએ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

કબરનું રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! કબરમાં જુઓ અને નિહાળો." સ્ત્રીઓ કબર માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

(આ પણ જુઓ: દફનાવવું, મરી જવું)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેઓએ તેને કહ્યું, " કબર માં આવો અને જુઓ."

તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા. પછી તેઓએ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

કબરનું રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! કબરમાં જુઓ અને નિહાળો." સ્ત્રીઓ કબર માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

(આ પણ જુઓ: દફનાવવું, મરી જવું)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેઓએ તેને કહ્યું, " કબર માં આવો અને જુઓ."

તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા. પછી તેઓએ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

કબરનું રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! કબરમાં જુઓ અને નિહાળો." સ્ત્રીઓ કબર માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

(આ પણ જુઓ: દફનાવવું, મરી જવું)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેઓએ તેને કહ્યું, " કબર માં આવો અને જુઓ."

તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા. પછી તેઓએ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

કબરનું રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! કબરમાં જુઓ અને નિહાળો." સ્ત્રીઓ કબર માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

(આ પણ જુઓ: દફનાવવું, મરી જવું)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેઓએ તેને કહ્યું, " કબર માં આવો અને જુઓ."

તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા. પછી તેઓએ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

કબરનું રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! કબરમાં જુઓ અને નિહાળો." સ્ત્રીઓ કબર માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

કમર

વ્યાખ્યા:

"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.

તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.

(જુઓ: સૌમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું,બાંધવું,સંતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કમર

વ્યાખ્યા:

"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.

તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.

(જુઓ: સૌમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું,બાંધવું,સંતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કમર

વ્યાખ્યા:

"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.

તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.

(જુઓ: સૌમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું,બાંધવું,સંતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કમર

વ્યાખ્યા:

"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.

તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.

(જુઓ: સૌમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું,બાંધવું,સંતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કમર

વ્યાખ્યા:

"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.

તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.

(જુઓ: સૌમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું,બાંધવું,સંતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કમર

વ્યાખ્યા:

"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.

તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.

(જુઓ: સૌમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું,બાંધવું,સંતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કમર

વ્યાખ્યા:

"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.

તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.

(જુઓ: સૌમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું,બાંધવું,સંતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરિંથ, કરિંથીઓ

સત્યો:

કરિંથ એ લગભગ 50 માઈલ્સ એથેન્સના પૂર્વે, ગ્રીક દેશમાં આવેલું શહેર હતું. કરિંથીઓ લોકો કે જેઓ કરિંથમાં રહેતા હતા.

(આ પણ જુઓ: અપોલસ, તિમોથી, તિતસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરિંથ, કરિંથીઓ

સત્યો:

કરિંથ એ લગભગ 50 માઈલ્સ એથેન્સના પૂર્વે, ગ્રીક દેશમાં આવેલું શહેર હતું. કરિંથીઓ લોકો કે જેઓ કરિંથમાં રહેતા હતા.

(આ પણ જુઓ: અપોલસ, તિમોથી, તિતસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરિંથ, કરિંથીઓ

સત્યો:

કરિંથ એ લગભગ 50 માઈલ્સ એથેન્સના પૂર્વે, ગ્રીક દેશમાં આવેલું શહેર હતું. કરિંથીઓ લોકો કે જેઓ કરિંથમાં રહેતા હતા.

(આ પણ જુઓ: અપોલસ, તિમોથી, તિતસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરિંથ, કરિંથીઓ

સત્યો:

કરિંથ એ લગભગ 50 માઈલ્સ એથેન્સના પૂર્વે, ગ્રીક દેશમાં આવેલું શહેર હતું. કરિંથીઓ લોકો કે જેઓ કરિંથમાં રહેતા હતા.

(આ પણ જુઓ: અપોલસ, તિમોથી, તિતસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરુણા, કરુણામય

વ્યાખ્યા:

કરુણા શબ્દ ખાસ કરીને તેઓ માટે કે જેઓ પીડાય છે, તે લોકો માટે ચિંતાની લાગણી થાય તેને દર્શાવે છે. “કરુણામય” વ્યક્તિ અન્ય લોકો વિશે કાળજી લે છે અને તેઓને મદદ કરે છે. સામાન્ય રીતે “કરુણા” શબ્દ, લોકોની જરૂરિયાત વિશે સંભાળ લેવી, તેમજ તેઓને મદદ કરવા માટે કાર્ય કરે છે.

તે તેઓને લોકોની સંભાળ વિશે અને જેઓ જરૂરીયાતમાં છે તેઓને સક્રિય રીતે મદદ કરવા સૂચના આપે છે.

ભાષાંતર માટેના સૂચનો:

આ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ “દયા” અથવા “દયાભાવ” થાય છે. બીજી ભાષાઓમાં તેના અર્થ માટે તેઓની પોતાની અભિવ્યક્તિ હોઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરુણા, કરુણામય

વ્યાખ્યા:

કરુણા શબ્દ ખાસ કરીને તેઓ માટે કે જેઓ પીડાય છે, તે લોકો માટે ચિંતાની લાગણી થાય તેને દર્શાવે છે. “કરુણામય” વ્યક્તિ અન્ય લોકો વિશે કાળજી લે છે અને તેઓને મદદ કરે છે. સામાન્ય રીતે “કરુણા” શબ્દ, લોકોની જરૂરિયાત વિશે સંભાળ લેવી, તેમજ તેઓને મદદ કરવા માટે કાર્ય કરે છે.

તે તેઓને લોકોની સંભાળ વિશે અને જેઓ જરૂરીયાતમાં છે તેઓને સક્રિય રીતે મદદ કરવા સૂચના આપે છે.

ભાષાંતર માટેના સૂચનો:

આ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ “દયા” અથવા “દયાભાવ” થાય છે. બીજી ભાષાઓમાં તેના અર્થ માટે તેઓની પોતાની અભિવ્યક્તિ હોઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરુણા, કરુણામય

વ્યાખ્યા:

કરુણા શબ્દ ખાસ કરીને તેઓ માટે કે જેઓ પીડાય છે, તે લોકો માટે ચિંતાની લાગણી થાય તેને દર્શાવે છે. “કરુણામય” વ્યક્તિ અન્ય લોકો વિશે કાળજી લે છે અને તેઓને મદદ કરે છે. સામાન્ય રીતે “કરુણા” શબ્દ, લોકોની જરૂરિયાત વિશે સંભાળ લેવી, તેમજ તેઓને મદદ કરવા માટે કાર્ય કરે છે.

તે તેઓને લોકોની સંભાળ વિશે અને જેઓ જરૂરીયાતમાં છે તેઓને સક્રિય રીતે મદદ કરવા સૂચના આપે છે.

ભાષાંતર માટેના સૂચનો:

આ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ “દયા” અથવા “દયાભાવ” થાય છે. બીજી ભાષાઓમાં તેના અર્થ માટે તેઓની પોતાની અભિવ્યક્તિ હોઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરુણા, કરુણામય

વ્યાખ્યા:

કરુણા શબ્દ ખાસ કરીને તેઓ માટે કે જેઓ પીડાય છે, તે લોકો માટે ચિંતાની લાગણી થાય તેને દર્શાવે છે. “કરુણામય” વ્યક્તિ અન્ય લોકો વિશે કાળજી લે છે અને તેઓને મદદ કરે છે. સામાન્ય રીતે “કરુણા” શબ્દ, લોકોની જરૂરિયાત વિશે સંભાળ લેવી, તેમજ તેઓને મદદ કરવા માટે કાર્ય કરે છે.

તે તેઓને લોકોની સંભાળ વિશે અને જેઓ જરૂરીયાતમાં છે તેઓને સક્રિય રીતે મદદ કરવા સૂચના આપે છે.

ભાષાંતર માટેના સૂચનો:

આ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ “દયા” અથવા “દયાભાવ” થાય છે. બીજી ભાષાઓમાં તેના અર્થ માટે તેઓની પોતાની અભિવ્યક્તિ હોઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરુણા, કરુણામય

વ્યાખ્યા:

કરુણા શબ્દ ખાસ કરીને તેઓ માટે કે જેઓ પીડાય છે, તે લોકો માટે ચિંતાની લાગણી થાય તેને દર્શાવે છે. “કરુણામય” વ્યક્તિ અન્ય લોકો વિશે કાળજી લે છે અને તેઓને મદદ કરે છે. સામાન્ય રીતે “કરુણા” શબ્દ, લોકોની જરૂરિયાત વિશે સંભાળ લેવી, તેમજ તેઓને મદદ કરવા માટે કાર્ય કરે છે.

તે તેઓને લોકોની સંભાળ વિશે અને જેઓ જરૂરીયાતમાં છે તેઓને સક્રિય રીતે મદદ કરવા સૂચના આપે છે.

ભાષાંતર માટેના સૂચનો:

આ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ “દયા” અથવા “દયાભાવ” થાય છે. બીજી ભાષાઓમાં તેના અર્થ માટે તેઓની પોતાની અભિવ્યક્તિ હોઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરુણા, કરુણામય

વ્યાખ્યા:

કરુણા શબ્દ ખાસ કરીને તેઓ માટે કે જેઓ પીડાય છે, તે લોકો માટે ચિંતાની લાગણી થાય તેને દર્શાવે છે. “કરુણામય” વ્યક્તિ અન્ય લોકો વિશે કાળજી લે છે અને તેઓને મદદ કરે છે. સામાન્ય રીતે “કરુણા” શબ્દ, લોકોની જરૂરિયાત વિશે સંભાળ લેવી, તેમજ તેઓને મદદ કરવા માટે કાર્ય કરે છે.

તે તેઓને લોકોની સંભાળ વિશે અને જેઓ જરૂરીયાતમાં છે તેઓને સક્રિય રીતે મદદ કરવા સૂચના આપે છે.

ભાષાંતર માટેના સૂચનો:

આ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ “દયા” અથવા “દયાભાવ” થાય છે. બીજી ભાષાઓમાં તેના અર્થ માટે તેઓની પોતાની અભિવ્યક્તિ હોઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કલંક, કલંકો, કલંકિત, શરમજનક

સત્યો:

“કલંક” શબ્દ, સન્માન અને આદર ગુમાવવું તે દર્શાવે છે.

(આ પણ જુઓ: અપમાન, માન, શરમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કલંક, કલંકો, કલંકિત, શરમજનક

સત્યો:

“કલંક” શબ્દ, સન્માન અને આદર ગુમાવવું તે દર્શાવે છે.

(આ પણ જુઓ: અપમાન, માન, શરમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કલંક, કલંકો, કલંકિત, શરમજનક

સત્યો:

“કલંક” શબ્દ, સન્માન અને આદર ગુમાવવું તે દર્શાવે છે.

(આ પણ જુઓ: અપમાન, માન, શરમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કલંક, કલંકો, કલંકિત, શરમજનક

સત્યો:

“કલંક” શબ્દ, સન્માન અને આદર ગુમાવવું તે દર્શાવે છે.

(આ પણ જુઓ: અપમાન, માન, શરમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કલંક, કલંકો, કલંકિત, શરમજનક

સત્યો:

“કલંક” શબ્દ, સન્માન અને આદર ગુમાવવું તે દર્શાવે છે.

(આ પણ જુઓ: અપમાન, માન, શરમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કલંક, કલંકો, કલંકિત, શરમજનક

સત્યો:

“કલંક” શબ્દ, સન્માન અને આદર ગુમાવવું તે દર્શાવે છે.

(આ પણ જુઓ: અપમાન, માન, શરમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કલંક, કલંકો, કલંકિત, શરમજનક

સત્યો:

“કલંક” શબ્દ, સન્માન અને આદર ગુમાવવું તે દર્શાવે છે.

(આ પણ જુઓ: અપમાન, માન, શરમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કલંક, કલંકો, કલંકિત, શરમજનક

સત્યો:

“કલંક” શબ્દ, સન્માન અને આદર ગુમાવવું તે દર્શાવે છે.

(આ પણ જુઓ: અપમાન, માન, શરમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કલંક, કલંકો, કલંકિત, શરમજનક

સત્યો:

“કલંક” શબ્દ, સન્માન અને આદર ગુમાવવું તે દર્શાવે છે.

(આ પણ જુઓ: અપમાન, માન, શરમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કસોટી, કસોટીઓ, કસોટી પામેલ

વ્યાખ્યા:

શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.

આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.

તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: લલચાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કસોટી, કસોટીઓ, કસોટી પામેલ

વ્યાખ્યા:

શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.

આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.

તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: લલચાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કસોટી, કસોટીઓ, કસોટી પામેલ

વ્યાખ્યા:

શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.

આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.

તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: લલચાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કસોટી, કસોટીઓ, કસોટી પામેલ

વ્યાખ્યા:

શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.

આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.

તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: લલચાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કસોટી, કસોટીઓ, કસોટી પામેલ

વ્યાખ્યા:

શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.

આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.

તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: લલચાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કસોટી, કસોટીઓ, કસોટી પામેલ

વ્યાખ્યા:

શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.

આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.

તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: લલચાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કસોટી, કસોટીઓ, કસોટી પામેલ

વ્યાખ્યા:

શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.

આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.

તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: લલચાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કસોટી, કસોટીઓ, કસોટી પામેલ

વ્યાખ્યા:

શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.

આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.

તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: લલચાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કાઈન

સત્યો:

બાઈબલમાં કાઈન અને તેનો ભાઈ હાબેલને આદમ અને હવાના પ્રથમ દીકરાઓ તરીકે ઉલ્લેખવામાં છે.

(આ પણ જુઓ: આદમ, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કાઈન

સત્યો:

બાઈબલમાં કાઈન અને તેનો ભાઈ હાબેલને આદમ અને હવાના પ્રથમ દીકરાઓ તરીકે ઉલ્લેખવામાં છે.

(આ પણ જુઓ: આદમ, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કાઈન

સત્યો:

બાઈબલમાં કાઈન અને તેનો ભાઈ હાબેલને આદમ અને હવાના પ્રથમ દીકરાઓ તરીકે ઉલ્લેખવામાં છે.

(આ પણ જુઓ: આદમ, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કાઈન

સત્યો:

બાઈબલમાં કાઈન અને તેનો ભાઈ હાબેલને આદમ અને હવાના પ્રથમ દીકરાઓ તરીકે ઉલ્લેખવામાં છે.

(આ પણ જુઓ: આદમ, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કાના

વ્યાખ્યા:

કાના એ ગાલીલ પ્રાંતમાં, નાઝરેથની ઉત્તરે લગભગ નવ ગાઉ આવેલું ગામ અથવા નગર હતું.

(આ પણ જુઓ: કફર-નહૂમ, ગાલીલ, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કાના

વ્યાખ્યા:

કાના એ ગાલીલ પ્રાંતમાં, નાઝરેથની ઉત્તરે લગભગ નવ ગાઉ આવેલું ગામ અથવા નગર હતું.

(આ પણ જુઓ: કફર-નહૂમ, ગાલીલ, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કાના

વ્યાખ્યા:

કાના એ ગાલીલ પ્રાંતમાં, નાઝરેથની ઉત્તરે લગભગ નવ ગાઉ આવેલું ગામ અથવા નગર હતું.

(આ પણ જુઓ: કફર-નહૂમ, ગાલીલ, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કાયદેસર, કાયદેસર રીતે, ગેરકાયદેસર, કાયદેસર નહીં, અન્યાયી, અરાજક્તા

વ્યાખ્યા:

"કાયદેસર" “શબ્દ એવું કંઈક જે કાયદા અથવા બીજી જરૂરિયાત પ્રમાણે કરવા માટે પરવાનગી છે તેનો ઉલ્લેખ કરે છે. તેનું વિરુદ્ધાર્થી "ગેરકાયદેસર" છે, જેનો સરળ અર્થ "કાયદેસર નથી" તે થાય છે.

કંઈક જે "ગેરકાયદેસર" હોય તેની નિયમો દ્વારા "પરવાનગી નથી."

"ગેરકાયદેસર" અને "કાયદેસર નહિ" શબ્દો એવિ ક્રિયાઓ કે જે નિયમ તોડે છે તેનું વર્ણન કરવા વાપરવામાં આવે છે.

જો તે તેમના માણસો દ્વારા બનાવેલા નિયમો સાથે બંધ ન બેસે તો યહૂદી આગેવાનો કંઈકને "ગેરકાયદેસર" કહી શકે.

"અન્યાયી" શબ્દ એવિ વ્યક્તિનું વર્ણન કરે છે જે કાયદાઓ કે નિયમોનું પાલન કરતો નથી. જ્યારે દેશ કે લોકોનું જુથ "અરાજક્તા" ની સ્થિતિમાં હોય ત્યારે, ત્યાં વ્યાપક આજ્ઞાભંગ, બળવો, અથવા અનૈતિક્તા છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, મૂસા, વિશ્રામવાર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કાયાફા

સત્યો:

યોહાન બપ્તિસ્મી અને ઈસુના સમય દરમ્યાન કાયાફા ઈઝરાએલનો પ્રમુખ યાજક હતો. ઈસુની કસોટી અને દંડાજ્ઞા ફરવામાં કાયાફા એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

દેવે તેને ભવિષ્યવાણી તરીકે લઈને, ઈસુ વિશે કેવી રીતે મરીને તેના લોકોને બચાવશે તે કહેવાનું કારણ આપ્યું.

(આ પણ જુઓ: અન્નાસ, પ્રમુખ યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કાયાફા

સત્યો:

યોહાન બપ્તિસ્મી અને ઈસુના સમય દરમ્યાન કાયાફા ઈઝરાએલનો પ્રમુખ યાજક હતો. ઈસુની કસોટી અને દંડાજ્ઞા ફરવામાં કાયાફા એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

દેવે તેને ભવિષ્યવાણી તરીકે લઈને, ઈસુ વિશે કેવી રીતે મરીને તેના લોકોને બચાવશે તે કહેવાનું કારણ આપ્યું.

(આ પણ જુઓ: અન્નાસ, પ્રમુખ યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કાયાફા

સત્યો:

યોહાન બપ્તિસ્મી અને ઈસુના સમય દરમ્યાન કાયાફા ઈઝરાએલનો પ્રમુખ યાજક હતો. ઈસુની કસોટી અને દંડાજ્ઞા ફરવામાં કાયાફા એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

દેવે તેને ભવિષ્યવાણી તરીકે લઈને, ઈસુ વિશે કેવી રીતે મરીને તેના લોકોને બચાવશે તે કહેવાનું કારણ આપ્યું.

(આ પણ જુઓ: અન્નાસ, પ્રમુખ યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કાયાફા

સત્યો:

યોહાન બપ્તિસ્મી અને ઈસુના સમય દરમ્યાન કાયાફા ઈઝરાએલનો પ્રમુખ યાજક હતો. ઈસુની કસોટી અને દંડાજ્ઞા ફરવામાં કાયાફા એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

દેવે તેને ભવિષ્યવાણી તરીકે લઈને, ઈસુ વિશે કેવી રીતે મરીને તેના લોકોને બચાવશે તે કહેવાનું કારણ આપ્યું.

(આ પણ જુઓ: અન્નાસ, પ્રમુખ યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કિલીકિયા

સત્યો:

કિલીકિયા દક્ષિણ-પૂર્વીય ભાગમાં આવેલો રોમનો નાનો પ્રદેશ હતો, જ્યાં હાલમાં આધુનિક સમયનું તુર્કસ્તાન આવેલું છે. તે એગીયન સમુદ્રની સરહદ પાસે આવેલ છે.

(આ પણ જુઓ: પાઉલ, સ્તેફન, તાર્સસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કિલીકિયા

સત્યો:

કિલીકિયા દક્ષિણ-પૂર્વીય ભાગમાં આવેલો રોમનો નાનો પ્રદેશ હતો, જ્યાં હાલમાં આધુનિક સમયનું તુર્કસ્તાન આવેલું છે. તે એગીયન સમુદ્રની સરહદ પાસે આવેલ છે.

(આ પણ જુઓ: પાઉલ, સ્તેફન, તાર્સસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.

આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.

આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.

આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.

આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.

આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.

આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.

આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.

આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કુટુંબ, કુટુંબો

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ એવા લોકોના જૂથને દર્શાવે છે કે, જેઓ લોહીથી સબંધિત અને સામાન્ય રીતે પિતા, માતા, અને તેઓના બાળકોનો સમાવેશ થાય છે. મોટેભાગે તેમાં અન્ય સંબંધીઓ જેવા કે દાદા-દાદી, પૌત્ર –પુત્રીઓ, કાકાઓ-કાકીઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: કુળ, પૂર્વજ, ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુટુંબ, કુટુંબો

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ એવા લોકોના જૂથને દર્શાવે છે કે, જેઓ લોહીથી સબંધિત અને સામાન્ય રીતે પિતા, માતા, અને તેઓના બાળકોનો સમાવેશ થાય છે. મોટેભાગે તેમાં અન્ય સંબંધીઓ જેવા કે દાદા-દાદી, પૌત્ર –પુત્રીઓ, કાકાઓ-કાકીઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: કુળ, પૂર્વજ, ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુટુંબ, કુટુંબો

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ એવા લોકોના જૂથને દર્શાવે છે કે, જેઓ લોહીથી સબંધિત અને સામાન્ય રીતે પિતા, માતા, અને તેઓના બાળકોનો સમાવેશ થાય છે. મોટેભાગે તેમાં અન્ય સંબંધીઓ જેવા કે દાદા-દાદી, પૌત્ર –પુત્રીઓ, કાકાઓ-કાકીઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: કુળ, પૂર્વજ, ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુટુંબ, કુટુંબો

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ એવા લોકોના જૂથને દર્શાવે છે કે, જેઓ લોહીથી સબંધિત અને સામાન્ય રીતે પિતા, માતા, અને તેઓના બાળકોનો સમાવેશ થાય છે. મોટેભાગે તેમાં અન્ય સંબંધીઓ જેવા કે દાદા-દાદી, પૌત્ર –પુત્રીઓ, કાકાઓ-કાકીઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: કુળ, પૂર્વજ, ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુટુંબ, કુટુંબો

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ એવા લોકોના જૂથને દર્શાવે છે કે, જેઓ લોહીથી સબંધિત અને સામાન્ય રીતે પિતા, માતા, અને તેઓના બાળકોનો સમાવેશ થાય છે. મોટેભાગે તેમાં અન્ય સંબંધીઓ જેવા કે દાદા-દાદી, પૌત્ર –પુત્રીઓ, કાકાઓ-કાકીઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: કુળ, પૂર્વજ, ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુટુંબ, કુટુંબો

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ એવા લોકોના જૂથને દર્શાવે છે કે, જેઓ લોહીથી સબંધિત અને સામાન્ય રીતે પિતા, માતા, અને તેઓના બાળકોનો સમાવેશ થાય છે. મોટેભાગે તેમાં અન્ય સંબંધીઓ જેવા કે દાદા-દાદી, પૌત્ર –પુત્રીઓ, કાકાઓ-કાકીઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: કુળ, પૂર્વજ, ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુટુંબ, કુટુંબો

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ એવા લોકોના જૂથને દર્શાવે છે કે, જેઓ લોહીથી સબંધિત અને સામાન્ય રીતે પિતા, માતા, અને તેઓના બાળકોનો સમાવેશ થાય છે. મોટેભાગે તેમાં અન્ય સંબંધીઓ જેવા કે દાદા-દાદી, પૌત્ર –પુત્રીઓ, કાકાઓ-કાકીઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: કુળ, પૂર્વજ, ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુટુંબ, કુટુંબો

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ એવા લોકોના જૂથને દર્શાવે છે કે, જેઓ લોહીથી સબંધિત અને સામાન્ય રીતે પિતા, માતા, અને તેઓના બાળકોનો સમાવેશ થાય છે. મોટેભાગે તેમાં અન્ય સંબંધીઓ જેવા કે દાદા-દાદી, પૌત્ર –પુત્રીઓ, કાકાઓ-કાકીઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: કુળ, પૂર્વજ, ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુમારિકા, કુમારિકાઓ કૌમાર્ય

વ્યાખ્યા:

કુમારિકા એક સ્ત્રી છે જેણે ક્યારેય જાતીય સંબંધો કર્યા નથી.

તેમને માનવ પિતા ન હતા.

(જુઓ: [સૌમ્યોક્તિ[

(આ પણ જુઓ: [ખ્રિસ્ત[યશાયાહ, ખ્રિસ્ત, યશાયા)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેથી જ્યારે તે હજુ પણ કુમારિકા હતી, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેને ઈસુ નામ આપ્યું.

શબ્દ માહિતી:

કુમારિકા, કુમારિકાઓ કૌમાર્ય

વ્યાખ્યા:

કુમારિકા એક સ્ત્રી છે જેણે ક્યારેય જાતીય સંબંધો કર્યા નથી.

તેમને માનવ પિતા ન હતા.

(જુઓ: [સૌમ્યોક્તિ[

(આ પણ જુઓ: [ખ્રિસ્ત[યશાયાહ, ખ્રિસ્ત, યશાયા)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેથી જ્યારે તે હજુ પણ કુમારિકા હતી, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેને ઈસુ નામ આપ્યું.

શબ્દ માહિતી:

કુમારિકા, કુમારિકાઓ કૌમાર્ય

વ્યાખ્યા:

કુમારિકા એક સ્ત્રી છે જેણે ક્યારેય જાતીય સંબંધો કર્યા નથી.

તેમને માનવ પિતા ન હતા.

(જુઓ: [સૌમ્યોક્તિ[

(આ પણ જુઓ: [ખ્રિસ્ત[યશાયાહ, ખ્રિસ્ત, યશાયા)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેથી જ્યારે તે હજુ પણ કુમારિકા હતી, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેને ઈસુ નામ આપ્યું.

શબ્દ માહિતી:

કુમાર્ગે, કુમાર્ગે જવું, કુમાર્ગે ગયો, કુમાર્ગે દોરવું, કુમાર્ગે દોરાયેલું, અવળેમાર્ગે ચઢવું, ભટકી ગયેલ, ભટકવું

વ્યાખ્યા:

“અવળે માર્ગે ચઢવું” અને “કુમાર્ગે જવું” શબ્દોનો અર્થ દેવની ઈચ્છાનો અનાદર કરવો, એમ થાય છે. જે લોકો “અવળે માર્ગે ચઢી ગયા” તેઓએ બીજા લોકોને અથવા સંજોગોને ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરવા માટે પ્રભાવ પાડવા દીધો.

દેવ પાપી લોકને ઘેટા સાથે સરખાવે છે, કે જે “કુમાર્ગે ભટકી જાય છે.”

ભાષાંતરના સુચનો

(આપણ જુઓ: આજ્ઞાભંગ, ઘેટાંપાળક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુરેની

સત્યો:

કુરેની ગ્રીક શહેર હતું, જે આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર ભૂમધ્ય સમુદ્ર પર, જે ક્રિત ટાપુથી સીધું દક્ષિણ તરફ આવેલું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ક્રીત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુરેની

સત્યો:

કુરેની ગ્રીક શહેર હતું, જે આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર ભૂમધ્ય સમુદ્ર પર, જે ક્રિત ટાપુથી સીધું દક્ષિણ તરફ આવેલું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ક્રીત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુરેની

સત્યો:

કુરેની ગ્રીક શહેર હતું, જે આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર ભૂમધ્ય સમુદ્ર પર, જે ક્રિત ટાપુથી સીધું દક્ષિણ તરફ આવેલું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ક્રીત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુરેની

સત્યો:

કુરેની ગ્રીક શહેર હતું, જે આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર ભૂમધ્ય સમુદ્ર પર, જે ક્રિત ટાપુથી સીધું દક્ષિણ તરફ આવેલું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ક્રીત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુલીન, ઉમરાવો, ઉમરાવ, ઉમરાવો

વ્યાખ્યા:

“કુલીન” શબ્દ જે ઉત્તમ અને ઉચ્ચ કક્ષાની હોય તેવી બાબતનો ઉલ્લેખ કરે છે. “ઉમરાવ” એવો વ્યક્તિ છે કે જે ઉચ્ચ રાજકીય અથવા તો સામાજિક વર્ગનો સદસ્ય છે. “કુલીન જન્મ” વાળો વ્યક્તિ એ છે કે જે ઉમરાવ તરીકે જન્મ્યો હતો.

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોરાહ, કોરાહી, કોરાહીઓ

વ્યાખ્યા:

જૂના કરારમાં કોરાહ નામ ત્રણ પુરુષોનું હતું.

તે તેના સમુદાયમાં આગેવાન બન્યો હતો.

તેણે મુસા અને હારુનની ઈર્ષા કરી અને તેમની વિરુદ્ધ બંડ પોકારવા માણસોના જૂથને દોર્યું.

(આ પણ જુઓ: હારુન, અધિકાર, કાલેબ, વારસામાં ઉતરેલું, એસાવ, યહૂદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ક્રીત, ક્રીતી, ક્રીતીઓ

સત્યો:

“ક્રીત” એક ટાપુ કે જે ગ્રીસના દક્ષિણ દરિયા કિનારે આવેલો છે. “ક્રીતીઓ” કે જેઓ આ ટાપુ ઉપર રહે છે. પાઉલ પ્રેરિતે તેની મિશનરી મુસાફરીઓ દરમ્યાન આ ટાપુનો પ્રવાસ કર્યો હતો. પાઉલે તેના સહ-કાર્યકર તિતસને ખ્રિસ્તીઓને શીખવવા અને ત્યાંની મંડળી માટે આગેવાનોની નિમણૂક કરવા ત્યાં ક્રીતમાં મૂકી આવ્યો હતો.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ક્રીત, ક્રીતી, ક્રીતીઓ

સત્યો:

“ક્રીત” એક ટાપુ કે જે ગ્રીસના દક્ષિણ દરિયા કિનારે આવેલો છે. “ક્રીતીઓ” કે જેઓ આ ટાપુ ઉપર રહે છે. પાઉલ પ્રેરિતે તેની મિશનરી મુસાફરીઓ દરમ્યાન આ ટાપુનો પ્રવાસ કર્યો હતો. પાઉલે તેના સહ-કાર્યકર તિતસને ખ્રિસ્તીઓને શીખવવા અને ત્યાંની મંડળી માટે આગેવાનોની નિમણૂક કરવા ત્યાં ક્રીતમાં મૂકી આવ્યો હતો.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખજૂરી, ખજૂરીઓ

વ્યાખ્યા:

“ખજૂરી” શબ્દ એક પ્રકારના ઊંચા, લાંબી લચીલી પાંદડાવાળી ડાળીઓ ધરાવતા વૃક્ષનો ઉલ્લેખ કરે છે. આ ડાળીઓ ઉપરથી એક પંખા આકારે ફેલાયેલી હોય છે.

તેના પાંદડા પીંછા સમાન હોય છે.

તેમના પાંદડા બારે માસ લીલા રહે છે.

(આ પણ જૂઓ: ગધેડો, યરૂશાલેમ, શાંતિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખજૂરી, ખજૂરીઓ

વ્યાખ્યા:

“ખજૂરી” શબ્દ એક પ્રકારના ઊંચા, લાંબી લચીલી પાંદડાવાળી ડાળીઓ ધરાવતા વૃક્ષનો ઉલ્લેખ કરે છે. આ ડાળીઓ ઉપરથી એક પંખા આકારે ફેલાયેલી હોય છે.

તેના પાંદડા પીંછા સમાન હોય છે.

તેમના પાંદડા બારે માસ લીલા રહે છે.

(આ પણ જૂઓ: ગધેડો, યરૂશાલેમ, શાંતિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર

વ્યાખ્યા:

" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે. "યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.

ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.

કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.

આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.

જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે. આ પણ જુઓ: મિસર, પાસ્ખા, બેખમીર રોટલી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર

વ્યાખ્યા:

" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે. "યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.

ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.

કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.

આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.

જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે. આ પણ જુઓ: મિસર, પાસ્ખા, બેખમીર રોટલી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર

વ્યાખ્યા:

" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે. "યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.

ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.

કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.

આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.

જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે. આ પણ જુઓ: મિસર, પાસ્ખા, બેખમીર રોટલી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર

વ્યાખ્યા:

" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે. "યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.

ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.

કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.

આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.

જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે. આ પણ જુઓ: મિસર, પાસ્ખા, બેખમીર રોટલી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર

વ્યાખ્યા:

" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે. "યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.

ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.

કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.

આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.

જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે. આ પણ જુઓ: મિસર, પાસ્ખા, બેખમીર રોટલી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર

વ્યાખ્યા:

" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે. "યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.

ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.

કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.

આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.

જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે. આ પણ જુઓ: મિસર, પાસ્ખા, બેખમીર રોટલી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખાડો, ખાડા, જોખમ

વ્યાખ્યા:

ખાડો એ એક ઊંડું કાણું છે કે જેને જમીનમાં ખોદીને પાડવામાં આવ્યું છે.

કેટલીક વાર તે “પાતાળ (શેઓલ)” નો ઉલ્લેખ પણ કરી શકે.

(આ પણ જૂઓ: પાતાળ શેઓલ, નર્ક, જેલ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખાડો, ખાડા, જોખમ

વ્યાખ્યા:

ખાડો એ એક ઊંડું કાણું છે કે જેને જમીનમાં ખોદીને પાડવામાં આવ્યું છે.

કેટલીક વાર તે “પાતાળ (શેઓલ)” નો ઉલ્લેખ પણ કરી શકે.

(આ પણ જૂઓ: પાતાળ શેઓલ, નર્ક, જેલ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખાડો, ખાડા, જોખમ

વ્યાખ્યા:

ખાડો એ એક ઊંડું કાણું છે કે જેને જમીનમાં ખોદીને પાડવામાં આવ્યું છે.

કેટલીક વાર તે “પાતાળ (શેઓલ)” નો ઉલ્લેખ પણ કરી શકે.

(આ પણ જૂઓ: પાતાળ શેઓલ, નર્ક, જેલ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખૂણાનો મુખ્ય પથ્થર, ખૂણાના મુખ્ય પથ્થરો

વ્યાખ્યા:

“ખૂણાનો મુખ્ય પથ્થર” શબ્દ મોટો પથ્થર કે, જે વિશેષ રીતે કાપીને મકાનના પાયાના ખૂણામાં મુકવામાં આવેલો હોય છે, તેને દર્શાવે છે.

જે રીતે ખૂણાનો મુખ્ય પત્થર આખા મકાનને આધાર આપે છે અને તેની સ્થિતિ નક્કી કરેછે, તેવી રીતે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે કે જેના ઉપર મંડળીના વિશ્વાસીઓની સ્થાપના અને આધાર છે.

ભાષાંતરના સૂચનો:

જો એમ હોય તો આ શબ્દ વાપરી શકાય છે.

જો મકાનના નિર્માણ માટે પથ્થરો વપરાયા નથી, તો તેના માટે કદાચ બીજો શબ્દ, જેનો અર્થ “મોટો પત્થર” (જેવો કે “શિલાખંડ”) વાપરી શકાય છે, પણ તે સારી રીતે રચાયેલો અને બંધ બેસતો હોવો જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખૂણાનો મુખ્ય પથ્થર, ખૂણાના મુખ્ય પથ્થરો

વ્યાખ્યા:

“ખૂણાનો મુખ્ય પથ્થર” શબ્દ મોટો પથ્થર કે, જે વિશેષ રીતે કાપીને મકાનના પાયાના ખૂણામાં મુકવામાં આવેલો હોય છે, તેને દર્શાવે છે.

જે રીતે ખૂણાનો મુખ્ય પત્થર આખા મકાનને આધાર આપે છે અને તેની સ્થિતિ નક્કી કરેછે, તેવી રીતે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે કે જેના ઉપર મંડળીના વિશ્વાસીઓની સ્થાપના અને આધાર છે.

ભાષાંતરના સૂચનો:

જો એમ હોય તો આ શબ્દ વાપરી શકાય છે.

જો મકાનના નિર્માણ માટે પથ્થરો વપરાયા નથી, તો તેના માટે કદાચ બીજો શબ્દ, જેનો અર્થ “મોટો પત્થર” (જેવો કે “શિલાખંડ”) વાપરી શકાય છે, પણ તે સારી રીતે રચાયેલો અને બંધ બેસતો હોવો જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખૂણાનો મુખ્ય પથ્થર, ખૂણાના મુખ્ય પથ્થરો

વ્યાખ્યા:

“ખૂણાનો મુખ્ય પથ્થર” શબ્દ મોટો પથ્થર કે, જે વિશેષ રીતે કાપીને મકાનના પાયાના ખૂણામાં મુકવામાં આવેલો હોય છે, તેને દર્શાવે છે.

જે રીતે ખૂણાનો મુખ્ય પત્થર આખા મકાનને આધાર આપે છે અને તેની સ્થિતિ નક્કી કરેછે, તેવી રીતે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે કે જેના ઉપર મંડળીના વિશ્વાસીઓની સ્થાપના અને આધાર છે.

ભાષાંતરના સૂચનો:

જો એમ હોય તો આ શબ્દ વાપરી શકાય છે.

જો મકાનના નિર્માણ માટે પથ્થરો વપરાયા નથી, તો તેના માટે કદાચ બીજો શબ્દ, જેનો અર્થ “મોટો પત્થર” (જેવો કે “શિલાખંડ”) વાપરી શકાય છે, પણ તે સારી રીતે રચાયેલો અને બંધ બેસતો હોવો જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખૂણાનો મુખ્ય પથ્થર, ખૂણાના મુખ્ય પથ્થરો

વ્યાખ્યા:

“ખૂણાનો મુખ્ય પથ્થર” શબ્દ મોટો પથ્થર કે, જે વિશેષ રીતે કાપીને મકાનના પાયાના ખૂણામાં મુકવામાં આવેલો હોય છે, તેને દર્શાવે છે.

જે રીતે ખૂણાનો મુખ્ય પત્થર આખા મકાનને આધાર આપે છે અને તેની સ્થિતિ નક્કી કરેછે, તેવી રીતે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે કે જેના ઉપર મંડળીના વિશ્વાસીઓની સ્થાપના અને આધાર છે.

ભાષાંતરના સૂચનો:

જો એમ હોય તો આ શબ્દ વાપરી શકાય છે.

જો મકાનના નિર્માણ માટે પથ્થરો વપરાયા નથી, તો તેના માટે કદાચ બીજો શબ્દ, જેનો અર્થ “મોટો પત્થર” (જેવો કે “શિલાખંડ”) વાપરી શકાય છે, પણ તે સારી રીતે રચાયેલો અને બંધ બેસતો હોવો જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખૂણાનો મુખ્ય પથ્થર, ખૂણાના મુખ્ય પથ્થરો

વ્યાખ્યા:

“ખૂણાનો મુખ્ય પથ્થર” શબ્દ મોટો પથ્થર કે, જે વિશેષ રીતે કાપીને મકાનના પાયાના ખૂણામાં મુકવામાં આવેલો હોય છે, તેને દર્શાવે છે.

જે રીતે ખૂણાનો મુખ્ય પત્થર આખા મકાનને આધાર આપે છે અને તેની સ્થિતિ નક્કી કરેછે, તેવી રીતે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે કે જેના ઉપર મંડળીના વિશ્વાસીઓની સ્થાપના અને આધાર છે.

ભાષાંતરના સૂચનો:

જો એમ હોય તો આ શબ્દ વાપરી શકાય છે.

જો મકાનના નિર્માણ માટે પથ્થરો વપરાયા નથી, તો તેના માટે કદાચ બીજો શબ્દ, જેનો અર્થ “મોટો પત્થર” (જેવો કે “શિલાખંડ”) વાપરી શકાય છે, પણ તે સારી રીતે રચાયેલો અને બંધ બેસતો હોવો જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક

વ્યાખ્યા:

વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો. " * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.

તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક

વ્યાખ્યા:

વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો. " * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.

તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક

વ્યાખ્યા:

વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો. " * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.

તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક

વ્યાખ્યા:

વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો. " * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.

તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક

વ્યાખ્યા:

વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો. " * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.

તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક

વ્યાખ્યા:

વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો. " * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.

તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક

વ્યાખ્યા:

વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો. " * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.

તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક

વ્યાખ્યા:

વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો. " * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.

તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક

વ્યાખ્યા:

વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો. " * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.

તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ખોપરી

વ્યાખ્યા:

“ખોપરી” શબ્દ વ્યક્તિ કે પ્રાણીના માથાના હાડપિંજરના હાડકાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, ગુલગુથા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખોપરી

વ્યાખ્યા:

“ખોપરી” શબ્દ વ્યક્તિ કે પ્રાણીના માથાના હાડપિંજરના હાડકાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, ગુલગુથા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખોપરી

વ્યાખ્યા:

“ખોપરી” શબ્દ વ્યક્તિ કે પ્રાણીના માથાના હાડપિંજરના હાડકાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, ગુલગુથા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખોપરી

વ્યાખ્યા:

“ખોપરી” શબ્દ વ્યક્તિ કે પ્રાણીના માથાના હાડપિંજરના હાડકાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, ગુલગુથા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, તેનામાં

વ્યાખ્યા:

“ખ્રિસ્તમાં” શબ્દસમૂહ અને તેને સંબંધિત શબ્દો એવી સ્થિતિ અથવા અવસ્થાને દર્શાવે છે કે જેઓ વિશ્વાસ દ્વારા ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવેલા છે.

ક્યારેક “માં” શબ્દ ક્રિયાપદનો અથવા ક્રિયાપદ સાથે સંકળાયેલો હોય છે. ઉદાહરણ તરીકે, “ખ્રિસ્તમાં સહભાગિતા” (શબ્દસમૂહ)નો અર્થ, આ “સહભાગિતામાં” જેમાં ખ્રિસ્તને જાણવાથી લાભો પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તના “મહિમામાં” તેનો અર્થ, આંનંદિત હોવું અને ઈસુ કોણ છે અને તેણે શું કર્યું છે તે માટે દેવની પ્રશંસા કરવી. ખ્રિસ્ત “માં વિશ્વાસ” કરવાનો અર્થ, તારનાર તરીકે તેનામાં વિશ્વાસ કરવો અને તેને જાણવો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પ્રભુ, ઈસુ, વિશ્વાસ રાખવો, વિશ્વાસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તી

વ્યાખ્યા:

ઈસુ સ્વર્ગમાં પાછા ગયા તેના થોડા સમય પછી, લોકોએ “ખ્રિસ્તી” નામ પાડ્યું કે, જેનો અર્થ કે જેઓ “ખ્રિસ્તના અનુયાયી” છે.

બાઈબલમાં તેનો અર્થ “ખ્રિસ્તી” નથી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અંત્યોખ, ખ્રિસ્ત, મંડળી, શિષ્ય, વિશ્વાસ રાખવો, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તી

વ્યાખ્યા:

ઈસુ સ્વર્ગમાં પાછા ગયા તેના થોડા સમય પછી, લોકોએ “ખ્રિસ્તી” નામ પાડ્યું કે, જેનો અર્થ કે જેઓ “ખ્રિસ્તના અનુયાયી” છે.

બાઈબલમાં તેનો અર્થ “ખ્રિસ્તી” નથી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અંત્યોખ, ખ્રિસ્ત, મંડળી, શિષ્ય, વિશ્વાસ રાખવો, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તી

વ્યાખ્યા:

ઈસુ સ્વર્ગમાં પાછા ગયા તેના થોડા સમય પછી, લોકોએ “ખ્રિસ્તી” નામ પાડ્યું કે, જેનો અર્થ કે જેઓ “ખ્રિસ્તના અનુયાયી” છે.

બાઈબલમાં તેનો અર્થ “ખ્રિસ્તી” નથી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અંત્યોખ, ખ્રિસ્ત, મંડળી, શિષ્ય, વિશ્વાસ રાખવો, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ખ્રિસ્તી

વ્યાખ્યા:

ઈસુ સ્વર્ગમાં પાછા ગયા તેના થોડા સમય પછી, લોકોએ “ખ્રિસ્તી” નામ પાડ્યું કે, જેનો અર્થ કે જેઓ “ખ્રિસ્તના અનુયાયી” છે.

બાઈબલમાં તેનો અર્થ “ખ્રિસ્તી” નથી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અંત્યોખ, ખ્રિસ્ત, મંડળી, શિષ્ય, વિશ્વાસ રાખવો, ઈસુ, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગંધક,ગંધકયુક્ત

વ્યાખ્યા:

ગંધક એક પીળા રંગનો પદાર્થ છે જે બળતું પ્રવાહ બની જાય છે જ્યારે તેને આગ લાગે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ:ગમોરાહ,ન્યાયાધીશ,લોત,બળવો કરવો, સદોમ,દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ગંધક,ગંધકયુક્ત

વ્યાખ્યા:

ગંધક એક પીળા રંગનો પદાર્થ છે જે બળતું પ્રવાહ બની જાય છે જ્યારે તેને આગ લાગે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ:ગમોરાહ,ન્યાયાધીશ,લોત,બળવો કરવો, સદોમ,દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“ગર્વિષ્ઠ” શબ્દનો અર્થ, મિજાજી અથવા ઘમંડી હોવું. કોઈ કે જે “ગર્વિષ્ઠ” છે તે પોતા વિશે ખૂબજ ઊંચું વિચારે છે.

(આ પણ જુઓ: બડાઈ, અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“ગર્વિષ્ઠ” શબ્દનો અર્થ, મિજાજી અથવા ઘમંડી હોવું. કોઈ કે જે “ગર્વિષ્ઠ” છે તે પોતા વિશે ખૂબજ ઊંચું વિચારે છે.

(આ પણ જુઓ: બડાઈ, અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“ગર્વિષ્ઠ” શબ્દનો અર્થ, મિજાજી અથવા ઘમંડી હોવું. કોઈ કે જે “ગર્વિષ્ઠ” છે તે પોતા વિશે ખૂબજ ઊંચું વિચારે છે.

(આ પણ જુઓ: બડાઈ, અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“ગર્વિષ્ઠ” શબ્દનો અર્થ, મિજાજી અથવા ઘમંડી હોવું. કોઈ કે જે “ગર્વિષ્ઠ” છે તે પોતા વિશે ખૂબજ ઊંચું વિચારે છે.

(આ પણ જુઓ: બડાઈ, અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“ગર્વિષ્ઠ” શબ્દનો અર્થ, મિજાજી અથવા ઘમંડી હોવું. કોઈ કે જે “ગર્વિષ્ઠ” છે તે પોતા વિશે ખૂબજ ઊંચું વિચારે છે.

(આ પણ જુઓ: બડાઈ, અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“ગર્વિષ્ઠ” શબ્દનો અર્થ, મિજાજી અથવા ઘમંડી હોવું. કોઈ કે જે “ગર્વિષ્ઠ” છે તે પોતા વિશે ખૂબજ ઊંચું વિચારે છે.

(આ પણ જુઓ: બડાઈ, અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગલાતિયા, ગલાતીઓ

સત્યો:

નવા કરારના સમયમાં, ગલાતિયા એ મધ્ય ભાગમાં આવેલો મોટો રોમન પ્રાંત હતો કે જ્યાં હાલનો તુર્કસ્તાન દેશ છે.

તે આસિયા, બિથૂનિયા, કપ્પદોકિયા, કિલીકિયા, અને પમ્ફૂલિયાના પ્રાંતોની સરહદોથી પણ ઘેરાયેલો હતો.

આ પત્રને નવા કરાર પુસ્તકમાં “ગલાતીઓને” પત્ર કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: આશિયા, વિશ્વાસ રાખવો, કિલીકિયા, સારા સમાચારો, પાઉલ, કામો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગલાતિયા, ગલાતીઓ

સત્યો:

નવા કરારના સમયમાં, ગલાતિયા એ મધ્ય ભાગમાં આવેલો મોટો રોમન પ્રાંત હતો કે જ્યાં હાલનો તુર્કસ્તાન દેશ છે.

તે આસિયા, બિથૂનિયા, કપ્પદોકિયા, કિલીકિયા, અને પમ્ફૂલિયાના પ્રાંતોની સરહદોથી પણ ઘેરાયેલો હતો.

આ પત્રને નવા કરાર પુસ્તકમાં “ગલાતીઓને” પત્ર કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: આશિયા, વિશ્વાસ રાખવો, કિલીકિયા, સારા સમાચારો, પાઉલ, કામો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગલાતિયા, ગલાતીઓ

સત્યો:

નવા કરારના સમયમાં, ગલાતિયા એ મધ્ય ભાગમાં આવેલો મોટો રોમન પ્રાંત હતો કે જ્યાં હાલનો તુર્કસ્તાન દેશ છે.

તે આસિયા, બિથૂનિયા, કપ્પદોકિયા, કિલીકિયા, અને પમ્ફૂલિયાના પ્રાંતોની સરહદોથી પણ ઘેરાયેલો હતો.

આ પત્રને નવા કરાર પુસ્તકમાં “ગલાતીઓને” પત્ર કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: આશિયા, વિશ્વાસ રાખવો, કિલીકિયા, સારા સમાચારો, પાઉલ, કામો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગલાતિયા, ગલાતીઓ

સત્યો:

નવા કરારના સમયમાં, ગલાતિયા એ મધ્ય ભાગમાં આવેલો મોટો રોમન પ્રાંત હતો કે જ્યાં હાલનો તુર્કસ્તાન દેશ છે.

તે આસિયા, બિથૂનિયા, કપ્પદોકિયા, કિલીકિયા, અને પમ્ફૂલિયાના પ્રાંતોની સરહદોથી પણ ઘેરાયેલો હતો.

આ પત્રને નવા કરાર પુસ્તકમાં “ગલાતીઓને” પત્ર કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: આશિયા, વિશ્વાસ રાખવો, કિલીકિયા, સારા સમાચારો, પાઉલ, કામો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગલાતિયા, ગલાતીઓ

સત્યો:

નવા કરારના સમયમાં, ગલાતિયા એ મધ્ય ભાગમાં આવેલો મોટો રોમન પ્રાંત હતો કે જ્યાં હાલનો તુર્કસ્તાન દેશ છે.

તે આસિયા, બિથૂનિયા, કપ્પદોકિયા, કિલીકિયા, અને પમ્ફૂલિયાના પ્રાંતોની સરહદોથી પણ ઘેરાયેલો હતો.

આ પત્રને નવા કરાર પુસ્તકમાં “ગલાતીઓને” પત્ર કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: આશિયા, વિશ્વાસ રાખવો, કિલીકિયા, સારા સમાચારો, પાઉલ, કામો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાઝા

સત્યો:

બાઈબલના સમય દરમ્યાન, ગાઝા એ પલિસ્તીઓનું સમૃદ્ધ શહેર જે ભૂમધ્ય સમુદ્ધના કિનારા પર, લગભગ 38 કિલોમીટર આશ્દોદની દક્ષિણે આવેલું હતું. તે પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું.

(આ પણ જુઓ: આશ્દોદ, ફિલિપ, પલિસ્તિઓ, ઇથોપિયા, ગાથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાથ, ગીત્તી, ગીત્તીઓ,

સત્યો:

ગાથ એ પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું. તે એક્રોનના ઉત્તરે અને આશ્દોદ અને આશ્ક્લોનની પૂર્વે આવેલું હતું.

પછી તે ત્યાંથી ગાથ, અને પછીથી એક્રોનમાં ખસેડવામાં આવ્યો હતો. પણ દેવે તે શહેરોના લોકોને રોગ દ્વારા સજા કરી, જેથી ફરીથી તેઓએ તે ઈઝરાએલમાં પાછો મોકલ્યો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આશ્દોદ, આશ્કેલોન, એક્રોન, ગાઝા, ગોલ્યાથ, પલિસ્તિઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાથ, ગીત્તી, ગીત્તીઓ,

સત્યો:

ગાથ એ પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું. તે એક્રોનના ઉત્તરે અને આશ્દોદ અને આશ્ક્લોનની પૂર્વે આવેલું હતું.

પછી તે ત્યાંથી ગાથ, અને પછીથી એક્રોનમાં ખસેડવામાં આવ્યો હતો. પણ દેવે તે શહેરોના લોકોને રોગ દ્વારા સજા કરી, જેથી ફરીથી તેઓએ તે ઈઝરાએલમાં પાછો મોકલ્યો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આશ્દોદ, આશ્કેલોન, એક્રોન, ગાઝા, ગોલ્યાથ, પલિસ્તિઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાથ, ગીત્તી, ગીત્તીઓ,

સત્યો:

ગાથ એ પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું. તે એક્રોનના ઉત્તરે અને આશ્દોદ અને આશ્ક્લોનની પૂર્વે આવેલું હતું.

પછી તે ત્યાંથી ગાથ, અને પછીથી એક્રોનમાં ખસેડવામાં આવ્યો હતો. પણ દેવે તે શહેરોના લોકોને રોગ દ્વારા સજા કરી, જેથી ફરીથી તેઓએ તે ઈઝરાએલમાં પાછો મોકલ્યો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આશ્દોદ, આશ્કેલોન, એક્રોન, ગાઝા, ગોલ્યાથ, પલિસ્તિઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાથ, ગીત્તી, ગીત્તીઓ,

સત્યો:

ગાથ એ પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું. તે એક્રોનના ઉત્તરે અને આશ્દોદ અને આશ્ક્લોનની પૂર્વે આવેલું હતું.

પછી તે ત્યાંથી ગાથ, અને પછીથી એક્રોનમાં ખસેડવામાં આવ્યો હતો. પણ દેવે તે શહેરોના લોકોને રોગ દ્વારા સજા કરી, જેથી ફરીથી તેઓએ તે ઈઝરાએલમાં પાછો મોકલ્યો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આશ્દોદ, આશ્કેલોન, એક્રોન, ગાઝા, ગોલ્યાથ, પલિસ્તિઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાદ

સત્યો:

ગાદ એ યાકૂબના દીકરાઓમાંનો એક હતો. યાકૂબનું નામ ઈઝરાયેલ પણ હતું.

(આ પણ જુઓ: વસ્તીગણતરી, પ્રબોધક, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાદ

સત્યો:

ગાદ એ યાકૂબના દીકરાઓમાંનો એક હતો. યાકૂબનું નામ ઈઝરાયેલ પણ હતું.

(આ પણ જુઓ: વસ્તીગણતરી, પ્રબોધક, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાબ્રિયેલ

સત્યો:

ગાબ્રિયેલ એ દેવના દૂતોમાંના એકનું નામ છે. જૂના અને નવા કરાર બન્નેમાં, અનેક વખત તેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દાનિયેલે તેનું વર્ણન “માણસ” તરીકે કર્યું.

ગાબ્રિયેલે મરિયમને તેના દીકરાનું નામ ઈસુ રાખવા કહ્યું.

(આ પણ જુઓ: દેવદૂત, દાનિયેલ, એલીસાબેત, યોહાન (બાપ્તિસ્ત), મરિયમ, પ્રબોધક, ઈશ્વરનો દીકરો, [ઝખાર્યા )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં. “વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી. “બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઝૂંસરી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં. “વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી. “બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઝૂંસરી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં. “વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી. “બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઝૂંસરી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં. “વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી. “બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઝૂંસરી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં. “વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી. “બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઝૂંસરી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં. “વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી. “બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઝૂંસરી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં. “વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી. “બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઝૂંસરી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં. “વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી. “બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઝૂંસરી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાલીલ, ગાલીલી, ગાલીલીઓ,

સત્યો:

ગાલીલ એ સમરૂનની પાસે ઉત્તરમાં આવેલો, ઈઝરાએલનો સૌથી ઉત્તરનો પ્રદેશ હતો. “ગાલીલી” એ વ્યક્તિ હતો કે જે ગાલીલમાં રહેતો હતો અથવા જે ગાલીલમાં સ્થાયી થયેલો હતો.

(આ પણ જુઓ: નાસરેથ, સમરૂન, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગાલીલ, ગાલીલી, ગાલીલીઓ,

સત્યો:

ગાલીલ એ સમરૂનની પાસે ઉત્તરમાં આવેલો, ઈઝરાએલનો સૌથી ઉત્તરનો પ્રદેશ હતો. “ગાલીલી” એ વ્યક્તિ હતો કે જે ગાલીલમાં રહેતો હતો અથવા જે ગાલીલમાં સ્થાયી થયેલો હતો.

(આ પણ જુઓ: નાસરેથ, સમરૂન, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગાલીલ, ગાલીલી, ગાલીલીઓ,

સત્યો:

ગાલીલ એ સમરૂનની પાસે ઉત્તરમાં આવેલો, ઈઝરાએલનો સૌથી ઉત્તરનો પ્રદેશ હતો. “ગાલીલી” એ વ્યક્તિ હતો કે જે ગાલીલમાં રહેતો હતો અથવા જે ગાલીલમાં સ્થાયી થયેલો હતો.

(આ પણ જુઓ: નાસરેથ, સમરૂન, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગાલીલ, ગાલીલી, ગાલીલીઓ,

સત્યો:

ગાલીલ એ સમરૂનની પાસે ઉત્તરમાં આવેલો, ઈઝરાએલનો સૌથી ઉત્તરનો પ્રદેશ હતો. “ગાલીલી” એ વ્યક્તિ હતો કે જે ગાલીલમાં રહેતો હતો અથવા જે ગાલીલમાં સ્થાયી થયેલો હતો.

(આ પણ જુઓ: નાસરેથ, સમરૂન, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગાલીલ, ગાલીલી, ગાલીલીઓ,

સત્યો:

ગાલીલ એ સમરૂનની પાસે ઉત્તરમાં આવેલો, ઈઝરાએલનો સૌથી ઉત્તરનો પ્રદેશ હતો. “ગાલીલી” એ વ્યક્તિ હતો કે જે ગાલીલમાં રહેતો હતો અથવા જે ગાલીલમાં સ્થાયી થયેલો હતો.

(આ પણ જુઓ: નાસરેથ, સમરૂન, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગાલીલનો સમુદ્ર, કીન્નેરેથનો સમુદ્ર, ગન્નેસરેતનો સરોવર, તિબેરિયસનો સમુદ્ર

તથ્યો:

“ગાલીલનો સમુદ્ર” પૂર્વ ઈઝરાયેલમાં એક તળાવ છે. જુના કરારમાં, તેને “કીન્નેરેથનો સમુદ્ર” તરીકે ઓળખવામાં આવતો હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોની અનુવાદ કેવી રીતે કરવો

(આ પણ જુઓ: કફર-નહૂમ, ગાલીલ, યર્દન નદી, ખારો સમુદ્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ગિદિયોન

સત્યો:

ગિદિયોન એ એક ઈઝરાએલી માણસ હતો કે જેને દેવે ઈઝરાએલીઓને તેઓના શત્રુઓથી છોડાવવા ઊભો કર્યો.

(આ પણ જુઓ: બઆલ, અશેરાહ, છોડાવવું, મિદ્યાન, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જા અને ઈઝરાએલીઓને મિદ્યાનીઓથી બચાવ”.

દેવે _ગિદિયોન ને કહ્યું તે વેદીને તોડી પાડ.

પણ લોકોએ જાણે કે તે એક મૂર્તિ હોય તેમ તેની પૂજા કરવાનું ચાલુ કર્યું.

શબ્દ માહિતી:

ગુનો, ગુનાઓ, ગુનેગાર, ગુનેગારો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગુનો” શબ્દ, જે દેશ અથવા રાજ્યનો કાયદો તોડી પાપમાં સામેલ થાય છે તેને દર્શાવે છે. “ગુનેગાર” શબ્દ, કોઈક કે જેણે ગુનો કર્યો છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: ચોર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગુનો, ગુનાઓ, ગુનેગાર, ગુનેગારો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગુનો” શબ્દ, જે દેશ અથવા રાજ્યનો કાયદો તોડી પાપમાં સામેલ થાય છે તેને દર્શાવે છે. “ગુનેગાર” શબ્દ, કોઈક કે જેણે ગુનો કર્યો છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: ચોર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગુસ્સો,(ક્રોધ), ક્રોધે ભરાયેલ, ગુસ્સે થયેલું

વ્યાખ્યા:

“ગુસ્સે થવું” અથવા “ગુસ્સો આવવો” એનો અર્થ એ થાય છે કે અતિશય નાખૂશ કે ગુસ્સે થયેલું, કશાક વિશે અને કોઈકની વિરુદ્ધ ચિડાયેલું કે નારાજ થયેલ. જયારે લોકો ગુસ્સે થાય, ત્યારે તેઓ સતત પાપ કરનારા અને સ્વાર્થી જતા હોય છે, પણ ક્યારેક તેમનો ન્યાયી ગુસ્સો અન્યાય અથવા જુલમ વિરુદ્ધ હોય છે.

“ગુસ્સાથી ઉશ્કેરાવું” એ શબ્દનો અર્થ “ગુસ્સે કરાવવો” થાય છે.

(જુઓ: કોપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગ્રીક, ગ્રીસ દેશનું

સત્યો:

“ગ્રીક” શબ્દ, ગ્રીસ દેશમાં જે ભાષા બોલાય છે, અને તે ગ્રીસ દેશની વ્યક્તિ છે, તેને પણ દર્શાવે છે. ગ્રીક સમગ્ર રોમન સામ્રાજ્યમાં પણ બોલાતી હતી. “ગ્રીસ દેશનું” જે શબ્દનો અર્થ, “ગ્રીક બોલનારા” એમ થાય છે.

(આ પણ જુઓ: અરામ, વિદેશી, ગ્રીસ, હિબ્રૂ, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગ્રીક, ગ્રીસ દેશનું

સત્યો:

“ગ્રીક” શબ્દ, ગ્રીસ દેશમાં જે ભાષા બોલાય છે, અને તે ગ્રીસ દેશની વ્યક્તિ છે, તેને પણ દર્શાવે છે. ગ્રીક સમગ્ર રોમન સામ્રાજ્યમાં પણ બોલાતી હતી. “ગ્રીસ દેશનું” જે શબ્દનો અર્થ, “ગ્રીક બોલનારા” એમ થાય છે.

(આ પણ જુઓ: અરામ, વિદેશી, ગ્રીસ, હિબ્રૂ, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગ્રીક, ગ્રીસ દેશનું

સત્યો:

“ગ્રીક” શબ્દ, ગ્રીસ દેશમાં જે ભાષા બોલાય છે, અને તે ગ્રીસ દેશની વ્યક્તિ છે, તેને પણ દર્શાવે છે. ગ્રીક સમગ્ર રોમન સામ્રાજ્યમાં પણ બોલાતી હતી. “ગ્રીસ દેશનું” જે શબ્દનો અર્થ, “ગ્રીક બોલનારા” એમ થાય છે.

(આ પણ જુઓ: અરામ, વિદેશી, ગ્રીસ, હિબ્રૂ, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગ્રીક, ગ્રીસ દેશનું

સત્યો:

“ગ્રીક” શબ્દ, ગ્રીસ દેશમાં જે ભાષા બોલાય છે, અને તે ગ્રીસ દેશની વ્યક્તિ છે, તેને પણ દર્શાવે છે. ગ્રીક સમગ્ર રોમન સામ્રાજ્યમાં પણ બોલાતી હતી. “ગ્રીસ દેશનું” જે શબ્દનો અર્થ, “ગ્રીક બોલનારા” એમ થાય છે.

(આ પણ જુઓ: અરામ, વિદેશી, ગ્રીસ, હિબ્રૂ, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગ્રીક, ગ્રીસ દેશનું

સત્યો:

“ગ્રીક” શબ્દ, ગ્રીસ દેશમાં જે ભાષા બોલાય છે, અને તે ગ્રીસ દેશની વ્યક્તિ છે, તેને પણ દર્શાવે છે. ગ્રીક સમગ્ર રોમન સામ્રાજ્યમાં પણ બોલાતી હતી. “ગ્રીસ દેશનું” જે શબ્દનો અર્થ, “ગ્રીક બોલનારા” એમ થાય છે.

(આ પણ જુઓ: અરામ, વિદેશી, ગ્રીસ, હિબ્રૂ, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગ્રીક, ગ્રીસ દેશનું

સત્યો:

“ગ્રીક” શબ્દ, ગ્રીસ દેશમાં જે ભાષા બોલાય છે, અને તે ગ્રીસ દેશની વ્યક્તિ છે, તેને પણ દર્શાવે છે. ગ્રીક સમગ્ર રોમન સામ્રાજ્યમાં પણ બોલાતી હતી. “ગ્રીસ દેશનું” જે શબ્દનો અર્થ, “ગ્રીક બોલનારા” એમ થાય છે.

(આ પણ જુઓ: અરામ, વિદેશી, ગ્રીસ, હિબ્રૂ, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગ્રીક, ગ્રીસ દેશનું

સત્યો:

“ગ્રીક” શબ્દ, ગ્રીસ દેશમાં જે ભાષા બોલાય છે, અને તે ગ્રીસ દેશની વ્યક્તિ છે, તેને પણ દર્શાવે છે. ગ્રીક સમગ્ર રોમન સામ્રાજ્યમાં પણ બોલાતી હતી. “ગ્રીસ દેશનું” જે શબ્દનો અર્થ, “ગ્રીક બોલનારા” એમ થાય છે.

(આ પણ જુઓ: અરામ, વિદેશી, ગ્રીસ, હિબ્રૂ, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગ્રીક, ગ્રીસ દેશનું

સત્યો:

“ગ્રીક” શબ્દ, ગ્રીસ દેશમાં જે ભાષા બોલાય છે, અને તે ગ્રીસ દેશની વ્યક્તિ છે, તેને પણ દર્શાવે છે. ગ્રીક સમગ્ર રોમન સામ્રાજ્યમાં પણ બોલાતી હતી. “ગ્રીસ દેશનું” જે શબ્દનો અર્થ, “ગ્રીક બોલનારા” એમ થાય છે.

(આ પણ જુઓ: અરામ, વિદેશી, ગ્રીસ, હિબ્રૂ, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગ્રીસ, ગ્રીસ દેશનું

સત્યો:

નવા કરારના સમય દરમ્યાન, ગ્રીસ એ રોમન સામ્રાજ્યનો પ્રાંત હતો.

બીજા રોમન પ્રાંતોના લોકો પણ ગ્રીક બોલતા હતા, જેમાં ઘણા યહૂદીઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: કરિંથ, વિદેશી, ગ્રીક, હિબ્રૂ, ફિલિપી, થેસ્સલોનિકા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘઉં

વ્યાખ્યા:

ઘઉં એક પ્રકારનું અનાજ છે જે લોકો ખોરાક માટે ઉગાડે છે. જ્યારે બાઇબલ "અનાજ" અથવા "બીજ" નો ઉલ્લેખ કરે છે ત્યારે તે ઘઉંના અનાજ અથવા બીજ વિશે વાત કરે છે.

ઘઉંના છોડની દાંડીને "પરાળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઘણીવાર પ્રાણીઓ પર સૂવા માટે જમીન પર મૂકવામાં આવે છે. ખેડ્યા પછી, અનાજના બીજની આસપાસના ફોતરાંને અનાજમાંથી ઊપણવા દ્વારા દૂર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: જવ, ભૂસું, અનાજ,બીજ, ઝુડવું, ઊપણવું)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ઘઉં

વ્યાખ્યા:

ઘઉં એક પ્રકારનું અનાજ છે જે લોકો ખોરાક માટે ઉગાડે છે. જ્યારે બાઇબલ "અનાજ" અથવા "બીજ" નો ઉલ્લેખ કરે છે ત્યારે તે ઘઉંના અનાજ અથવા બીજ વિશે વાત કરે છે.

ઘઉંના છોડની દાંડીને "પરાળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઘણીવાર પ્રાણીઓ પર સૂવા માટે જમીન પર મૂકવામાં આવે છે. ખેડ્યા પછી, અનાજના બીજની આસપાસના ફોતરાંને અનાજમાંથી ઊપણવા દ્વારા દૂર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: જવ, ભૂસું, અનાજ,બીજ, ઝુડવું, ઊપણવું)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ઘઉં

વ્યાખ્યા:

ઘઉં એક પ્રકારનું અનાજ છે જે લોકો ખોરાક માટે ઉગાડે છે. જ્યારે બાઇબલ "અનાજ" અથવા "બીજ" નો ઉલ્લેખ કરે છે ત્યારે તે ઘઉંના અનાજ અથવા બીજ વિશે વાત કરે છે.

ઘઉંના છોડની દાંડીને "પરાળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઘણીવાર પ્રાણીઓ પર સૂવા માટે જમીન પર મૂકવામાં આવે છે. ખેડ્યા પછી, અનાજના બીજની આસપાસના ફોતરાંને અનાજમાંથી ઊપણવા દ્વારા દૂર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: જવ, ભૂસું, અનાજ,બીજ, ઝુડવું, ઊપણવું)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ઘઉં

વ્યાખ્યા:

ઘઉં એક પ્રકારનું અનાજ છે જે લોકો ખોરાક માટે ઉગાડે છે. જ્યારે બાઇબલ "અનાજ" અથવા "બીજ" નો ઉલ્લેખ કરે છે ત્યારે તે ઘઉંના અનાજ અથવા બીજ વિશે વાત કરે છે.

ઘઉંના છોડની દાંડીને "પરાળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઘણીવાર પ્રાણીઓ પર સૂવા માટે જમીન પર મૂકવામાં આવે છે. ખેડ્યા પછી, અનાજના બીજની આસપાસના ફોતરાંને અનાજમાંથી ઊપણવા દ્વારા દૂર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: જવ, ભૂસું, અનાજ,બીજ, ઝુડવું, ઊપણવું)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ઘઉં

વ્યાખ્યા:

ઘઉં એક પ્રકારનું અનાજ છે જે લોકો ખોરાક માટે ઉગાડે છે. જ્યારે બાઇબલ "અનાજ" અથવા "બીજ" નો ઉલ્લેખ કરે છે ત્યારે તે ઘઉંના અનાજ અથવા બીજ વિશે વાત કરે છે.

ઘઉંના છોડની દાંડીને "પરાળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઘણીવાર પ્રાણીઓ પર સૂવા માટે જમીન પર મૂકવામાં આવે છે. ખેડ્યા પછી, અનાજના બીજની આસપાસના ફોતરાંને અનાજમાંથી ઊપણવા દ્વારા દૂર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: જવ, ભૂસું, અનાજ,બીજ, ઝુડવું, ઊપણવું)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ઘઉં

વ્યાખ્યા:

ઘઉં એક પ્રકારનું અનાજ છે જે લોકો ખોરાક માટે ઉગાડે છે. જ્યારે બાઇબલ "અનાજ" અથવા "બીજ" નો ઉલ્લેખ કરે છે ત્યારે તે ઘઉંના અનાજ અથવા બીજ વિશે વાત કરે છે.

ઘઉંના છોડની દાંડીને "પરાળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઘણીવાર પ્રાણીઓ પર સૂવા માટે જમીન પર મૂકવામાં આવે છે. ખેડ્યા પછી, અનાજના બીજની આસપાસના ફોતરાંને અનાજમાંથી ઊપણવા દ્વારા દૂર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: જવ, ભૂસું, અનાજ,બીજ, ઝુડવું, ઊપણવું)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘેટાંપાળક, ઘેટાંપાળકો, માર્ગદર્શન આપ્યું, ઉત્તેજન આપે છે

વ્યાખ્યા:

ઘેટાંપાળક એ વ્યક્તિ છે કે જે ઘેટાંની સંભાળ રાખે છે. “ઘેટાંપાળક” ક્રિયાપદનો અર્થ ઘેટાનું રક્ષણ કરવું અને તેમને ખોરાક અને પાણી પૂરું પાડવું. ઘેટાંપાળક ઘેટાં પર ધ્યાન આપે છે, જ્યાં સારો ખોરાક અને પાણી મળે છે તેવી જગ્યાએ દોરી લઇ જાય છે. ઘેટાંપાળક ઘેટાંને ખોવાઈ જતું અટકાવે છે અને તેમનું જંગલી પ્રાણીઓથી રક્ષણ કરે છે.

આ બાબત ઈશ્વરે બાઈબલમાં તેમને શું કહ્યું છે તે એમને શીખવવું અને જે રીતે તેમણે જીવવું જોઈએ તે રીતે તેમને દોરવા તેનો સમાવેશ કરે છે.

પાઉલ પ્રેરિતે પણ તેમનો ઉલ્લેખ મંડળીના “મહાન ઘેટાંપાળક” તરીકે કર્યો.

જે શબ્દ પરથી “પાળક” શબ્દનો અનુવાદ થયો છે તે જ શબ્દ પરથી “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે. વડીલો અને દેખરેખ રાખનારાઓ પણ ઘેટાંપાળક કહેવાતા.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, કનાન, મંડળી, મૂસા, પાળક, ઘેટી, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જુદા-જુદા સમયે જ્યારે તે તેના પિતાના ઘેટાંની સંભાળ રાખતો હતો, ત્યારે દાઉદે સિંહ અને રીંછ બંને કે જેઓએ ઘેટાં પર હુમલો કર્યો હતો તેમને મારી નાંખ્યા.

શબ્દ માહિતી:

ઘેટાંપાળક, ઘેટાંપાળકો, માર્ગદર્શન આપ્યું, ઉત્તેજન આપે છે

વ્યાખ્યા:

ઘેટાંપાળક એ વ્યક્તિ છે કે જે ઘેટાંની સંભાળ રાખે છે. “ઘેટાંપાળક” ક્રિયાપદનો અર્થ ઘેટાનું રક્ષણ કરવું અને તેમને ખોરાક અને પાણી પૂરું પાડવું. ઘેટાંપાળક ઘેટાં પર ધ્યાન આપે છે, જ્યાં સારો ખોરાક અને પાણી મળે છે તેવી જગ્યાએ દોરી લઇ જાય છે. ઘેટાંપાળક ઘેટાંને ખોવાઈ જતું અટકાવે છે અને તેમનું જંગલી પ્રાણીઓથી રક્ષણ કરે છે.

આ બાબત ઈશ્વરે બાઈબલમાં તેમને શું કહ્યું છે તે એમને શીખવવું અને જે રીતે તેમણે જીવવું જોઈએ તે રીતે તેમને દોરવા તેનો સમાવેશ કરે છે.

પાઉલ પ્રેરિતે પણ તેમનો ઉલ્લેખ મંડળીના “મહાન ઘેટાંપાળક” તરીકે કર્યો.

જે શબ્દ પરથી “પાળક” શબ્દનો અનુવાદ થયો છે તે જ શબ્દ પરથી “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે. વડીલો અને દેખરેખ રાખનારાઓ પણ ઘેટાંપાળક કહેવાતા.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, કનાન, મંડળી, મૂસા, પાળક, ઘેટી, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જુદા-જુદા સમયે જ્યારે તે તેના પિતાના ઘેટાંની સંભાળ રાખતો હતો, ત્યારે દાઉદે સિંહ અને રીંછ બંને કે જેઓએ ઘેટાં પર હુમલો કર્યો હતો તેમને મારી નાંખ્યા.

શબ્દ માહિતી:

ઘેટાંપાળક, ઘેટાંપાળકો, માર્ગદર્શન આપ્યું, ઉત્તેજન આપે છે

વ્યાખ્યા:

ઘેટાંપાળક એ વ્યક્તિ છે કે જે ઘેટાંની સંભાળ રાખે છે. “ઘેટાંપાળક” ક્રિયાપદનો અર્થ ઘેટાનું રક્ષણ કરવું અને તેમને ખોરાક અને પાણી પૂરું પાડવું. ઘેટાંપાળક ઘેટાં પર ધ્યાન આપે છે, જ્યાં સારો ખોરાક અને પાણી મળે છે તેવી જગ્યાએ દોરી લઇ જાય છે. ઘેટાંપાળક ઘેટાંને ખોવાઈ જતું અટકાવે છે અને તેમનું જંગલી પ્રાણીઓથી રક્ષણ કરે છે.

આ બાબત ઈશ્વરે બાઈબલમાં તેમને શું કહ્યું છે તે એમને શીખવવું અને જે રીતે તેમણે જીવવું જોઈએ તે રીતે તેમને દોરવા તેનો સમાવેશ કરે છે.

પાઉલ પ્રેરિતે પણ તેમનો ઉલ્લેખ મંડળીના “મહાન ઘેટાંપાળક” તરીકે કર્યો.

જે શબ્દ પરથી “પાળક” શબ્દનો અનુવાદ થયો છે તે જ શબ્દ પરથી “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે. વડીલો અને દેખરેખ રાખનારાઓ પણ ઘેટાંપાળક કહેવાતા.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, કનાન, મંડળી, મૂસા, પાળક, ઘેટી, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જુદા-જુદા સમયે જ્યારે તે તેના પિતાના ઘેટાંની સંભાળ રાખતો હતો, ત્યારે દાઉદે સિંહ અને રીંછ બંને કે જેઓએ ઘેટાં પર હુમલો કર્યો હતો તેમને મારી નાંખ્યા.

શબ્દ માહિતી:

ઘેટાંપાળક, ઘેટાંપાળકો, માર્ગદર્શન આપ્યું, ઉત્તેજન આપે છે

વ્યાખ્યા:

ઘેટાંપાળક એ વ્યક્તિ છે કે જે ઘેટાંની સંભાળ રાખે છે. “ઘેટાંપાળક” ક્રિયાપદનો અર્થ ઘેટાનું રક્ષણ કરવું અને તેમને ખોરાક અને પાણી પૂરું પાડવું. ઘેટાંપાળક ઘેટાં પર ધ્યાન આપે છે, જ્યાં સારો ખોરાક અને પાણી મળે છે તેવી જગ્યાએ દોરી લઇ જાય છે. ઘેટાંપાળક ઘેટાંને ખોવાઈ જતું અટકાવે છે અને તેમનું જંગલી પ્રાણીઓથી રક્ષણ કરે છે.

આ બાબત ઈશ્વરે બાઈબલમાં તેમને શું કહ્યું છે તે એમને શીખવવું અને જે રીતે તેમણે જીવવું જોઈએ તે રીતે તેમને દોરવા તેનો સમાવેશ કરે છે.

પાઉલ પ્રેરિતે પણ તેમનો ઉલ્લેખ મંડળીના “મહાન ઘેટાંપાળક” તરીકે કર્યો.

જે શબ્દ પરથી “પાળક” શબ્દનો અનુવાદ થયો છે તે જ શબ્દ પરથી “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે. વડીલો અને દેખરેખ રાખનારાઓ પણ ઘેટાંપાળક કહેવાતા.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, કનાન, મંડળી, મૂસા, પાળક, ઘેટી, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જુદા-જુદા સમયે જ્યારે તે તેના પિતાના ઘેટાંની સંભાળ રાખતો હતો, ત્યારે દાઉદે સિંહ અને રીંછ બંને કે જેઓએ ઘેટાં પર હુમલો કર્યો હતો તેમને મારી નાંખ્યા.

શબ્દ માહિતી:

ઘેટું, ઈશ્વરનું હલવાન

વ્યાખ્યા:

"ઘેટું" શબ્દ યુવાન ઘેટાંનો ઉલ્લેખ કરે છે. ઘેટાં ચાર પગવાળા, જાડા ઊનવાળા વાળ સાથેના પ્રાણીઓ છે, જેનો ઈશ્વરને બલિદાન કરવામાં ઉપયોગ કરવામાં આવતો. ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા કારણ કે લોકોના પાપોની કિંમત ચૂકવવા તેઓ બલિદાન થયા હતા.

ઈશ્વર માણસજાતને ઘેટાં સાથે સરખાવે છે.

તેઓ સંપૂર્ણ, દોષરહિત બલિદાન હતા કારણ કે તેઓ સંપૂર્ણપણે પાપ વિનાના હતા.

અનુવાદ માટેના સૂચનો:

નોંધ ઘેટાં અને હલવાનને તે વિસ્તારના પ્રાણીઓ સાથે સરખાવી શકે જેઓ ટોળામાં રહેતા હોય, જે ડરપોક અને રક્ષણ કરવા અસમર્થ હોય, અને વારંવાર ભટકી જતાં હોય.

(જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

દરેક કુટુંબે સંપૂર્ણ પસંદ કરવું હલવાન અથવા બકરું અને તેની હત્યા કરવી.

જ્યારે યોહાને તેમને જોયા ત્યારે, તેણે કહ્યું, “જુઓ! અહીંયા ઈશ્વરનું હલવાન છે જે જગતના પાપ લઈ લેશે."

આપણે સર્વ આપણાં પાપોને માટે મરણને લાયક હતા! પરંતુ ઈશ્વરે ઈસુ પૂરા પાડ્યા હલવાન ઈશ્વરના, આપણાં સ્થાને બલિદાન તરીકે મરવાને માટે.

શબ્દ માહિતી:

ઘેટું, ઈશ્વરનું હલવાન

વ્યાખ્યા:

"ઘેટું" શબ્દ યુવાન ઘેટાંનો ઉલ્લેખ કરે છે. ઘેટાં ચાર પગવાળા, જાડા ઊનવાળા વાળ સાથેના પ્રાણીઓ છે, જેનો ઈશ્વરને બલિદાન કરવામાં ઉપયોગ કરવામાં આવતો. ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા કારણ કે લોકોના પાપોની કિંમત ચૂકવવા તેઓ બલિદાન થયા હતા.

ઈશ્વર માણસજાતને ઘેટાં સાથે સરખાવે છે.

તેઓ સંપૂર્ણ, દોષરહિત બલિદાન હતા કારણ કે તેઓ સંપૂર્ણપણે પાપ વિનાના હતા.

અનુવાદ માટેના સૂચનો:

નોંધ ઘેટાં અને હલવાનને તે વિસ્તારના પ્રાણીઓ સાથે સરખાવી શકે જેઓ ટોળામાં રહેતા હોય, જે ડરપોક અને રક્ષણ કરવા અસમર્થ હોય, અને વારંવાર ભટકી જતાં હોય.

(જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

દરેક કુટુંબે સંપૂર્ણ પસંદ કરવું હલવાન અથવા બકરું અને તેની હત્યા કરવી.

જ્યારે યોહાને તેમને જોયા ત્યારે, તેણે કહ્યું, “જુઓ! અહીંયા ઈશ્વરનું હલવાન છે જે જગતના પાપ લઈ લેશે."

આપણે સર્વ આપણાં પાપોને માટે મરણને લાયક હતા! પરંતુ ઈશ્વરે ઈસુ પૂરા પાડ્યા હલવાન ઈશ્વરના, આપણાં સ્થાને બલિદાન તરીકે મરવાને માટે.

શબ્દ માહિતી:

ઘેટું, ઈશ્વરનું હલવાન

વ્યાખ્યા:

"ઘેટું" શબ્દ યુવાન ઘેટાંનો ઉલ્લેખ કરે છે. ઘેટાં ચાર પગવાળા, જાડા ઊનવાળા વાળ સાથેના પ્રાણીઓ છે, જેનો ઈશ્વરને બલિદાન કરવામાં ઉપયોગ કરવામાં આવતો. ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા કારણ કે લોકોના પાપોની કિંમત ચૂકવવા તેઓ બલિદાન થયા હતા.

ઈશ્વર માણસજાતને ઘેટાં સાથે સરખાવે છે.

તેઓ સંપૂર્ણ, દોષરહિત બલિદાન હતા કારણ કે તેઓ સંપૂર્ણપણે પાપ વિનાના હતા.

અનુવાદ માટેના સૂચનો:

નોંધ ઘેટાં અને હલવાનને તે વિસ્તારના પ્રાણીઓ સાથે સરખાવી શકે જેઓ ટોળામાં રહેતા હોય, જે ડરપોક અને રક્ષણ કરવા અસમર્થ હોય, અને વારંવાર ભટકી જતાં હોય.

(જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

દરેક કુટુંબે સંપૂર્ણ પસંદ કરવું હલવાન અથવા બકરું અને તેની હત્યા કરવી.

જ્યારે યોહાને તેમને જોયા ત્યારે, તેણે કહ્યું, “જુઓ! અહીંયા ઈશ્વરનું હલવાન છે જે જગતના પાપ લઈ લેશે."

આપણે સર્વ આપણાં પાપોને માટે મરણને લાયક હતા! પરંતુ ઈશ્વરે ઈસુ પૂરા પાડ્યા હલવાન ઈશ્વરના, આપણાં સ્થાને બલિદાન તરીકે મરવાને માટે.

શબ્દ માહિતી:

ઘોડેસવાર, ઘોડેસવારો

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, “ઘોડેસવારો” શબ્દ માણસો કે જેઓ યુદ્ધમાં ઘોડા ચલાવતા તે દર્શાવે છે.

(આ પણ જુઓ: રથ, ઘોડો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘોડો, ઘોડા, યુદ્ધ ઘોડો, યુદ્ધ ઘોડા, ઘોડા પર

વ્યાખ્યા:

ઘોડો એક મોટું, ચાર પગવાળું પ્રાણી છે કે જે મોટેભાગે બાઈબલના સમયમાં ખેતી કામ માટે અને લોકોના વાહનવ્યવહાર (મુસાફરી) માટે વાપરવામાં આવતા હતા.

(આ પણ જુઓ: રથ, , ગધેડો, સુલેમાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ચંપલ,

વ્યાખ્યા:

ચંપલ એ એક સરળ પગના તળિયાના પગરખા છે જે પગના પંજા અથવા ઘૂંટીની આસપાસ રાખવામાં આવે છે. ચંપલ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચંપલ,

વ્યાખ્યા:

ચંપલ એ એક સરળ પગના તળિયાના પગરખા છે જે પગના પંજા અથવા ઘૂંટીની આસપાસ રાખવામાં આવે છે. ચંપલ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચંપલ,

વ્યાખ્યા:

ચંપલ એ એક સરળ પગના તળિયાના પગરખા છે જે પગના પંજા અથવા ઘૂંટીની આસપાસ રાખવામાં આવે છે. ચંપલ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચંપલ,

વ્યાખ્યા:

ચંપલ એ એક સરળ પગના તળિયાના પગરખા છે જે પગના પંજા અથવા ઘૂંટીની આસપાસ રાખવામાં આવે છે. ચંપલ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચંપલ,

વ્યાખ્યા:

ચંપલ એ એક સરળ પગના તળિયાના પગરખા છે જે પગના પંજા અથવા ઘૂંટીની આસપાસ રાખવામાં આવે છે. ચંપલ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચાલાક, ચાલાક રીતે

વ્યાખ્યા:

“ચાલાક” શબ્દ એવી વ્યક્તિનું વર્ણન કરે છે કે જે બુદ્ધિશાળી અને હોશિયાર હોય છે, ખાસ કરીને વ્યવહારુ બાબતોમાં.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિઠ્ઠીઓ, ચિઠ્ઠીઓ નાખવી

વ્યાખ્યા:

"ચિઠ્ઠી" એક નિશ્ચિત વસ્તુ છે જે કંઇક નક્કી કરવાનો માર્ગ તરીકે અન્ય સમાન વસ્તુઓમાંથી પસંદ કરવામાં આવે છે. " ચિઠ્ઠીઓ નાખવી " જમીન અથવા અન્ય સપાટી પર નિશાની કરેલી વસ્તુઓને ઉછાળવાનો ઉલ્લેખ કરે છે.

કોઈએ સ્ટ્રોઝ રાખ્યા છે જેથી કોઈ પણ જોઈ ન શકે કે તે કેટલી લાંબી છે.

દરેક વ્યક્તિ એક સ્ટ્રો ખેંચે છે અને જે સૌથી લાંબી (અથવા સૌથી ટૂંકી) સ્ટ્રો પસંદ કરે છે તે પસંદ કરેલા છે.

ખાતરી કરો કે "નાખવું" નું ભાષાંતર લાંબા અંતરે ફેંકી નાખવા જેવા અવાજ જેવું નથી.

(આ પણ જુઓ: એલીસાબેત, યાજક, ઝખાર્યા (જૂનો કરાર), ઝખાર્યા (નવો કરાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિઠ્ઠીઓ, ચિઠ્ઠીઓ નાખવી

વ્યાખ્યા:

"ચિઠ્ઠી" એક નિશ્ચિત વસ્તુ છે જે કંઇક નક્કી કરવાનો માર્ગ તરીકે અન્ય સમાન વસ્તુઓમાંથી પસંદ કરવામાં આવે છે. " ચિઠ્ઠીઓ નાખવી " જમીન અથવા અન્ય સપાટી પર નિશાની કરેલી વસ્તુઓને ઉછાળવાનો ઉલ્લેખ કરે છે.

કોઈએ સ્ટ્રોઝ રાખ્યા છે જેથી કોઈ પણ જોઈ ન શકે કે તે કેટલી લાંબી છે.

દરેક વ્યક્તિ એક સ્ટ્રો ખેંચે છે અને જે સૌથી લાંબી (અથવા સૌથી ટૂંકી) સ્ટ્રો પસંદ કરે છે તે પસંદ કરેલા છે.

ખાતરી કરો કે "નાખવું" નું ભાષાંતર લાંબા અંતરે ફેંકી નાખવા જેવા અવાજ જેવું નથી.

(આ પણ જુઓ: એલીસાબેત, યાજક, ઝખાર્યા (જૂનો કરાર), ઝખાર્યા (નવો કરાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિઠ્ઠીઓ, ચિઠ્ઠીઓ નાખવી

વ્યાખ્યા:

"ચિઠ્ઠી" એક નિશ્ચિત વસ્તુ છે જે કંઇક નક્કી કરવાનો માર્ગ તરીકે અન્ય સમાન વસ્તુઓમાંથી પસંદ કરવામાં આવે છે. " ચિઠ્ઠીઓ નાખવી " જમીન અથવા અન્ય સપાટી પર નિશાની કરેલી વસ્તુઓને ઉછાળવાનો ઉલ્લેખ કરે છે.

કોઈએ સ્ટ્રોઝ રાખ્યા છે જેથી કોઈ પણ જોઈ ન શકે કે તે કેટલી લાંબી છે.

દરેક વ્યક્તિ એક સ્ટ્રો ખેંચે છે અને જે સૌથી લાંબી (અથવા સૌથી ટૂંકી) સ્ટ્રો પસંદ કરે છે તે પસંદ કરેલા છે.

ખાતરી કરો કે "નાખવું" નું ભાષાંતર લાંબા અંતરે ફેંકી નાખવા જેવા અવાજ જેવું નથી.

(આ પણ જુઓ: એલીસાબેત, યાજક, ઝખાર્યા (જૂનો કરાર), ઝખાર્યા (નવો કરાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિઠ્ઠીઓ, ચિઠ્ઠીઓ નાખવી

વ્યાખ્યા:

"ચિઠ્ઠી" એક નિશ્ચિત વસ્તુ છે જે કંઇક નક્કી કરવાનો માર્ગ તરીકે અન્ય સમાન વસ્તુઓમાંથી પસંદ કરવામાં આવે છે. " ચિઠ્ઠીઓ નાખવી " જમીન અથવા અન્ય સપાટી પર નિશાની કરેલી વસ્તુઓને ઉછાળવાનો ઉલ્લેખ કરે છે.

કોઈએ સ્ટ્રોઝ રાખ્યા છે જેથી કોઈ પણ જોઈ ન શકે કે તે કેટલી લાંબી છે.

દરેક વ્યક્તિ એક સ્ટ્રો ખેંચે છે અને જે સૌથી લાંબી (અથવા સૌથી ટૂંકી) સ્ટ્રો પસંદ કરે છે તે પસંદ કરેલા છે.

ખાતરી કરો કે "નાખવું" નું ભાષાંતર લાંબા અંતરે ફેંકી નાખવા જેવા અવાજ જેવું નથી.

(આ પણ જુઓ: એલીસાબેત, યાજક, ઝખાર્યા (જૂનો કરાર), ઝખાર્યા (નવો કરાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે

વ્યાખ્યા:

ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.

જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે

વ્યાખ્યા:

ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.

જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે

વ્યાખ્યા:

ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.

જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે

વ્યાખ્યા:

ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.

જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે

વ્યાખ્યા:

ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.

જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે

વ્યાખ્યા:

ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.

જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે

વ્યાખ્યા:

ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.

જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે

વ્યાખ્યા:

ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.

જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છૂટાછેડા

વ્યાખ્યા:

છૂટાછેડા એ લગ્નની સમાપ્તિનું કાનૂની કાર્ય છે. “છૂટાછેડા” શબ્દનો અર્થ, ઔપચારિક અને કાયદેસર રીતે લગ્નનો અંત લાવવાની પ્રક્રિયા છે.

છૂટાછેડાને દર્શાવવા માટે અન્ય ભાષાઓમાં કદાચ સમાન અભિવ્યક્તિઓ હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

છૂટાછેડા

વ્યાખ્યા:

છૂટાછેડા એ લગ્નની સમાપ્તિનું કાનૂની કાર્ય છે. “છૂટાછેડા” શબ્દનો અર્થ, ઔપચારિક અને કાયદેસર રીતે લગ્નનો અંત લાવવાની પ્રક્રિયા છે.

છૂટાછેડાને દર્શાવવા માટે અન્ય ભાષાઓમાં કદાચ સમાન અભિવ્યક્તિઓ હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

છૂટાછેડા

વ્યાખ્યા:

છૂટાછેડા એ લગ્નની સમાપ્તિનું કાનૂની કાર્ય છે. “છૂટાછેડા” શબ્દનો અર્થ, ઔપચારિક અને કાયદેસર રીતે લગ્નનો અંત લાવવાની પ્રક્રિયા છે.

છૂટાછેડાને દર્શાવવા માટે અન્ય ભાષાઓમાં કદાચ સમાન અભિવ્યક્તિઓ હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જમણો હાથ

વ્યાખ્યા:

રૂપકાત્મક શબ્દપ્રયોગ "જમણો હાથ" શાસકની અથવા બીજા મહત્વના વ્યક્તિની જમણી બાજુ માન અથવા બળની જગ્યા સૂચવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ હાથનો સંદર્ભ આપવા માટે ભાષા જે શબ્દનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેનું અનુવાદ થવું જોઈએ.

(આ પણ જુઓ: આરોપ, દુષ્ટ, માન, બળ, શિક્ષા કરવી, બળવો કરવો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જમણો હાથ

વ્યાખ્યા:

રૂપકાત્મક શબ્દપ્રયોગ "જમણો હાથ" શાસકની અથવા બીજા મહત્વના વ્યક્તિની જમણી બાજુ માન અથવા બળની જગ્યા સૂચવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ હાથનો સંદર્ભ આપવા માટે ભાષા જે શબ્દનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેનું અનુવાદ થવું જોઈએ.

(આ પણ જુઓ: આરોપ, દુષ્ટ, માન, બળ, શિક્ષા કરવી, બળવો કરવો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જમણો હાથ

વ્યાખ્યા:

રૂપકાત્મક શબ્દપ્રયોગ "જમણો હાથ" શાસકની અથવા બીજા મહત્વના વ્યક્તિની જમણી બાજુ માન અથવા બળની જગ્યા સૂચવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ હાથનો સંદર્ભ આપવા માટે ભાષા જે શબ્દનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેનું અનુવાદ થવું જોઈએ.

(આ પણ જુઓ: આરોપ, દુષ્ટ, માન, બળ, શિક્ષા કરવી, બળવો કરવો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જમણો હાથ

વ્યાખ્યા:

રૂપકાત્મક શબ્દપ્રયોગ "જમણો હાથ" શાસકની અથવા બીજા મહત્વના વ્યક્તિની જમણી બાજુ માન અથવા બળની જગ્યા સૂચવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ હાથનો સંદર્ભ આપવા માટે ભાષા જે શબ્દનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેનું અનુવાદ થવું જોઈએ.

(આ પણ જુઓ: આરોપ, દુષ્ટ, માન, બળ, શિક્ષા કરવી, બળવો કરવો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાખ્ખી

તથ્યો:

જાખ્ખી યરીખોના દાણ ઉઘરાવનાર હતા, જે લોકોની મોટી ભીડમાં લોકો દ્વારા ઘેરાયેલા ઈસુને જોવા માટે એક વૃક્ષ પર ચડતા હતા.

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વચન, પશ્ચાતાપ કરવો, પાપ, વેરો, વેરો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન

વ્યાખ્યા:

"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ. "ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.

તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.

તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સુચનો

તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, પ્રગટ કરવું, સમજવું, ડાહ્યું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન

વ્યાખ્યા:

"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ. "ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.

તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.

તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સુચનો

તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, પ્રગટ કરવું, સમજવું, ડાહ્યું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન

વ્યાખ્યા:

"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ. "ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.

તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.

તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સુચનો

તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, પ્રગટ કરવું, સમજવું, ડાહ્યું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન

વ્યાખ્યા:

"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ. "ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.

તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.

તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સુચનો

તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, પ્રગટ કરવું, સમજવું, ડાહ્યું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન

વ્યાખ્યા:

"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ. "ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.

તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.

તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સુચનો

તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, પ્રગટ કરવું, સમજવું, ડાહ્યું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન

વ્યાખ્યા:

"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ. "ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.

તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.

તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સુચનો

તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, પ્રગટ કરવું, સમજવું, ડાહ્યું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન

વ્યાખ્યા:

"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ. "ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.

તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.

તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સુચનો

તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, પ્રગટ કરવું, સમજવું, ડાહ્યું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ

વ્યાખ્યા:

એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.

દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.

(આ પણ જુઓ: કુળ, દેશ, લોકજાતિ, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ

વ્યાખ્યા:

એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.

દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.

(આ પણ જુઓ: કુળ, દેશ, લોકજાતિ, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ

વ્યાખ્યા:

એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.

દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.

(આ પણ જુઓ: કુળ, દેશ, લોકજાતિ, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ

વ્યાખ્યા:

એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.

દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.

(આ પણ જુઓ: કુળ, દેશ, લોકજાતિ, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ

વ્યાખ્યા:

એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.

દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.

(આ પણ જુઓ: કુળ, દેશ, લોકજાતિ, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ

વ્યાખ્યા:

એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.

દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.

(આ પણ જુઓ: કુળ, દેશ, લોકજાતિ, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાતીય અનૈતિકતા, અનૈતિકતા, અનૈતિક, વ્યભિચાર

વ્યાખ્યા:

“જાતીય અનૈતિકતા” શબ્દ જાતીય પ્રવૃત્તિને દર્શાવે છે, કે જે સ્ત્રી અને પુરુષના લગ્ન સંબંધની બહાર સ્થાન લે છે. આ દેવની યોજનાની વિરુદ્ધ છે. બાઈબલની જૂની અંગ્રેજી આવૃત્તિઓ તેને “વ્યભિચાર” કહે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ, વેશ્યા, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાદુ, જાદુઈ, જાદુગર, જાદુગરો

વ્યાખ્યા:

“જાદુ” શબ્દ ઈશ્વર તરફથી આપવામાં આવી ન હોય તેવી અલૌકિક શક્તિ વાપરવાની ક્રિયાનો ઉલ્લેખ કરે છે. જાદુ કરનાર વ્યક્તિને “જાદુગર” કહેવાય છે.

(આ પણ જૂઓ: ભવિષ્યકથન, મિસર, ફારૂન, સામર્થ્ય, જાદુગર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાદુ, જાદુઈ, જાદુગર, જાદુગરો

વ્યાખ્યા:

“જાદુ” શબ્દ ઈશ્વર તરફથી આપવામાં આવી ન હોય તેવી અલૌકિક શક્તિ વાપરવાની ક્રિયાનો ઉલ્લેખ કરે છે. જાદુ કરનાર વ્યક્તિને “જાદુગર” કહેવાય છે.

(આ પણ જૂઓ: ભવિષ્યકથન, મિસર, ફારૂન, સામર્થ્ય, જાદુગર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાદુગર, જાદુગરો, સ્ત્રી જાદુગર, મેલીવિદ્યા, મેલીવિદ્યાઓ, મેલીવિદ્યા

વ્યાખ્યા:

“જાદુ” અથવા “મેલીવિદ્યા” જાદુનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરે છે, જે દુશ્તાત્માઓ દ્વારા શક્તિશાળી બાબતો કરવાનો સમાવેશ કરે છે. એ “જાદુગર” એ છે કે જે આ શક્તિશાળી, જાદુને લગતી બાબતો કરે છે.

પરંતુ દરેક પ્રકારની મેલીવિદ્યાઓ ખોટી છે, કારણ કે તેઓ દુશ્તાત્માઓના સામર્થનો ઉપયોગ કરે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, ભૂત, ભવિષ્યકથન, દેવ, જાદુ, બલિદાન, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જીભ,જીભો

વ્યાખ્યા:

બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.

(જુઓ: લક્ષણલંકાર

"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર

અનુવાદ માટેનાં સૂચનો:

જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.

" * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.

)આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જીભ,જીભો

વ્યાખ્યા:

બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.

(જુઓ: લક્ષણલંકાર

"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર

અનુવાદ માટેનાં સૂચનો:

જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.

" * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.

)આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જીભ,જીભો

વ્યાખ્યા:

બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.

(જુઓ: લક્ષણલંકાર

"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર

અનુવાદ માટેનાં સૂચનો:

જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.

" * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.

)આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જીભ,જીભો

વ્યાખ્યા:

બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.

(જુઓ: લક્ષણલંકાર

"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર

અનુવાદ માટેનાં સૂચનો:

જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.

" * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.

)આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જીભ,જીભો

વ્યાખ્યા:

બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.

(જુઓ: લક્ષણલંકાર

"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર

અનુવાદ માટેનાં સૂચનો:

જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.

" * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.

)આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જીભ,જીભો

વ્યાખ્યા:

બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.

(જુઓ: લક્ષણલંકાર

"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર

અનુવાદ માટેનાં સૂચનો:

જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.

" * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.

)આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જીભ,જીભો

વ્યાખ્યા:

બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.

(જુઓ: લક્ષણલંકાર

"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર

અનુવાદ માટેનાં સૂચનો:

જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.

" * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.

)આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જીભ,જીભો

વ્યાખ્યા:

બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.

(જુઓ: લક્ષણલંકાર

"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર

અનુવાદ માટેનાં સૂચનો:

જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.

" * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.

)આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જીભ,જીભો

વ્યાખ્યા:

બાઇબલમાં "જીભ" ના કેટલાંક અલંકારિક અર્થો થાય છે.

(જુઓ: લક્ષણલંકાર

"* જૂઠું બોલતી જીભ" શબ્દસમૂહ વ્યક્તિના અવાજ અથવા ભાષણનો ઉલ્લેખ કરે છે. )જુઓ: ગુણલક્ષણના આધારે થતો ભાષાલંકાર- અજહલ્લંકાર

અનુવાદ માટેનાં સૂચનો:

જેનો ઉલ્લેખ કરે છે તે જો સ્પષ્ટ ન હોય, તો તેને "ભાષા" તરીકે ભાષાંતર કરવું વધુ સારું છે.

" * મારી જીભને આનંદ થાય છે" એનું ભાષાંતર "હું આનંદિત થાઉં છું અને ઈશ્વરની સ્તુતિ કરું છું" અથવા "હું ખુશીથી ઈશ્વરની સ્તુતિ કરી રહ્યો છું" એમ ભાષાંતર કરી શકાય છે.

)આ પણ જુઓ: [ભેટ[, [પવિત્ર આત્મા[, [આનંદ[, [સ્તુતિ[, [આનંદ[, [આત્મા[)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવનનું પુસ્તક

વ્યાખ્યા:

“જીવનનું પુસ્તક” શબ્દ એ દર્શાવે છે, કે એવું પુસ્તક કે જેમાં દેવે જેને બચાવ્યા અને અનંતજીવન આપ્યું છે તેના નામ લખેલા છે. પ્રકટીકરણમાં આ પુસ્તકને “હલવાનના જીવનનું પુસ્તક” તરીકે દર્શાવામાં આવ્યું છે. તેનું ભાષાંતર, “દેવના હલવાન, ઈસુનું જીવનનું પુસ્તક” એમ થઇ શકે છે. ઈસુના વધસ્તંભ પરના બલિદાને લોકોના પાપો માટે દંડની ચૂકવણી કરી, જેથી કરીને જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેઓને તેનાથી અનંતજીવન મળે છે.

તે શાબ્દિક અથવા રૂપકાત્મક હોઈ શકે છે.

(આ પણ જુઓ: અનંતકાળ, ઘેટું, જીવન, બલિદાન, ઓળિયું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જૂઠો પ્રબોધક, જૂઠા પ્રબોધકો

વ્યાખ્યા:

જૂઠો પ્રબોધક એવી વ્યક્તિ છે કે જે તેનો સંદેશો દેવ તરફથી આવ્યો છે તેવો દાવો કરે છે.

તેઓ સાચી પડતી નથી.

(આ પણ જુઓ: પરિપૂર્ણ થવું, પ્રબોધક, સાચું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જે પવિત્ર છે

વ્યાખ્યા:

“જે પવિત્ર છે” શબ્દ બાઈબલમાં શીર્ષક છે, કે જે મોટેભાગે દેવને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર, દેવ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જે પવિત્ર છે

વ્યાખ્યા:

“જે પવિત્ર છે” શબ્દ બાઈબલમાં શીર્ષક છે, કે જે મોટેભાગે દેવને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર, દેવ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જે પવિત્ર છે

વ્યાખ્યા:

“જે પવિત્ર છે” શબ્દ બાઈબલમાં શીર્ષક છે, કે જે મોટેભાગે દેવને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર, દેવ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જૈતૂન પહાડ

વ્યાખ્યા:

જૈતૂન પહાડ યરુશાલેમ શહેરની પૂર્વ બાજુએ આવેલો એક પર્વત અથવા તો ઉંચો ડુંગર છે. તે લગભગ 787 મીટર ઊંચો છે.

(આ પણ જૂઓ: ગેથશેમાને, જૈતફળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જોવું, જુએ છે, જોયેલી, જોવાનું, ચોકીદાર, ચોકીદારો, જાગૃત

વ્યાખ્યા:

"જોવું" શબ્દનો અર્થ ખૂબ નજીકથી અને કાળજીપૂર્વક કંઈક જોવાનો છે. તેનામાં કેટલાક લાક્ષણિક અર્થો પણ છે. "ચોકીદાર" એ એવી વ્યક્તિ હતી કે જેની નોકરી શહેરમાં રહેલા લોકોને આસપાસના શહેરો દ્વારા કોઈ ખતરો અથવા ભય છે કે નહીં તે કાળજીપૂર્વક જોઈને રક્ષણ આપવાની હતી.

તેનો અર્થ "તૈયાર થવું" પણ થાય છે.

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

જ્ઞાની માણસો

તથ્યો:

બાઇબલમાં, "જ્ઞાની માણસો" શબ્દ, ઘણીવાર એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ દેવની સેવા કરે છે અને મૂર્ખામીભર્યા નથી, પરંતુ કુશળ રીતે કાર્ય કરે છે. આ એક વિશિષ્ટ શબ્દ પણ છે જે અસામાન્ય જ્ઞાન અને ક્ષમતાઓ ધરાવતા માણસોને દર્શાવે છે જે રાજાના દરબારના ભાગ રૂપે સેવા આપતા હતા.

આનો અર્થ એ છે કે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળવાને કારણે ડહાપણથી અને ન્યાયપણાથી વર્તતા હોય તેવા માણસોનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, રાજા નબુખાદનેસ્સારે માંગ કરી હતી કે તેમના જ્ઞાની પુરુષો તેનું સ્વપ્ન વર્ણવે અને તેનો અર્થ શું છે તે તેઓ કહે, પરંતુ તેમને દાનિયલ જેને દેવ પાસેથી આ જ્ઞાન મળ્યું હતું તે સિવાય આવું કહેવા માટે, કોઇ સક્ષમ ન હતું.

કેટલાક એવું માને છે કે દાનીએલ બાબેલોનમાં હતા ત્યારે, તેમણે શીખવેલા જ્ઞાની માણસોના વંશજ હતા.

(આ પણ જુઓ: બાબિલોન, દાનિયેલ, ભવિષ્યકથન, જાદુ, નબૂખાદનેસ્સાર, રાજ, ડાહ્યું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝબદી

તથ્યો:

ઝબદી ગાલીલનો માછીમાર હતો, જે તેના પુત્રો, યાકૂબ અને યોહાનને કારણે ઓળખાય છે, જે ઈસુના શિષ્યો હતા. તેઓ નવા કરારમાં "ઝબદીના પુત્રો" તરીકે ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: શિષ્ય,[માછીમારો,યાકૂબ)ઝબદીનો પુત્ર), યોહાન )પ્રેષિત))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝબદી

તથ્યો:

ઝબદી ગાલીલનો માછીમાર હતો, જે તેના પુત્રો, યાકૂબ અને યોહાનને કારણે ઓળખાય છે, જે ઈસુના શિષ્યો હતા. તેઓ નવા કરારમાં "ઝબદીના પુત્રો" તરીકે ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: શિષ્ય,[માછીમારો,યાકૂબ)ઝબદીનો પુત્ર), યોહાન )પ્રેષિત))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝબદી

તથ્યો:

ઝબદી ગાલીલનો માછીમાર હતો, જે તેના પુત્રો, યાકૂબ અને યોહાનને કારણે ઓળખાય છે, જે ઈસુના શિષ્યો હતા. તેઓ નવા કરારમાં "ઝબદીના પુત્રો" તરીકે ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: શિષ્ય,[માછીમારો,યાકૂબ)ઝબદીનો પુત્ર), યોહાન )પ્રેષિત))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝબદી

તથ્યો:

ઝબદી ગાલીલનો માછીમાર હતો, જે તેના પુત્રો, યાકૂબ અને યોહાનને કારણે ઓળખાય છે, જે ઈસુના શિષ્યો હતા. તેઓ નવા કરારમાં "ઝબદીના પુત્રો" તરીકે ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: શિષ્ય,[માછીમારો,યાકૂબ)ઝબદીનો પુત્ર), યોહાન )પ્રેષિત))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝબુલોન

તથ્યો:

ઝબુલોન, યાકૂબ અને લેઆહનો છેલ્લો જન્મેલો પુત્ર હતો અને ઇઝરાએલના બાર કુળોમાંના એકનું નામ છે.

(આ પણ જુઓ: ઈઝરાએલ, લેઆહ, ખારો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝબુલોન

તથ્યો:

ઝબુલોન, યાકૂબ અને લેઆહનો છેલ્લો જન્મેલો પુત્ર હતો અને ઇઝરાએલના બાર કુળોમાંના એકનું નામ છે.

(આ પણ જુઓ: ઈઝરાએલ, લેઆહ, ખારો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝભ્ભો, ઝભ્ભાઓ, ઝભ્ભો પહેરાવ્યો

વ્યાખ્યા:

ઝભ્ભો એ બાહ્ય લાંબી બાંયનું કપડું કે જે પુરુષ કે સ્ત્રી દ્વારા પહેરી શકાય. તે અંગરખાને સમાન હોય છે.

(આ પણ જુઓ: રાજવંશી, ઉપવસ્ત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝભ્ભો, ઝભ્ભાઓ, ઝભ્ભો પહેરાવ્યો

વ્યાખ્યા:

ઝભ્ભો એ બાહ્ય લાંબી બાંયનું કપડું કે જે પુરુષ કે સ્ત્રી દ્વારા પહેરી શકાય. તે અંગરખાને સમાન હોય છે.

(આ પણ જુઓ: રાજવંશી, ઉપવસ્ત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝભ્ભો, ઝભ્ભાઓ, ઝભ્ભો પહેરાવ્યો

વ્યાખ્યા:

ઝભ્ભો એ બાહ્ય લાંબી બાંયનું કપડું કે જે પુરુષ કે સ્ત્રી દ્વારા પહેરી શકાય. તે અંગરખાને સમાન હોય છે.

(આ પણ જુઓ: રાજવંશી, ઉપવસ્ત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝભ્ભો, ઝભ્ભાઓ, ઝભ્ભો પહેરાવ્યો

વ્યાખ્યા:

ઝભ્ભો એ બાહ્ય લાંબી બાંયનું કપડું કે જે પુરુષ કે સ્ત્રી દ્વારા પહેરી શકાય. તે અંગરખાને સમાન હોય છે.

(આ પણ જુઓ: રાજવંશી, ઉપવસ્ત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝભ્ભો, ઝભ્ભાઓ, ઝભ્ભો પહેરાવ્યો

વ્યાખ્યા:

ઝભ્ભો એ બાહ્ય લાંબી બાંયનું કપડું કે જે પુરુષ કે સ્ત્રી દ્વારા પહેરી શકાય. તે અંગરખાને સમાન હોય છે.

(આ પણ જુઓ: રાજવંશી, ઉપવસ્ત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝભ્ભો, ઝભ્ભાઓ, ઝભ્ભો પહેરાવ્યો

વ્યાખ્યા:

ઝભ્ભો એ બાહ્ય લાંબી બાંયનું કપડું કે જે પુરુષ કે સ્ત્રી દ્વારા પહેરી શકાય. તે અંગરખાને સમાન હોય છે.

(આ પણ જુઓ: રાજવંશી, ઉપવસ્ત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝૂંસરી, ઝૂંસરીઓ, ઝૂંસરીવાળું

વ્યાખ્યા:

ઝૂંસરી લાકડા અથવા ધાતુનો એક ભાગને બે અથવા વધુ પ્રાણીઓ સાથે જોડાયેલ હળ અથવા ગાડાને ખેંચવાના હેતુ માટે જોડવામાં આવે છે. આ શબ્દ માટે કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

આને "સાથીદાર" અથવા "સાથી સેવક" અથવા "સહકર્મીને" તરીકે પણ અનુવાદ કરવામાં આવે છે.

(આ પણ જુઓ: બાંધવું, બોજો, જુલમ કરવો, સતાવવું, ગુલામ બનાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝૂંસરી, ઝૂંસરીઓ, ઝૂંસરીવાળું

વ્યાખ્યા:

ઝૂંસરી લાકડા અથવા ધાતુનો એક ભાગને બે અથવા વધુ પ્રાણીઓ સાથે જોડાયેલ હળ અથવા ગાડાને ખેંચવાના હેતુ માટે જોડવામાં આવે છે. આ શબ્દ માટે કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

આને "સાથીદાર" અથવા "સાથી સેવક" અથવા "સહકર્મીને" તરીકે પણ અનુવાદ કરવામાં આવે છે.

(આ પણ જુઓ: બાંધવું, બોજો, જુલમ કરવો, સતાવવું, ગુલામ બનાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝૂંસરી, ઝૂંસરીઓ, ઝૂંસરીવાળું

વ્યાખ્યા:

ઝૂંસરી લાકડા અથવા ધાતુનો એક ભાગને બે અથવા વધુ પ્રાણીઓ સાથે જોડાયેલ હળ અથવા ગાડાને ખેંચવાના હેતુ માટે જોડવામાં આવે છે. આ શબ્દ માટે કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

આને "સાથીદાર" અથવા "સાથી સેવક" અથવા "સહકર્મીને" તરીકે પણ અનુવાદ કરવામાં આવે છે.

(આ પણ જુઓ: બાંધવું, બોજો, જુલમ કરવો, સતાવવું, ગુલામ બનાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ટોપલી, ટોપલીઓ, ટોપલીભર

વ્યાખ્યા:

“ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે.

ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે.

આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: વહાણ, મૂસા, નાઇલ નદી, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ટોપલી, ટોપલીઓ, ટોપલીભર

વ્યાખ્યા:

“ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે.

ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે.

આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: વહાણ, મૂસા, નાઇલ નદી, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ટોપલી, ટોપલીઓ, ટોપલીભર

વ્યાખ્યા:

“ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે.

ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે.

આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: વહાણ, મૂસા, નાઇલ નદી, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ટોપલી, ટોપલીઓ, ટોપલીભર

વ્યાખ્યા:

“ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે.

ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે.

આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: વહાણ, મૂસા, નાઇલ નદી, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ટોપલી, ટોપલીઓ, ટોપલીભર

વ્યાખ્યા:

“ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે.

ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે.

આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: વહાણ, મૂસા, નાઇલ નદી, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ટોપલી, ટોપલીઓ, ટોપલીભર

વ્યાખ્યા:

“ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે.

ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે.

આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: વહાણ, મૂસા, નાઇલ નદી, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી

વ્યાખ્યા:

કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.

(આ પણ જૂઓ: આરોપ, ઠપકો આપવો, શરમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી

વ્યાખ્યા:

કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.

(આ પણ જૂઓ: આરોપ, ઠપકો આપવો, શરમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી

વ્યાખ્યા:

કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.

(આ પણ જૂઓ: આરોપ, ઠપકો આપવો, શરમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી

વ્યાખ્યા:

કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.

(આ પણ જૂઓ: આરોપ, ઠપકો આપવો, શરમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી

વ્યાખ્યા:

કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.

(આ પણ જૂઓ: આરોપ, ઠપકો આપવો, શરમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી

વ્યાખ્યા:

કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.

(આ પણ જૂઓ: આરોપ, ઠપકો આપવો, શરમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી

વ્યાખ્યા:

કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.

(આ પણ જૂઓ: આરોપ, ઠપકો આપવો, શરમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી

વ્યાખ્યા:

કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.

(આ પણ જૂઓ: આરોપ, ઠપકો આપવો, શરમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી

વ્યાખ્યા:

કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.

(આ પણ જૂઓ: આરોપ, ઠપકો આપવો, શરમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠરાવવું, નિયુક્ત કર્યો, સામાન્ય, અભિષેક

વ્યાખ્યા:

ઠરાવવાનો અર્થ કોઈ ખાસ કાર્ય કે ભૂમિકા માટે વ્યક્તિને નિયુક્ત કરવો એવો થાય છે. તેનો અર્થ એ પણ થાય છે કે ઔપચારિક રીતે એક નિયમ કે કાયદો બનાવવો.

(આ પણ જૂઓ: આદેશ, કરાર, વિધિ (હુકમ), કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, યાજક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠોકર, ઠોકર કહ્ય છે, ઠોકર ખાધી, ઠોકર ખાઈ રહ્યા છે

વ્યાખ્યા:

“ઠોકર” શબ્દનો અર્થ ચાલતા કે દોડતા “લગભગ પડી જવું” એમ થાય છે. સામાન્ય રીતે કશાક પર લપસવું એનો સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, સતાવવું, પાપ, અંતરાય)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠોકર, ઠોકર કહ્ય છે, ઠોકર ખાધી, ઠોકર ખાઈ રહ્યા છે

વ્યાખ્યા:

“ઠોકર” શબ્દનો અર્થ ચાલતા કે દોડતા “લગભગ પડી જવું” એમ થાય છે. સામાન્ય રીતે કશાક પર લપસવું એનો સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, સતાવવું, પાપ, અંતરાય)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠોકર, ઠોકર કહ્ય છે, ઠોકર ખાધી, ઠોકર ખાઈ રહ્યા છે

વ્યાખ્યા:

“ઠોકર” શબ્દનો અર્થ ચાલતા કે દોડતા “લગભગ પડી જવું” એમ થાય છે. સામાન્ય રીતે કશાક પર લપસવું એનો સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, સતાવવું, પાપ, અંતરાય)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠોકર, ઠોકર કહ્ય છે, ઠોકર ખાધી, ઠોકર ખાઈ રહ્યા છે

વ્યાખ્યા:

“ઠોકર” શબ્દનો અર્થ ચાલતા કે દોડતા “લગભગ પડી જવું” એમ થાય છે. સામાન્ય રીતે કશાક પર લપસવું એનો સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, સતાવવું, પાપ, અંતરાય)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠોકર, ઠોકર કહ્ય છે, ઠોકર ખાધી, ઠોકર ખાઈ રહ્યા છે

વ્યાખ્યા:

“ઠોકર” શબ્દનો અર્થ ચાલતા કે દોડતા “લગભગ પડી જવું” એમ થાય છે. સામાન્ય રીતે કશાક પર લપસવું એનો સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, સતાવવું, પાપ, અંતરાય)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠોકર, ઠોકર કહ્ય છે, ઠોકર ખાધી, ઠોકર ખાઈ રહ્યા છે

વ્યાખ્યા:

“ઠોકર” શબ્દનો અર્થ ચાલતા કે દોડતા “લગભગ પડી જવું” એમ થાય છે. સામાન્ય રીતે કશાક પર લપસવું એનો સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, સતાવવું, પાપ, અંતરાય)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠોકર, ઠોકર કહ્ય છે, ઠોકર ખાધી, ઠોકર ખાઈ રહ્યા છે

વ્યાખ્યા:

“ઠોકર” શબ્દનો અર્થ ચાલતા કે દોડતા “લગભગ પડી જવું” એમ થાય છે. સામાન્ય રીતે કશાક પર લપસવું એનો સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, સતાવવું, પાપ, અંતરાય)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઠોકર, ઠોકર કહ્ય છે, ઠોકર ખાધી, ઠોકર ખાઈ રહ્યા છે

વ્યાખ્યા:

“ઠોકર” શબ્દનો અર્થ ચાલતા કે દોડતા “લગભગ પડી જવું” એમ થાય છે. સામાન્ય રીતે કશાક પર લપસવું એનો સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, સતાવવું, પાપ, અંતરાય)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડહાપણ, શાણપણ, ડાહ્યો, શાણો, ડહાપણભરી રીતે

તથ્યો:

“ડાહ્યો” શબ્દ એવા વ્યક્તિને વર્ણવે છે કે જે પોતાના કાર્યો વિષે કાળજીપૂર્વક વિચારે છે અને ડહાપણભર્યા નિર્ણયો લે છે.

(આ જૂઓ: ચાલાક, આત્મા, ડાહ્યું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ડહાપણ, શાણપણ, ડાહ્યો, શાણો, ડહાપણભરી રીતે

તથ્યો:

“ડાહ્યો” શબ્દ એવા વ્યક્તિને વર્ણવે છે કે જે પોતાના કાર્યો વિષે કાળજીપૂર્વક વિચારે છે અને ડહાપણભર્યા નિર્ણયો લે છે.

(આ જૂઓ: ચાલાક, આત્મા, ડાહ્યું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ડહાપણ, શાણપણ, ડાહ્યો, શાણો, ડહાપણભરી રીતે

તથ્યો:

“ડાહ્યો” શબ્દ એવા વ્યક્તિને વર્ણવે છે કે જે પોતાના કાર્યો વિષે કાળજીપૂર્વક વિચારે છે અને ડહાપણભર્યા નિર્ણયો લે છે.

(આ જૂઓ: ચાલાક, આત્મા, ડાહ્યું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ડહાપણ, શાણપણ, ડાહ્યો, શાણો, ડહાપણભરી રીતે

તથ્યો:

“ડાહ્યો” શબ્દ એવા વ્યક્તિને વર્ણવે છે કે જે પોતાના કાર્યો વિષે કાળજીપૂર્વક વિચારે છે અને ડહાપણભર્યા નિર્ણયો લે છે.

(આ જૂઓ: ચાલાક, આત્મા, ડાહ્યું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ડહાપણ, શાણપણ, ડાહ્યો, શાણો, ડહાપણભરી રીતે

તથ્યો:

“ડાહ્યો” શબ્દ એવા વ્યક્તિને વર્ણવે છે કે જે પોતાના કાર્યો વિષે કાળજીપૂર્વક વિચારે છે અને ડહાપણભર્યા નિર્ણયો લે છે.

(આ જૂઓ: ચાલાક, આત્મા, ડાહ્યું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ડહાપણ, શાણપણ, ડાહ્યો, શાણો, ડહાપણભરી રીતે

તથ્યો:

“ડાહ્યો” શબ્દ એવા વ્યક્તિને વર્ણવે છે કે જે પોતાના કાર્યો વિષે કાળજીપૂર્વક વિચારે છે અને ડહાપણભર્યા નિર્ણયો લે છે.

(આ જૂઓ: ચાલાક, આત્મા, ડાહ્યું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઢાલ, ઢાલો, રક્ષણ

વ્યાખ્યા:

દુશ્મનના હથિયારો દ્વારા ઘાયલ થવાથી પોતાની જાતને બચાવવા માટે યુદ્ધમાં સૈનિક દ્વારા રાખવામાં આવતી વસ્તુ તેને ઢાલ કહેવાતી હતી. કોઈને "ઢાલ" રૂપ બનવું એટલે કે તે વ્યક્તિને હાનિથી રક્ષણ આપવું.

(જુઓ:

રૂપક)

(આ પણ જુઓ: વિશ્વાસ, આજ્ઞા પાળવી, શેતાન, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઢોંગી, ઢોંગીઓ, પાખંડ

વ્યાખ્યા:

“ઢોંગી” શબ્દ વ્યક્તિ કે જે ન્યાયી હોવાની બાબતો કરે છે, પણ તે ગુપ્તમાં દુષ્ટ રીતે વર્તે છે. “પાખંડ” શબ્દ, એવું વર્તન કે જે તે વ્યક્તિ ન્યાયી છે તેવો વિચાર કરાવી લોકોને છેતરે છે, તેને દર્શાવે છે. ઢોંગીઓ સારી બાબતો કરે છે તેવું દેખાડવા માંગે છે, જેથી કે લોકો તેઓ વિશે વિચારે કે તેઓ સારા લોકો છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઢોંગી, ઢોંગીઓ, પાખંડ

વ્યાખ્યા:

“ઢોંગી” શબ્દ વ્યક્તિ કે જે ન્યાયી હોવાની બાબતો કરે છે, પણ તે ગુપ્તમાં દુષ્ટ રીતે વર્તે છે. “પાખંડ” શબ્દ, એવું વર્તન કે જે તે વ્યક્તિ ન્યાયી છે તેવો વિચાર કરાવી લોકોને છેતરે છે, તેને દર્શાવે છે. ઢોંગીઓ સારી બાબતો કરે છે તેવું દેખાડવા માંગે છે, જેથી કે લોકો તેઓ વિશે વિચારે કે તેઓ સારા લોકો છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઢોંગી, ઢોંગીઓ, પાખંડ

વ્યાખ્યા:

“ઢોંગી” શબ્દ વ્યક્તિ કે જે ન્યાયી હોવાની બાબતો કરે છે, પણ તે ગુપ્તમાં દુષ્ટ રીતે વર્તે છે. “પાખંડ” શબ્દ, એવું વર્તન કે જે તે વ્યક્તિ ન્યાયી છે તેવો વિચાર કરાવી લોકોને છેતરે છે, તેને દર્શાવે છે. ઢોંગીઓ સારી બાબતો કરે છે તેવું દેખાડવા માંગે છે, જેથી કે લોકો તેઓ વિશે વિચારે કે તેઓ સારા લોકો છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

તંબુ, તંબુઓ, તંબુ બનાવનારા

વ્યાખ્યા:

એક તંબુ એ નાનો આશ્રય છે જે મજબુત કાપડના બનેલા હોય છે જે થાંભલાના માળખા પર ઢંકાયેલ હોય છે અને તેમને જોડે છે.

દાખલા તરીકે, મોટા ભાગના વખતે ઈબ્રાહીમનો પરિવાર કનાન દેશમાં રહેતો હતો, તેઓ બકરાના વાળમાંથી બનેલા મજબૂત કાપડના વિશાળ તંબુમાં રહેતા હતા.

તેનો અનુવાદ "ઘરો" અથવા "નિવાસ" અથવા "મકાનો" અથવા તો "સંસ્થાઓ" તરીકે પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કનાન, પડદો, પાઉલ, સિનાઈ, મુલાકાતમંડપ,મુલાકાતમંડપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તંબુ, તંબુઓ, તંબુ બનાવનારા

વ્યાખ્યા:

એક તંબુ એ નાનો આશ્રય છે જે મજબુત કાપડના બનેલા હોય છે જે થાંભલાના માળખા પર ઢંકાયેલ હોય છે અને તેમને જોડે છે.

દાખલા તરીકે, મોટા ભાગના વખતે ઈબ્રાહીમનો પરિવાર કનાન દેશમાં રહેતો હતો, તેઓ બકરાના વાળમાંથી બનેલા મજબૂત કાપડના વિશાળ તંબુમાં રહેતા હતા.

તેનો અનુવાદ "ઘરો" અથવા "નિવાસ" અથવા "મકાનો" અથવા તો "સંસ્થાઓ" તરીકે પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કનાન, પડદો, પાઉલ, સિનાઈ, મુલાકાતમંડપ,મુલાકાતમંડપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તકરાર

વ્યાખ્યા:

“તકરાર” શબ્દ લોકો વચ્ચેનો શારીરિક કે ભાવનાત્મક ઝગડાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: ગુસ્સો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તકરાર

વ્યાખ્યા:

“તકરાર” શબ્દ લોકો વચ્ચેનો શારીરિક કે ભાવનાત્મક ઝગડાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: ગુસ્સો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તકરાર

વ્યાખ્યા:

“તકરાર” શબ્દ લોકો વચ્ચેનો શારીરિક કે ભાવનાત્મક ઝગડાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: ગુસ્સો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તકરાર

વ્યાખ્યા:

“તકરાર” શબ્દ લોકો વચ્ચેનો શારીરિક કે ભાવનાત્મક ઝગડાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: ગુસ્સો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તકરાર

વ્યાખ્યા:

“તકરાર” શબ્દ લોકો વચ્ચેનો શારીરિક કે ભાવનાત્મક ઝગડાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: ગુસ્સો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તકરાર

વ્યાખ્યા:

“તકરાર” શબ્દ લોકો વચ્ચેનો શારીરિક કે ભાવનાત્મક ઝગડાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: ગુસ્સો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તકરાર

વ્યાખ્યા:

“તકરાર” શબ્દ લોકો વચ્ચેનો શારીરિક કે ભાવનાત્મક ઝગડાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: ગુસ્સો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તહેવાર, તહેવારો

વ્યાખ્યા:

સામાન્ય રીતે, સમાજના લોકો દ્વારા તહેવારની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે.

(આ પણ જુઓ: મિજબાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

તામાર

તથ્યો:

તામાર જૂના કરારમાં ઘણી સ્ત્રીઓનું નામ હતું તે જૂના કરારમાં કેટલાક શહેરો અથવા અન્ય સ્થળોનું નામ પણ હતું

તેણે પેરેસને જન્મ આપ્યો જે ઇસુ ખ્રિસ્તના પૂર્વજ હતા.

તેના સાવકા ભાઈ આમ્નોને તેના પર બળાત્કાર કર્યો અને તેને તરછોડી દીધી હતી.

એક "બાલ તામાર" પણ છે, અને સામાન્ય સંદર્ભોમાં "તામાર" નામનું સ્થળ જે બીજા શહેરોથી અલગ હોઈ શકે છે.

(આ પણ જુઓ: આબ્શાલોમ, પૂર્વજ, આમ્નોન, દાઉદ, પૂર્વજ, યહૂદા, ખારો સમુદ્ર)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તાર્સસ

તથ્યો:

તાર્સસ રોમ પ્રાંતના કિલીકિયામાં આવેલ એક સમૃદ્ધ શહેર હતું, જે હવે દક્ષિણ મધ્ય તુર્કમાં છે.

(આ પણ જુઓ: [કિલીકિયા[, કિલીકિયા, [પ્રાંત[, પાઉલ

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તિતસ

તથ્યો:

તિતસ એક વિદેશી હતો તેમણે પાઉલને પ્રારંભિક મંડળીઓમાં આગેવાન તરીકે તાલીમ આપી હતી.

(જુઓઃ નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, સુન્નત, ક્રીત, વડીલ, હિંમત, સૂચના આપવી, સેવા આપવી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તિતસ

તથ્યો:

તિતસ એક વિદેશી હતો તેમણે પાઉલને પ્રારંભિક મંડળીઓમાં આગેવાન તરીકે તાલીમ આપી હતી.

(જુઓઃ નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, સુન્નત, ક્રીત, વડીલ, હિંમત, સૂચના આપવી, સેવા આપવી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તિતસ

તથ્યો:

તિતસ એક વિદેશી હતો તેમણે પાઉલને પ્રારંભિક મંડળીઓમાં આગેવાન તરીકે તાલીમ આપી હતી.

(જુઓઃ નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, સુન્નત, ક્રીત, વડીલ, હિંમત, સૂચના આપવી, સેવા આપવી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તિતસ

તથ્યો:

તિતસ એક વિદેશી હતો તેમણે પાઉલને પ્રારંભિક મંડળીઓમાં આગેવાન તરીકે તાલીમ આપી હતી.

(જુઓઃ નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, સુન્નત, ક્રીત, વડીલ, હિંમત, સૂચના આપવી, સેવા આપવી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તિતસ

તથ્યો:

તિતસ એક વિદેશી હતો તેમણે પાઉલને પ્રારંભિક મંડળીઓમાં આગેવાન તરીકે તાલીમ આપી હતી.

(જુઓઃ નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, સુન્નત, ક્રીત, વડીલ, હિંમત, સૂચના આપવી, સેવા આપવી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તિમોથી

તથ્યો:

તિમોથી લુસ્ત્રામાંનો એક યુવાન હતો. તેઓ પાછળથી પાઉલ કેટલીક મિશનરી મુસાફરીઓમાં સાથે જોડાયા અને વિશ્વાસીઓના નવા સમુદાયોને મદદ કરી.

(આ પણ જુઓ: નિમણુક, વિશ્વાસ રાખવો, મંડળી, ગ્રીક, સેવા આપવી)

બાઇબલના સંદર્ભો

શબ્દ માહિતી:

તીડ, તીડ

તથ્યો:

" તીડ " શબ્દનો ઉલ્લેખ મોટા, ઉડતી ખડમાકડી તરીકેનો થાય છે જે ઘણીવાર ઝૂંડમાં ખૂબ જ વિનાશક થઈને ઊડે છે જે બધી વનસ્પતિ ખાઇ જાય છે.

ઈશ્વરે ઇજિપ્તવાસીઓ સામે દસ મરકીઓમાંના એક તરીકે તીડો મોકલ્યા હતા.

(આ પણ જુઓ: બંદી, મિસર, ઈઝરાએલ, યોહાન (બાપ્તિસ્ત), મરકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તીડ, તીડ

તથ્યો:

" તીડ " શબ્દનો ઉલ્લેખ મોટા, ઉડતી ખડમાકડી તરીકેનો થાય છે જે ઘણીવાર ઝૂંડમાં ખૂબ જ વિનાશક થઈને ઊડે છે જે બધી વનસ્પતિ ખાઇ જાય છે.

ઈશ્વરે ઇજિપ્તવાસીઓ સામે દસ મરકીઓમાંના એક તરીકે તીડો મોકલ્યા હતા.

(આ પણ જુઓ: બંદી, મિસર, ઈઝરાએલ, યોહાન (બાપ્તિસ્ત), મરકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તીડ, તીડ

તથ્યો:

" તીડ " શબ્દનો ઉલ્લેખ મોટા, ઉડતી ખડમાકડી તરીકેનો થાય છે જે ઘણીવાર ઝૂંડમાં ખૂબ જ વિનાશક થઈને ઊડે છે જે બધી વનસ્પતિ ખાઇ જાય છે.

ઈશ્વરે ઇજિપ્તવાસીઓ સામે દસ મરકીઓમાંના એક તરીકે તીડો મોકલ્યા હતા.

(આ પણ જુઓ: બંદી, મિસર, ઈઝરાએલ, યોહાન (બાપ્તિસ્ત), મરકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તુખિકસ

તથ્યો:

તુખિકસ પાઉલના સુવાર્તાના સાથી કાર્યકર્તાઓ પૈકીના એક હતા.

(આ પણ જુઓ: આશિયા, ખૂબ વ્હાલું (અતિપ્રિય), કલોસ્સા, એફેસસ, વફાદાર (વિશ્વાસુ), સારા સમાચારો, સેવા આપવી)

બાઇબલ સંદર્ભો

{{ટેગ>કેટીલીંકપ્રકાશિત કરો}

શબ્દ માહિતી:

તુખિકસ

તથ્યો:

તુખિકસ પાઉલના સુવાર્તાના સાથી કાર્યકર્તાઓ પૈકીના એક હતા.

(આ પણ જુઓ: આશિયા, ખૂબ વ્હાલું (અતિપ્રિય), કલોસ્સા, એફેસસ, વફાદાર (વિશ્વાસુ), સારા સમાચારો, સેવા આપવી)

બાઇબલ સંદર્ભો

{{ટેગ>કેટીલીંકપ્રકાશિત કરો}

શબ્દ માહિતી:

તુખિકસ

તથ્યો:

તુખિકસ પાઉલના સુવાર્તાના સાથી કાર્યકર્તાઓ પૈકીના એક હતા.

(આ પણ જુઓ: આશિયા, ખૂબ વ્હાલું (અતિપ્રિય), કલોસ્સા, એફેસસ, વફાદાર (વિશ્વાસુ), સારા સમાચારો, સેવા આપવી)

બાઇબલ સંદર્ભો

{{ટેગ>કેટીલીંકપ્રકાશિત કરો}

શબ્દ માહિતી:

તુખિકસ

તથ્યો:

તુખિકસ પાઉલના સુવાર્તાના સાથી કાર્યકર્તાઓ પૈકીના એક હતા.

(આ પણ જુઓ: આશિયા, ખૂબ વ્હાલું (અતિપ્રિય), કલોસ્સા, એફેસસ, વફાદાર (વિશ્વાસુ), સારા સમાચારો, સેવા આપવી)

બાઇબલ સંદર્ભો

{{ટેગ>કેટીલીંકપ્રકાશિત કરો}

શબ્દ માહિતી:

તુખિકસ

તથ્યો:

તુખિકસ પાઉલના સુવાર્તાના સાથી કાર્યકર્તાઓ પૈકીના એક હતા.

(આ પણ જુઓ: આશિયા, ખૂબ વ્હાલું (અતિપ્રિય), કલોસ્સા, એફેસસ, વફાદાર (વિશ્વાસુ), સારા સમાચારો, સેવા આપવી)

બાઇબલ સંદર્ભો

{{ટેગ>કેટીલીંકપ્રકાશિત કરો}

શબ્દ માહિતી:

તૂર, તૂરના લોકો

તથ્યો:

તૂર એ એક પ્રાચીન કનાની શહેર હતું, જે ભૂમધ્ય સમુદ્રના દરિયાકિનારે સ્થિત છે, જે હવે લેબનોનના આધુનિક દેશનો ભાગ છે. તેના લોકો "તૂરના" તરીકે ઓળખાતા હતા.

તૂરના રાજા હીરામે રાજા દાઉદ માટે મહેલ બાંધવા માટે દેવદારના વૃક્ષોનું લાકડું અને કુશળ કામદારોને મોકલી દીધાં.

સુલેમાને મોટા પ્રમાણમાં ઘઉં અને ઓલિવ તેલ આપ્યા.

કનાન પ્રાંતના આ સૌથી મહત્વપૂર્ણ શહેરો ફિનીકિયા કહેવાતા હતા.

આ પણ જુઓ: કનાન, એરેજ (દેવદાર), ઈઝરાએલ, સમુદ્ર, ફિનીકિયા, સિદોન

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તૂર, તૂરના લોકો

તથ્યો:

તૂર એ એક પ્રાચીન કનાની શહેર હતું, જે ભૂમધ્ય સમુદ્રના દરિયાકિનારે સ્થિત છે, જે હવે લેબનોનના આધુનિક દેશનો ભાગ છે. તેના લોકો "તૂરના" તરીકે ઓળખાતા હતા.

તૂરના રાજા હીરામે રાજા દાઉદ માટે મહેલ બાંધવા માટે દેવદારના વૃક્ષોનું લાકડું અને કુશળ કામદારોને મોકલી દીધાં.

સુલેમાને મોટા પ્રમાણમાં ઘઉં અને ઓલિવ તેલ આપ્યા.

કનાન પ્રાંતના આ સૌથી મહત્વપૂર્ણ શહેરો ફિનીકિયા કહેવાતા હતા.

આ પણ જુઓ: કનાન, એરેજ (દેવદાર), ઈઝરાએલ, સમુદ્ર, ફિનીકિયા, સિદોન

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તૂર, તૂરના લોકો

તથ્યો:

તૂર એ એક પ્રાચીન કનાની શહેર હતું, જે ભૂમધ્ય સમુદ્રના દરિયાકિનારે સ્થિત છે, જે હવે લેબનોનના આધુનિક દેશનો ભાગ છે. તેના લોકો "તૂરના" તરીકે ઓળખાતા હતા.

તૂરના રાજા હીરામે રાજા દાઉદ માટે મહેલ બાંધવા માટે દેવદારના વૃક્ષોનું લાકડું અને કુશળ કામદારોને મોકલી દીધાં.

સુલેમાને મોટા પ્રમાણમાં ઘઉં અને ઓલિવ તેલ આપ્યા.

કનાન પ્રાંતના આ સૌથી મહત્વપૂર્ણ શહેરો ફિનીકિયા કહેવાતા હતા.

આ પણ જુઓ: કનાન, એરેજ (દેવદાર), ઈઝરાએલ, સમુદ્ર, ફિનીકિયા, સિદોન

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તૂર, તૂરના લોકો

તથ્યો:

તૂર એ એક પ્રાચીન કનાની શહેર હતું, જે ભૂમધ્ય સમુદ્રના દરિયાકિનારે સ્થિત છે, જે હવે લેબનોનના આધુનિક દેશનો ભાગ છે. તેના લોકો "તૂરના" તરીકે ઓળખાતા હતા.

તૂરના રાજા હીરામે રાજા દાઉદ માટે મહેલ બાંધવા માટે દેવદારના વૃક્ષોનું લાકડું અને કુશળ કામદારોને મોકલી દીધાં.

સુલેમાને મોટા પ્રમાણમાં ઘઉં અને ઓલિવ તેલ આપ્યા.

કનાન પ્રાંતના આ સૌથી મહત્વપૂર્ણ શહેરો ફિનીકિયા કહેવાતા હતા.

આ પણ જુઓ: કનાન, એરેજ (દેવદાર), ઈઝરાએલ, સમુદ્ર, ફિનીકિયા, સિદોન

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તેડું, તેડું આપે છે, બોલાવવું, તેડાયેલા

વ્યાખ્યા:

“બોલાવ્યા” અને “બોલાવવું” શબ્દનો અર્થ, જેઓ પાસે નથી તેમને કંઇક કહેવા કે બોલાવવા મોટે સાદે પોકારવું. કોઈકને “તેડાવવા” તેનો અર્થ, તે વ્યક્તિ બોલાવવા, એમ થાય છે. તેના બીજા પણ કેટલાક અર્થ થાય છે.

તેનો તે પણ અર્થ થાય કે કોઈક ને મદદ માટે પૂછવું, ખાસ કરીને ઈશ્વરને. બાઈબલમાં મોટેભાગે, “તેડાનો” અર્થ “બોલાવવું” અથવા “આવવાની આજ્ઞા આપવી” અથવા “આવવાની વિનંતી કરવી”

આ તેઓનું “તેડું” છે

ઉદાહરણ તરીકે, “તેનું યોહાન કહેવાયું” તેનો અર્થ, “તેનું નામ યોહાન આપવામાં આવ્યું” અથવા “તેનું નામ યોહાન છે.”

દેવ કહે છે કે તેણે તેના લોકોને તેના નામથી બોલાવ્યા.

ભાષાંતરના સુચનો:

“તેડું” શબ્દના ભાષાંતરમાંથી જે શબ્દ નીકળે છે તેનો અર્થ, “બોલાવવું” કરી શકાય છે, જે ઇરાદાપૂર્વક અથવા હેતુપૂર્ણ તેડાનો વિચાર આપે છે.

ખાતરી કરી ધ્યાન રાખો કે તેનું ભાષાંતર, કોઈ વ્યક્તિ ગુસ્સે થયો છે તેવું ન લાગવું જોઈએ.

(આ પણ જુઓ: પ્રાર્થના કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

તેડું, તેડું આપે છે, બોલાવવું, તેડાયેલા

વ્યાખ્યા:

“બોલાવ્યા” અને “બોલાવવું” શબ્દનો અર્થ, જેઓ પાસે નથી તેમને કંઇક કહેવા કે બોલાવવા મોટે સાદે પોકારવું. કોઈકને “તેડાવવા” તેનો અર્થ, તે વ્યક્તિ બોલાવવા, એમ થાય છે. તેના બીજા પણ કેટલાક અર્થ થાય છે.

તેનો તે પણ અર્થ થાય કે કોઈક ને મદદ માટે પૂછવું, ખાસ કરીને ઈશ્વરને. બાઈબલમાં મોટેભાગે, “તેડાનો” અર્થ “બોલાવવું” અથવા “આવવાની આજ્ઞા આપવી” અથવા “આવવાની વિનંતી કરવી”

આ તેઓનું “તેડું” છે

ઉદાહરણ તરીકે, “તેનું યોહાન કહેવાયું” તેનો અર્થ, “તેનું નામ યોહાન આપવામાં આવ્યું” અથવા “તેનું નામ યોહાન છે.”

દેવ કહે છે કે તેણે તેના લોકોને તેના નામથી બોલાવ્યા.

ભાષાંતરના સુચનો:

“તેડું” શબ્દના ભાષાંતરમાંથી જે શબ્દ નીકળે છે તેનો અર્થ, “બોલાવવું” કરી શકાય છે, જે ઇરાદાપૂર્વક અથવા હેતુપૂર્ણ તેડાનો વિચાર આપે છે.

ખાતરી કરી ધ્યાન રાખો કે તેનું ભાષાંતર, કોઈ વ્યક્તિ ગુસ્સે થયો છે તેવું ન લાગવું જોઈએ.

(આ પણ જુઓ: પ્રાર્થના કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

તેડું, તેડું આપે છે, બોલાવવું, તેડાયેલા

વ્યાખ્યા:

“બોલાવ્યા” અને “બોલાવવું” શબ્દનો અર્થ, જેઓ પાસે નથી તેમને કંઇક કહેવા કે બોલાવવા મોટે સાદે પોકારવું. કોઈકને “તેડાવવા” તેનો અર્થ, તે વ્યક્તિ બોલાવવા, એમ થાય છે. તેના બીજા પણ કેટલાક અર્થ થાય છે.

તેનો તે પણ અર્થ થાય કે કોઈક ને મદદ માટે પૂછવું, ખાસ કરીને ઈશ્વરને. બાઈબલમાં મોટેભાગે, “તેડાનો” અર્થ “બોલાવવું” અથવા “આવવાની આજ્ઞા આપવી” અથવા “આવવાની વિનંતી કરવી”

આ તેઓનું “તેડું” છે

ઉદાહરણ તરીકે, “તેનું યોહાન કહેવાયું” તેનો અર્થ, “તેનું નામ યોહાન આપવામાં આવ્યું” અથવા “તેનું નામ યોહાન છે.”

દેવ કહે છે કે તેણે તેના લોકોને તેના નામથી બોલાવ્યા.

ભાષાંતરના સુચનો:

“તેડું” શબ્દના ભાષાંતરમાંથી જે શબ્દ નીકળે છે તેનો અર્થ, “બોલાવવું” કરી શકાય છે, જે ઇરાદાપૂર્વક અથવા હેતુપૂર્ણ તેડાનો વિચાર આપે છે.

ખાતરી કરી ધ્યાન રાખો કે તેનું ભાષાંતર, કોઈ વ્યક્તિ ગુસ્સે થયો છે તેવું ન લાગવું જોઈએ.

(આ પણ જુઓ: પ્રાર્થના કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

તેરાહ

તથ્યો:

તેરાહ નુહના પુત્ર શેમના વંશજ હતા. તે ઇબ્રામ, નાહોર અને હારાનના પિતા હતા.

તેરાહ 205 વર્ષની ઉંમરે હારાનમાં મૃત્યુ પામ્યા હતા

(અનુવાદનાં સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કનાન, હારાન, લોત, મેસોપોતામિયા, નાહોર, સારા, શેમ)

બાઇબલના સંદર્ભો:

ઉત્પત્તિ 11: 31-32

શબ્દ માહિતી:

તેલ

વ્યાખ્યા:

તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે. બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.

કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.

(આ પણ જૂઓ: જૈતફળ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તેલ

વ્યાખ્યા:

તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે. બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.

કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.

(આ પણ જૂઓ: જૈતફળ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તેલ

વ્યાખ્યા:

તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે. બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.

કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.

(આ પણ જૂઓ: જૈતફળ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તેલ

વ્યાખ્યા:

તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે. બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.

કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.

(આ પણ જૂઓ: જૈતફળ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તેલ

વ્યાખ્યા:

તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે. બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.

કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.

(આ પણ જૂઓ: જૈતફળ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તેલ

વ્યાખ્યા:

તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે. બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.

કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.

(આ પણ જૂઓ: જૈતફળ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તેલ

વ્યાખ્યા:

તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે. બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.

કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.

(આ પણ જૂઓ: જૈતફળ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું

વ્યાખ્યા:

“ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો. કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું

વ્યાખ્યા:

“ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો. કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું

વ્યાખ્યા:

“ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો. કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું

વ્યાખ્યા:

“ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો. કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું

વ્યાખ્યા:

“ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો. કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું

વ્યાખ્યા:

“ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો. કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું

વ્યાખ્યા:

“ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો. કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું

વ્યાખ્યા:

“ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો. કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ત્રોઆસ

તથ્યો:

ત્રોઆસ શહેર એશિયાના પ્રાચીન રોમન પ્રાંતના ઉત્તરપશ્ચિમ દરિયાકિનારા પર આવેલું એક દરિયાઇ બંદર હતું.

કારણ કે તે એક ખુલ્લી બારીમાં બેઠો હતો, યુતુખસ પડ્યો અને મૃત્યુ પામ્યો. પાઉલે આ યુવકને ઈશ્વરના સામર્થ્યથી સજીવન કર્યો.

(આ પણ જુઓ: આશિયા, પ્રચાર કરવો, પ્રાંત, [જીવિત[ઉઠાડવું, રોમ, ઓળિયું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ત્રોઆસ

તથ્યો:

ત્રોઆસ શહેર એશિયાના પ્રાચીન રોમન પ્રાંતના ઉત્તરપશ્ચિમ દરિયાકિનારા પર આવેલું એક દરિયાઇ બંદર હતું.

કારણ કે તે એક ખુલ્લી બારીમાં બેઠો હતો, યુતુખસ પડ્યો અને મૃત્યુ પામ્યો. પાઉલે આ યુવકને ઈશ્વરના સામર્થ્યથી સજીવન કર્યો.

(આ પણ જુઓ: આશિયા, પ્રચાર કરવો, પ્રાંત, [જીવિત[ઉઠાડવું, રોમ, ઓળિયું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ત્રોઆસ

તથ્યો:

ત્રોઆસ શહેર એશિયાના પ્રાચીન રોમન પ્રાંતના ઉત્તરપશ્ચિમ દરિયાકિનારા પર આવેલું એક દરિયાઇ બંદર હતું.

કારણ કે તે એક ખુલ્લી બારીમાં બેઠો હતો, યુતુખસ પડ્યો અને મૃત્યુ પામ્યો. પાઉલે આ યુવકને ઈશ્વરના સામર્થ્યથી સજીવન કર્યો.

(આ પણ જુઓ: આશિયા, પ્રચાર કરવો, પ્રાંત, [જીવિત[ઉઠાડવું, રોમ, ઓળિયું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

થોમા

તથ્યો:

થોમા બાર માણસોમાંનો એક હતો, જેમને ઈસુએ પોતાના શિષ્યો અને પાછળથી પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. તે "દીદૂમસ" તરીકે પણ જાણીતો હતો, જેનો અર્થ "જોડિયા." થાય છે.

થોમાએ ઇસુને પૂછ્યું કે , જ્યારે તેઓ જાણતા ન હતા કે તેઓ ક્યાં જઈ રહ્યાં હતા ત્યારે.તેઓ ત્યાં જવાનો માર્ગ કેવી રીતે જાણી સકે.

(અનુવાદ સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ: પ્રેરિત,શિષ્ય,ઈશ્વરપિતા, બાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

થોમા

તથ્યો:

થોમા બાર માણસોમાંનો એક હતો, જેમને ઈસુએ પોતાના શિષ્યો અને પાછળથી પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. તે "દીદૂમસ" તરીકે પણ જાણીતો હતો, જેનો અર્થ "જોડિયા." થાય છે.

થોમાએ ઇસુને પૂછ્યું કે , જ્યારે તેઓ જાણતા ન હતા કે તેઓ ક્યાં જઈ રહ્યાં હતા ત્યારે.તેઓ ત્યાં જવાનો માર્ગ કેવી રીતે જાણી સકે.

(અનુવાદ સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ: પ્રેરિત,શિષ્ય,ઈશ્વરપિતા, બાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

થોમા

તથ્યો:

થોમા બાર માણસોમાંનો એક હતો, જેમને ઈસુએ પોતાના શિષ્યો અને પાછળથી પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. તે "દીદૂમસ" તરીકે પણ જાણીતો હતો, જેનો અર્થ "જોડિયા." થાય છે.

થોમાએ ઇસુને પૂછ્યું કે , જ્યારે તેઓ જાણતા ન હતા કે તેઓ ક્યાં જઈ રહ્યાં હતા ત્યારે.તેઓ ત્યાં જવાનો માર્ગ કેવી રીતે જાણી સકે.

(અનુવાદ સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ: પ્રેરિત,શિષ્ય,ઈશ્વરપિતા, બાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

થોમા

તથ્યો:

થોમા બાર માણસોમાંનો એક હતો, જેમને ઈસુએ પોતાના શિષ્યો અને પાછળથી પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. તે "દીદૂમસ" તરીકે પણ જાણીતો હતો, જેનો અર્થ "જોડિયા." થાય છે.

થોમાએ ઇસુને પૂછ્યું કે , જ્યારે તેઓ જાણતા ન હતા કે તેઓ ક્યાં જઈ રહ્યાં હતા ત્યારે.તેઓ ત્યાં જવાનો માર્ગ કેવી રીતે જાણી સકે.

(અનુવાદ સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ: પ્રેરિત,શિષ્ય,ઈશ્વરપિતા, બાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

થોમા

તથ્યો:

થોમા બાર માણસોમાંનો એક હતો, જેમને ઈસુએ પોતાના શિષ્યો અને પાછળથી પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. તે "દીદૂમસ" તરીકે પણ જાણીતો હતો, જેનો અર્થ "જોડિયા." થાય છે.

થોમાએ ઇસુને પૂછ્યું કે , જ્યારે તેઓ જાણતા ન હતા કે તેઓ ક્યાં જઈ રહ્યાં હતા ત્યારે.તેઓ ત્યાં જવાનો માર્ગ કેવી રીતે જાણી સકે.

(અનુવાદ સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ: પ્રેરિત,શિષ્ય,ઈશ્વરપિતા, બાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દંડવત પ્રણામ, દંડવત પ્રણામ કર્યા

વ્યાખ્યા:

“દંડવત પ્રણામ” શબ્દનો અર્થ ઉંધા મોઢે જમીન પર સૂઈ જવું એવો થાય છે.

તે, જે વ્યક્તિની આગળ નમન કરવામાં આવે છે તે વ્યક્તિ પ્રત્યેનો આદર અને સન્માન પણ પ્રદર્શિત કરે છે.

જ્યારે ઈસુએ કોઈ ચમત્કાર કર્યો ત્યારે અથવા તો એક મહાન શિક્ષક તરીકે તેમનું બહુમાન કરવા લોકોએ ઘણી વાર તેમની પ્રત્યે આ રીતનો પ્રતિભાવ આપ્યો હતો.

(આ પણ જૂઓ: આદરયુક્ત ભય, નમવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દંડવત પ્રણામ, દંડવત પ્રણામ કર્યા

વ્યાખ્યા:

“દંડવત પ્રણામ” શબ્દનો અર્થ ઉંધા મોઢે જમીન પર સૂઈ જવું એવો થાય છે.

તે, જે વ્યક્તિની આગળ નમન કરવામાં આવે છે તે વ્યક્તિ પ્રત્યેનો આદર અને સન્માન પણ પ્રદર્શિત કરે છે.

જ્યારે ઈસુએ કોઈ ચમત્કાર કર્યો ત્યારે અથવા તો એક મહાન શિક્ષક તરીકે તેમનું બહુમાન કરવા લોકોએ ઘણી વાર તેમની પ્રત્યે આ રીતનો પ્રતિભાવ આપ્યો હતો.

(આ પણ જૂઓ: આદરયુક્ત ભય, નમવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દમસ્ક

સત્યો:

દમસ્ક એ અરામ દેશની રાજધાનીનું શહેર છે. તે બાઈબલમાં જે સ્થાન પર હતું ત્યાં હજુ પણ છે.

જૂના કરારના સમય દરમ્યાન જયારે આશ્શૂર એ શહેરનો નાશ કર્યો ત્યારે આ ભવિષ્યવાણી પૂર્ણ થઈ હશે, અથવા ભવિષ્યમાં પણ કદાચ આ શહેરનો સંપૂર્ણ રીતે નાશ થઇ શકે છે.

(આ પણ જુઓ: અરામ, આશ્શૂર, વિશ્વાસ રાખવો, સીરિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દમસ્ક

સત્યો:

દમસ્ક એ અરામ દેશની રાજધાનીનું શહેર છે. તે બાઈબલમાં જે સ્થાન પર હતું ત્યાં હજુ પણ છે.

જૂના કરારના સમય દરમ્યાન જયારે આશ્શૂર એ શહેરનો નાશ કર્યો ત્યારે આ ભવિષ્યવાણી પૂર્ણ થઈ હશે, અથવા ભવિષ્યમાં પણ કદાચ આ શહેરનો સંપૂર્ણ રીતે નાશ થઇ શકે છે.

(આ પણ જુઓ: અરામ, આશ્શૂર, વિશ્વાસ રાખવો, સીરિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દમસ્ક

સત્યો:

દમસ્ક એ અરામ દેશની રાજધાનીનું શહેર છે. તે બાઈબલમાં જે સ્થાન પર હતું ત્યાં હજુ પણ છે.

જૂના કરારના સમય દરમ્યાન જયારે આશ્શૂર એ શહેરનો નાશ કર્યો ત્યારે આ ભવિષ્યવાણી પૂર્ણ થઈ હશે, અથવા ભવિષ્યમાં પણ કદાચ આ શહેરનો સંપૂર્ણ રીતે નાશ થઇ શકે છે.

(આ પણ જુઓ: અરામ, આશ્શૂર, વિશ્વાસ રાખવો, સીરિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયાસન, પ્રાયશ્ચિત્તનું ઢાંકણ

વ્યાખ્યા:

“દયાસન” સોનાનું બનેલું હતું કે જે કરારકોશના ઉપરના ભાગને ઢાંકવા વપરાતું હતું. ઘણા અંગ્રેજી ભાષાંતરમાં, તેને “પ્રાયશ્ચિતના ઢાંકણ” તરીકે પણ ઓળખવામાં આવ્યું છે.

ભાષાંતરના સુચનો:

(આ પણ જુઓ: કરારકોશ, પ્રાયશ્ચિત, કરૂબ, કોપશમન, છૂટકારો કરવો)

બાઈબલની કલમો

શબ્દ માહિતી:

દર્શન, દર્શનો, કલ્પના

તથ્યો:

"દર્શન " શબ્દ વ્યક્તિ જે કઇ જુએ છે તેનો ઉલ્લેખ કરે છે. તે ખાસ કરીને અસામાન્ય અથવા અલૌકિક બાબતનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર લોકોને સંદેશ આપવા માટે બતાવે છે.

જો કે, કેટલીક વાર વ્યક્તિ જ્યારે ઊંઘતો હોય ત્યારે સ્વપ્નમાં દર્શન જુએ છે.

દાખલા તરીકે, પીતરને કહેવા માટે એક દર્શન બતાવવામાં આવ્યુ હતું કે ઈશ્વર ઇચ્છતા હતા કે તે વિદેશીઓને પણ આવકારે.

અનુવાદ માટેનાં સૂચનો:

તેથી, "દાનિયેલને તેમના મનમાં સ્વપ્નો અને દર્શનો દેખાતાં હતાં" જેવા વાક્યનું ભાષાંતર "દાનિયેલે સ્વપ્ન જોયું અને ઈશ્વર અસાધારણ વસ્તુઓ જોવા દેતા હતા"થાય છે.

(આ પણ જુઓ: સ્વપ્ન)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

દર્શન, દર્શનો, કલ્પના

તથ્યો:

"દર્શન " શબ્દ વ્યક્તિ જે કઇ જુએ છે તેનો ઉલ્લેખ કરે છે. તે ખાસ કરીને અસામાન્ય અથવા અલૌકિક બાબતનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર લોકોને સંદેશ આપવા માટે બતાવે છે.

જો કે, કેટલીક વાર વ્યક્તિ જ્યારે ઊંઘતો હોય ત્યારે સ્વપ્નમાં દર્શન જુએ છે.

દાખલા તરીકે, પીતરને કહેવા માટે એક દર્શન બતાવવામાં આવ્યુ હતું કે ઈશ્વર ઇચ્છતા હતા કે તે વિદેશીઓને પણ આવકારે.

અનુવાદ માટેનાં સૂચનો:

તેથી, "દાનિયેલને તેમના મનમાં સ્વપ્નો અને દર્શનો દેખાતાં હતાં" જેવા વાક્યનું ભાષાંતર "દાનિયેલે સ્વપ્ન જોયું અને ઈશ્વર અસાધારણ વસ્તુઓ જોવા દેતા હતા"થાય છે.

(આ પણ જુઓ: સ્વપ્ન)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

દર્શન, દર્શનો, કલ્પના

તથ્યો:

"દર્શન " શબ્દ વ્યક્તિ જે કઇ જુએ છે તેનો ઉલ્લેખ કરે છે. તે ખાસ કરીને અસામાન્ય અથવા અલૌકિક બાબતનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર લોકોને સંદેશ આપવા માટે બતાવે છે.

જો કે, કેટલીક વાર વ્યક્તિ જ્યારે ઊંઘતો હોય ત્યારે સ્વપ્નમાં દર્શન જુએ છે.

દાખલા તરીકે, પીતરને કહેવા માટે એક દર્શન બતાવવામાં આવ્યુ હતું કે ઈશ્વર ઇચ્છતા હતા કે તે વિદેશીઓને પણ આવકારે.

અનુવાદ માટેનાં સૂચનો:

તેથી, "દાનિયેલને તેમના મનમાં સ્વપ્નો અને દર્શનો દેખાતાં હતાં" જેવા વાક્યનું ભાષાંતર "દાનિયેલે સ્વપ્ન જોયું અને ઈશ્વર અસાધારણ વસ્તુઓ જોવા દેતા હતા"થાય છે.

(આ પણ જુઓ: સ્વપ્ન)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

દર્શન, દર્શનો, કલ્પના

તથ્યો:

"દર્શન " શબ્દ વ્યક્તિ જે કઇ જુએ છે તેનો ઉલ્લેખ કરે છે. તે ખાસ કરીને અસામાન્ય અથવા અલૌકિક બાબતનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર લોકોને સંદેશ આપવા માટે બતાવે છે.

જો કે, કેટલીક વાર વ્યક્તિ જ્યારે ઊંઘતો હોય ત્યારે સ્વપ્નમાં દર્શન જુએ છે.

દાખલા તરીકે, પીતરને કહેવા માટે એક દર્શન બતાવવામાં આવ્યુ હતું કે ઈશ્વર ઇચ્છતા હતા કે તે વિદેશીઓને પણ આવકારે.

અનુવાદ માટેનાં સૂચનો:

તેથી, "દાનિયેલને તેમના મનમાં સ્વપ્નો અને દર્શનો દેખાતાં હતાં" જેવા વાક્યનું ભાષાંતર "દાનિયેલે સ્વપ્ન જોયું અને ઈશ્વર અસાધારણ વસ્તુઓ જોવા દેતા હતા"થાય છે.

(આ પણ જુઓ: સ્વપ્ન)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

દર્શન, દર્શનો, કલ્પના

તથ્યો:

"દર્શન " શબ્દ વ્યક્તિ જે કઇ જુએ છે તેનો ઉલ્લેખ કરે છે. તે ખાસ કરીને અસામાન્ય અથવા અલૌકિક બાબતનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર લોકોને સંદેશ આપવા માટે બતાવે છે.

જો કે, કેટલીક વાર વ્યક્તિ જ્યારે ઊંઘતો હોય ત્યારે સ્વપ્નમાં દર્શન જુએ છે.

દાખલા તરીકે, પીતરને કહેવા માટે એક દર્શન બતાવવામાં આવ્યુ હતું કે ઈશ્વર ઇચ્છતા હતા કે તે વિદેશીઓને પણ આવકારે.

અનુવાદ માટેનાં સૂચનો:

તેથી, "દાનિયેલને તેમના મનમાં સ્વપ્નો અને દર્શનો દેખાતાં હતાં" જેવા વાક્યનું ભાષાંતર "દાનિયેલે સ્વપ્ન જોયું અને ઈશ્વર અસાધારણ વસ્તુઓ જોવા દેતા હતા"થાય છે.

(આ પણ જુઓ: સ્વપ્ન)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

દર્શન, દર્શનો, કલ્પના

તથ્યો:

"દર્શન " શબ્દ વ્યક્તિ જે કઇ જુએ છે તેનો ઉલ્લેખ કરે છે. તે ખાસ કરીને અસામાન્ય અથવા અલૌકિક બાબતનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર લોકોને સંદેશ આપવા માટે બતાવે છે.

જો કે, કેટલીક વાર વ્યક્તિ જ્યારે ઊંઘતો હોય ત્યારે સ્વપ્નમાં દર્શન જુએ છે.

દાખલા તરીકે, પીતરને કહેવા માટે એક દર્શન બતાવવામાં આવ્યુ હતું કે ઈશ્વર ઇચ્છતા હતા કે તે વિદેશીઓને પણ આવકારે.

અનુવાદ માટેનાં સૂચનો:

તેથી, "દાનિયેલને તેમના મનમાં સ્વપ્નો અને દર્શનો દેખાતાં હતાં" જેવા વાક્યનું ભાષાંતર "દાનિયેલે સ્વપ્ન જોયું અને ઈશ્વર અસાધારણ વસ્તુઓ જોવા દેતા હતા"થાય છે.

(આ પણ જુઓ: સ્વપ્ન)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

દર્શન, દર્શનો, કલ્પના

તથ્યો:

"દર્શન " શબ્દ વ્યક્તિ જે કઇ જુએ છે તેનો ઉલ્લેખ કરે છે. તે ખાસ કરીને અસામાન્ય અથવા અલૌકિક બાબતનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વર લોકોને સંદેશ આપવા માટે બતાવે છે.

જો કે, કેટલીક વાર વ્યક્તિ જ્યારે ઊંઘતો હોય ત્યારે સ્વપ્નમાં દર્શન જુએ છે.

દાખલા તરીકે, પીતરને કહેવા માટે એક દર્શન બતાવવામાં આવ્યુ હતું કે ઈશ્વર ઇચ્છતા હતા કે તે વિદેશીઓને પણ આવકારે.

અનુવાદ માટેનાં સૂચનો:

તેથી, "દાનિયેલને તેમના મનમાં સ્વપ્નો અને દર્શનો દેખાતાં હતાં" જેવા વાક્યનું ભાષાંતર "દાનિયેલે સ્વપ્ન જોયું અને ઈશ્વર અસાધારણ વસ્તુઓ જોવા દેતા હતા"થાય છે.

(આ પણ જુઓ: સ્વપ્ન)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

દહનાર્પણ, દહનાર્પણો, અગ્નિ દ્વારા અર્પણ

વ્યાખ્યા:

“દહનાર્પણ” દેવને અપાતું એક પ્રકારનું બલિદાન હતું કે જેનું વેદી ઉપર અગ્નિ દ્વારા દહન કરવામાં આવતું હતું. તે લોકોના પાપોના પ્રાયશ્ચિત કરવા માટે ચઢાવવામાં આવતું હતું. તેને “અગ્નિ દ્વારા અર્પણ” પણ કહેવામાં આવતું હતું.

ત્વચા અથવા પશુનું ચામડું યાજકને આપવામાં આવતું હતું.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, પ્રાયશ્ચિત, ગાય, યાજક, બલિદાન)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

દહનાર્પણ, દહનાર્પણો, અગ્નિ દ્વારા અર્પણ

વ્યાખ્યા:

“દહનાર્પણ” દેવને અપાતું એક પ્રકારનું બલિદાન હતું કે જેનું વેદી ઉપર અગ્નિ દ્વારા દહન કરવામાં આવતું હતું. તે લોકોના પાપોના પ્રાયશ્ચિત કરવા માટે ચઢાવવામાં આવતું હતું. તેને “અગ્નિ દ્વારા અર્પણ” પણ કહેવામાં આવતું હતું.

ત્વચા અથવા પશુનું ચામડું યાજકને આપવામાં આવતું હતું.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, પ્રાયશ્ચિત, ગાય, યાજક, બલિદાન)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

દાઉદ

સત્યો:

દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.

તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.

(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તિઓ, [શાઉલ )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.

શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.

તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.

બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.

શબ્દ માહિતી:

દાઉદ

સત્યો:

દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.

તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.

(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તિઓ, [શાઉલ )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.

શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.

તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.

બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.

શબ્દ માહિતી:

દાઉદ

સત્યો:

દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.

તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.

(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તિઓ, [શાઉલ )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.

શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.

તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.

બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.

શબ્દ માહિતી:

દાઉદ

સત્યો:

દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.

તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.

(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તિઓ, [શાઉલ )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.

શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.

તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.

બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.

શબ્દ માહિતી:

દાઉદ

સત્યો:

દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.

તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.

(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તિઓ, [શાઉલ )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.

શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.

તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.

બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.

શબ્દ માહિતી:

દાઉદ

સત્યો:

દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.

તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.

(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તિઓ, [શાઉલ )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.

શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.

તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.

બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.

શબ્દ માહિતી:

દાઉદ

સત્યો:

દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.

તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.

(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તિઓ, [શાઉલ )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.

શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.

તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.

બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.

શબ્દ માહિતી:

દાઉદ

સત્યો:

દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.

તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.

(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તિઓ, [શાઉલ )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.

શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.

તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.

બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.

શબ્દ માહિતી:

દાઉદ

સત્યો:

દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.

તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.

(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તિઓ, [શાઉલ )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.

શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.

તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.

બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાનિયેલ

સત્યો:

દાનિયેલ ઈઝરાએલીઓનો એક પ્રબોધક હતો કે જેને જુવાન તરીકે લગભગ ઈસ પૂર્વે 600 વર્ષમાં બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર દ્વારા બંદી બનાવીને લઈ જવામાં આવ્યો હતો.

પણ દાનિયેલે દેવને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું, જેથી તેની ધરપકડ કરી અને સિંહોના બિલમાં ફેકવામાં આવ્યો. પણ દેવે તેને બચાવ્યો અને તેને કંઈપણ ઈજા થઈ નહીં.

(આ પણ જુઓ: બાબિલોન, નબૂખાદનેસ્સાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવી, દીવીઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, સામાન્ય રીતે "દીવી" શબ્દ એવિ રચનાનો ઉલ્લેખ કરે છે જેના પર દીવો મૂકવામાં આવે જેથી તે ઓરડામાં પ્રકાશ આપે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: પિત્તળ, સોનુ, દીવો, પ્રકાશ, ચાંદી/રૂપું, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવી, દીવીઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, સામાન્ય રીતે "દીવી" શબ્દ એવિ રચનાનો ઉલ્લેખ કરે છે જેના પર દીવો મૂકવામાં આવે જેથી તે ઓરડામાં પ્રકાશ આપે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: પિત્તળ, સોનુ, દીવો, પ્રકાશ, ચાંદી/રૂપું, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવી, દીવીઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, સામાન્ય રીતે "દીવી" શબ્દ એવિ રચનાનો ઉલ્લેખ કરે છે જેના પર દીવો મૂકવામાં આવે જેથી તે ઓરડામાં પ્રકાશ આપે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: પિત્તળ, સોનુ, દીવો, પ્રકાશ, ચાંદી/રૂપું, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવી, દીવીઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, સામાન્ય રીતે "દીવી" શબ્દ એવિ રચનાનો ઉલ્લેખ કરે છે જેના પર દીવો મૂકવામાં આવે જેથી તે ઓરડામાં પ્રકાશ આપે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: પિત્તળ, સોનુ, દીવો, પ્રકાશ, ચાંદી/રૂપું, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવી, દીવીઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, સામાન્ય રીતે "દીવી" શબ્દ એવિ રચનાનો ઉલ્લેખ કરે છે જેના પર દીવો મૂકવામાં આવે જેથી તે ઓરડામાં પ્રકાશ આપે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: પિત્તળ, સોનુ, દીવો, પ્રકાશ, ચાંદી/રૂપું, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવો, દીવાઓ

વ્યાખ્યા:

સામાન્ય રીતે "દીવો" શબ્દ જે અજવાળું આપે છે તેનો ઉલ્લેખ કરે છે. બાઈબલના સમયમાં જે દીવાઓ ઉપયોગમાં લેવાતા હતા એ તો સામાન્ય રીતે તેલના દીવાઓ હતા. બળતણના સ્ત્રોત સાથેનું નાનું પાત્ર, સામાન્ય રીતે તેલ, જે જ્યારે સળગે ત્યારે અજવાળું આપે એ બાઈબલના સમયોમાં વપરાતા દીવાનો પ્રકાર હતો.

(આ પણ જુઓ: દીવી, જીવન, પ્રકાશ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવો, દીવાઓ

વ્યાખ્યા:

સામાન્ય રીતે "દીવો" શબ્દ જે અજવાળું આપે છે તેનો ઉલ્લેખ કરે છે. બાઈબલના સમયમાં જે દીવાઓ ઉપયોગમાં લેવાતા હતા એ તો સામાન્ય રીતે તેલના દીવાઓ હતા. બળતણના સ્ત્રોત સાથેનું નાનું પાત્ર, સામાન્ય રીતે તેલ, જે જ્યારે સળગે ત્યારે અજવાળું આપે એ બાઈબલના સમયોમાં વપરાતા દીવાનો પ્રકાર હતો.

(આ પણ જુઓ: દીવી, જીવન, પ્રકાશ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવો, દીવાઓ

વ્યાખ્યા:

સામાન્ય રીતે "દીવો" શબ્દ જે અજવાળું આપે છે તેનો ઉલ્લેખ કરે છે. બાઈબલના સમયમાં જે દીવાઓ ઉપયોગમાં લેવાતા હતા એ તો સામાન્ય રીતે તેલના દીવાઓ હતા. બળતણના સ્ત્રોત સાથેનું નાનું પાત્ર, સામાન્ય રીતે તેલ, જે જ્યારે સળગે ત્યારે અજવાળું આપે એ બાઈબલના સમયોમાં વપરાતા દીવાનો પ્રકાર હતો.

(આ પણ જુઓ: દીવી, જીવન, પ્રકાશ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવો, દીવાઓ

વ્યાખ્યા:

સામાન્ય રીતે "દીવો" શબ્દ જે અજવાળું આપે છે તેનો ઉલ્લેખ કરે છે. બાઈબલના સમયમાં જે દીવાઓ ઉપયોગમાં લેવાતા હતા એ તો સામાન્ય રીતે તેલના દીવાઓ હતા. બળતણના સ્ત્રોત સાથેનું નાનું પાત્ર, સામાન્ય રીતે તેલ, જે જ્યારે સળગે ત્યારે અજવાળું આપે એ બાઈબલના સમયોમાં વપરાતા દીવાનો પ્રકાર હતો.

(આ પણ જુઓ: દીવી, જીવન, પ્રકાશ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવો, દીવાઓ

વ્યાખ્યા:

સામાન્ય રીતે "દીવો" શબ્દ જે અજવાળું આપે છે તેનો ઉલ્લેખ કરે છે. બાઈબલના સમયમાં જે દીવાઓ ઉપયોગમાં લેવાતા હતા એ તો સામાન્ય રીતે તેલના દીવાઓ હતા. બળતણના સ્ત્રોત સાથેનું નાનું પાત્ર, સામાન્ય રીતે તેલ, જે જ્યારે સળગે ત્યારે અજવાળું આપે એ બાઈબલના સમયોમાં વપરાતા દીવાનો પ્રકાર હતો.

(આ પણ જુઓ: દીવી, જીવન, પ્રકાશ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવો, દીવાઓ

વ્યાખ્યા:

સામાન્ય રીતે "દીવો" શબ્દ જે અજવાળું આપે છે તેનો ઉલ્લેખ કરે છે. બાઈબલના સમયમાં જે દીવાઓ ઉપયોગમાં લેવાતા હતા એ તો સામાન્ય રીતે તેલના દીવાઓ હતા. બળતણના સ્ત્રોત સાથેનું નાનું પાત્ર, સામાન્ય રીતે તેલ, જે જ્યારે સળગે ત્યારે અજવાળું આપે એ બાઈબલના સમયોમાં વપરાતા દીવાનો પ્રકાર હતો.

(આ પણ જુઓ: દીવી, જીવન, પ્રકાશ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દુકાળ, દુષ્કાળ

વ્યાખ્યા:

“દુકાળ” શબ્દ સામાન્ય રીતે અપૂરતા વરસાદને કારણે, સમગ્ર દેશ અથવા પ્રદેશમાં ખોરાકની સખત અછતને દર્શાવે છે.

તમારી ભાષામાં “દુકાળ” શબ્દ અથવા શબ્દસમૂહનું ભાષાંતર, “ખૂબજ અછત” અથવા “ગંભીર નુકશાન,” (શબ્દ વાપરીને ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દુકાળ, દુષ્કાળ

વ્યાખ્યા:

“દુકાળ” શબ્દ સામાન્ય રીતે અપૂરતા વરસાદને કારણે, સમગ્ર દેશ અથવા પ્રદેશમાં ખોરાકની સખત અછતને દર્શાવે છે.

તમારી ભાષામાં “દુકાળ” શબ્દ અથવા શબ્દસમૂહનું ભાષાંતર, “ખૂબજ અછત” અથવા “ગંભીર નુકશાન,” (શબ્દ વાપરીને ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દુકાળ, દુષ્કાળ

વ્યાખ્યા:

“દુકાળ” શબ્દ સામાન્ય રીતે અપૂરતા વરસાદને કારણે, સમગ્ર દેશ અથવા પ્રદેશમાં ખોરાકની સખત અછતને દર્શાવે છે.

તમારી ભાષામાં “દુકાળ” શબ્દ અથવા શબ્દસમૂહનું ભાષાંતર, “ખૂબજ અછત” અથવા “ગંભીર નુકશાન,” (શબ્દ વાપરીને ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દુકાળ, દુષ્કાળ

વ્યાખ્યા:

“દુકાળ” શબ્દ સામાન્ય રીતે અપૂરતા વરસાદને કારણે, સમગ્ર દેશ અથવા પ્રદેશમાં ખોરાકની સખત અછતને દર્શાવે છે.

તમારી ભાષામાં “દુકાળ” શબ્દ અથવા શબ્દસમૂહનું ભાષાંતર, “ખૂબજ અછત” અથવા “ગંભીર નુકશાન,” (શબ્દ વાપરીને ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દુકાળ, દુષ્કાળ

વ્યાખ્યા:

“દુકાળ” શબ્દ સામાન્ય રીતે અપૂરતા વરસાદને કારણે, સમગ્ર દેશ અથવા પ્રદેશમાં ખોરાકની સખત અછતને દર્શાવે છે.

તમારી ભાષામાં “દુકાળ” શબ્દ અથવા શબ્દસમૂહનું ભાષાંતર, “ખૂબજ અછત” અથવા “ગંભીર નુકશાન,” (શબ્દ વાપરીને ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રઢ રહેવું, ધૈર્ય

વ્યાખ્યા:

“દ્રઢ રહેવું” તથા “ધૈર્ય” શબ્દો, જો કે કોઈ બાબત ખૂબ જ મુશ્કેલ હોય કે લાંબો સમય લે તો પણ તે કરવાનું ચાલું રાખવું તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ધીરજવાન, અજમાયશ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દ્રષ્ટાંત, દ્રષ્ટાંતો

વ્યાખ્યા:

“દ્રષ્ટાંત” શબ્દ સામાન્ય રીતે એક નાની વાર્તા અથવા તો પદાર્થપાઠનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ એક નૈતિક સત્ય સમજાવવા અથવા તો શીખવવા થાય છે.

જો કે તેમણે લોકોના ટોળાઓને પણ દ્રષ્ટાંતો કહ્યાં, તો પણ તેમણે હંમેશાં દ્રષ્ટાંતની સમજણ આપી નહિ.

ઈસુએ જૂની તથા નવી મશકોની સરખામણી કરી તે દ્રષ્ટાંતનું એક ઉદાહરણ છે. શિષ્યોને ઈસુનું શિક્ષણ સમજવામાં મદદ કરવા તે એક પદાર્થપાઠ હતો.

(આ પણ જૂઓ: સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દ્રષ્ટાંત, દ્રષ્ટાંતો

વ્યાખ્યા:

“દ્રષ્ટાંત” શબ્દ સામાન્ય રીતે એક નાની વાર્તા અથવા તો પદાર્થપાઠનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ એક નૈતિક સત્ય સમજાવવા અથવા તો શીખવવા થાય છે.

જો કે તેમણે લોકોના ટોળાઓને પણ દ્રષ્ટાંતો કહ્યાં, તો પણ તેમણે હંમેશાં દ્રષ્ટાંતની સમજણ આપી નહિ.

ઈસુએ જૂની તથા નવી મશકોની સરખામણી કરી તે દ્રષ્ટાંતનું એક ઉદાહરણ છે. શિષ્યોને ઈસુનું શિક્ષણ સમજવામાં મદદ કરવા તે એક પદાર્થપાઠ હતો.

(આ પણ જૂઓ: સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દ્રષ્ટાંત, દ્રષ્ટાંતો

વ્યાખ્યા:

“દ્રષ્ટાંત” શબ્દ સામાન્ય રીતે એક નાની વાર્તા અથવા તો પદાર્થપાઠનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ એક નૈતિક સત્ય સમજાવવા અથવા તો શીખવવા થાય છે.

જો કે તેમણે લોકોના ટોળાઓને પણ દ્રષ્ટાંતો કહ્યાં, તો પણ તેમણે હંમેશાં દ્રષ્ટાંતની સમજણ આપી નહિ.

ઈસુએ જૂની તથા નવી મશકોની સરખામણી કરી તે દ્રષ્ટાંતનું એક ઉદાહરણ છે. શિષ્યોને ઈસુનું શિક્ષણ સમજવામાં મદદ કરવા તે એક પદાર્થપાઠ હતો.

(આ પણ જૂઓ: સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દ્રષ્ટાંત, દ્રષ્ટાંતો

વ્યાખ્યા:

“દ્રષ્ટાંત” શબ્દ સામાન્ય રીતે એક નાની વાર્તા અથવા તો પદાર્થપાઠનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ એક નૈતિક સત્ય સમજાવવા અથવા તો શીખવવા થાય છે.

જો કે તેમણે લોકોના ટોળાઓને પણ દ્રષ્ટાંતો કહ્યાં, તો પણ તેમણે હંમેશાં દ્રષ્ટાંતની સમજણ આપી નહિ.

ઈસુએ જૂની તથા નવી મશકોની સરખામણી કરી તે દ્રષ્ટાંતનું એક ઉદાહરણ છે. શિષ્યોને ઈસુનું શિક્ષણ સમજવામાં મદદ કરવા તે એક પદાર્થપાઠ હતો.

(આ પણ જૂઓ: સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દ્રષ્ટાંત, દ્રષ્ટાંતો

વ્યાખ્યા:

“દ્રષ્ટાંત” શબ્દ સામાન્ય રીતે એક નાની વાર્તા અથવા તો પદાર્થપાઠનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ એક નૈતિક સત્ય સમજાવવા અથવા તો શીખવવા થાય છે.

જો કે તેમણે લોકોના ટોળાઓને પણ દ્રષ્ટાંતો કહ્યાં, તો પણ તેમણે હંમેશાં દ્રષ્ટાંતની સમજણ આપી નહિ.

ઈસુએ જૂની તથા નવી મશકોની સરખામણી કરી તે દ્રષ્ટાંતનું એક ઉદાહરણ છે. શિષ્યોને ઈસુનું શિક્ષણ સમજવામાં મદદ કરવા તે એક પદાર્થપાઠ હતો.

(આ પણ જૂઓ: સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષાકુંડ

વ્યાખ્યા:

બાઇબલના સમયમાં, "દ્રાક્ષાકુંડ" એક વિશાળપાત્ર અથવા ખુલ્લું સ્થળ હતું, જ્યાં દ્રાક્ષનો રસ દ્રાક્ષારસ બનાવવા માટે કાઢવામાં આવતો હતો.

દ્રાક્ષના ઝૂમખાં કાણાંના સપાટ તળિયે મૂકવામાં આવતાં હતાં અને લોકો દ્રાક્ષનો રસ બહાર કાઢવા માટે તેમના પગ તળે દ્રાક્ષને કચડી નાખતા હતા.

(જુઓ: રૂપક

(આ પણ જુઓ: દ્રાક્ષ, કોપ

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

દ્રાક્ષાકુંડ

વ્યાખ્યા:

બાઇબલના સમયમાં, "દ્રાક્ષાકુંડ" એક વિશાળપાત્ર અથવા ખુલ્લું સ્થળ હતું, જ્યાં દ્રાક્ષનો રસ દ્રાક્ષારસ બનાવવા માટે કાઢવામાં આવતો હતો.

દ્રાક્ષના ઝૂમખાં કાણાંના સપાટ તળિયે મૂકવામાં આવતાં હતાં અને લોકો દ્રાક્ષનો રસ બહાર કાઢવા માટે તેમના પગ તળે દ્રાક્ષને કચડી નાખતા હતા.

(જુઓ: રૂપક

(આ પણ જુઓ: દ્રાક્ષ, કોપ

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ધૂપ, ધૂપ કરવો

વ્યાખ્યા:

“ધૂપ” શબ્દ મસાલાની સુવાસના મિશ્રણને દર્શાવે છે કે જેને બાળવાથી જે ધુમાડો પેદા થાય છે, તેની સુવાસ સુખદ હોય.

આ પવિત્ર ધૂપ હતો, જેથી તેઓને તેની બીજા કોઈ હેતુ માટે વાપરવાની પરવાનગી નહોતી.

તે દરેક સમયે જયારે દહનાર્પણ અર્પણ કરવામાં આવતું, ત્યારે તે (ધૂપ) ચઢાવવામાં આવતો હતો.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દહનાર્પણ, લોબાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ધૂપ, ધૂપ કરવો

વ્યાખ્યા:

“ધૂપ” શબ્દ મસાલાની સુવાસના મિશ્રણને દર્શાવે છે કે જેને બાળવાથી જે ધુમાડો પેદા થાય છે, તેની સુવાસ સુખદ હોય.

આ પવિત્ર ધૂપ હતો, જેથી તેઓને તેની બીજા કોઈ હેતુ માટે વાપરવાની પરવાનગી નહોતી.

તે દરેક સમયે જયારે દહનાર્પણ અર્પણ કરવામાં આવતું, ત્યારે તે (ધૂપ) ચઢાવવામાં આવતો હતો.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દહનાર્પણ, લોબાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ધૂપ, ધૂપ કરવો

વ્યાખ્યા:

“ધૂપ” શબ્દ મસાલાની સુવાસના મિશ્રણને દર્શાવે છે કે જેને બાળવાથી જે ધુમાડો પેદા થાય છે, તેની સુવાસ સુખદ હોય.

આ પવિત્ર ધૂપ હતો, જેથી તેઓને તેની બીજા કોઈ હેતુ માટે વાપરવાની પરવાનગી નહોતી.

તે દરેક સમયે જયારે દહનાર્પણ અર્પણ કરવામાં આવતું, ત્યારે તે (ધૂપ) ચઢાવવામાં આવતો હતો.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દહનાર્પણ, લોબાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ધૂપ, ધૂપ કરવો

વ્યાખ્યા:

“ધૂપ” શબ્દ મસાલાની સુવાસના મિશ્રણને દર્શાવે છે કે જેને બાળવાથી જે ધુમાડો પેદા થાય છે, તેની સુવાસ સુખદ હોય.

આ પવિત્ર ધૂપ હતો, જેથી તેઓને તેની બીજા કોઈ હેતુ માટે વાપરવાની પરવાનગી નહોતી.

તે દરેક સમયે જયારે દહનાર્પણ અર્પણ કરવામાં આવતું, ત્યારે તે (ધૂપ) ચઢાવવામાં આવતો હતો.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દહનાર્પણ, લોબાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નકાર કરવો, નકાર કરે છે, નકાર કર્યો, નકાર કરતું, નકાર

વ્યાખ્યા:

કોઈક વ્યક્તિ કે વસ્તુનો “નકાર કરવા” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને સ્વીકારવાનો ઇનકાર કરવો એવો થાય છે.

તેઓ તેનું આજ્ઞાપાલન કરવા ચાહતા નહોતા.

બીજી ભાષાઓમાં આવી જ અભિવ્યક્તિ હોય શકે કે જેનો અર્થ કોઈક વ્યક્તિ કે વસ્તુનો નકાર કરવો અથવા તો તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરવો એવો થતો હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આદેશ, આજ્ઞાભંગ, આજ્ઞા પાળવી, અક્કડ ગરદન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નકાર કરવો, નકાર કરે છે, નકાર કર્યો, નકાર કરતું, નકાર

વ્યાખ્યા:

કોઈક વ્યક્તિ કે વસ્તુનો “નકાર કરવા” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને સ્વીકારવાનો ઇનકાર કરવો એવો થાય છે.

તેઓ તેનું આજ્ઞાપાલન કરવા ચાહતા નહોતા.

બીજી ભાષાઓમાં આવી જ અભિવ્યક્તિ હોય શકે કે જેનો અર્થ કોઈક વ્યક્તિ કે વસ્તુનો નકાર કરવો અથવા તો તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરવો એવો થતો હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આદેશ, આજ્ઞાભંગ, આજ્ઞા પાળવી, અક્કડ ગરદન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નકાર કરવો, નકાર કરે છે, નકાર કર્યો, નકાર કરતું, નકાર

વ્યાખ્યા:

કોઈક વ્યક્તિ કે વસ્તુનો “નકાર કરવા” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને સ્વીકારવાનો ઇનકાર કરવો એવો થાય છે.

તેઓ તેનું આજ્ઞાપાલન કરવા ચાહતા નહોતા.

બીજી ભાષાઓમાં આવી જ અભિવ્યક્તિ હોય શકે કે જેનો અર્થ કોઈક વ્યક્તિ કે વસ્તુનો નકાર કરવો અથવા તો તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરવો એવો થતો હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આદેશ, આજ્ઞાભંગ, આજ્ઞા પાળવી, અક્કડ ગરદન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નફતાલી

તથ્યો:

નફતાલી યાકૂબનો છઠ્ઠો દીકરો હતો. તેના વંશજોથી નફતાલીનું કુળ બન્યું, કે જે ઇઝરાયલના બાર કુળોમાનું એક હતું.

(આ જૂઓ: ઉપલક્ષ્ય અલંકાર

(આ પણ જૂઓ: આશેર, દાન, ઈઝરાએલ, ગાલીલનો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નફતાલી

તથ્યો:

નફતાલી યાકૂબનો છઠ્ઠો દીકરો હતો. તેના વંશજોથી નફતાલીનું કુળ બન્યું, કે જે ઇઝરાયલના બાર કુળોમાનું એક હતું.

(આ જૂઓ: ઉપલક્ષ્ય અલંકાર

(આ પણ જૂઓ: આશેર, દાન, ઈઝરાએલ, ગાલીલનો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નર્ક, અગ્નિની ખાઈ

વ્યાખ્યા:

નર્ક એ દુઃખ અને પીડાનું અંતિમ શાશ્વત સ્થળ છે જ્યાં દેવ દરેક કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે અને ઈસુના બલિદાન દ્વારા તેઓને બચાવવાની તેની યોજનાને નકારે છે, તેઓને સજા કરશે. તેને “અગ્નિની ખાઈ” તરીકે પણ દર્શાવવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, મરી જવું, હાદેસ, પાતાળ શેઓલ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

અગ્નિ કે જે કદી હોલવાશે નહિ પણ સતત તે તેઓને બાળશે, અને કીડાઓ તેઓને ખાવાનું કદી બંધ કરશે નહીં.

શબ્દ માહિતી:

નર્ક, અગ્નિની ખાઈ

વ્યાખ્યા:

નર્ક એ દુઃખ અને પીડાનું અંતિમ શાશ્વત સ્થળ છે જ્યાં દેવ દરેક કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે અને ઈસુના બલિદાન દ્વારા તેઓને બચાવવાની તેની યોજનાને નકારે છે, તેઓને સજા કરશે. તેને “અગ્નિની ખાઈ” તરીકે પણ દર્શાવવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, મરી જવું, હાદેસ, પાતાળ શેઓલ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

અગ્નિ કે જે કદી હોલવાશે નહિ પણ સતત તે તેઓને બાળશે, અને કીડાઓ તેઓને ખાવાનું કદી બંધ કરશે નહીં.

શબ્દ માહિતી:

નર્ક, અગ્નિની ખાઈ

વ્યાખ્યા:

નર્ક એ દુઃખ અને પીડાનું અંતિમ શાશ્વત સ્થળ છે જ્યાં દેવ દરેક કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે અને ઈસુના બલિદાન દ્વારા તેઓને બચાવવાની તેની યોજનાને નકારે છે, તેઓને સજા કરશે. તેને “અગ્નિની ખાઈ” તરીકે પણ દર્શાવવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, મરી જવું, હાદેસ, પાતાળ શેઓલ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

અગ્નિ કે જે કદી હોલવાશે નહિ પણ સતત તે તેઓને બાળશે, અને કીડાઓ તેઓને ખાવાનું કદી બંધ કરશે નહીં.

શબ્દ માહિતી:

નર્ક, અગ્નિની ખાઈ

વ્યાખ્યા:

નર્ક એ દુઃખ અને પીડાનું અંતિમ શાશ્વત સ્થળ છે જ્યાં દેવ દરેક કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે અને ઈસુના બલિદાન દ્વારા તેઓને બચાવવાની તેની યોજનાને નકારે છે, તેઓને સજા કરશે. તેને “અગ્નિની ખાઈ” તરીકે પણ દર્શાવવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, મરી જવું, હાદેસ, પાતાળ શેઓલ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

અગ્નિ કે જે કદી હોલવાશે નહિ પણ સતત તે તેઓને બાળશે, અને કીડાઓ તેઓને ખાવાનું કદી બંધ કરશે નહીં.

શબ્દ માહિતી:

નર્ક, અગ્નિની ખાઈ

વ્યાખ્યા:

નર્ક એ દુઃખ અને પીડાનું અંતિમ શાશ્વત સ્થળ છે જ્યાં દેવ દરેક કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે અને ઈસુના બલિદાન દ્વારા તેઓને બચાવવાની તેની યોજનાને નકારે છે, તેઓને સજા કરશે. તેને “અગ્નિની ખાઈ” તરીકે પણ દર્શાવવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, મરી જવું, હાદેસ, પાતાળ શેઓલ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

અગ્નિ કે જે કદી હોલવાશે નહિ પણ સતત તે તેઓને બાળશે, અને કીડાઓ તેઓને ખાવાનું કદી બંધ કરશે નહીં.

શબ્દ માહિતી:

નર્ક, અગ્નિની ખાઈ

વ્યાખ્યા:

નર્ક એ દુઃખ અને પીડાનું અંતિમ શાશ્વત સ્થળ છે જ્યાં દેવ દરેક કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે અને ઈસુના બલિદાન દ્વારા તેઓને બચાવવાની તેની યોજનાને નકારે છે, તેઓને સજા કરશે. તેને “અગ્નિની ખાઈ” તરીકે પણ દર્શાવવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, મરી જવું, હાદેસ, પાતાળ શેઓલ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

અગ્નિ કે જે કદી હોલવાશે નહિ પણ સતત તે તેઓને બાળશે, અને કીડાઓ તેઓને ખાવાનું કદી બંધ કરશે નહીં.

શબ્દ માહિતી:

નાગરિક, નાગરિકો, નાગરિકતા

વ્યાખ્યા:

નાગરિક એ વ્યક્તિ છે કે જે કોઈક ચોક્કસ શહેર, દેશ, અથવા રાજ્યમાં રહે છે. તે એવો વ્યક્તિ છે કે જે વિશેષ કરીને સરકારી રાહે તે સ્થળનો કાનૂની રહીશ તરીકે ઓળખાય છે.

ઉદાહરણ તરીકે, પાઉલ રોમન સામ્રાજ્યનો વતની હતો, જેમાં ઘણા અલગ અલગ પ્રાંતોનો સમાવેશ થાય છે, પાઉલ તે પ્રાંતોમાંના એકમાં રહેતો હતો.

દેશના નાગરિકની જેમ, ખ્રિસ્તીઓ દેવના રાજ્યના છે.

( જુઓ: રાજ્ય, પાઉલ, પ્રાંત, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાગરિક, નાગરિકો, નાગરિકતા

વ્યાખ્યા:

નાગરિક એ વ્યક્તિ છે કે જે કોઈક ચોક્કસ શહેર, દેશ, અથવા રાજ્યમાં રહે છે. તે એવો વ્યક્તિ છે કે જે વિશેષ કરીને સરકારી રાહે તે સ્થળનો કાનૂની રહીશ તરીકે ઓળખાય છે.

ઉદાહરણ તરીકે, પાઉલ રોમન સામ્રાજ્યનો વતની હતો, જેમાં ઘણા અલગ અલગ પ્રાંતોનો સમાવેશ થાય છે, પાઉલ તે પ્રાંતોમાંના એકમાં રહેતો હતો.

દેશના નાગરિકની જેમ, ખ્રિસ્તીઓ દેવના રાજ્યના છે.

( જુઓ: રાજ્ય, પાઉલ, પ્રાંત, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાગરિક, નાગરિકો, નાગરિકતા

વ્યાખ્યા:

નાગરિક એ વ્યક્તિ છે કે જે કોઈક ચોક્કસ શહેર, દેશ, અથવા રાજ્યમાં રહે છે. તે એવો વ્યક્તિ છે કે જે વિશેષ કરીને સરકારી રાહે તે સ્થળનો કાનૂની રહીશ તરીકે ઓળખાય છે.

ઉદાહરણ તરીકે, પાઉલ રોમન સામ્રાજ્યનો વતની હતો, જેમાં ઘણા અલગ અલગ પ્રાંતોનો સમાવેશ થાય છે, પાઉલ તે પ્રાંતોમાંના એકમાં રહેતો હતો.

દેશના નાગરિકની જેમ, ખ્રિસ્તીઓ દેવના રાજ્યના છે.

( જુઓ: રાજ્ય, પાઉલ, પ્રાંત, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાથાન

તથ્યો:

નાથાન ઈશ્વરનો વિશ્વાસુ પ્રબોધક હતો. દાઉદ જ્યારે ઇઝરાયલનો રાજા હતો તે સમય દરમ્યાન તે થઈ ગયો.

(આ પણ જૂઓ: દાઉદ, વફાદાર (વિશ્વાસુ), પ્રબોધક, ઉરિયા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામાન

તથ્યો:

જૂના કરારમાં, નામાન અરામના રાજાના સૈન્યનો સેનાપતિ હતો.

જ્યારે નામાને તે પ્રમાણે કર્યું ત્યારે, ઈશ્વરે તેને તેના રોગથી સાજો કર્યો.

(આ પણ જૂઓ: અરામ, યર્દન નદી, રક્તપિત્તિઓ, પ્રબોધક)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

પણ બાદમાં તેણે પોતાનું મન બદલ્યું અને યર્દન નદીમાં સાત વાર ડૂબકી લગાવી.

શબ્દ માહિતી:

નામાન

તથ્યો:

જૂના કરારમાં, નામાન અરામના રાજાના સૈન્યનો સેનાપતિ હતો.

જ્યારે નામાને તે પ્રમાણે કર્યું ત્યારે, ઈશ્વરે તેને તેના રોગથી સાજો કર્યો.

(આ પણ જૂઓ: અરામ, યર્દન નદી, રક્તપિત્તિઓ, પ્રબોધક)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

પણ બાદમાં તેણે પોતાનું મન બદલ્યું અને યર્દન નદીમાં સાત વાર ડૂબકી લગાવી.

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાસરેથ, નાઝારી

તથ્યો:

નાસરેથ ઉત્તર ઇઝરાયલમાં ગાલીલ પ્રાંતમાં આવેલું એક નગર છે. તે યરુશાલેમથી લગભગ 100 કિલોમીટર ઉત્તરે છે અને પગે ચાલતા લગભગ ત્રણથી પાંચ દિવસ લાગતા હતા.

તેથી જ ઈસુ “નાઝારી” તરીકે ઓળખાતા હતા.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, ગાલીલ, [યૂસફ, યૂસફ (નવાકરાર))

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નાસરેથ, નાઝારી

તથ્યો:

નાસરેથ ઉત્તર ઇઝરાયલમાં ગાલીલ પ્રાંતમાં આવેલું એક નગર છે. તે યરુશાલેમથી લગભગ 100 કિલોમીટર ઉત્તરે છે અને પગે ચાલતા લગભગ ત્રણથી પાંચ દિવસ લાગતા હતા.

તેથી જ ઈસુ “નાઝારી” તરીકે ઓળખાતા હતા.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, ગાલીલ, [યૂસફ, યૂસફ (નવાકરાર))

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નાસરેથ, નાઝારી

તથ્યો:

નાસરેથ ઉત્તર ઇઝરાયલમાં ગાલીલ પ્રાંતમાં આવેલું એક નગર છે. તે યરુશાલેમથી લગભગ 100 કિલોમીટર ઉત્તરે છે અને પગે ચાલતા લગભગ ત્રણથી પાંચ દિવસ લાગતા હતા.

તેથી જ ઈસુ “નાઝારી” તરીકે ઓળખાતા હતા.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, ગાલીલ, [યૂસફ, યૂસફ (નવાકરાર))

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નાસરેથ, નાઝારી

તથ્યો:

નાસરેથ ઉત્તર ઇઝરાયલમાં ગાલીલ પ્રાંતમાં આવેલું એક નગર છે. તે યરુશાલેમથી લગભગ 100 કિલોમીટર ઉત્તરે છે અને પગે ચાલતા લગભગ ત્રણથી પાંચ દિવસ લાગતા હતા.

તેથી જ ઈસુ “નાઝારી” તરીકે ઓળખાતા હતા.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, ગાલીલ, [યૂસફ, યૂસફ (નવાકરાર))

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નાસરેથ, નાઝારી

તથ્યો:

નાસરેથ ઉત્તર ઇઝરાયલમાં ગાલીલ પ્રાંતમાં આવેલું એક નગર છે. તે યરુશાલેમથી લગભગ 100 કિલોમીટર ઉત્તરે છે અને પગે ચાલતા લગભગ ત્રણથી પાંચ દિવસ લાગતા હતા.

તેથી જ ઈસુ “નાઝારી” તરીકે ઓળખાતા હતા.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, ગાલીલ, [યૂસફ, યૂસફ (નવાકરાર))

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નાહૂમ

તથ્યો:

નાહૂમ એક પ્રબોધક હતો કે જેણે જ્યારે મનાશ્શા રાજા યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે પ્રબોધ કર્યો.

(આ પણ જૂઓ:: આશ્શૂર, મનાશ્શા, પ્રબોધક, નિનવે)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નાહૂમ

તથ્યો:

નાહૂમ એક પ્રબોધક હતો કે જેણે જ્યારે મનાશ્શા રાજા યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે પ્રબોધ કર્યો.

(આ પણ જૂઓ:: આશ્શૂર, મનાશ્શા, પ્રબોધક, નિનવે)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નાહૂમ

તથ્યો:

નાહૂમ એક પ્રબોધક હતો કે જેણે જ્યારે મનાશ્શા રાજા યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે પ્રબોધ કર્યો.

(આ પણ જૂઓ:: આશ્શૂર, મનાશ્શા, પ્રબોધક, નિનવે)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નાહૂમ

તથ્યો:

નાહૂમ એક પ્રબોધક હતો કે જેણે જ્યારે મનાશ્શા રાજા યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે પ્રબોધ કર્યો.

(આ પણ જૂઓ:: આશ્શૂર, મનાશ્શા, પ્રબોધક, નિનવે)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નાહોર

તથ્યો:

ઇબ્રાહિમના બે સગાનું નામ નાહોર હતું, તેના દાદાનું નામ અને તેના ભાઈનું નામ.

(આ પણ જૂઓ: ઈબ્રાહિમ, રિબકા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિનવે, નિનવેવાદી

તથ્યો:

નિનવે આશ્શૂરની રાજધાનીનું શહેર હતું. “નિનવેવાદી” એક વ્યક્તિ હતી કે જે નિનવેમાં રહેતી હતી.

લોકોએ પશ્ચાતાપ કર્યો અને ઈશ્વરે તેમનો નાશ કર્યો નહિ.

તેઓએ ઇઝરાયલના રાજ્યને જીતી લીધું અને લોકોને નિનવેમાં લઈ ગયા.

(આ પણ જૂઓ: આશ્શૂર, યૂના, પશ્ચાતાપ કરવો, વળાંક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિનવે, નિનવેવાદી

તથ્યો:

નિનવે આશ્શૂરની રાજધાનીનું શહેર હતું. “નિનવેવાદી” એક વ્યક્તિ હતી કે જે નિનવેમાં રહેતી હતી.

લોકોએ પશ્ચાતાપ કર્યો અને ઈશ્વરે તેમનો નાશ કર્યો નહિ.

તેઓએ ઇઝરાયલના રાજ્યને જીતી લીધું અને લોકોને નિનવેમાં લઈ ગયા.

(આ પણ જૂઓ: આશ્શૂર, યૂના, પશ્ચાતાપ કરવો, વળાંક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિસાસો, નિસાસો નાંખવો, નિસાસો નાખતા કહેવું, કણવું, આહ ભરવી

વ્યાખ્યા:

“નિસાસો નાંખવો” શબ્દ નીચા અવાજમાં ઊંડો નિસાસો દર્શાવે છે, કે જે શારીરિક અથવા ભાવનાત્મક તકલીફ દ્વારા થાય છે. તે કોઈપણ અવાજ વિનાના શબ્દો પણ હોઈ શકે છે.

(આ પણ જુઓ: રડવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિસાસો, નિસાસો નાંખવો, નિસાસો નાખતા કહેવું, કણવું, આહ ભરવી

વ્યાખ્યા:

“નિસાસો નાંખવો” શબ્દ નીચા અવાજમાં ઊંડો નિસાસો દર્શાવે છે, કે જે શારીરિક અથવા ભાવનાત્મક તકલીફ દ્વારા થાય છે. તે કોઈપણ અવાજ વિનાના શબ્દો પણ હોઈ શકે છે.

(આ પણ જુઓ: રડવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નૂહ

તથ્યો:

નૂહ એક માણસ હતો કે જે 4000 વર્ષ અગાઉ થઈ ગયો. આ તે સમય હતો કે જ્યારે ઈશ્વરે જગતના બધા જ દુષ્ટ લોકોનો સંહાર કરવા વિશ્વવ્યાપી પૂર મોકલ્યું હતું. ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું કે જ્યારે પૂર આખી પૃથ્વીને ઘેરી વળે ત્યારે તે અને તેનું કુટુંબ તેમાં રહી શકે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, વહાણ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વરે તેઓને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તેણે તથા તેના દીકરાઓએ વહાણ બાંધ્યું.

ઘણાં બાળકો અને બાળકોના બાળકો પેદા કરો અને પૃથ્વીને ભરપૂર કરો. તેથી નૂહ અને તેનું કુટુંબ વહાણમાંથી બહાર આવ્યા.

શબ્દ માહિતી:

નૂહ

તથ્યો:

નૂહ એક માણસ હતો કે જે 4000 વર્ષ અગાઉ થઈ ગયો. આ તે સમય હતો કે જ્યારે ઈશ્વરે જગતના બધા જ દુષ્ટ લોકોનો સંહાર કરવા વિશ્વવ્યાપી પૂર મોકલ્યું હતું. ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું કે જ્યારે પૂર આખી પૃથ્વીને ઘેરી વળે ત્યારે તે અને તેનું કુટુંબ તેમાં રહી શકે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, વહાણ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વરે તેઓને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તેણે તથા તેના દીકરાઓએ વહાણ બાંધ્યું.

ઘણાં બાળકો અને બાળકોના બાળકો પેદા કરો અને પૃથ્વીને ભરપૂર કરો. તેથી નૂહ અને તેનું કુટુંબ વહાણમાંથી બહાર આવ્યા.

શબ્દ માહિતી:

નૂહ

તથ્યો:

નૂહ એક માણસ હતો કે જે 4000 વર્ષ અગાઉ થઈ ગયો. આ તે સમય હતો કે જ્યારે ઈશ્વરે જગતના બધા જ દુષ્ટ લોકોનો સંહાર કરવા વિશ્વવ્યાપી પૂર મોકલ્યું હતું. ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું કે જ્યારે પૂર આખી પૃથ્વીને ઘેરી વળે ત્યારે તે અને તેનું કુટુંબ તેમાં રહી શકે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, વહાણ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વરે તેઓને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તેણે તથા તેના દીકરાઓએ વહાણ બાંધ્યું.

ઘણાં બાળકો અને બાળકોના બાળકો પેદા કરો અને પૃથ્વીને ભરપૂર કરો. તેથી નૂહ અને તેનું કુટુંબ વહાણમાંથી બહાર આવ્યા.

શબ્દ માહિતી:

નૂહ

તથ્યો:

નૂહ એક માણસ હતો કે જે 4000 વર્ષ અગાઉ થઈ ગયો. આ તે સમય હતો કે જ્યારે ઈશ્વરે જગતના બધા જ દુષ્ટ લોકોનો સંહાર કરવા વિશ્વવ્યાપી પૂર મોકલ્યું હતું. ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું કે જ્યારે પૂર આખી પૃથ્વીને ઘેરી વળે ત્યારે તે અને તેનું કુટુંબ તેમાં રહી શકે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, વહાણ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વરે તેઓને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તેણે તથા તેના દીકરાઓએ વહાણ બાંધ્યું.

ઘણાં બાળકો અને બાળકોના બાળકો પેદા કરો અને પૃથ્વીને ભરપૂર કરો. તેથી નૂહ અને તેનું કુટુંબ વહાણમાંથી બહાર આવ્યા.

શબ્દ માહિતી:

નૂહ

તથ્યો:

નૂહ એક માણસ હતો કે જે 4000 વર્ષ અગાઉ થઈ ગયો. આ તે સમય હતો કે જ્યારે ઈશ્વરે જગતના બધા જ દુષ્ટ લોકોનો સંહાર કરવા વિશ્વવ્યાપી પૂર મોકલ્યું હતું. ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું કે જ્યારે પૂર આખી પૃથ્વીને ઘેરી વળે ત્યારે તે અને તેનું કુટુંબ તેમાં રહી શકે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, વહાણ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વરે તેઓને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તેણે તથા તેના દીકરાઓએ વહાણ બાંધ્યું.

ઘણાં બાળકો અને બાળકોના બાળકો પેદા કરો અને પૃથ્વીને ભરપૂર કરો. તેથી નૂહ અને તેનું કુટુંબ વહાણમાંથી બહાર આવ્યા.

શબ્દ માહિતી:

ન્યાયસભા, ન્યાયસભાઓ

વ્યાખ્યા:

ન્યાયસભા એ લોકોનું જૂથ છે કે, જેઓ ચર્ચા કરવા, સલાહ આપવા, અને અગત્યની બાબતો વિશે નિર્ણયો લેવા ભેગા મળે છે.

તે આ ન્યાયસભાના ધાર્મિક આગેવાનો હતા કે, જેઓએ ઈસુ પર મુકદ્દમો ચલાવ્યો, અને તેને મારી નાખવો જોઈએ તેવું નક્કી કર્યું.

(આ પણ જુઓ: સભા, સલાહ, ફરોશી, નિયમ/કાયદો/કાનૂન, યાજક, સદૂકી, શાસ્ત્રી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ન્યાયસભા, ન્યાયસભાઓ

વ્યાખ્યા:

ન્યાયસભા એ લોકોનું જૂથ છે કે, જેઓ ચર્ચા કરવા, સલાહ આપવા, અને અગત્યની બાબતો વિશે નિર્ણયો લેવા ભેગા મળે છે.

તે આ ન્યાયસભાના ધાર્મિક આગેવાનો હતા કે, જેઓએ ઈસુ પર મુકદ્દમો ચલાવ્યો, અને તેને મારી નાખવો જોઈએ તેવું નક્કી કર્યું.

(આ પણ જુઓ: સભા, સલાહ, ફરોશી, નિયમ/કાયદો/કાનૂન, યાજક, સદૂકી, શાસ્ત્રી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ન્યાયસભા, ન્યાયસભાઓ

વ્યાખ્યા:

ન્યાયસભા એ લોકોનું જૂથ છે કે, જેઓ ચર્ચા કરવા, સલાહ આપવા, અને અગત્યની બાબતો વિશે નિર્ણયો લેવા ભેગા મળે છે.

તે આ ન્યાયસભાના ધાર્મિક આગેવાનો હતા કે, જેઓએ ઈસુ પર મુકદ્દમો ચલાવ્યો, અને તેને મારી નાખવો જોઈએ તેવું નક્કી કર્યું.

(આ પણ જુઓ: સભા, સલાહ, ફરોશી, નિયમ/કાયદો/કાનૂન, યાજક, સદૂકી, શાસ્ત્રી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ન્યાયસભા, ન્યાયસભાઓ

વ્યાખ્યા:

ન્યાયસભા એ લોકોનું જૂથ છે કે, જેઓ ચર્ચા કરવા, સલાહ આપવા, અને અગત્યની બાબતો વિશે નિર્ણયો લેવા ભેગા મળે છે.

તે આ ન્યાયસભાના ધાર્મિક આગેવાનો હતા કે, જેઓએ ઈસુ પર મુકદ્દમો ચલાવ્યો, અને તેને મારી નાખવો જોઈએ તેવું નક્કી કર્યું.

(આ પણ જુઓ: સભા, સલાહ, ફરોશી, નિયમ/કાયદો/કાનૂન, યાજક, સદૂકી, શાસ્ત્રી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ

વ્યાખ્યા:

મોટેભાગે “ન્યાયાધીશ” અથવા “ન્યાય” શબ્દો, કંઈક નૈતિક રીતે સાચું કે ખોટું છે તે વિશે નિર્ણય કરવો તેને દર્શાવે છે.

દેવ તેના લોકોને સૂચન કરે છે કે આ રીતે એક બીજાનો ન્યાય ન કરો.

તેઓ તેના આદેશો, નિયમો, અથવા આજ્ઞાઓ સમાન છે.

વ્યક્તિ કે જેનામાં “ન્યાય” કરવાનો અભાવ હોય છે તેની પાસે સમજદાર નિર્ણયો કરવાનું જ્ઞાન હોતું નથી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિધિ (હુકમ), ન્યાયાધીશ, ન્યાયનો દિવસ, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ જે રાજા બનીને આવશે અને તે દાઉદના રાજ્યાસન પર બેસીને સંપૂર્ણ રાજા બનશે. તે આખી દુનિયા પર સદાકાળ માટે રાજ્ય કરશે, અને તે હંમેશા પ્રમાણિકપણે અને સારા નિર્ણયો કરી ન્યાય કરશે.

જ્યાં તેઓ સદાકાળ માટે નરકમાં નાખવામાં આવશે કે ત્યાં તેઓ રડશે અને દાંત પીસશે.

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ

વ્યાખ્યા:

મોટેભાગે “ન્યાયાધીશ” અથવા “ન્યાય” શબ્દો, કંઈક નૈતિક રીતે સાચું કે ખોટું છે તે વિશે નિર્ણય કરવો તેને દર્શાવે છે.

દેવ તેના લોકોને સૂચન કરે છે કે આ રીતે એક બીજાનો ન્યાય ન કરો.

તેઓ તેના આદેશો, નિયમો, અથવા આજ્ઞાઓ સમાન છે.

વ્યક્તિ કે જેનામાં “ન્યાય” કરવાનો અભાવ હોય છે તેની પાસે સમજદાર નિર્ણયો કરવાનું જ્ઞાન હોતું નથી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિધિ (હુકમ), ન્યાયાધીશ, ન્યાયનો દિવસ, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ જે રાજા બનીને આવશે અને તે દાઉદના રાજ્યાસન પર બેસીને સંપૂર્ણ રાજા બનશે. તે આખી દુનિયા પર સદાકાળ માટે રાજ્ય કરશે, અને તે હંમેશા પ્રમાણિકપણે અને સારા નિર્ણયો કરી ન્યાય કરશે.

જ્યાં તેઓ સદાકાળ માટે નરકમાં નાખવામાં આવશે કે ત્યાં તેઓ રડશે અને દાંત પીસશે.

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ

વ્યાખ્યા:

મોટેભાગે “ન્યાયાધીશ” અથવા “ન્યાય” શબ્દો, કંઈક નૈતિક રીતે સાચું કે ખોટું છે તે વિશે નિર્ણય કરવો તેને દર્શાવે છે.

દેવ તેના લોકોને સૂચન કરે છે કે આ રીતે એક બીજાનો ન્યાય ન કરો.

તેઓ તેના આદેશો, નિયમો, અથવા આજ્ઞાઓ સમાન છે.

વ્યક્તિ કે જેનામાં “ન્યાય” કરવાનો અભાવ હોય છે તેની પાસે સમજદાર નિર્ણયો કરવાનું જ્ઞાન હોતું નથી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિધિ (હુકમ), ન્યાયાધીશ, ન્યાયનો દિવસ, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ જે રાજા બનીને આવશે અને તે દાઉદના રાજ્યાસન પર બેસીને સંપૂર્ણ રાજા બનશે. તે આખી દુનિયા પર સદાકાળ માટે રાજ્ય કરશે, અને તે હંમેશા પ્રમાણિકપણે અને સારા નિર્ણયો કરી ન્યાય કરશે.

જ્યાં તેઓ સદાકાળ માટે નરકમાં નાખવામાં આવશે કે ત્યાં તેઓ રડશે અને દાંત પીસશે.

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ

વ્યાખ્યા:

મોટેભાગે “ન્યાયાધીશ” અથવા “ન્યાય” શબ્દો, કંઈક નૈતિક રીતે સાચું કે ખોટું છે તે વિશે નિર્ણય કરવો તેને દર્શાવે છે.

દેવ તેના લોકોને સૂચન કરે છે કે આ રીતે એક બીજાનો ન્યાય ન કરો.

તેઓ તેના આદેશો, નિયમો, અથવા આજ્ઞાઓ સમાન છે.

વ્યક્તિ કે જેનામાં “ન્યાય” કરવાનો અભાવ હોય છે તેની પાસે સમજદાર નિર્ણયો કરવાનું જ્ઞાન હોતું નથી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિધિ (હુકમ), ન્યાયાધીશ, ન્યાયનો દિવસ, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ જે રાજા બનીને આવશે અને તે દાઉદના રાજ્યાસન પર બેસીને સંપૂર્ણ રાજા બનશે. તે આખી દુનિયા પર સદાકાળ માટે રાજ્ય કરશે, અને તે હંમેશા પ્રમાણિકપણે અને સારા નિર્ણયો કરી ન્યાય કરશે.

જ્યાં તેઓ સદાકાળ માટે નરકમાં નાખવામાં આવશે કે ત્યાં તેઓ રડશે અને દાંત પીસશે.

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એવી વ્યક્તિ છે કે જે જયારે લોકોની વચ્ચે વિવાદો થાય ત્યારે સાચું અથવા ખોટું શું છે તે નક્કી કરે છે, સામાન્ય રીતે એવી બાબતોમાં કે જે કાયદાને અનુલક્ષે છે.

મોટેભાગે આ ન્યાયાધીશો સૈન્યના આગેવાનો હતા કે જેઓ ઈઝરાએલીઓને તેઓના શત્રુઓને હરાવીને તે દ્વારા છોડાવતા હતા.

(આ પણ જુઓ: સંચાલન, ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એવી વ્યક્તિ છે કે જે જયારે લોકોની વચ્ચે વિવાદો થાય ત્યારે સાચું અથવા ખોટું શું છે તે નક્કી કરે છે, સામાન્ય રીતે એવી બાબતોમાં કે જે કાયદાને અનુલક્ષે છે.

મોટેભાગે આ ન્યાયાધીશો સૈન્યના આગેવાનો હતા કે જેઓ ઈઝરાએલીઓને તેઓના શત્રુઓને હરાવીને તે દ્વારા છોડાવતા હતા.

(આ પણ જુઓ: સંચાલન, ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એવી વ્યક્તિ છે કે જે જયારે લોકોની વચ્ચે વિવાદો થાય ત્યારે સાચું અથવા ખોટું શું છે તે નક્કી કરે છે, સામાન્ય રીતે એવી બાબતોમાં કે જે કાયદાને અનુલક્ષે છે.

મોટેભાગે આ ન્યાયાધીશો સૈન્યના આગેવાનો હતા કે જેઓ ઈઝરાએલીઓને તેઓના શત્રુઓને હરાવીને તે દ્વારા છોડાવતા હતા.

(આ પણ જુઓ: સંચાલન, ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એવી વ્યક્તિ છે કે જે જયારે લોકોની વચ્ચે વિવાદો થાય ત્યારે સાચું અથવા ખોટું શું છે તે નક્કી કરે છે, સામાન્ય રીતે એવી બાબતોમાં કે જે કાયદાને અનુલક્ષે છે.

મોટેભાગે આ ન્યાયાધીશો સૈન્યના આગેવાનો હતા કે જેઓ ઈઝરાએલીઓને તેઓના શત્રુઓને હરાવીને તે દ્વારા છોડાવતા હતા.

(આ પણ જુઓ: સંચાલન, ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એક નિયુક્ત કરેલ અધિકારી છે કે જે ન્યાય કરવાનું કામ કરે છે અને કાયદાકિય બાબતોનો નિર્ણય કરે છે.

(આ પણ જૂઓ: ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એક નિયુક્ત કરેલ અધિકારી છે કે જે ન્યાય કરવાનું કામ કરે છે અને કાયદાકિય બાબતોનો નિર્ણય કરે છે.

(આ પણ જૂઓ: ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એક નિયુક્ત કરેલ અધિકારી છે કે જે ન્યાય કરવાનું કામ કરે છે અને કાયદાકિય બાબતોનો નિર્ણય કરે છે.

(આ પણ જૂઓ: ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એક નિયુક્ત કરેલ અધિકારી છે કે જે ન્યાય કરવાનું કામ કરે છે અને કાયદાકિય બાબતોનો નિર્ણય કરે છે.

(આ પણ જૂઓ: ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પડદો, પડદાઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, “પડદો” શબ્દ, મુલાકાત મંડપ અને મંદિર બનાવવામાં માટે વપરાતી કપડાંની સામગ્રીના ખૂબજ જાડો અને ભારે ટુકડાને દર્શાવે છે.

આ પડદાના આવરણો કાપડ અથવા પશુઓની ચામડીમાંથી બનાવેલા હતા.

આ પડદાઓ “શણ” માંથી બનાવેલા હતા, કે જે શણના છોડમાંથી બનાવેલું એક પ્રકારનું કાપડ હતું.

આ તે પડદાઓ હતા કે જયારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ચમત્કારિક રીતે બે ભાગોમાં ચિરાઈ ગયા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર સ્થાન, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પડદો, પડદાઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, “પડદો” શબ્દ, મુલાકાત મંડપ અને મંદિર બનાવવામાં માટે વપરાતી કપડાંની સામગ્રીના ખૂબજ જાડો અને ભારે ટુકડાને દર્શાવે છે.

આ પડદાના આવરણો કાપડ અથવા પશુઓની ચામડીમાંથી બનાવેલા હતા.

આ પડદાઓ “શણ” માંથી બનાવેલા હતા, કે જે શણના છોડમાંથી બનાવેલું એક પ્રકારનું કાપડ હતું.

આ તે પડદાઓ હતા કે જયારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ચમત્કારિક રીતે બે ભાગોમાં ચિરાઈ ગયા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર સ્થાન, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પડદો, પડદાઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, “પડદો” શબ્દ, મુલાકાત મંડપ અને મંદિર બનાવવામાં માટે વપરાતી કપડાંની સામગ્રીના ખૂબજ જાડો અને ભારે ટુકડાને દર્શાવે છે.

આ પડદાના આવરણો કાપડ અથવા પશુઓની ચામડીમાંથી બનાવેલા હતા.

આ પડદાઓ “શણ” માંથી બનાવેલા હતા, કે જે શણના છોડમાંથી બનાવેલું એક પ્રકારનું કાપડ હતું.

આ તે પડદાઓ હતા કે જયારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ચમત્કારિક રીતે બે ભાગોમાં ચિરાઈ ગયા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર સ્થાન, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પડદો, પડદાઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, “પડદો” શબ્દ, મુલાકાત મંડપ અને મંદિર બનાવવામાં માટે વપરાતી કપડાંની સામગ્રીના ખૂબજ જાડો અને ભારે ટુકડાને દર્શાવે છે.

આ પડદાના આવરણો કાપડ અથવા પશુઓની ચામડીમાંથી બનાવેલા હતા.

આ પડદાઓ “શણ” માંથી બનાવેલા હતા, કે જે શણના છોડમાંથી બનાવેલું એક પ્રકારનું કાપડ હતું.

આ તે પડદાઓ હતા કે જયારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ચમત્કારિક રીતે બે ભાગોમાં ચિરાઈ ગયા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર સ્થાન, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પડદો, ઘૂંઘટ, અસ્પષ્ટ, અનાવરણ

વ્યાખ્યા:

"પડદો" શબ્દ સામાન્ય રીતે કાપડના પાતળા ભાગને દર્શાવે છે, જે માથાના આવરણ તરીકે ઉપયોગમાં લેવાય છે, માથા કે ચહેરાને ઢાંકવા માટે કે જેથી તેને જોઈ શકાતું નથી.

પરંતુ તે સંદર્ભમાં "પડદો" એ વધુ સારો શબ્દ છે, કારણ કે તે કાપડના ભારે, જાડા ભાગને દર્શાવે છે.

અનુવાદનાં સૂચનો

મૂસા માટે તેનો ઉપયોગ થતો હોય ત્યારે કોઈ અલગ શબ્દ શોધવાનું જરૂરી બની શકે છે. )આ પણ જુઓ: મૂસા)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

પડદો, ઘૂંઘટ, અસ્પષ્ટ, અનાવરણ

વ્યાખ્યા:

"પડદો" શબ્દ સામાન્ય રીતે કાપડના પાતળા ભાગને દર્શાવે છે, જે માથાના આવરણ તરીકે ઉપયોગમાં લેવાય છે, માથા કે ચહેરાને ઢાંકવા માટે કે જેથી તેને જોઈ શકાતું નથી.

પરંતુ તે સંદર્ભમાં "પડદો" એ વધુ સારો શબ્દ છે, કારણ કે તે કાપડના ભારે, જાડા ભાગને દર્શાવે છે.

અનુવાદનાં સૂચનો

મૂસા માટે તેનો ઉપયોગ થતો હોય ત્યારે કોઈ અલગ શબ્દ શોધવાનું જરૂરી બની શકે છે. )આ પણ જુઓ: મૂસા)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

પડદો, ઘૂંઘટ, અસ્પષ્ટ, અનાવરણ

વ્યાખ્યા:

"પડદો" શબ્દ સામાન્ય રીતે કાપડના પાતળા ભાગને દર્શાવે છે, જે માથાના આવરણ તરીકે ઉપયોગમાં લેવાય છે, માથા કે ચહેરાને ઢાંકવા માટે કે જેથી તેને જોઈ શકાતું નથી.

પરંતુ તે સંદર્ભમાં "પડદો" એ વધુ સારો શબ્દ છે, કારણ કે તે કાપડના ભારે, જાડા ભાગને દર્શાવે છે.

અનુવાદનાં સૂચનો

મૂસા માટે તેનો ઉપયોગ થતો હોય ત્યારે કોઈ અલગ શબ્દ શોધવાનું જરૂરી બની શકે છે. )આ પણ જુઓ: મૂસા)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

પડદો, ઘૂંઘટ, અસ્પષ્ટ, અનાવરણ

વ્યાખ્યા:

"પડદો" શબ્દ સામાન્ય રીતે કાપડના પાતળા ભાગને દર્શાવે છે, જે માથાના આવરણ તરીકે ઉપયોગમાં લેવાય છે, માથા કે ચહેરાને ઢાંકવા માટે કે જેથી તેને જોઈ શકાતું નથી.

પરંતુ તે સંદર્ભમાં "પડદો" એ વધુ સારો શબ્દ છે, કારણ કે તે કાપડના ભારે, જાડા ભાગને દર્શાવે છે.

અનુવાદનાં સૂચનો

મૂસા માટે તેનો ઉપયોગ થતો હોય ત્યારે કોઈ અલગ શબ્દ શોધવાનું જરૂરી બની શકે છે. )આ પણ જુઓ: મૂસા)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પરંપરા, પરંપરાઓ

વ્યાખ્યા:

"પરંપરા" શબ્દનો અર્થ એવો થાય છે કે જે રિવાજ અથવા પ્રથા એક સમયે રાખવામાં આવે છે અને તે પછીની પેઢીઓના લોકોમાં પડી જાય છે.

"માણસોની પરંપરા" અથવા "માનવ પરંપરા" અભિવ્યક્તિ આ સ્પષ્ટ કરે છે

ભલે આ ઉમેરાતી પરંપરાઓ ઈશ્વર તરફથી આવતી ન હતી, છતાં લોકો માનતા હતા કે તેમને ન્યાયી બનવા માટે તેમની આજ્ઞા પાળવાનો છે.

આ પરંપરાઓ બાઇબલમાં ઈશ્વર આપણને જે શીખવે છે તેના આધારે હંમેશા તેનું મૂલ્યાંકન કરવું જોઈએ.

)આ પણ જુઓઃ ](../kt/apostle.md)પ્રેરિત[, [માનવું[, [ખ્રિસ્તી[, [પૂર્વજ[, [પેઢી[, [યહૂદી[, [કાયદો[, [મૂસા([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ

વ્યાખ્યા:

“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે. વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.

પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ

વ્યાખ્યા:

“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે. વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.

પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ

વ્યાખ્યા:

“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે. વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.

પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ

વ્યાખ્યા:

“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે. વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.

પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ

વ્યાખ્યા:

“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે. વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.

પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ

વ્યાખ્યા:

“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે. વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.

પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર નગર, પવિત્ર નગરો

વ્યાખ્યા:

બાઈબલમાં, “પવિત્ર નગર” શબ્દ યરૂશાલેમ શહેરને દર્શાવે છે.

(આ પણ જુઓ: સ્વર્ગ, પવિત્ર, યરૂશાલેમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પવિત્ર નગર, પવિત્ર નગરો

વ્યાખ્યા:

બાઈબલમાં, “પવિત્ર નગર” શબ્દ યરૂશાલેમ શહેરને દર્શાવે છે.

(આ પણ જુઓ: સ્વર્ગ, પવિત્ર, યરૂશાલેમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પવિત્રસ્થાન

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “પવિત્રસ્થાન”નો અર્થ “પવિત્ર સ્થાન” અને તે જે જગ્યાને ઈશ્વરે પવિત્ર બનાવી છે તેનો ઉલ્લેખ કરે છે. તે એવી પણ જગ્યાનો ઉલ્લેખ કરે છે કે જે રક્ષણ અને સલામતી આપે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર, પવિત્ર આત્મા, પવિત્ર, અલગ કરવું, મુલાકાતમંડપ, વેરો, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પવિત્રસ્થાન

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “પવિત્રસ્થાન”નો અર્થ “પવિત્ર સ્થાન” અને તે જે જગ્યાને ઈશ્વરે પવિત્ર બનાવી છે તેનો ઉલ્લેખ કરે છે. તે એવી પણ જગ્યાનો ઉલ્લેખ કરે છે કે જે રક્ષણ અને સલામતી આપે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર, પવિત્ર આત્મા, પવિત્ર, અલગ કરવું, મુલાકાતમંડપ, વેરો, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પવિત્રસ્થાન

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “પવિત્રસ્થાન”નો અર્થ “પવિત્ર સ્થાન” અને તે જે જગ્યાને ઈશ્વરે પવિત્ર બનાવી છે તેનો ઉલ્લેખ કરે છે. તે એવી પણ જગ્યાનો ઉલ્લેખ કરે છે કે જે રક્ષણ અને સલામતી આપે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર, પવિત્ર આત્મા, પવિત્ર, અલગ કરવું, મુલાકાતમંડપ, વેરો, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પવિત્રસ્થાન

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “પવિત્રસ્થાન”નો અર્થ “પવિત્ર સ્થાન” અને તે જે જગ્યાને ઈશ્વરે પવિત્ર બનાવી છે તેનો ઉલ્લેખ કરે છે. તે એવી પણ જગ્યાનો ઉલ્લેખ કરે છે કે જે રક્ષણ અને સલામતી આપે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર, પવિત્ર આત્મા, પવિત્ર, અલગ કરવું, મુલાકાતમંડપ, વેરો, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પસંદ કરેલું, પસંદ કરેલાઓ, પસંદ, પસંદ કરેલા લોકો, પસંદ કરેલો, ચૂંટવું

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ચૂંટી કાઢવું” શબ્દનો અર્થ, “પસંદ કરેલાઓ” અથવા “પસંદ કરેલા લોકો” જેમની દેવે નિમણૂક અથવા તેના લોકો થવા પસંદ કર્યા છે, તે દર્શાવે છે. “પસંદ કરેલા” અથવા દેવના પસંદ કરેલા” શીર્ષક કે જે ઈસુને દર્શાવે છે, કે જે પસંદ કરેલો મસીહા છે.

મોટેભાગે તે એવી વ્યક્તિને દર્શાવે છે કે જેને દેવ તેના લોક થવા સારું અને તેની સેવા કરવા સારું નિમણૂક કરે છે. “પસંદ કરેલા હોવું” શબ્દનો અર્થ કઈંક કરવા “પસંદ હોવું” અથવા” નિમણૂક કરેલું હોવું.”

તેને લીધે તેઓ “પસંદ કરાયેલા અથવા “ચૂંટેલા” કહેવાય છે.

તે ઈઝરાયેલ દેશના પસંદ કરેલા લોકોને દર્શાવવા પણ વપરાયો છે.

જયારે ખ્રિસ્તમાં વિશ્વાસીઓને દર્શાવવામાં આવે છે, ત્યારે મૂળ ભાષામાં આ શબ્દસમૂહ બહુવચન છે.

નવા કરારમાં “ચૂંટવું” શબ્દ, મોટાભાગની આધુનિક આવૃત્તિઓમાં વાપર્યો છે, જે દર્શાવે છે કે લોકો વિશ્વાસથી ઈસુમાં દેવ દ્વ્રારા બચાવવામાં આવ્યા છે. બાઈબલના અન્યત્ર લખાણમાં તેઓએ “પસંદ કરેલાઓ” તરીકે આ શબ્દનું ભાષાંતર વધારે શાબ્દિક રીતે કર્યું છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિમણુક, ખ્રિસ્ત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાઉલ, શાઉલ

તથ્યો:

પાઉલ શરૂઆતની મંડળીનો એક આગેવાન હતો કે જેને ઈસુએ બીજી ઘણી લોકજાતિઓને સુવાર્તા આપવા મોકલ્યો હતો.

તે સમયે તે તેના રોમન નામ “પાઉલ” દ્વારા ઓળખાવા લાગ્યો.

આવા ઘણાં પત્રો નવા કરારમાં જોવા મળે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્તી, યહૂદી અધિકારીઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે ઈસુમાં વિશ્વાસ કરતો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.

તું મને કેમ સતાવે છે?

શબ્દ માહિતી:

પાછા ફરવું, વળતું કરવું, પાછા ફરે છે, પાછા ફર્યા, પાછું ફરતું

વ્યાખ્યા:

“વળતું કરવું” શબ્દનો અર્થ પાછા જવું અથવા તો કશુંક પાછું આપવું એવો થાય છે.

કોઈ જગા કે વ્યક્તિની “પાસે પાછા ફરવું” તેનો અર્થ તે જગા કે વ્યક્તિની પાસે ફરીથી પાછા જવું એવો થાય છે.

(આ પણ જૂઓ: વળાંક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પાછા ફરવું, વળતું કરવું, પાછા ફરે છે, પાછા ફર્યા, પાછું ફરતું

વ્યાખ્યા:

“વળતું કરવું” શબ્દનો અર્થ પાછા જવું અથવા તો કશુંક પાછું આપવું એવો થાય છે.

કોઈ જગા કે વ્યક્તિની “પાસે પાછા ફરવું” તેનો અર્થ તે જગા કે વ્યક્તિની પાસે ફરીથી પાછા જવું એવો થાય છે.

(આ પણ જૂઓ: વળાંક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાયમાલ, પાયમાલી, તારાજીઓ (નાશ)

વ્યાખ્યા:

“પાયમાલ” અને “પાયમાલી” શબ્દો વસવાટ કરેલા પ્રદેશને નાશ કરવો જેથી તે બિનવસવાટી જગ્યા બની જાય, તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: રણ, ઉજાડવું, વિનાશ, કચરો)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

પાયમાલ, પાયમાલી, તારાજીઓ (નાશ)

વ્યાખ્યા:

“પાયમાલ” અને “પાયમાલી” શબ્દો વસવાટ કરેલા પ્રદેશને નાશ કરવો જેથી તે બિનવસવાટી જગ્યા બની જાય, તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: રણ, ઉજાડવું, વિનાશ, કચરો)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

પાયમાલ, પાયમાલી, તારાજીઓ (નાશ)

વ્યાખ્યા:

“પાયમાલ” અને “પાયમાલી” શબ્દો વસવાટ કરેલા પ્રદેશને નાશ કરવો જેથી તે બિનવસવાટી જગ્યા બની જાય, તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: રણ, ઉજાડવું, વિનાશ, કચરો)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

પાયમાલ, પાયમાલી, તારાજીઓ (નાશ)

વ્યાખ્યા:

“પાયમાલ” અને “પાયમાલી” શબ્દો વસવાટ કરેલા પ્રદેશને નાશ કરવો જેથી તે બિનવસવાટી જગ્યા બની જાય, તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: રણ, ઉજાડવું, વિનાશ, કચરો)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

પાયમાલ, પાયમાલી, તારાજીઓ (નાશ)

વ્યાખ્યા:

“પાયમાલ” અને “પાયમાલી” શબ્દો વસવાટ કરેલા પ્રદેશને નાશ કરવો જેથી તે બિનવસવાટી જગ્યા બની જાય, તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: રણ, ઉજાડવું, વિનાશ, કચરો)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

પાયમાલ, પાયમાલી, તારાજીઓ (નાશ)

વ્યાખ્યા:

“પાયમાલ” અને “પાયમાલી” શબ્દો વસવાટ કરેલા પ્રદેશને નાશ કરવો જેથી તે બિનવસવાટી જગ્યા બની જાય, તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: રણ, ઉજાડવું, વિનાશ, કચરો)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

પાળક, પાળકો

વ્યાખ્યા:

“પાળક” શબ્દ શબ્દશઃ રીતે “ઘેટાંપાળક” નો સમાનાર્થી શબ્દ છે. કોઈ વ્યક્તિ કે જે એક વિશ્વાસીઓના જૂથનો આત્મિક આગેવાન છે તેના માટે તે શીર્ષક તરીકે વપરાય છે.

બીજે બધે જ્યાં “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે તેનો આ સમાનર્થી શબ્દ છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: ઘેટાંપાળક, ઘેટી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પાળક, પાળકો

વ્યાખ્યા:

“પાળક” શબ્દ શબ્દશઃ રીતે “ઘેટાંપાળક” નો સમાનાર્થી શબ્દ છે. કોઈ વ્યક્તિ કે જે એક વિશ્વાસીઓના જૂથનો આત્મિક આગેવાન છે તેના માટે તે શીર્ષક તરીકે વપરાય છે.

બીજે બધે જ્યાં “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે તેનો આ સમાનર્થી શબ્દ છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: ઘેટાંપાળક, ઘેટી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પાળક, પાળકો

વ્યાખ્યા:

“પાળક” શબ્દ શબ્દશઃ રીતે “ઘેટાંપાળક” નો સમાનાર્થી શબ્દ છે. કોઈ વ્યક્તિ કે જે એક વિશ્વાસીઓના જૂથનો આત્મિક આગેવાન છે તેના માટે તે શીર્ષક તરીકે વપરાય છે.

બીજે બધે જ્યાં “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે તેનો આ સમાનર્થી શબ્દ છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: ઘેટાંપાળક, ઘેટી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પાળક, પાળકો

વ્યાખ્યા:

“પાળક” શબ્દ શબ્દશઃ રીતે “ઘેટાંપાળક” નો સમાનાર્થી શબ્દ છે. કોઈ વ્યક્તિ કે જે એક વિશ્વાસીઓના જૂથનો આત્મિક આગેવાન છે તેના માટે તે શીર્ષક તરીકે વપરાય છે.

બીજે બધે જ્યાં “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે તેનો આ સમાનર્થી શબ્દ છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: ઘેટાંપાળક, ઘેટી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પાળક, પાળકો

વ્યાખ્યા:

“પાળક” શબ્દ શબ્દશઃ રીતે “ઘેટાંપાળક” નો સમાનાર્થી શબ્દ છે. કોઈ વ્યક્તિ કે જે એક વિશ્વાસીઓના જૂથનો આત્મિક આગેવાન છે તેના માટે તે શીર્ષક તરીકે વપરાય છે.

બીજે બધે જ્યાં “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે તેનો આ સમાનર્થી શબ્દ છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: ઘેટાંપાળક, ઘેટી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પાળક, પાળકો

વ્યાખ્યા:

“પાળક” શબ્દ શબ્દશઃ રીતે “ઘેટાંપાળક” નો સમાનાર્થી શબ્દ છે. કોઈ વ્યક્તિ કે જે એક વિશ્વાસીઓના જૂથનો આત્મિક આગેવાન છે તેના માટે તે શીર્ષક તરીકે વપરાય છે.

બીજે બધે જ્યાં “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે તેનો આ સમાનર્થી શબ્દ છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: ઘેટાંપાળક, ઘેટી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પાળક, પાળકો

વ્યાખ્યા:

“પાળક” શબ્દ શબ્દશઃ રીતે “ઘેટાંપાળક” નો સમાનાર્થી શબ્દ છે. કોઈ વ્યક્તિ કે જે એક વિશ્વાસીઓના જૂથનો આત્મિક આગેવાન છે તેના માટે તે શીર્ષક તરીકે વપરાય છે.

બીજે બધે જ્યાં “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે તેનો આ સમાનર્થી શબ્દ છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: ઘેટાંપાળક, ઘેટી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પાસ્ખા, પાસ્ખાપર્વ

તથ્યો:

ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.

આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.

શબ્દ માહિતી:

પાસ્ખા, પાસ્ખાપર્વ

તથ્યો:

ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.

આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.

શબ્દ માહિતી:

પાસ્ખા, પાસ્ખાપર્વ

તથ્યો:

ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.

આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.

શબ્દ માહિતી:

પાસ્ખા, પાસ્ખાપર્વ

તથ્યો:

ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.

આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.

શબ્દ માહિતી:

પાસ્ખા, પાસ્ખાપર્વ

તથ્યો:

ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.

આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.

શબ્દ માહિતી:

પાસ્ખા, પાસ્ખાપર્વ

તથ્યો:

ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.

આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.

શબ્દ માહિતી:

પાસ્ખા, પાસ્ખાપર્વ

તથ્યો:

ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.

આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.

શબ્દ માહિતી:

પિતર, સિમોન પિતર, કેફાસ

તથ્યો:

પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.

પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.

(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

અમને શો બદલો મળશે?”

સાત વાર?”

ઈસુએ પિતરને કહ્યું, “આવ!”

પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય. તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”

શબ્દ માહિતી:

પિતર, સિમોન પિતર, કેફાસ

તથ્યો:

પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.

પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.

(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

અમને શો બદલો મળશે?”

સાત વાર?”

ઈસુએ પિતરને કહ્યું, “આવ!”

પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય. તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”

શબ્દ માહિતી:

પિતર, સિમોન પિતર, કેફાસ

તથ્યો:

પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.

પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.

(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

અમને શો બદલો મળશે?”

સાત વાર?”

ઈસુએ પિતરને કહ્યું, “આવ!”

પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય. તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”

શબ્દ માહિતી:

પિતર, સિમોન પિતર, કેફાસ

તથ્યો:

પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.

પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.

(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

અમને શો બદલો મળશે?”

સાત વાર?”

ઈસુએ પિતરને કહ્યું, “આવ!”

પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય. તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”

શબ્દ માહિતી:

પિતર, સિમોન પિતર, કેફાસ

તથ્યો:

પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.

પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.

(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

અમને શો બદલો મળશે?”

સાત વાર?”

ઈસુએ પિતરને કહ્યું, “આવ!”

પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય. તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”

શબ્દ માહિતી:

પિતર, સિમોન પિતર, કેફાસ

તથ્યો:

પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.

પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.

(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

અમને શો બદલો મળશે?”

સાત વાર?”

ઈસુએ પિતરને કહ્યું, “આવ!”

પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય. તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”

શબ્દ માહિતી:

પિતર, સિમોન પિતર, કેફાસ

તથ્યો:

પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.

પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.

(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

અમને શો બદલો મળશે?”

સાત વાર?”

ઈસુએ પિતરને કહ્યું, “આવ!”

પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય. તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”

શબ્દ માહિતી:

પિતર, સિમોન પિતર, કેફાસ

તથ્યો:

પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.

પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.

(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

અમને શો બદલો મળશે?”

સાત વાર?”

ઈસુએ પિતરને કહ્યું, “આવ!”

પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય. તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”

શબ્દ માહિતી:

પિત્તળ

વ્યાખ્યા:

“પિત્તળ” શબ્દ, એક પ્રકારનું ધાતુ દર્શાવે છે કે જે તાંબુ અને કલાઈ ધાતુઓને એક સાથે ઓગાળીને બનાવવામાં આવે છે. તેને ઘેરો બદામી, સહેજ લાલ રંગ હોય છે.

આ પ્રક્રિયાને “ઢાળણી” કહેવામાં આવતી હતી.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: બખ્તર, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પિત્તળ

વ્યાખ્યા:

“પિત્તળ” શબ્દ, એક પ્રકારનું ધાતુ દર્શાવે છે કે જે તાંબુ અને કલાઈ ધાતુઓને એક સાથે ઓગાળીને બનાવવામાં આવે છે. તેને ઘેરો બદામી, સહેજ લાલ રંગ હોય છે.

આ પ્રક્રિયાને “ઢાળણી” કહેવામાં આવતી હતી.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: બખ્તર, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પિત્તળ

વ્યાખ્યા:

“પિત્તળ” શબ્દ, એક પ્રકારનું ધાતુ દર્શાવે છે કે જે તાંબુ અને કલાઈ ધાતુઓને એક સાથે ઓગાળીને બનાવવામાં આવે છે. તેને ઘેરો બદામી, સહેજ લાલ રંગ હોય છે.

આ પ્રક્રિયાને “ઢાળણી” કહેવામાં આવતી હતી.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: બખ્તર, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પિલાત

તથ્યો:

પિલાત યહૂદીયાના રોમન પ્રાંતનો રાજ્યપાલ હતો કે જેણે ઈસુને મૃત્યુદંડ દીધો હતો.

(આ પણ જૂઓ: વધસ્તંભે જડવું, સંચાલન, અપરાધ, યહૂદિયા, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓને આશા હતી કે પિલાત ઈસુને દોષિત ઠરાવશે અને તેને મારી નાખવાની સજા કરશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”

પણ યહૂદી આગેવાનોએ અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડાવ!” પિલાતે પ્રત્યુત્તર આપ્યો, “તે દોષિત નથી.” પણ તેઓએ વધારે મોટેથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!”

શબ્દ માહિતી:

પિલાત

તથ્યો:

પિલાત યહૂદીયાના રોમન પ્રાંતનો રાજ્યપાલ હતો કે જેણે ઈસુને મૃત્યુદંડ દીધો હતો.

(આ પણ જૂઓ: વધસ્તંભે જડવું, સંચાલન, અપરાધ, યહૂદિયા, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓને આશા હતી કે પિલાત ઈસુને દોષિત ઠરાવશે અને તેને મારી નાખવાની સજા કરશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”

પણ યહૂદી આગેવાનોએ અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડાવ!” પિલાતે પ્રત્યુત્તર આપ્યો, “તે દોષિત નથી.” પણ તેઓએ વધારે મોટેથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!”

શબ્દ માહિતી:

પિલાત

તથ્યો:

પિલાત યહૂદીયાના રોમન પ્રાંતનો રાજ્યપાલ હતો કે જેણે ઈસુને મૃત્યુદંડ દીધો હતો.

(આ પણ જૂઓ: વધસ્તંભે જડવું, સંચાલન, અપરાધ, યહૂદિયા, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓને આશા હતી કે પિલાત ઈસુને દોષિત ઠરાવશે અને તેને મારી નાખવાની સજા કરશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”

પણ યહૂદી આગેવાનોએ અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડાવ!” પિલાતે પ્રત્યુત્તર આપ્યો, “તે દોષિત નથી.” પણ તેઓએ વધારે મોટેથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!”

શબ્દ માહિતી:

પિલાત

તથ્યો:

પિલાત યહૂદીયાના રોમન પ્રાંતનો રાજ્યપાલ હતો કે જેણે ઈસુને મૃત્યુદંડ દીધો હતો.

(આ પણ જૂઓ: વધસ્તંભે જડવું, સંચાલન, અપરાધ, યહૂદિયા, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓને આશા હતી કે પિલાત ઈસુને દોષિત ઠરાવશે અને તેને મારી નાખવાની સજા કરશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”

પણ યહૂદી આગેવાનોએ અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડાવ!” પિલાતે પ્રત્યુત્તર આપ્યો, “તે દોષિત નથી.” પણ તેઓએ વધારે મોટેથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!”

શબ્દ માહિતી:

પિલાત

તથ્યો:

પિલાત યહૂદીયાના રોમન પ્રાંતનો રાજ્યપાલ હતો કે જેણે ઈસુને મૃત્યુદંડ દીધો હતો.

(આ પણ જૂઓ: વધસ્તંભે જડવું, સંચાલન, અપરાધ, યહૂદિયા, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓને આશા હતી કે પિલાત ઈસુને દોષિત ઠરાવશે અને તેને મારી નાખવાની સજા કરશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”

પણ યહૂદી આગેવાનોએ અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડાવ!” પિલાતે પ્રત્યુત્તર આપ્યો, “તે દોષિત નથી.” પણ તેઓએ વધારે મોટેથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!”

શબ્દ માહિતી:

પિલાત

તથ્યો:

પિલાત યહૂદીયાના રોમન પ્રાંતનો રાજ્યપાલ હતો કે જેણે ઈસુને મૃત્યુદંડ દીધો હતો.

(આ પણ જૂઓ: વધસ્તંભે જડવું, સંચાલન, અપરાધ, યહૂદિયા, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓને આશા હતી કે પિલાત ઈસુને દોષિત ઠરાવશે અને તેને મારી નાખવાની સજા કરશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”

પણ યહૂદી આગેવાનોએ અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડાવ!” પિલાતે પ્રત્યુત્તર આપ્યો, “તે દોષિત નથી.” પણ તેઓએ વધારે મોટેથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!”

શબ્દ માહિતી:

પીડા, ત્રાસ, પીડા, પીડિત

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.

કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પીડા, ત્રાસ, પીડા, પીડિત

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.

કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પીડા, ત્રાસ, પીડા, પીડિત

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.

કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પીડા, ત્રાસ, પીડા, પીડિત

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.

કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પીડા, ત્રાસ, પીડા, પીડિત

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.

કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પીડા, ત્રાસ, પીડા, પીડિત

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.

કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પીડા, ત્રાસ, પીડા, પીડિત

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.

કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પીડા, ત્રાસ, પીડા, પીડિત

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.

કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પીડા, ત્રાસ, પીડા, પીડિત

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.

કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પીધેલ, દારૂડિયો

સત્યો:

“પીધેલ” શબ્દનો અર્થ અતિશય નશીલું પીણું પીવાથી ઉન્મત્ત થઈ જવું. “દારૂડિયો” એ એવી વ્યક્તિ છે કે જે મોટેભાગે પીધેલ હોય છે. આ પ્રકારના વ્યક્તિને “નશીલા” તરીકે પણ દર્શાવી શકાય છે.

(આ પણ જુઓ: દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પીધેલ, દારૂડિયો

સત્યો:

“પીધેલ” શબ્દનો અર્થ અતિશય નશીલું પીણું પીવાથી ઉન્મત્ત થઈ જવું. “દારૂડિયો” એ એવી વ્યક્તિ છે કે જે મોટેભાગે પીધેલ હોય છે. આ પ્રકારના વ્યક્તિને “નશીલા” તરીકે પણ દર્શાવી શકાય છે.

(આ પણ જુઓ: દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂછવું, પુછે છે, તપાસ કરેલું, પૂછપરછ

સત્યો:

“પૂછવું” શબ્દનો અર્થ જાણકારી માટે કોઈને પૂછવું.

“(તે)ને વિશે પૂછવું” અભિવ્યક્તિ મોટેભાગે જ્ઞાન અથવા મદદ માટે દેવને પૂછવું, તે દર્શાવવા વાપરવામાં આવ્યો છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પેઢી

વ્યાખ્યા:

“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.

બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, દુષ્ટ, પૂર્વજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પેઢી

વ્યાખ્યા:

“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.

બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, દુષ્ટ, પૂર્વજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પેઢી

વ્યાખ્યા:

“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.

બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, દુષ્ટ, પૂર્વજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પેઢી

વ્યાખ્યા:

“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.

બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, દુષ્ટ, પૂર્વજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પેઢી

વ્યાખ્યા:

“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.

બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, દુષ્ટ, પૂર્વજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પેઢી

વ્યાખ્યા:

“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.

બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, દુષ્ટ, પૂર્વજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પેઢી

વ્યાખ્યા:

“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.

બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, દુષ્ટ, પૂર્વજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પોન્તસ

તથ્યો:

રોમન સામ્રાજ્ય અને શરૂઆતની મંડળીના સમયમાં પોન્તસ એક રોમન પ્રાંત હતો. તે આજના તુર્કસ્તાન દેશના ઉત્તરીય ભાગમાં, કાળા સમુદ્રના દક્ષિણના કિનારે સ્થિત હતો.

(આ પણ જૂઓ: અકુલાસ, પેન્ટીકોસ્ટ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પોન્તસ

તથ્યો:

રોમન સામ્રાજ્ય અને શરૂઆતની મંડળીના સમયમાં પોન્તસ એક રોમન પ્રાંત હતો. તે આજના તુર્કસ્તાન દેશના ઉત્તરીય ભાગમાં, કાળા સમુદ્રના દક્ષિણના કિનારે સ્થિત હતો.

(આ પણ જૂઓ: અકુલાસ, પેન્ટીકોસ્ટ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રતિજ્ઞા, સમ, મંજૂર

વ્યાખ્યા:

પ્રતિજ્ઞા એક વચન છે કે જે વ્યક્તિ ઈશ્વરને આપે છે. વ્યક્તિ વિશિષ્ટ રીતે ઈશ્વરનું સન્માન કરવા અથવા તેને ભક્તિ દર્શાવવા માટે ચોક્કસ વસ્તુ કરવાના વચનો આપે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આ પણ જુઓ: વચન, શપથ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

પ્રતિજ્ઞા, સમ, મંજૂર

વ્યાખ્યા:

પ્રતિજ્ઞા એક વચન છે કે જે વ્યક્તિ ઈશ્વરને આપે છે. વ્યક્તિ વિશિષ્ટ રીતે ઈશ્વરનું સન્માન કરવા અથવા તેને ભક્તિ દર્શાવવા માટે ચોક્કસ વસ્તુ કરવાના વચનો આપે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આ પણ જુઓ: વચન, શપથ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

પ્રતિજ્ઞા, સમ, મંજૂર

વ્યાખ્યા:

પ્રતિજ્ઞા એક વચન છે કે જે વ્યક્તિ ઈશ્વરને આપે છે. વ્યક્તિ વિશિષ્ટ રીતે ઈશ્વરનું સન્માન કરવા અથવા તેને ભક્તિ દર્શાવવા માટે ચોક્કસ વસ્તુ કરવાના વચનો આપે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આ પણ જુઓ: વચન, શપથ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

પ્રતિજ્ઞા, સમ, મંજૂર

વ્યાખ્યા:

પ્રતિજ્ઞા એક વચન છે કે જે વ્યક્તિ ઈશ્વરને આપે છે. વ્યક્તિ વિશિષ્ટ રીતે ઈશ્વરનું સન્માન કરવા અથવા તેને ભક્તિ દર્શાવવા માટે ચોક્કસ વસ્તુ કરવાના વચનો આપે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આ પણ જુઓ: વચન, શપથ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

પ્રતિજ્ઞા, જમાનત, પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞા કરે છે

વ્યાખ્યા:

“પ્રતિજ્ઞા” શબ્દ ઔપચારિક રીતે અને ગંભીરતાપૂર્વક કઇંક કરવાનું કે આપવાનું વચન આપવાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: વચન, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રતિજ્ઞા, જમાનત, પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞા કરે છે

વ્યાખ્યા:

“પ્રતિજ્ઞા” શબ્દ ઔપચારિક રીતે અને ગંભીરતાપૂર્વક કઇંક કરવાનું કે આપવાનું વચન આપવાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: વચન, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રતિજ્ઞા, જમાનત, પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞા કરે છે

વ્યાખ્યા:

“પ્રતિજ્ઞા” શબ્દ ઔપચારિક રીતે અને ગંભીરતાપૂર્વક કઇંક કરવાનું કે આપવાનું વચન આપવાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: વચન, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રતિજ્ઞા, જમાનત, પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞા કરે છે

વ્યાખ્યા:

“પ્રતિજ્ઞા” શબ્દ ઔપચારિક રીતે અને ગંભીરતાપૂર્વક કઇંક કરવાનું કે આપવાનું વચન આપવાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: વચન, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રથમજનિત

વ્યાખ્યા:

“પ્રથમજનિત” શબ્દ, તે લોક અથવા પ્રાણીઓના સંતાનને દર્શાવે છે, જેઓ બીજા સંતાનની પહેલા જન્મે છે.

ઉદાહરણ તરીકે, ઈઝરાએલના દેશને દેવનો પ્રથમજનિત દીકરો કહેવામાં આવ્યો છે કારણકે દેવે તેને બીજા દેશો ઉપર ખાસ અધિકારો આપ્યા છે.

ભાષાંતરના સૂચનો:

ખાત્રી કરો કે ઈસુના સંદર્ભમાં આ શબ્દનું ભાષાંતર કે તેને બનાવવામાં આવેલો હતો તેમ સૂચિત કરતું નથી.

(આ પણ જુઓ: વારસો મેળવવો, બલિદાન, દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રથમજનિત

વ્યાખ્યા:

“પ્રથમજનિત” શબ્દ, તે લોક અથવા પ્રાણીઓના સંતાનને દર્શાવે છે, જેઓ બીજા સંતાનની પહેલા જન્મે છે.

ઉદાહરણ તરીકે, ઈઝરાએલના દેશને દેવનો પ્રથમજનિત દીકરો કહેવામાં આવ્યો છે કારણકે દેવે તેને બીજા દેશો ઉપર ખાસ અધિકારો આપ્યા છે.

ભાષાંતરના સૂચનો:

ખાત્રી કરો કે ઈસુના સંદર્ભમાં આ શબ્દનું ભાષાંતર કે તેને બનાવવામાં આવેલો હતો તેમ સૂચિત કરતું નથી.

(આ પણ જુઓ: વારસો મેળવવો, બલિદાન, દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ ભોજન

વ્યાખ્યા:

પ્રેષિત પાઉલ દ્વારા " પ્રભુ ભોજન " શબ્દનો ઉપયોગ યહુદી નેતાઓ દ્વારા ધરપકડ કરવામાં આવેલી તે રાતે ઈસુએ શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું તે પાસ્ખાપર્વના ભોજનનો ઉલ્લેખ કરવા માટે કર્યો હતો.

"છેલ્લું ભોજન" શબ્દનો ઉપયોગ કેટલીક વખત થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: પાસ્ખા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રભુનો દિવસ, યહોવાનો દિવસ

વ્યાખ્યા:

જૂના કરારનો શબ્દ “યહોવાનો દિવસ” ચોક્કસ સમય દર્શાવવા વપરાયો છે કે જયારે દેવ લોકોને તેઓને પાપની સજા કરશે.

જયારે પ્રભુ ઈસુ પાપીઓનો ન્યાય કરવા અને સદાકાળ માટે તેનું રાજ્ય સ્થાપવા પાછો આવે છે ત્યારે આ સમય શરૂ થશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દિવસ, ન્યાયનો દિવસ, પ્રભુ, જીવનોત્થાન, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રભુનો દિવસ, યહોવાનો દિવસ

વ્યાખ્યા:

જૂના કરારનો શબ્દ “યહોવાનો દિવસ” ચોક્કસ સમય દર્શાવવા વપરાયો છે કે જયારે દેવ લોકોને તેઓને પાપની સજા કરશે.

જયારે પ્રભુ ઈસુ પાપીઓનો ન્યાય કરવા અને સદાકાળ માટે તેનું રાજ્ય સ્થાપવા પાછો આવે છે ત્યારે આ સમય શરૂ થશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દિવસ, ન્યાયનો દિવસ, પ્રભુ, જીવનોત્થાન, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રમુખ યાજક

વ્યાખ્યા:

“પ્રમુખ યાજક” શબ્દ વિશેષ યાજકને દર્શાવે છે કે જેને બધા અન્ય ઈઝરાએલી યાજકો માટે એક વર્ષ આગેવાન તરીકે સેવા કરવા નિમણુક કરવામાં આવતો હતો.

ફક્ત તેને એકલાને જ વરસમાં એક વાર ખાસ બલિદાન ચઢાવવા માટે મંદિરના સૌથી પવિત્ર ભાગમાં જવાની પરવાનગી હતી.

ક્યારેક કાયાફાસના સસરા અન્નાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તે ભૂતપૂર્વ પ્રમુખ યાજક હતો તેમ છતાં પણ હજુ તે કદાચ લોકો ઉપર સત્તા અને અધિકાર ધરાવતો હતો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અન્નાસ, કાયાફા, મુખ્ય યાજકો, યાજક, મંદિર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રમુખ યાજક

વ્યાખ્યા:

“પ્રમુખ યાજક” શબ્દ વિશેષ યાજકને દર્શાવે છે કે જેને બધા અન્ય ઈઝરાએલી યાજકો માટે એક વર્ષ આગેવાન તરીકે સેવા કરવા નિમણુક કરવામાં આવતો હતો.

ફક્ત તેને એકલાને જ વરસમાં એક વાર ખાસ બલિદાન ચઢાવવા માટે મંદિરના સૌથી પવિત્ર ભાગમાં જવાની પરવાનગી હતી.

ક્યારેક કાયાફાસના સસરા અન્નાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તે ભૂતપૂર્વ પ્રમુખ યાજક હતો તેમ છતાં પણ હજુ તે કદાચ લોકો ઉપર સત્તા અને અધિકાર ધરાવતો હતો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અન્નાસ, કાયાફા, મુખ્ય યાજકો, યાજક, મંદિર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રમુખ યાજક

વ્યાખ્યા:

“પ્રમુખ યાજક” શબ્દ વિશેષ યાજકને દર્શાવે છે કે જેને બધા અન્ય ઈઝરાએલી યાજકો માટે એક વર્ષ આગેવાન તરીકે સેવા કરવા નિમણુક કરવામાં આવતો હતો.

ફક્ત તેને એકલાને જ વરસમાં એક વાર ખાસ બલિદાન ચઢાવવા માટે મંદિરના સૌથી પવિત્ર ભાગમાં જવાની પરવાનગી હતી.

ક્યારેક કાયાફાસના સસરા અન્નાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તે ભૂતપૂર્વ પ્રમુખ યાજક હતો તેમ છતાં પણ હજુ તે કદાચ લોકો ઉપર સત્તા અને અધિકાર ધરાવતો હતો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અન્નાસ, કાયાફા, મુખ્ય યાજકો, યાજક, મંદિર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રમુખ યાજક

વ્યાખ્યા:

“પ્રમુખ યાજક” શબ્દ વિશેષ યાજકને દર્શાવે છે કે જેને બધા અન્ય ઈઝરાએલી યાજકો માટે એક વર્ષ આગેવાન તરીકે સેવા કરવા નિમણુક કરવામાં આવતો હતો.

ફક્ત તેને એકલાને જ વરસમાં એક વાર ખાસ બલિદાન ચઢાવવા માટે મંદિરના સૌથી પવિત્ર ભાગમાં જવાની પરવાનગી હતી.

ક્યારેક કાયાફાસના સસરા અન્નાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તે ભૂતપૂર્વ પ્રમુખ યાજક હતો તેમ છતાં પણ હજુ તે કદાચ લોકો ઉપર સત્તા અને અધિકાર ધરાવતો હતો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અન્નાસ, કાયાફા, મુખ્ય યાજકો, યાજક, મંદિર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રમુખ યાજક

વ્યાખ્યા:

“પ્રમુખ યાજક” શબ્દ વિશેષ યાજકને દર્શાવે છે કે જેને બધા અન્ય ઈઝરાએલી યાજકો માટે એક વર્ષ આગેવાન તરીકે સેવા કરવા નિમણુક કરવામાં આવતો હતો.

ફક્ત તેને એકલાને જ વરસમાં એક વાર ખાસ બલિદાન ચઢાવવા માટે મંદિરના સૌથી પવિત્ર ભાગમાં જવાની પરવાનગી હતી.

ક્યારેક કાયાફાસના સસરા અન્નાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તે ભૂતપૂર્વ પ્રમુખ યાજક હતો તેમ છતાં પણ હજુ તે કદાચ લોકો ઉપર સત્તા અને અધિકાર ધરાવતો હતો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અન્નાસ, કાયાફા, મુખ્ય યાજકો, યાજક, મંદિર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રમુખ યાજક

વ્યાખ્યા:

“પ્રમુખ યાજક” શબ્દ વિશેષ યાજકને દર્શાવે છે કે જેને બધા અન્ય ઈઝરાએલી યાજકો માટે એક વર્ષ આગેવાન તરીકે સેવા કરવા નિમણુક કરવામાં આવતો હતો.

ફક્ત તેને એકલાને જ વરસમાં એક વાર ખાસ બલિદાન ચઢાવવા માટે મંદિરના સૌથી પવિત્ર ભાગમાં જવાની પરવાનગી હતી.

ક્યારેક કાયાફાસના સસરા અન્નાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તે ભૂતપૂર્વ પ્રમુખ યાજક હતો તેમ છતાં પણ હજુ તે કદાચ લોકો ઉપર સત્તા અને અધિકાર ધરાવતો હતો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અન્નાસ, કાયાફા, મુખ્ય યાજકો, યાજક, મંદિર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય

તથ્યો:

પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે. “પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.

આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.

(આ જૂઓ: આશિયા, મિસર, એસ્તેર, ગલાતિયા, ગાલીલ, યહૂદિયા, મકદોનિયા, માદીઓ, રોમ, સમરૂન, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય

તથ્યો:

પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે. “પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.

આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.

(આ જૂઓ: આશિયા, મિસર, એસ્તેર, ગલાતિયા, ગાલીલ, યહૂદિયા, મકદોનિયા, માદીઓ, રોમ, સમરૂન, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય

તથ્યો:

પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે. “પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.

આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.

(આ જૂઓ: આશિયા, મિસર, એસ્તેર, ગલાતિયા, ગાલીલ, યહૂદિયા, મકદોનિયા, માદીઓ, રોમ, સમરૂન, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય

તથ્યો:

પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે. “પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.

આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.

(આ જૂઓ: આશિયા, મિસર, એસ્તેર, ગલાતિયા, ગાલીલ, યહૂદિયા, મકદોનિયા, માદીઓ, રોમ, સમરૂન, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય

તથ્યો:

પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે. “પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.

આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.

(આ જૂઓ: આશિયા, મિસર, એસ્તેર, ગલાતિયા, ગાલીલ, યહૂદિયા, મકદોનિયા, માદીઓ, રોમ, સમરૂન, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય

તથ્યો:

પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે. “પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.

આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.

(આ જૂઓ: આશિયા, મિસર, એસ્તેર, ગલાતિયા, ગાલીલ, યહૂદિયા, મકદોનિયા, માદીઓ, રોમ, સમરૂન, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય

તથ્યો:

પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે. “પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.

આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.

(આ જૂઓ: આશિયા, મિસર, એસ્તેર, ગલાતિયા, ગાલીલ, યહૂદિયા, મકદોનિયા, માદીઓ, રોમ, સમરૂન, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

સત્યો:

બાઈબલમાં “જાનવર” શબ્દ માટે મોટેભાગે “પ્રાણી” શબ્દ વપરાય છે

મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.

(જુઓ: રૂપક

તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: અધિકાર, દાનિયેલ, પશુધન, દેશ, સામર્થ્ય, પ્રગટ કરવું, બાલઝબૂલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

સત્યો:

બાઈબલમાં “જાનવર” શબ્દ માટે મોટેભાગે “પ્રાણી” શબ્દ વપરાય છે

મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.

(જુઓ: રૂપક

તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: અધિકાર, દાનિયેલ, પશુધન, દેશ, સામર્થ્ય, પ્રગટ કરવું, બાલઝબૂલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

સત્યો:

બાઈબલમાં “જાનવર” શબ્દ માટે મોટેભાગે “પ્રાણી” શબ્દ વપરાય છે

મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.

(જુઓ: રૂપક

તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: અધિકાર, દાનિયેલ, પશુધન, દેશ, સામર્થ્ય, પ્રગટ કરવું, બાલઝબૂલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

સત્યો:

બાઈબલમાં “જાનવર” શબ્દ માટે મોટેભાગે “પ્રાણી” શબ્દ વપરાય છે

મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.

(જુઓ: રૂપક

તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: અધિકાર, દાનિયેલ, પશુધન, દેશ, સામર્થ્ય, પ્રગટ કરવું, બાલઝબૂલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

સત્યો:

બાઈબલમાં “જાનવર” શબ્દ માટે મોટેભાગે “પ્રાણી” શબ્દ વપરાય છે

મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.

(જુઓ: રૂપક

તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: અધિકાર, દાનિયેલ, પશુધન, દેશ, સામર્થ્ય, પ્રગટ કરવું, બાલઝબૂલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

સત્યો:

બાઈબલમાં “જાનવર” શબ્દ માટે મોટેભાગે “પ્રાણી” શબ્દ વપરાય છે

મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.

(જુઓ: રૂપક

તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: અધિકાર, દાનિયેલ, પશુધન, દેશ, સામર્થ્ય, પ્રગટ કરવું, બાલઝબૂલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

વ્યાખ્યા:

“પ્રાણી” શબ્દ, બધાંજ જીવતા સજીવોને જેને દેવે બનાવ્યા તેને દર્શાવે છે, જેમકે તેમાં માણસો અને પશુઓ બન્નેનો સમાવેશ થાય છે.

તેને ખબર નહોતી કે તેઓ કોણ છે, જેથી તેણે તેઓને ખૂબ સામાન્ય નામ આપ્યું.

“સર્જન” શબ્દ, જેમાં સજીવ અને નિર્જિવનો સમાવેશ થાય છે કારણકે દેવે સધળું બનાવ્યું છે અને બંને વસ્તુઓ માટે અલગ અર્થ થાય છે તે ધ્યાન રાખો (જેવી કે જમીન, પાણી, અને તારાઓ)

“પ્રાણી” શબ્દમાં ફક્ત જીવંત વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: સર્જન કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

વ્યાખ્યા:

“પ્રાણી” શબ્દ, બધાંજ જીવતા સજીવોને જેને દેવે બનાવ્યા તેને દર્શાવે છે, જેમકે તેમાં માણસો અને પશુઓ બન્નેનો સમાવેશ થાય છે.

તેને ખબર નહોતી કે તેઓ કોણ છે, જેથી તેણે તેઓને ખૂબ સામાન્ય નામ આપ્યું.

“સર્જન” શબ્દ, જેમાં સજીવ અને નિર્જિવનો સમાવેશ થાય છે કારણકે દેવે સધળું બનાવ્યું છે અને બંને વસ્તુઓ માટે અલગ અર્થ થાય છે તે ધ્યાન રાખો (જેવી કે જમીન, પાણી, અને તારાઓ)

“પ્રાણી” શબ્દમાં ફક્ત જીવંત વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: સર્જન કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

વ્યાખ્યા:

“પ્રાણી” શબ્દ, બધાંજ જીવતા સજીવોને જેને દેવે બનાવ્યા તેને દર્શાવે છે, જેમકે તેમાં માણસો અને પશુઓ બન્નેનો સમાવેશ થાય છે.

તેને ખબર નહોતી કે તેઓ કોણ છે, જેથી તેણે તેઓને ખૂબ સામાન્ય નામ આપ્યું.

“સર્જન” શબ્દ, જેમાં સજીવ અને નિર્જિવનો સમાવેશ થાય છે કારણકે દેવે સધળું બનાવ્યું છે અને બંને વસ્તુઓ માટે અલગ અર્થ થાય છે તે ધ્યાન રાખો (જેવી કે જમીન, પાણી, અને તારાઓ)

“પ્રાણી” શબ્દમાં ફક્ત જીવંત વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: સર્જન કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

વ્યાખ્યા:

“પ્રાણી” શબ્દ, બધાંજ જીવતા સજીવોને જેને દેવે બનાવ્યા તેને દર્શાવે છે, જેમકે તેમાં માણસો અને પશુઓ બન્નેનો સમાવેશ થાય છે.

તેને ખબર નહોતી કે તેઓ કોણ છે, જેથી તેણે તેઓને ખૂબ સામાન્ય નામ આપ્યું.

“સર્જન” શબ્દ, જેમાં સજીવ અને નિર્જિવનો સમાવેશ થાય છે કારણકે દેવે સધળું બનાવ્યું છે અને બંને વસ્તુઓ માટે અલગ અર્થ થાય છે તે ધ્યાન રાખો (જેવી કે જમીન, પાણી, અને તારાઓ)

“પ્રાણી” શબ્દમાં ફક્ત જીવંત વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: સર્જન કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

વ્યાખ્યા:

“પ્રાણી” શબ્દ, બધાંજ જીવતા સજીવોને જેને દેવે બનાવ્યા તેને દર્શાવે છે, જેમકે તેમાં માણસો અને પશુઓ બન્નેનો સમાવેશ થાય છે.

તેને ખબર નહોતી કે તેઓ કોણ છે, જેથી તેણે તેઓને ખૂબ સામાન્ય નામ આપ્યું.

“સર્જન” શબ્દ, જેમાં સજીવ અને નિર્જિવનો સમાવેશ થાય છે કારણકે દેવે સધળું બનાવ્યું છે અને બંને વસ્તુઓ માટે અલગ અર્થ થાય છે તે ધ્યાન રાખો (જેવી કે જમીન, પાણી, અને તારાઓ)

“પ્રાણી” શબ્દમાં ફક્ત જીવંત વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: સર્જન કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

વ્યાખ્યા:

“પ્રાણી” શબ્દ, બધાંજ જીવતા સજીવોને જેને દેવે બનાવ્યા તેને દર્શાવે છે, જેમકે તેમાં માણસો અને પશુઓ બન્નેનો સમાવેશ થાય છે.

તેને ખબર નહોતી કે તેઓ કોણ છે, જેથી તેણે તેઓને ખૂબ સામાન્ય નામ આપ્યું.

“સર્જન” શબ્દ, જેમાં સજીવ અને નિર્જિવનો સમાવેશ થાય છે કારણકે દેવે સધળું બનાવ્યું છે અને બંને વસ્તુઓ માટે અલગ અર્થ થાય છે તે ધ્યાન રાખો (જેવી કે જમીન, પાણી, અને તારાઓ)

“પ્રાણી” શબ્દમાં ફક્ત જીવંત વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: સર્જન કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત કરવું, પ્રાયશ્ચિત કરે છે, પ્રાયશ્ચિત કરેલ

વ્યાખ્યા:

“પ્રાયશ્ચિત” અને “પ્રાયશ્ચિત કરવું” શબ્દો દર્શાવે છે કે દેવે કેવી રીતે લોકોના પાપો માટે બલિદાન પૂરું પાડ્યું અને પાપનો કોપ શમાવ્યો છે.

જયારે ઈસુ મૃત્યુ પામ્યા, ત્યારે તેમણે લોકોના પાપની સજા પોતા પર લઈ લીધી. તેણે પોતાના બલિદાનયુક્ત મરણ દ્વારા પ્રાયશ્ચિતની કિંમત ચૂકવી.

ભાષાંતરના સુચનો

(આ પણ જુઓ: દયાસન, માફ કરવું, કોપશમન, સમાધાન કરવું, છૂટકારો કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત કરવું, પ્રાયશ્ચિત કરે છે, પ્રાયશ્ચિત કરેલ

વ્યાખ્યા:

“પ્રાયશ્ચિત” અને “પ્રાયશ્ચિત કરવું” શબ્દો દર્શાવે છે કે દેવે કેવી રીતે લોકોના પાપો માટે બલિદાન પૂરું પાડ્યું અને પાપનો કોપ શમાવ્યો છે.

જયારે ઈસુ મૃત્યુ પામ્યા, ત્યારે તેમણે લોકોના પાપની સજા પોતા પર લઈ લીધી. તેણે પોતાના બલિદાનયુક્ત મરણ દ્વારા પ્રાયશ્ચિતની કિંમત ચૂકવી.

ભાષાંતરના સુચનો

(આ પણ જુઓ: દયાસન, માફ કરવું, કોપશમન, સમાધાન કરવું, છૂટકારો કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત કરવું, પ્રાયશ્ચિત કરે છે, પ્રાયશ્ચિત કરેલ

વ્યાખ્યા:

“પ્રાયશ્ચિત” અને “પ્રાયશ્ચિત કરવું” શબ્દો દર્શાવે છે કે દેવે કેવી રીતે લોકોના પાપો માટે બલિદાન પૂરું પાડ્યું અને પાપનો કોપ શમાવ્યો છે.

જયારે ઈસુ મૃત્યુ પામ્યા, ત્યારે તેમણે લોકોના પાપની સજા પોતા પર લઈ લીધી. તેણે પોતાના બલિદાનયુક્ત મરણ દ્વારા પ્રાયશ્ચિતની કિંમત ચૂકવી.

ભાષાંતરના સુચનો

(આ પણ જુઓ: દયાસન, માફ કરવું, કોપશમન, સમાધાન કરવું, છૂટકારો કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાર્થના કરવી, પ્રાર્થના, પ્રાર્થનાઓ, પ્રાર્થના કરી

વ્યાખ્યા:

“પ્રાર્થના કરવી” અને “પ્રાર્થના” શબ્દો ઈશ્વર સાથે વાત કરવાનો ઉલ્લેખ કરે છે. જે લોકો જૂઠા દેવો સાથે વાત કરવા પ્રયાસ કરે છે તેઓનો ઉલ્લેખ કરવા પણ આ શબ્દોનો ઉપયોગ કરાયો છે.

જેમ દાઉદે ગીતશાસ્ત્રના પુસ્તકમાં તેની પ્રાર્થનાઓ લખી છે તેમ, કેટલીક વાર પ્રાર્થનાઓને લખવામાં આવે છે.

આ શબ્દનો અનુવાદ જે પ્રાર્થના શાંત રીતે કરવામાં આવે છે તેનો સમાવેશ કરતો હોવો જોઈએ.

(આ જૂઓ: દેવ, માફ કરવું, સ્તુતિ કરવી)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રાર્થના કરવી, પ્રાર્થના, પ્રાર્થનાઓ, પ્રાર્થના કરી

વ્યાખ્યા:

“પ્રાર્થના કરવી” અને “પ્રાર્થના” શબ્દો ઈશ્વર સાથે વાત કરવાનો ઉલ્લેખ કરે છે. જે લોકો જૂઠા દેવો સાથે વાત કરવા પ્રયાસ કરે છે તેઓનો ઉલ્લેખ કરવા પણ આ શબ્દોનો ઉપયોગ કરાયો છે.

જેમ દાઉદે ગીતશાસ્ત્રના પુસ્તકમાં તેની પ્રાર્થનાઓ લખી છે તેમ, કેટલીક વાર પ્રાર્થનાઓને લખવામાં આવે છે.

આ શબ્દનો અનુવાદ જે પ્રાર્થના શાંત રીતે કરવામાં આવે છે તેનો સમાવેશ કરતો હોવો જોઈએ.

(આ જૂઓ: દેવ, માફ કરવું, સ્તુતિ કરવી)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રાર્થના કરવી, પ્રાર્થના, પ્રાર્થનાઓ, પ્રાર્થના કરી

વ્યાખ્યા:

“પ્રાર્થના કરવી” અને “પ્રાર્થના” શબ્દો ઈશ્વર સાથે વાત કરવાનો ઉલ્લેખ કરે છે. જે લોકો જૂઠા દેવો સાથે વાત કરવા પ્રયાસ કરે છે તેઓનો ઉલ્લેખ કરવા પણ આ શબ્દોનો ઉપયોગ કરાયો છે.

જેમ દાઉદે ગીતશાસ્ત્રના પુસ્તકમાં તેની પ્રાર્થનાઓ લખી છે તેમ, કેટલીક વાર પ્રાર્થનાઓને લખવામાં આવે છે.

આ શબ્દનો અનુવાદ જે પ્રાર્થના શાંત રીતે કરવામાં આવે છે તેનો સમાવેશ કરતો હોવો જોઈએ.

(આ જૂઓ: દેવ, માફ કરવું, સ્તુતિ કરવી)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રાર્થના કરવી, પ્રાર્થના, પ્રાર્થનાઓ, પ્રાર્થના કરી

વ્યાખ્યા:

“પ્રાર્થના કરવી” અને “પ્રાર્થના” શબ્દો ઈશ્વર સાથે વાત કરવાનો ઉલ્લેખ કરે છે. જે લોકો જૂઠા દેવો સાથે વાત કરવા પ્રયાસ કરે છે તેઓનો ઉલ્લેખ કરવા પણ આ શબ્દોનો ઉપયોગ કરાયો છે.

જેમ દાઉદે ગીતશાસ્ત્રના પુસ્તકમાં તેની પ્રાર્થનાઓ લખી છે તેમ, કેટલીક વાર પ્રાર્થનાઓને લખવામાં આવે છે.

આ શબ્દનો અનુવાદ જે પ્રાર્થના શાંત રીતે કરવામાં આવે છે તેનો સમાવેશ કરતો હોવો જોઈએ.

(આ જૂઓ: દેવ, માફ કરવું, સ્તુતિ કરવી)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રાર્થના કરવી, પ્રાર્થના, પ્રાર્થનાઓ, પ્રાર્થના કરી

વ્યાખ્યા:

“પ્રાર્થના કરવી” અને “પ્રાર્થના” શબ્દો ઈશ્વર સાથે વાત કરવાનો ઉલ્લેખ કરે છે. જે લોકો જૂઠા દેવો સાથે વાત કરવા પ્રયાસ કરે છે તેઓનો ઉલ્લેખ કરવા પણ આ શબ્દોનો ઉપયોગ કરાયો છે.

જેમ દાઉદે ગીતશાસ્ત્રના પુસ્તકમાં તેની પ્રાર્થનાઓ લખી છે તેમ, કેટલીક વાર પ્રાર્થનાઓને લખવામાં આવે છે.

આ શબ્દનો અનુવાદ જે પ્રાર્થના શાંત રીતે કરવામાં આવે છે તેનો સમાવેશ કરતો હોવો જોઈએ.

(આ જૂઓ: દેવ, માફ કરવું, સ્તુતિ કરવી)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રિસ્કીલા

તથ્યો:

પ્રિસ્કીલા અને તેનો પતિ આકુલ યહૂદી ખ્રિસ્તીઓ હતા જેઓએ પ્રેરિત પાઉલ સાથે મિશનરી કાર્ય કર્યું હતું.

તેઓ તંબૂઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા અને પાઉલ તેમાં જોડાયો.

જ્યારે પાઉલ એફેસસથી નીકળ્યો ત્યારે, પ્રિસ્કીલા અને આકુલ ત્યાંજ રહ્યા અને સુવાર્તા પ્રચારનું કામ ચાલુ રાખ્યું.

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી, કરિંથ, એફેસસ, પાઉલ, રોમ, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમી, પ્રેમીઓ

વ્યાખ્યા:

"પ્રેમી" શબ્દનો શાબ્દિક અર્થ છે "વ્યક્તિ જે પ્રેમ કરે છે." સામાન્ય રીતે આ લોકો એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે એકબીજા સાથે જાતીય સંબંધમાં હોય છે.

તેથી, "પ્રેમીઓ" શબ્દનો ઉપયોગ ઇસ્રાએલના લોકોએ પૂજા કરવામાં આવેલી મૂર્તિઓનો ઉલ્લેખ કરવા માટે એક લાક્ષણિક રીતે પણ થાય છે. આ સંદર્ભોમાં, આ શબ્દનો સંભવતઃ "અનૈતિક ભાગીદારો" અથવા "વ્યભિચારના ભાગીદારો" અથવા "મૂર્તિઓ" દ્વારા ભાષાંતર થઈ શકે છે. (રૂપક જુઓ)

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ , દેવ, પ્રેમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રેમી, પ્રેમીઓ

વ્યાખ્યા:

"પ્રેમી" શબ્દનો શાબ્દિક અર્થ છે "વ્યક્તિ જે પ્રેમ કરે છે." સામાન્ય રીતે આ લોકો એવા લોકોનો ઉલ્લેખ કરે છે જે એકબીજા સાથે જાતીય સંબંધમાં હોય છે.

તેથી, "પ્રેમીઓ" શબ્દનો ઉપયોગ ઇસ્રાએલના લોકોએ પૂજા કરવામાં આવેલી મૂર્તિઓનો ઉલ્લેખ કરવા માટે એક લાક્ષણિક રીતે પણ થાય છે. આ સંદર્ભોમાં, આ શબ્દનો સંભવતઃ "અનૈતિક ભાગીદારો" અથવા "વ્યભિચારના ભાગીદારો" અથવા "મૂર્તિઓ" દ્વારા ભાષાંતર થઈ શકે છે. (રૂપક જુઓ)

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ , દેવ, પ્રેમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

ફરમાન, ફરમાનો

વ્યાખ્યા:

ફરમાન એક જાહેર કાયદો કે નિયમ છે કે જે લોકોને અનુસરવા માટે ધોરણો કે સૂચનાઓ આપે છે. આ શબ્દ “ઠરાવવું” શબ્દ સાથે સંબંધિત છે.

ઘણીવાર ઈશ્વરે તેઓને તે હંમેશાં પાળવા આજ્ઞા કરી હતી.

(આ પણ જૂઓ: આદેશ, વિધિ (હુકમ), નિયમ/કાયદો/કાનૂન, ઠરાવવું, વિધિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફરોશી, ફરોશીઓ

તથ્યો:

ફરોશીઓ ઈસુના સમયમાં યહૂદી ધાર્મિક આગેવાનોનું એક મહત્ત્વનું શક્તિશાળી જૂથ હતું.

“ફરોશી” નામ “અલગ કરવું” શબ્દ પરથી આવે છે.

(આ પણ જૂઓ: ન્યાયસભા, યહૂદી અધિકારીઓ, નિયમ/કાયદો/કાનૂન, સદૂકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફરોશી, ફરોશીઓ

તથ્યો:

ફરોશીઓ ઈસુના સમયમાં યહૂદી ધાર્મિક આગેવાનોનું એક મહત્ત્વનું શક્તિશાળી જૂથ હતું.

“ફરોશી” નામ “અલગ કરવું” શબ્દ પરથી આવે છે.

(આ પણ જૂઓ: ન્યાયસભા, યહૂદી અધિકારીઓ, નિયમ/કાયદો/કાનૂન, સદૂકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફરોશી, ફરોશીઓ

તથ્યો:

ફરોશીઓ ઈસુના સમયમાં યહૂદી ધાર્મિક આગેવાનોનું એક મહત્ત્વનું શક્તિશાળી જૂથ હતું.

“ફરોશી” નામ “અલગ કરવું” શબ્દ પરથી આવે છે.

(આ પણ જૂઓ: ન્યાયસભા, યહૂદી અધિકારીઓ, નિયમ/કાયદો/કાનૂન, સદૂકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફરોશી, ફરોશીઓ

તથ્યો:

ફરોશીઓ ઈસુના સમયમાં યહૂદી ધાર્મિક આગેવાનોનું એક મહત્ત્વનું શક્તિશાળી જૂથ હતું.

“ફરોશી” નામ “અલગ કરવું” શબ્દ પરથી આવે છે.

(આ પણ જૂઓ: ન્યાયસભા, યહૂદી અધિકારીઓ, નિયમ/કાયદો/કાનૂન, સદૂકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફરોશી, ફરોશીઓ

તથ્યો:

ફરોશીઓ ઈસુના સમયમાં યહૂદી ધાર્મિક આગેવાનોનું એક મહત્ત્વનું શક્તિશાળી જૂથ હતું.

“ફરોશી” નામ “અલગ કરવું” શબ્દ પરથી આવે છે.

(આ પણ જૂઓ: ન્યાયસભા, યહૂદી અધિકારીઓ, નિયમ/કાયદો/કાનૂન, સદૂકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફરોશી, ફરોશીઓ

તથ્યો:

ફરોશીઓ ઈસુના સમયમાં યહૂદી ધાર્મિક આગેવાનોનું એક મહત્ત્વનું શક્તિશાળી જૂથ હતું.

“ફરોશી” નામ “અલગ કરવું” શબ્દ પરથી આવે છે.

(આ પણ જૂઓ: ન્યાયસભા, યહૂદી અધિકારીઓ, નિયમ/કાયદો/કાનૂન, સદૂકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફસલ, ફસલો, કાપણી, લણણી કરવી, કાપણી કરનાર, કાપણી કરનારાઓ

વ્યાખ્યા:

“ફસલ” શબ્દ દર્શાવે છે કે છોડવાઓથી પાકેલાં ફળો અથવા શાકભાજી કે જે તેઓ ઉગાડી રહ્યા હતા, તેને ભેગા કરવામાં આવે છે.

દેવે તેઓને આજ્ઞા આપી આ પાકોના પ્રથમ ફળોનું તેને બલિદાન તરીકે અર્પણ કરવા.

ભાષાંતર સૂચનો:

(આ પણ જુઓ: પ્રથમફળો, તહેવાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફસલ, ફસલો, કાપણી, લણણી કરવી, કાપણી કરનાર, કાપણી કરનારાઓ

વ્યાખ્યા:

“ફસલ” શબ્દ દર્શાવે છે કે છોડવાઓથી પાકેલાં ફળો અથવા શાકભાજી કે જે તેઓ ઉગાડી રહ્યા હતા, તેને ભેગા કરવામાં આવે છે.

દેવે તેઓને આજ્ઞા આપી આ પાકોના પ્રથમ ફળોનું તેને બલિદાન તરીકે અર્પણ કરવા.

ભાષાંતર સૂચનો:

(આ પણ જુઓ: પ્રથમફળો, તહેવાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફસલ, ફસલો, કાપણી, લણણી કરવી, કાપણી કરનાર, કાપણી કરનારાઓ

વ્યાખ્યા:

“ફસલ” શબ્દ દર્શાવે છે કે છોડવાઓથી પાકેલાં ફળો અથવા શાકભાજી કે જે તેઓ ઉગાડી રહ્યા હતા, તેને ભેગા કરવામાં આવે છે.

દેવે તેઓને આજ્ઞા આપી આ પાકોના પ્રથમ ફળોનું તેને બલિદાન તરીકે અર્પણ કરવા.

ભાષાંતર સૂચનો:

(આ પણ જુઓ: પ્રથમફળો, તહેવાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફસલ, ફસલો, કાપણી, લણણી કરવી, કાપણી કરનાર, કાપણી કરનારાઓ

વ્યાખ્યા:

“ફસલ” શબ્દ દર્શાવે છે કે છોડવાઓથી પાકેલાં ફળો અથવા શાકભાજી કે જે તેઓ ઉગાડી રહ્યા હતા, તેને ભેગા કરવામાં આવે છે.

દેવે તેઓને આજ્ઞા આપી આ પાકોના પ્રથમ ફળોનું તેને બલિદાન તરીકે અર્પણ કરવા.

ભાષાંતર સૂચનો:

(આ પણ જુઓ: પ્રથમફળો, તહેવાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફિનીકિયા

તથ્યો:

પ્રાચીન સમયમાં, ફિનીકિયા ઇઝરાયલની ઉત્તરે ભૂમધ્ય સમુદ્રને કિનારે કનાનમાં સ્થિત એક સમૃદ્ધ દેશ હતો.

ફિનીકિયાનું બીજું મહત્ત્વનું શહેર સિદોન હતું.

તેઓ અતિ કુશળ એવા વહાણો બાંધનારા લોકો પણ હતા.

વેપારના કારણે તેમના ઘણી લોકજાતિઓ સાથેના સંપર્કને કારણે તેમના મૂળાક્ષરો બહોળા પ્રમાણમાં વપરાતા હતા.

(આ પણ જૂઓ: એરેજ (દેવદાર), જાંબુડી, સિદોન, તૂર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફિનીકિયા

તથ્યો:

પ્રાચીન સમયમાં, ફિનીકિયા ઇઝરાયલની ઉત્તરે ભૂમધ્ય સમુદ્રને કિનારે કનાનમાં સ્થિત એક સમૃદ્ધ દેશ હતો.

ફિનીકિયાનું બીજું મહત્ત્વનું શહેર સિદોન હતું.

તેઓ અતિ કુશળ એવા વહાણો બાંધનારા લોકો પણ હતા.

વેપારના કારણે તેમના ઘણી લોકજાતિઓ સાથેના સંપર્કને કારણે તેમના મૂળાક્ષરો બહોળા પ્રમાણમાં વપરાતા હતા.

(આ પણ જૂઓ: એરેજ (દેવદાર), જાંબુડી, સિદોન, તૂર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફિલિપ, સુવાર્તિક

તથ્યો:

યરૂશાલેમમાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળીમાં, ગરીબ અને જરૂરિયાતમંદ ખ્રિસ્તીઓની, ખાસ કરીને વિધવાઓની સંભાળ લેવા પસંદ કરાયેલા સાત આગેવાનોમાંનો એક ફિલિપ હતો.

કેટલીક ભાષાઓમાં આ બંને વ્યક્તિઓ માટે થોડા જુદા નામ વાપરવા વિચારી શકાય કે જેથી એ સ્પષ્ટ થાય કે તેઓ બંને જુદાજુદા વ્યક્તિઓ છે.

(આ પણ જૂઓ: પ્રેરિત ફિલિપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફિલિપ, સુવાર્તિક

તથ્યો:

યરૂશાલેમમાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળીમાં, ગરીબ અને જરૂરિયાતમંદ ખ્રિસ્તીઓની, ખાસ કરીને વિધવાઓની સંભાળ લેવા પસંદ કરાયેલા સાત આગેવાનોમાંનો એક ફિલિપ હતો.

કેટલીક ભાષાઓમાં આ બંને વ્યક્તિઓ માટે થોડા જુદા નામ વાપરવા વિચારી શકાય કે જેથી એ સ્પષ્ટ થાય કે તેઓ બંને જુદાજુદા વ્યક્તિઓ છે.

(આ પણ જૂઓ: પ્રેરિત ફિલિપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફિલિપ, સુવાર્તિક

તથ્યો:

યરૂશાલેમમાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળીમાં, ગરીબ અને જરૂરિયાતમંદ ખ્રિસ્તીઓની, ખાસ કરીને વિધવાઓની સંભાળ લેવા પસંદ કરાયેલા સાત આગેવાનોમાંનો એક ફિલિપ હતો.

કેટલીક ભાષાઓમાં આ બંને વ્યક્તિઓ માટે થોડા જુદા નામ વાપરવા વિચારી શકાય કે જેથી એ સ્પષ્ટ થાય કે તેઓ બંને જુદાજુદા વ્યક્તિઓ છે.

(આ પણ જૂઓ: પ્રેરિત ફિલિપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફિલિપ, સુવાર્તિક

તથ્યો:

યરૂશાલેમમાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળીમાં, ગરીબ અને જરૂરિયાતમંદ ખ્રિસ્તીઓની, ખાસ કરીને વિધવાઓની સંભાળ લેવા પસંદ કરાયેલા સાત આગેવાનોમાંનો એક ફિલિપ હતો.

કેટલીક ભાષાઓમાં આ બંને વ્યક્તિઓ માટે થોડા જુદા નામ વાપરવા વિચારી શકાય કે જેથી એ સ્પષ્ટ થાય કે તેઓ બંને જુદાજુદા વ્યક્તિઓ છે.

(આ પણ જૂઓ: પ્રેરિત ફિલિપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફિલિપ, સુવાર્તિક

તથ્યો:

યરૂશાલેમમાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળીમાં, ગરીબ અને જરૂરિયાતમંદ ખ્રિસ્તીઓની, ખાસ કરીને વિધવાઓની સંભાળ લેવા પસંદ કરાયેલા સાત આગેવાનોમાંનો એક ફિલિપ હતો.

કેટલીક ભાષાઓમાં આ બંને વ્યક્તિઓ માટે થોડા જુદા નામ વાપરવા વિચારી શકાય કે જેથી એ સ્પષ્ટ થાય કે તેઓ બંને જુદાજુદા વ્યક્તિઓ છે.

(આ પણ જૂઓ: પ્રેરિત ફિલિપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફિલિપ, સુવાર્તિક

તથ્યો:

યરૂશાલેમમાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળીમાં, ગરીબ અને જરૂરિયાતમંદ ખ્રિસ્તીઓની, ખાસ કરીને વિધવાઓની સંભાળ લેવા પસંદ કરાયેલા સાત આગેવાનોમાંનો એક ફિલિપ હતો.

કેટલીક ભાષાઓમાં આ બંને વ્યક્તિઓ માટે થોડા જુદા નામ વાપરવા વિચારી શકાય કે જેથી એ સ્પષ્ટ થાય કે તેઓ બંને જુદાજુદા વ્યક્તિઓ છે.

(આ પણ જૂઓ: પ્રેરિત ફિલિપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફિલિપ, સુવાર્તિક

તથ્યો:

યરૂશાલેમમાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળીમાં, ગરીબ અને જરૂરિયાતમંદ ખ્રિસ્તીઓની, ખાસ કરીને વિધવાઓની સંભાળ લેવા પસંદ કરાયેલા સાત આગેવાનોમાંનો એક ફિલિપ હતો.

કેટલીક ભાષાઓમાં આ બંને વ્યક્તિઓ માટે થોડા જુદા નામ વાપરવા વિચારી શકાય કે જેથી એ સ્પષ્ટ થાય કે તેઓ બંને જુદાજુદા વ્યક્તિઓ છે.

(આ પણ જૂઓ: પ્રેરિત ફિલિપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદીવાસ, નિર્વાસિતો, દેશવટો

વ્યાખ્યા:

“બંદીવાસ” શબ્દ, લોકોને તેમના વતનના દેશથી ક્યાંક દૂર રહેવા માટે ફરજ પાડવામાં આવે તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: બાબિલોન, યહુદા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદીવાસ, નિર્વાસિતો, દેશવટો

વ્યાખ્યા:

“બંદીવાસ” શબ્દ, લોકોને તેમના વતનના દેશથી ક્યાંક દૂર રહેવા માટે ફરજ પાડવામાં આવે તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: બાબિલોન, યહુદા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બઆલ

સત્યો:

“બઆલ”નો અર્થ “સ્વામી” અથવા “ધણી” થાય છે, અને તે કનાનીઓ દ્વારા પૂજાતા પ્રાથમિક જુઠા દેવનું નામ હતું.

ક્યારેક આ બધા દેવોનો ઉલ્લેખ એક સાથે “બઆલીમ” તરીકે કરવામાં આવ્યો છે.

તેના પરિણામે, બઆલના પ્રબોધકોનો નાશ થયો અને ફરીથી લોકોએ યહોવાની આરાધના કરવાનું ચાલુ કર્યું.

(આ પણ જુઓ: આહાબ, અશેરાહ, એલિયા, દેવ, વેશ્યા, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

બડાઈ, બડાઈ મારવી, બડાઈખોર

વ્યાખ્યા:

“બડાઈ” શબ્દનો અર્થ કંઈક અથવા કોઈને વિશે ગર્વથી બોલવું. તેનો અર્થ વારંવાર પોતા વિશે બડાઈ મારવી.

તેઓ ઉધ્ધત્તાઈથી સાચા દેવને બદલે જુઠા દેવોની આરાધના કરી. બાઈબલ પણ બડાઈ મારનારા લોકો વિશે વાત કરે છે જેમાં તેઓની સંપત્તિ, તેઓની શક્તિ, તેઓના ફળદ્રુપ ખેતરો, અને તેઓના કાયદાકાનૂનનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ કે તેઓ આ સર્વ વસ્તુઓ વિશે ગર્વ કરતા હતા, અને તેઓએ સ્વીકાર્યું નહીં કે દેવે આ વસ્તુઓ તેમને પૂરી પાડી છે.

ભાષાંતરના સૂચનો

ભાષાંતરના સુચનો:

(તે પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બડાઈ, બડાઈ મારવી, બડાઈખોર

વ્યાખ્યા:

“બડાઈ” શબ્દનો અર્થ કંઈક અથવા કોઈને વિશે ગર્વથી બોલવું. તેનો અર્થ વારંવાર પોતા વિશે બડાઈ મારવી.

તેઓ ઉધ્ધત્તાઈથી સાચા દેવને બદલે જુઠા દેવોની આરાધના કરી. બાઈબલ પણ બડાઈ મારનારા લોકો વિશે વાત કરે છે જેમાં તેઓની સંપત્તિ, તેઓની શક્તિ, તેઓના ફળદ્રુપ ખેતરો, અને તેઓના કાયદાકાનૂનનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ કે તેઓ આ સર્વ વસ્તુઓ વિશે ગર્વ કરતા હતા, અને તેઓએ સ્વીકાર્યું નહીં કે દેવે આ વસ્તુઓ તેમને પૂરી પાડી છે.

ભાષાંતરના સૂચનો

ભાષાંતરના સુચનો:

(તે પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બડાઈ, બડાઈ મારવી, બડાઈખોર

વ્યાખ્યા:

“બડાઈ” શબ્દનો અર્થ કંઈક અથવા કોઈને વિશે ગર્વથી બોલવું. તેનો અર્થ વારંવાર પોતા વિશે બડાઈ મારવી.

તેઓ ઉધ્ધત્તાઈથી સાચા દેવને બદલે જુઠા દેવોની આરાધના કરી. બાઈબલ પણ બડાઈ મારનારા લોકો વિશે વાત કરે છે જેમાં તેઓની સંપત્તિ, તેઓની શક્તિ, તેઓના ફળદ્રુપ ખેતરો, અને તેઓના કાયદાકાનૂનનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ કે તેઓ આ સર્વ વસ્તુઓ વિશે ગર્વ કરતા હતા, અને તેઓએ સ્વીકાર્યું નહીં કે દેવે આ વસ્તુઓ તેમને પૂરી પાડી છે.

ભાષાંતરના સૂચનો

ભાષાંતરના સુચનો:

(તે પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બડાઈ, બડાઈ મારવી, બડાઈખોર

વ્યાખ્યા:

“બડાઈ” શબ્દનો અર્થ કંઈક અથવા કોઈને વિશે ગર્વથી બોલવું. તેનો અર્થ વારંવાર પોતા વિશે બડાઈ મારવી.

તેઓ ઉધ્ધત્તાઈથી સાચા દેવને બદલે જુઠા દેવોની આરાધના કરી. બાઈબલ પણ બડાઈ મારનારા લોકો વિશે વાત કરે છે જેમાં તેઓની સંપત્તિ, તેઓની શક્તિ, તેઓના ફળદ્રુપ ખેતરો, અને તેઓના કાયદાકાનૂનનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ કે તેઓ આ સર્વ વસ્તુઓ વિશે ગર્વ કરતા હતા, અને તેઓએ સ્વીકાર્યું નહીં કે દેવે આ વસ્તુઓ તેમને પૂરી પાડી છે.

ભાષાંતરના સૂચનો

ભાષાંતરના સુચનો:

(તે પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બડાઈ, બડાઈ મારવી, બડાઈખોર

વ્યાખ્યા:

“બડાઈ” શબ્દનો અર્થ કંઈક અથવા કોઈને વિશે ગર્વથી બોલવું. તેનો અર્થ વારંવાર પોતા વિશે બડાઈ મારવી.

તેઓ ઉધ્ધત્તાઈથી સાચા દેવને બદલે જુઠા દેવોની આરાધના કરી. બાઈબલ પણ બડાઈ મારનારા લોકો વિશે વાત કરે છે જેમાં તેઓની સંપત્તિ, તેઓની શક્તિ, તેઓના ફળદ્રુપ ખેતરો, અને તેઓના કાયદાકાનૂનનો સમાવેશ થાય છે. તેનો અર્થ એ કે તેઓ આ સર્વ વસ્તુઓ વિશે ગર્વ કરતા હતા, અને તેઓએ સ્વીકાર્યું નહીં કે દેવે આ વસ્તુઓ તેમને પૂરી પાડી છે.

ભાષાંતરના સૂચનો

ભાષાંતરના સુચનો:

(તે પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બરફ, બરફ પડ્યો, બરફ પડી રહ્યો છે

તથ્યો:

“બરફ” શબ્દ સફેદ પાણીના ઠરી ગયેલા ટુકડાઓ કે જે એવી જગાઓમાં જ્યાં હવાનું તાપમાન વધુ ઠંડુ હોય ત્યાં વાદળામાંથી પડે છે

પર્વતોના શિખરો પર બરફ કે જે લાંબો સમય સુધી રહે છે. બાઈબલમાં નોંધવામાં આવેલ જગાનું એક ઉદાહરણ કે જ્યાં બરફ હોય છે તે છે લબાનોન પર્વત.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણના પુસ્તકમાં ઈસુના વસ્ત્રો અને વાળ “બરફ જેવા સફેદ” તરીકે વર્ણવામાં આવ્યા છે.

ઉદાહરણ તરીકે, આપણા “પાપો બરફ જેવા સફેદ થશે” વાક્યનો અર્થ એ છે કે ઈશ્વર સંપૂર્ણપણે પોતાના લોકોને તેમના પાપોથી શુદ્ધ કરશે.

(આ પણ જુઓ: અજ્ઞાતનો અનુવાદ કેવી રીતે કરવો

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ

(આ પણ જુઓ: લબાનોન, શુદ્ધ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બરફ, બરફ પડ્યો, બરફ પડી રહ્યો છે

તથ્યો:

“બરફ” શબ્દ સફેદ પાણીના ઠરી ગયેલા ટુકડાઓ કે જે એવી જગાઓમાં જ્યાં હવાનું તાપમાન વધુ ઠંડુ હોય ત્યાં વાદળામાંથી પડે છે

પર્વતોના શિખરો પર બરફ કે જે લાંબો સમય સુધી રહે છે. બાઈબલમાં નોંધવામાં આવેલ જગાનું એક ઉદાહરણ કે જ્યાં બરફ હોય છે તે છે લબાનોન પર્વત.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણના પુસ્તકમાં ઈસુના વસ્ત્રો અને વાળ “બરફ જેવા સફેદ” તરીકે વર્ણવામાં આવ્યા છે.

ઉદાહરણ તરીકે, આપણા “પાપો બરફ જેવા સફેદ થશે” વાક્યનો અર્થ એ છે કે ઈશ્વર સંપૂર્ણપણે પોતાના લોકોને તેમના પાપોથી શુદ્ધ કરશે.

(આ પણ જુઓ: અજ્ઞાતનો અનુવાદ કેવી રીતે કરવો

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ

(આ પણ જુઓ: લબાનોન, શુદ્ધ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બરુ, બરુઓ

તથ્યો:

“બરુ” શબ્દ લાંબી દાંડીવાળા છોડનો ઉલ્લેખ કરે છે કે જે પાણીમાં અને સામાન્ય રીતે નદી કે ઝરણાના કિનારે ઊગે છે.

તેઓ ઊંચી પોલી દાંડીઓ હતી કે જેઓ નદીના પાણીમાં ભરાવદાર ઝૂંડોમાં ઊગતી હતી.

(આ પણ જૂઓ: મિસર, મૂસા, નાઇલ નદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બર્થોલ્મી

સત્યો:

બર્થોલ્મી ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.

થોડા અઠવાડિયા પછી, એટલે કે જયારે પચાસમાના દિવસે પવિત્રઆત્મા તેઓના ઉપર આવ્યો, ત્યારે તે બીજા પ્રેરિતોની સાથે યરુશાલેમમાં હતો.

(આ પણ જુઓ: પ્રેરિત, સારા સમાચારો, પવિત્ર આત્મા, ચમત્કાર, પેન્ટીકોસ્ટ, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બર્થોલ્મી

સત્યો:

બર્થોલ્મી ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.

થોડા અઠવાડિયા પછી, એટલે કે જયારે પચાસમાના દિવસે પવિત્રઆત્મા તેઓના ઉપર આવ્યો, ત્યારે તે બીજા પ્રેરિતોની સાથે યરુશાલેમમાં હતો.

(આ પણ જુઓ: પ્રેરિત, સારા સમાચારો, પવિત્ર આત્મા, ચમત્કાર, પેન્ટીકોસ્ટ, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બર્થોલ્મી

સત્યો:

બર્થોલ્મી ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.

થોડા અઠવાડિયા પછી, એટલે કે જયારે પચાસમાના દિવસે પવિત્રઆત્મા તેઓના ઉપર આવ્યો, ત્યારે તે બીજા પ્રેરિતોની સાથે યરુશાલેમમાં હતો.

(આ પણ જુઓ: પ્રેરિત, સારા સમાચારો, પવિત્ર આત્મા, ચમત્કાર, પેન્ટીકોસ્ટ, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બર્થોલ્મી

સત્યો:

બર્થોલ્મી ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.

થોડા અઠવાડિયા પછી, એટલે કે જયારે પચાસમાના દિવસે પવિત્રઆત્મા તેઓના ઉપર આવ્યો, ત્યારે તે બીજા પ્રેરિતોની સાથે યરુશાલેમમાં હતો.

(આ પણ જુઓ: પ્રેરિત, સારા સમાચારો, પવિત્ર આત્મા, ચમત્કાર, પેન્ટીકોસ્ટ, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બલામ

સત્યો:

જયારે ઈઝરાએલપુત્રોએ મોઆબના ઉત્તરે યર્દન નદી પાસે છાવણી નાંખીને કનાનની ભૂમિમાં પ્રવેશ કરવા તૈયારી હતા, તે સમયે બલામ જે એક મૂર્તિપૂજક પ્રબોધક હતો તેને બાલાક રાજાએ ઈઝરાએલને શ્રાપ આપવા ભાડે રાખ્યો.

દેવે ગધેડીને પણ બલામની સાથે બોલવાની ક્ષમતા આપી.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, કનાન, શાપ, ગધેડો, ફ્રાત નદી, યર્દન નદી, મિદ્યાન, મોઆબ, પેઓર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બલામ

સત્યો:

જયારે ઈઝરાએલપુત્રોએ મોઆબના ઉત્તરે યર્દન નદી પાસે છાવણી નાંખીને કનાનની ભૂમિમાં પ્રવેશ કરવા તૈયારી હતા, તે સમયે બલામ જે એક મૂર્તિપૂજક પ્રબોધક હતો તેને બાલાક રાજાએ ઈઝરાએલને શ્રાપ આપવા ભાડે રાખ્યો.

દેવે ગધેડીને પણ બલામની સાથે બોલવાની ક્ષમતા આપી.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, કનાન, શાપ, ગધેડો, ફ્રાત નદી, યર્દન નદી, મિદ્યાન, મોઆબ, પેઓર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બલામ

સત્યો:

જયારે ઈઝરાએલપુત્રોએ મોઆબના ઉત્તરે યર્દન નદી પાસે છાવણી નાંખીને કનાનની ભૂમિમાં પ્રવેશ કરવા તૈયારી હતા, તે સમયે બલામ જે એક મૂર્તિપૂજક પ્રબોધક હતો તેને બાલાક રાજાએ ઈઝરાએલને શ્રાપ આપવા ભાડે રાખ્યો.

દેવે ગધેડીને પણ બલામની સાથે બોલવાની ક્ષમતા આપી.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, કનાન, શાપ, ગધેડો, ફ્રાત નદી, યર્દન નદી, મિદ્યાન, મોઆબ, પેઓર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

શબ્દ માહિતી:

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

શબ્દ માહિતી:

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

શબ્દ માહિતી:

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

શબ્દ માહિતી:

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

શબ્દ માહિતી:

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

શબ્દ માહિતી:

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

શબ્દ માહિતી:

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

શબ્દ માહિતી:

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાપ્તિસ્મા આપવું, બાપ્તિસ્મા પામેલ, બાપ્તિસ્મા

વ્યાખ્યા:

નવાકરારમાં “બાપ્તિસ્મા આપવું” અને “બાપ્તિસ્મા” શબ્દ સામાન્ય રીતે ધર્મિક વિધિને દર્શાવે છે, જેમાં ખ્રિસ્તી વ્યક્તિ જળસંસ્કારથી સ્નાન કરે છે, એ દર્શાવે કે તેઓ પોતાના પાપોથી શુદ્ધ થઈને ખ્રિસ્ત સાથે એક થાય છે.

ભાષાંતરના સુચનો:

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્મી), પશ્ચાતાપ કરવો, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઘણા ધાર્મિક આગેવાનો પણ યોહાનથી બાપ્તિસ્મા પામવા આવ્યા, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં અથવા તેમના પાપોની કબૂલાત કરી નહીં.

તારે મને બાપ્તિસ્મા આપવું જોઈએ.”

શબ્દ માહિતી:

બાબિલ

સત્યો:

બાબિલ એ મેસોપોતામિયાના દક્ષિણ ભાગના શિનઆર પ્રાંતમાં આવેલું મુખ્ય શહેર હતું. પછી શિનઆર બાબિલોનિયા કહેવાયું હતું.

તે પાછળથી “બાબિલના બુરજ” તરીકે જાણીતો બન્યો.

જેથી તેઓને આખા દુનિયાના જુદા જુદા ભાગોમાં દુર જઈને રહેવાની ફરજ પડી.

(આપણ જુઓ: બાબિલોન, હામ, મેસોપોતામિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાબિલ

સત્યો:

બાબિલ એ મેસોપોતામિયાના દક્ષિણ ભાગના શિનઆર પ્રાંતમાં આવેલું મુખ્ય શહેર હતું. પછી શિનઆર બાબિલોનિયા કહેવાયું હતું.

તે પાછળથી “બાબિલના બુરજ” તરીકે જાણીતો બન્યો.

જેથી તેઓને આખા દુનિયાના જુદા જુદા ભાગોમાં દુર જઈને રહેવાની ફરજ પડી.

(આપણ જુઓ: બાબિલોન, હામ, મેસોપોતામિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાબિલ

સત્યો:

બાબિલ એ મેસોપોતામિયાના દક્ષિણ ભાગના શિનઆર પ્રાંતમાં આવેલું મુખ્ય શહેર હતું. પછી શિનઆર બાબિલોનિયા કહેવાયું હતું.

તે પાછળથી “બાબિલના બુરજ” તરીકે જાણીતો બન્યો.

જેથી તેઓને આખા દુનિયાના જુદા જુદા ભાગોમાં દુર જઈને રહેવાની ફરજ પડી.

(આપણ જુઓ: બાબિલોન, હામ, મેસોપોતામિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાબિલ

સત્યો:

બાબિલ એ મેસોપોતામિયાના દક્ષિણ ભાગના શિનઆર પ્રાંતમાં આવેલું મુખ્ય શહેર હતું. પછી શિનઆર બાબિલોનિયા કહેવાયું હતું.

તે પાછળથી “બાબિલના બુરજ” તરીકે જાણીતો બન્યો.

જેથી તેઓને આખા દુનિયાના જુદા જુદા ભાગોમાં દુર જઈને રહેવાની ફરજ પડી.

(આપણ જુઓ: બાબિલોન, હામ, મેસોપોતામિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાબિલોન, શિનઆર (બાબિલોનીઆ), બાબિલોની, બાબિલોનીઓ

સત્યો:

બાબિલોન શહેર એ પ્રાચીન સમયના શિનઆર (બાબિલોનીઆ) પ્રાંતની રાજધાની હતી કે જે બાબિલોનના સામ્રાજ્યનો ભાગ પણ હતો.

(આ પણ જુઓ: બાબિલ, કાસ્દી, યહુદા, નબૂખાદનેસ્સાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર્નાબાસ

સત્યો:

બાર્નાબાસ એ પ્રથમ ખ્રિસ્તીઓમાંનો એક હતો કે જે પ્રેરિતોના સમયમાં જીવ્યો હતો. બાર્નાબાસ ઈઝરાએલીઓના લેવી કુળમાંથી હતો અને સાઈપ્રસ ટાપુમાંથી આવતો હતો.

(આ પણ જુઓ: ખ્રિસ્તી, સૈપ્રસ, સારા સમાચારો, લેવી, પાઉલ)

બાઈબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

બાર્નાબાસ

સત્યો:

બાર્નાબાસ એ પ્રથમ ખ્રિસ્તીઓમાંનો એક હતો કે જે પ્રેરિતોના સમયમાં જીવ્યો હતો. બાર્નાબાસ ઈઝરાએલીઓના લેવી કુળમાંથી હતો અને સાઈપ્રસ ટાપુમાંથી આવતો હતો.

(આ પણ જુઓ: ખ્રિસ્તી, સૈપ્રસ, સારા સમાચારો, લેવી, પાઉલ)

બાઈબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

બાર્નાબાસ

સત્યો:

બાર્નાબાસ એ પ્રથમ ખ્રિસ્તીઓમાંનો એક હતો કે જે પ્રેરિતોના સમયમાં જીવ્યો હતો. બાર્નાબાસ ઈઝરાએલીઓના લેવી કુળમાંથી હતો અને સાઈપ્રસ ટાપુમાંથી આવતો હતો.

(આ પણ જુઓ: ખ્રિસ્તી, સૈપ્રસ, સારા સમાચારો, લેવી, પાઉલ)

બાઈબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

બાર્નાબાસ

સત્યો:

બાર્નાબાસ એ પ્રથમ ખ્રિસ્તીઓમાંનો એક હતો કે જે પ્રેરિતોના સમયમાં જીવ્યો હતો. બાર્નાબાસ ઈઝરાએલીઓના લેવી કુળમાંથી હતો અને સાઈપ્રસ ટાપુમાંથી આવતો હતો.

(આ પણ જુઓ: ખ્રિસ્તી, સૈપ્રસ, સારા સમાચારો, લેવી, પાઉલ)

બાઈબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

બાલઝબૂલ

સત્યો:

બાલઝબૂલ એ શેતાન અથવા દુષ્ટ વ્યક્તિ માટેનું બીજું નામ છે. ક્યારેક તેની જોડણી “બિલઝબૂબ” પણ હોય છે.

આ શબ્દનું ભાષાંતર કરવાને બદલે તેને અસલ જોડણી રાખવી વધારે શ્રેષ્ઠ છે.

(આ પણ જુઓ: ભૂત, એક્રોન, શેતાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાલઝબૂલ

સત્યો:

બાલઝબૂલ એ શેતાન અથવા દુષ્ટ વ્યક્તિ માટેનું બીજું નામ છે. ક્યારેક તેની જોડણી “બિલઝબૂબ” પણ હોય છે.

આ શબ્દનું ભાષાંતર કરવાને બદલે તેને અસલ જોડણી રાખવી વધારે શ્રેષ્ઠ છે.

(આ પણ જુઓ: ભૂત, એક્રોન, શેતાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાલઝબૂલ

સત્યો:

બાલઝબૂલ એ શેતાન અથવા દુષ્ટ વ્યક્તિ માટેનું બીજું નામ છે. ક્યારેક તેની જોડણી “બિલઝબૂબ” પણ હોય છે.

આ શબ્દનું ભાષાંતર કરવાને બદલે તેને અસલ જોડણી રાખવી વધારે શ્રેષ્ઠ છે.

(આ પણ જુઓ: ભૂત, એક્રોન, શેતાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બિન્યામીન, બિન્યામીની, બિન્યામીનીઓ

સત્યો:

બિન્યામીન એ યાકૂબ અને તેની પત્ની રાહેલ દ્વારા જન્મેલો સૌથી નાનો દીકરો હતો. તેના નામનો અર્થ, “મારા જમણા હાથનો પુત્ર.”

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, [યુસૂફ , યૂસફ (જૂના કરાર), પાઉલ, રાહેલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બિન્યામીન, બિન્યામીની, બિન્યામીનીઓ

સત્યો:

બિન્યામીન એ યાકૂબ અને તેની પત્ની રાહેલ દ્વારા જન્મેલો સૌથી નાનો દીકરો હતો. તેના નામનો અર્થ, “મારા જમણા હાથનો પુત્ર.”

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, [યુસૂફ , યૂસફ (જૂના કરાર), પાઉલ, રાહેલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બિન્યામીન, બિન્યામીની, બિન્યામીનીઓ

સત્યો:

બિન્યામીન એ યાકૂબ અને તેની પત્ની રાહેલ દ્વારા જન્મેલો સૌથી નાનો દીકરો હતો. તેના નામનો અર્થ, “મારા જમણા હાથનો પુત્ર.”

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, [યુસૂફ , યૂસફ (જૂના કરાર), પાઉલ, રાહેલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બિન્યામીન, બિન્યામીની, બિન્યામીનીઓ

સત્યો:

બિન્યામીન એ યાકૂબ અને તેની પત્ની રાહેલ દ્વારા જન્મેલો સૌથી નાનો દીકરો હતો. તેના નામનો અર્થ, “મારા જમણા હાથનો પુત્ર.”

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, [યુસૂફ , યૂસફ (જૂના કરાર), પાઉલ, રાહેલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બેખમીર રોટલી

વ્યાખ્યા:

"બેખમીર રોટલી" શબ્દ એ રોટલીનો ઉલ્લેખ કરે છે, જે ખમીર અથવા અન્ય ધમણ વિના બનાવવામાં આવે છે. આ પ્રકારની રોટલી સપાટ છે કારણ કે તેમાં વધારો કરવા માટે કોઈ ખમીર નથી.

તેથી તેઓએ તેમના ભોજન સાથે બેખમીર રોટલી ખાધી. ત્યારથી બેખમીર રોટલી તેમને તે સમયે યાદ કરાવવા માટે તેમના વાર્ષિક પાસ્ખાપર્વની ઉજવણીમાં વપરાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: રોટલી, મિસર, મિજબાની, પાસ્ખા, ગુલામ બનાવવું, પાપ, ખમીર)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

બેખમીર રોટલી

વ્યાખ્યા:

"બેખમીર રોટલી" શબ્દ એ રોટલીનો ઉલ્લેખ કરે છે, જે ખમીર અથવા અન્ય ધમણ વિના બનાવવામાં આવે છે. આ પ્રકારની રોટલી સપાટ છે કારણ કે તેમાં વધારો કરવા માટે કોઈ ખમીર નથી.

તેથી તેઓએ તેમના ભોજન સાથે બેખમીર રોટલી ખાધી. ત્યારથી બેખમીર રોટલી તેમને તે સમયે યાદ કરાવવા માટે તેમના વાર્ષિક પાસ્ખાપર્વની ઉજવણીમાં વપરાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: રોટલી, મિસર, મિજબાની, પાસ્ખા, ગુલામ બનાવવું, પાપ, ખમીર)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

બેખમીર રોટલી

વ્યાખ્યા:

"બેખમીર રોટલી" શબ્દ એ રોટલીનો ઉલ્લેખ કરે છે, જે ખમીર અથવા અન્ય ધમણ વિના બનાવવામાં આવે છે. આ પ્રકારની રોટલી સપાટ છે કારણ કે તેમાં વધારો કરવા માટે કોઈ ખમીર નથી.

તેથી તેઓએ તેમના ભોજન સાથે બેખમીર રોટલી ખાધી. ત્યારથી બેખમીર રોટલી તેમને તે સમયે યાદ કરાવવા માટે તેમના વાર્ષિક પાસ્ખાપર્વની ઉજવણીમાં વપરાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: રોટલી, મિસર, મિજબાની, પાસ્ખા, ગુલામ બનાવવું, પાપ, ખમીર)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

બેખમીર રોટલી

વ્યાખ્યા:

"બેખમીર રોટલી" શબ્દ એ રોટલીનો ઉલ્લેખ કરે છે, જે ખમીર અથવા અન્ય ધમણ વિના બનાવવામાં આવે છે. આ પ્રકારની રોટલી સપાટ છે કારણ કે તેમાં વધારો કરવા માટે કોઈ ખમીર નથી.

તેથી તેઓએ તેમના ભોજન સાથે બેખમીર રોટલી ખાધી. ત્યારથી બેખમીર રોટલી તેમને તે સમયે યાદ કરાવવા માટે તેમના વાર્ષિક પાસ્ખાપર્વની ઉજવણીમાં વપરાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: રોટલી, મિસર, મિજબાની, પાસ્ખા, ગુલામ બનાવવું, પાપ, ખમીર)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

બેખમીર રોટલી

વ્યાખ્યા:

"બેખમીર રોટલી" શબ્દ એ રોટલીનો ઉલ્લેખ કરે છે, જે ખમીર અથવા અન્ય ધમણ વિના બનાવવામાં આવે છે. આ પ્રકારની રોટલી સપાટ છે કારણ કે તેમાં વધારો કરવા માટે કોઈ ખમીર નથી.

તેથી તેઓએ તેમના ભોજન સાથે બેખમીર રોટલી ખાધી. ત્યારથી બેખમીર રોટલી તેમને તે સમયે યાદ કરાવવા માટે તેમના વાર્ષિક પાસ્ખાપર્વની ઉજવણીમાં વપરાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: રોટલી, મિસર, મિજબાની, પાસ્ખા, ગુલામ બનાવવું, પાપ, ખમીર)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

બેથલેહેમ,એફ્રાથાહ

સત્યો:

બેથલેહેમ ઈઝરાએલની ભૂમિમાં યરૂશાલેમ શહેરની નજીક આવેલું એક નાનું શહેર હતું. તે “એફ્રાથાહ,” તરીકે પણ જાણીતું હતું કે, જે સંભવત તેનું મૂળ નામ હતું.

“બેથલેહેમ” શબ્દના નામનો અર્થ, “રોટલીનું ઘર” અથવા “અન્નનું ઘર” થતો હતો.

(આ પણ જુઓ : કાલેબ, દાઉદ, મીખાહ)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મીખાહ પ્રબોધકે કહ્યું કે તે બેથલેહેમ નગરમાં જન્મ લેશે.

શબ્દ માહિતી:

બેથલેહેમ,એફ્રાથાહ

સત્યો:

બેથલેહેમ ઈઝરાએલની ભૂમિમાં યરૂશાલેમ શહેરની નજીક આવેલું એક નાનું શહેર હતું. તે “એફ્રાથાહ,” તરીકે પણ જાણીતું હતું કે, જે સંભવત તેનું મૂળ નામ હતું.

“બેથલેહેમ” શબ્દના નામનો અર્થ, “રોટલીનું ઘર” અથવા “અન્નનું ઘર” થતો હતો.

(આ પણ જુઓ : કાલેબ, દાઉદ, મીખાહ)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મીખાહ પ્રબોધકે કહ્યું કે તે બેથલેહેમ નગરમાં જન્મ લેશે.

શબ્દ માહિતી:

બેથલેહેમ,એફ્રાથાહ

સત્યો:

બેથલેહેમ ઈઝરાએલની ભૂમિમાં યરૂશાલેમ શહેરની નજીક આવેલું એક નાનું શહેર હતું. તે “એફ્રાથાહ,” તરીકે પણ જાણીતું હતું કે, જે સંભવત તેનું મૂળ નામ હતું.

“બેથલેહેમ” શબ્દના નામનો અર્થ, “રોટલીનું ઘર” અથવા “અન્નનું ઘર” થતો હતો.

(આ પણ જુઓ : કાલેબ, દાઉદ, મીખાહ)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મીખાહ પ્રબોધકે કહ્યું કે તે બેથલેહેમ નગરમાં જન્મ લેશે.

શબ્દ માહિતી:

બોઆઝ

સત્યો:

બોઆઝ ઈઝરાએલી માણસ હતો કે જે રૂથનો પતિ, દાઉદ રાજાના વડદાદા, અને ઈસુ ખ્રિસ્તનો પૂર્વજ હતો.

(આ પણ જુઓ: મોઆબ, છૂટકારો કરવો, રૂથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોઆઝ

સત્યો:

બોઆઝ ઈઝરાએલી માણસ હતો કે જે રૂથનો પતિ, દાઉદ રાજાના વડદાદા, અને ઈસુ ખ્રિસ્તનો પૂર્વજ હતો.

(આ પણ જુઓ: મોઆબ, છૂટકારો કરવો, રૂથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોજો, ભારરૂપ છે, ભારથી લદાયેલું, બોજારૂપ

વ્યાખ્યા:

બોજો એ ભારે વજનને દર્શાવે છે. તે શાબ્દિક અર્થ અનુસાર તે શારીરિક ભારને દર્શાવે છે, જેમકે પ્રાણી કામ કરવા માટે જે બોજાને ઉંચકે છે. “ભાર” શબ્દને ઘણા બધા રૂપકાત્મક અર્થો પણ હોય છે.

તેને કહેવા મુજબ તે “ભારે બોજો” “વહન કરી” અથવા “લઇ જઈ” રહ્યો છે.

વ્યક્તિ પાપનો દોષ તેના માટે બોજ છે. “પ્રભુનો બોજો” શબ્દનો અર્થાલંકારિક અર્થ, “ઈશ્વર તરફથી સંદેશ” કે જે પ્રબોધકે ઈશ્વરના લોકોને સુધી અવશ્ય પહોંચાડવાનો હોય, તેને દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોજો, ભારરૂપ છે, ભારથી લદાયેલું, બોજારૂપ

વ્યાખ્યા:

બોજો એ ભારે વજનને દર્શાવે છે. તે શાબ્દિક અર્થ અનુસાર તે શારીરિક ભારને દર્શાવે છે, જેમકે પ્રાણી કામ કરવા માટે જે બોજાને ઉંચકે છે. “ભાર” શબ્દને ઘણા બધા રૂપકાત્મક અર્થો પણ હોય છે.

તેને કહેવા મુજબ તે “ભારે બોજો” “વહન કરી” અથવા “લઇ જઈ” રહ્યો છે.

વ્યક્તિ પાપનો દોષ તેના માટે બોજ છે. “પ્રભુનો બોજો” શબ્દનો અર્થાલંકારિક અર્થ, “ઈશ્વર તરફથી સંદેશ” કે જે પ્રબોધકે ઈશ્વરના લોકોને સુધી અવશ્ય પહોંચાડવાનો હોય, તેને દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોજો, ભારરૂપ છે, ભારથી લદાયેલું, બોજારૂપ

વ્યાખ્યા:

બોજો એ ભારે વજનને દર્શાવે છે. તે શાબ્દિક અર્થ અનુસાર તે શારીરિક ભારને દર્શાવે છે, જેમકે પ્રાણી કામ કરવા માટે જે બોજાને ઉંચકે છે. “ભાર” શબ્દને ઘણા બધા રૂપકાત્મક અર્થો પણ હોય છે.

તેને કહેવા મુજબ તે “ભારે બોજો” “વહન કરી” અથવા “લઇ જઈ” રહ્યો છે.

વ્યક્તિ પાપનો દોષ તેના માટે બોજ છે. “પ્રભુનો બોજો” શબ્દનો અર્થાલંકારિક અર્થ, “ઈશ્વર તરફથી સંદેશ” કે જે પ્રબોધકે ઈશ્વરના લોકોને સુધી અવશ્ય પહોંચાડવાનો હોય, તેને દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોળ

વ્યાખ્યા:

બોળ એક તેલ અથવા તો તેજાનો છે કે જેને બોળના વૃક્ષના ગુંદરમાંથી બનાવવામાં આવે છે. બોળના વૃક્ષો આફ્રિકા અને એશિયામાં થાય છે. તે લોબાન સાથે સંબંધિત છે.

(આ પણ જૂઓ: લોબાન, વિદ્વાન માણસ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બોળ

વ્યાખ્યા:

બોળ એક તેલ અથવા તો તેજાનો છે કે જેને બોળના વૃક્ષના ગુંદરમાંથી બનાવવામાં આવે છે. બોળના વૃક્ષો આફ્રિકા અને એશિયામાં થાય છે. તે લોબાન સાથે સંબંધિત છે.

(આ પણ જૂઓ: લોબાન, વિદ્વાન માણસ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બોળ

વ્યાખ્યા:

બોળ એક તેલ અથવા તો તેજાનો છે કે જેને બોળના વૃક્ષના ગુંદરમાંથી બનાવવામાં આવે છે. બોળના વૃક્ષો આફ્રિકા અને એશિયામાં થાય છે. તે લોબાન સાથે સંબંધિત છે.

(આ પણ જૂઓ: લોબાન, વિદ્વાન માણસ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બોળ

વ્યાખ્યા:

બોળ એક તેલ અથવા તો તેજાનો છે કે જેને બોળના વૃક્ષના ગુંદરમાંથી બનાવવામાં આવે છે. બોળના વૃક્ષો આફ્રિકા અને એશિયામાં થાય છે. તે લોબાન સાથે સંબંધિત છે.

(આ પણ જૂઓ: લોબાન, વિદ્વાન માણસ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભઠ્ઠી

સત્યો:

ભઠ્ઠી એ ખૂબ જ મોટો ચૂલો હતો કે જેમાં વસ્તુઓને ઊંચા તાપમાને ગરમ કરવા માટે વાપરવામાં આવતો હતો.

(આ પણ જુઓ: દેવ, પ્રતિમા (મૂર્તિ))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભઠ્ઠી

સત્યો:

ભઠ્ઠી એ ખૂબ જ મોટો ચૂલો હતો કે જેમાં વસ્તુઓને ઊંચા તાપમાને ગરમ કરવા માટે વાપરવામાં આવતો હતો.

(આ પણ જુઓ: દેવ, પ્રતિમા (મૂર્તિ))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભઠ્ઠી

સત્યો:

ભઠ્ઠી એ ખૂબ જ મોટો ચૂલો હતો કે જેમાં વસ્તુઓને ઊંચા તાપમાને ગરમ કરવા માટે વાપરવામાં આવતો હતો.

(આ પણ જુઓ: દેવ, પ્રતિમા (મૂર્તિ))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભવિષ્યકથન, ભવિષ્ય ભાખનાર, ભવિષ્ય ભાખવું, ભવિષ્ય કહેનાર

વ્યાખ્યા:

“ભવિષ્યકથન” અને “ભવિષ્ય કહેનાર” શબ્દો, અલૌકિક વિશ્વમાંથી આત્માઓ દ્વારા માહિતી મેળવવા પ્રયાસ કરવાની પ્રથાને દર્શાવે છે. જે આ કરે છે તેને ક્યારેક “ભવિષ્ય ભાખનાર” અથવા “ભવિષ્ય કહેનાર” વ્યક્તિ કહેવાય છે.

આ સઘળી પ્રથાઓમાં દુષ્ટ આત્માઓની શક્તિનો ઉપયોગનો સમાવેશ થાય છે અને તેઓ દેવ દ્વારા તિરસ્કાર પામેલ છે.

(આ પણ જુઓ: પ્રેરિત, દેવ, જાદુ, જાદુગર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભવિષ્યકથન, ભવિષ્ય ભાખનાર, ભવિષ્ય ભાખવું, ભવિષ્ય કહેનાર

વ્યાખ્યા:

“ભવિષ્યકથન” અને “ભવિષ્ય કહેનાર” શબ્દો, અલૌકિક વિશ્વમાંથી આત્માઓ દ્વારા માહિતી મેળવવા પ્રયાસ કરવાની પ્રથાને દર્શાવે છે. જે આ કરે છે તેને ક્યારેક “ભવિષ્ય ભાખનાર” અથવા “ભવિષ્ય કહેનાર” વ્યક્તિ કહેવાય છે.

આ સઘળી પ્રથાઓમાં દુષ્ટ આત્માઓની શક્તિનો ઉપયોગનો સમાવેશ થાય છે અને તેઓ દેવ દ્વારા તિરસ્કાર પામેલ છે.

(આ પણ જુઓ: પ્રેરિત, દેવ, જાદુ, જાદુગર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાલા, ભાલાઓ, ભાલાધારી

વ્યાખ્યા:

ભાલો એક શસ્ત્ર છે લાંબા લાકડાંના હાથાવાળું અને બીજી બાજુ તિક્ષ્ણ ધારદાર ધાતુ કે જે દૂરના અંતર સુધી ફેંકવામાં આવે છે.

તેઓ કેટલીકવાર હજુ વર્તમાન દિવસોની ચોક્કસ લોક જૂથોની તકરારોમાં પણ વપરાય છે.

તલવારને લાંબી ધારદાર બાજુ હાથા સાથે હોય છે, જ્યારે ભાલાને નાની ધારદાર બાજુ લાંબા દાંડાની ધારે હોય છે.

(આ પણ જુઓ: શિકાર, રોમ, તલવાર, સૈનિક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભૂંડ, ભૂંડો, ડુક્કરનું માંસ, ભૂંડણ

વ્યાખ્યા:

ભૂંડ એ ચાર પગવાળું, ખરીવાળું પ્રાણી છે કે જે માંસ માટે પાળવમાં આવે છે.

તેનું માંસ “ડુક્કરનું માંસ” (અંગ્રેજીમાં “પોર્ક”) કહેવામાં આવે છે.

ભૂંડો તથા તેમના સંબંધિત પ્રાણીઓ માટે “ભૂંડણ” એ સામાન્ય શબ્દ છે.

યહૂદીઓ આજે પણ ભૂંડને અશુદ્ધ ગણે છે અને તેનું માંસ ખાતા નથી.

જંગલી સૂવરોને મોટો અણીદાર દાંત હોય છે અને તેઓને ખૂબ જ ભયાનક પ્રાણી માનવામાં આવે છે.

(આ પણ જૂઓ: કેવી રીતે અજ્ઞાત બાબતોનો અનુવાદ કરવો

(આ પણ જૂઓ: શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભૂંડ, ભૂંડો, ડુક્કરનું માંસ, ભૂંડણ

વ્યાખ્યા:

ભૂંડ એ ચાર પગવાળું, ખરીવાળું પ્રાણી છે કે જે માંસ માટે પાળવમાં આવે છે.

તેનું માંસ “ડુક્કરનું માંસ” (અંગ્રેજીમાં “પોર્ક”) કહેવામાં આવે છે.

ભૂંડો તથા તેમના સંબંધિત પ્રાણીઓ માટે “ભૂંડણ” એ સામાન્ય શબ્દ છે.

યહૂદીઓ આજે પણ ભૂંડને અશુદ્ધ ગણે છે અને તેનું માંસ ખાતા નથી.

જંગલી સૂવરોને મોટો અણીદાર દાંત હોય છે અને તેઓને ખૂબ જ ભયાનક પ્રાણી માનવામાં આવે છે.

(આ પણ જૂઓ: કેવી રીતે અજ્ઞાત બાબતોનો અનુવાદ કરવો

(આ પણ જૂઓ: શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભૂંડ, ભૂંડો, ડુક્કરનું માંસ, ભૂંડણ

વ્યાખ્યા:

ભૂંડ એ ચાર પગવાળું, ખરીવાળું પ્રાણી છે કે જે માંસ માટે પાળવમાં આવે છે.

તેનું માંસ “ડુક્કરનું માંસ” (અંગ્રેજીમાં “પોર્ક”) કહેવામાં આવે છે.

ભૂંડો તથા તેમના સંબંધિત પ્રાણીઓ માટે “ભૂંડણ” એ સામાન્ય શબ્દ છે.

યહૂદીઓ આજે પણ ભૂંડને અશુદ્ધ ગણે છે અને તેનું માંસ ખાતા નથી.

જંગલી સૂવરોને મોટો અણીદાર દાંત હોય છે અને તેઓને ખૂબ જ ભયાનક પ્રાણી માનવામાં આવે છે.

(આ પણ જૂઓ: કેવી રીતે અજ્ઞાત બાબતોનો અનુવાદ કરવો

(આ પણ જૂઓ: શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભૂંડ, ભૂંડો, ડુક્કરનું માંસ, ભૂંડણ

વ્યાખ્યા:

ભૂંડ એ ચાર પગવાળું, ખરીવાળું પ્રાણી છે કે જે માંસ માટે પાળવમાં આવે છે.

તેનું માંસ “ડુક્કરનું માંસ” (અંગ્રેજીમાં “પોર્ક”) કહેવામાં આવે છે.

ભૂંડો તથા તેમના સંબંધિત પ્રાણીઓ માટે “ભૂંડણ” એ સામાન્ય શબ્દ છે.

યહૂદીઓ આજે પણ ભૂંડને અશુદ્ધ ગણે છે અને તેનું માંસ ખાતા નથી.

જંગલી સૂવરોને મોટો અણીદાર દાંત હોય છે અને તેઓને ખૂબ જ ભયાનક પ્રાણી માનવામાં આવે છે.

(આ પણ જૂઓ: કેવી રીતે અજ્ઞાત બાબતોનો અનુવાદ કરવો

(આ પણ જૂઓ: શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભૂંડ, ભૂંડો, ડુક્કરનું માંસ, ભૂંડણ

વ્યાખ્યા:

ભૂંડ એ ચાર પગવાળું, ખરીવાળું પ્રાણી છે કે જે માંસ માટે પાળવમાં આવે છે.

તેનું માંસ “ડુક્કરનું માંસ” (અંગ્રેજીમાં “પોર્ક”) કહેવામાં આવે છે.

ભૂંડો તથા તેમના સંબંધિત પ્રાણીઓ માટે “ભૂંડણ” એ સામાન્ય શબ્દ છે.

યહૂદીઓ આજે પણ ભૂંડને અશુદ્ધ ગણે છે અને તેનું માંસ ખાતા નથી.

જંગલી સૂવરોને મોટો અણીદાર દાંત હોય છે અને તેઓને ખૂબ જ ભયાનક પ્રાણી માનવામાં આવે છે.

(આ પણ જૂઓ: કેવી રીતે અજ્ઞાત બાબતોનો અનુવાદ કરવો

(આ પણ જૂઓ: શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભૂસું

વ્યાખ્યા:

ભૂસું એ અનાજના દાણાનું સુકું રક્ષણાત્મક આવરણ છે. ભૂસું એ ખોરાક માટે સારું નથી, જેથી લોકો તેને અનાજના દાણામાંથી જુદું કરીને તેને દૂર ફેંકી દે છે.

હવા ભૂસાને દૂર ખેંચી લઇ જાય છે, અને દાણા જમીન ઉપર પડે છે. આ પ્રક્રિયાને “ઊપણવું” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: અનાજ, ઘઉં, ઊપણવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભૂસું

વ્યાખ્યા:

ભૂસું એ અનાજના દાણાનું સુકું રક્ષણાત્મક આવરણ છે. ભૂસું એ ખોરાક માટે સારું નથી, જેથી લોકો તેને અનાજના દાણામાંથી જુદું કરીને તેને દૂર ફેંકી દે છે.

હવા ભૂસાને દૂર ખેંચી લઇ જાય છે, અને દાણા જમીન ઉપર પડે છે. આ પ્રક્રિયાને “ઊપણવું” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: અનાજ, ઘઉં, ઊપણવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંદિર

તથ્યો:

મંદિર દિવાલોથી ઘેરાયેલ આંગણાવાળું એક મકાન હતું, જ્યાં ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા અને બલિદાન અર્પણ કરવા માટે આવ્યા. તે યરૂશાલેમ શહેરમાં મોરીયા પર્વત પર આવેલું હતું.

કેટલીકવાર તે મકાનને જ ઓળખવામાં આવે છે.

યરૂશાલેમમાં પૂજા માટેની કાયમી જગ્યા હોવાનું માનવામાં આવે છે

અનુવાદ માટેના સૂચનો:

આનું ભાષાંતર "મંદિરના આંગણામાં" અથવા "મંદિરના સંકુલમાં" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: બલિદાન,સુલેમાન, બાબિલોન, પવિત્ર આત્મા, મુલાકાતમંડપ, અદાલત, સિયોન, ઘર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંદિર

તથ્યો:

મંદિર દિવાલોથી ઘેરાયેલ આંગણાવાળું એક મકાન હતું, જ્યાં ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા અને બલિદાન અર્પણ કરવા માટે આવ્યા. તે યરૂશાલેમ શહેરમાં મોરીયા પર્વત પર આવેલું હતું.

કેટલીકવાર તે મકાનને જ ઓળખવામાં આવે છે.

યરૂશાલેમમાં પૂજા માટેની કાયમી જગ્યા હોવાનું માનવામાં આવે છે

અનુવાદ માટેના સૂચનો:

આનું ભાષાંતર "મંદિરના આંગણામાં" અથવા "મંદિરના સંકુલમાં" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: બલિદાન,સુલેમાન, બાબિલોન, પવિત્ર આત્મા, મુલાકાતમંડપ, અદાલત, સિયોન, ઘર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંદિર

તથ્યો:

મંદિર દિવાલોથી ઘેરાયેલ આંગણાવાળું એક મકાન હતું, જ્યાં ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા અને બલિદાન અર્પણ કરવા માટે આવ્યા. તે યરૂશાલેમ શહેરમાં મોરીયા પર્વત પર આવેલું હતું.

કેટલીકવાર તે મકાનને જ ઓળખવામાં આવે છે.

યરૂશાલેમમાં પૂજા માટેની કાયમી જગ્યા હોવાનું માનવામાં આવે છે

અનુવાદ માટેના સૂચનો:

આનું ભાષાંતર "મંદિરના આંગણામાં" અથવા "મંદિરના સંકુલમાં" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: બલિદાન,સુલેમાન, બાબિલોન, પવિત્ર આત્મા, મુલાકાતમંડપ, અદાલત, સિયોન, ઘર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંદિર

તથ્યો:

મંદિર દિવાલોથી ઘેરાયેલ આંગણાવાળું એક મકાન હતું, જ્યાં ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા અને બલિદાન અર્પણ કરવા માટે આવ્યા. તે યરૂશાલેમ શહેરમાં મોરીયા પર્વત પર આવેલું હતું.

કેટલીકવાર તે મકાનને જ ઓળખવામાં આવે છે.

યરૂશાલેમમાં પૂજા માટેની કાયમી જગ્યા હોવાનું માનવામાં આવે છે

અનુવાદ માટેના સૂચનો:

આનું ભાષાંતર "મંદિરના આંગણામાં" અથવા "મંદિરના સંકુલમાં" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: બલિદાન,સુલેમાન, બાબિલોન, પવિત્ર આત્મા, મુલાકાતમંડપ, અદાલત, સિયોન, ઘર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંદિર

તથ્યો:

મંદિર દિવાલોથી ઘેરાયેલ આંગણાવાળું એક મકાન હતું, જ્યાં ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા અને બલિદાન અર્પણ કરવા માટે આવ્યા. તે યરૂશાલેમ શહેરમાં મોરીયા પર્વત પર આવેલું હતું.

કેટલીકવાર તે મકાનને જ ઓળખવામાં આવે છે.

યરૂશાલેમમાં પૂજા માટેની કાયમી જગ્યા હોવાનું માનવામાં આવે છે

અનુવાદ માટેના સૂચનો:

આનું ભાષાંતર "મંદિરના આંગણામાં" અથવા "મંદિરના સંકુલમાં" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: બલિદાન,સુલેમાન, બાબિલોન, પવિત્ર આત્મા, મુલાકાતમંડપ, અદાલત, સિયોન, ઘર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મકદોનિયા

તથ્યો:

નવા કરારના સમયમાં, મકદોનિયા પ્રાચીન ગ્રીસ દેશની ઉત્તરે આવેલો એક રોમન પ્રાંત હતો.

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, બૈરીયા, વિશ્વાસ, સારા સમાચારો, ગ્રીસ, ફિલિપી, થેસ્સલોનિકા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મકદોનિયા

તથ્યો:

નવા કરારના સમયમાં, મકદોનિયા પ્રાચીન ગ્રીસ દેશની ઉત્તરે આવેલો એક રોમન પ્રાંત હતો.

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, બૈરીયા, વિશ્વાસ, સારા સમાચારો, ગ્રીસ, ફિલિપી, થેસ્સલોનિકા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મકદોનિયા

તથ્યો:

નવા કરારના સમયમાં, મકદોનિયા પ્રાચીન ગ્રીસ દેશની ઉત્તરે આવેલો એક રોમન પ્રાંત હતો.

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, બૈરીયા, વિશ્વાસ, સારા સમાચારો, ગ્રીસ, ફિલિપી, થેસ્સલોનિકા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મકદોનિયા

તથ્યો:

નવા કરારના સમયમાં, મકદોનિયા પ્રાચીન ગ્રીસ દેશની ઉત્તરે આવેલો એક રોમન પ્રાંત હતો.

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, બૈરીયા, વિશ્વાસ, સારા સમાચારો, ગ્રીસ, ફિલિપી, થેસ્સલોનિકા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મકદોનિયા

તથ્યો:

નવા કરારના સમયમાં, મકદોનિયા પ્રાચીન ગ્રીસ દેશની ઉત્તરે આવેલો એક રોમન પ્રાંત હતો.

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, બૈરીયા, વિશ્વાસ, સારા સમાચારો, ગ્રીસ, ફિલિપી, થેસ્સલોનિકા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મકદોનિયા

તથ્યો:

નવા કરારના સમયમાં, મકદોનિયા પ્રાચીન ગ્રીસ દેશની ઉત્તરે આવેલો એક રોમન પ્રાંત હતો.

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, બૈરીયા, વિશ્વાસ, સારા સમાચારો, ગ્રીસ, ફિલિપી, થેસ્સલોનિકા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મકદોનિયા

તથ્યો:

નવા કરારના સમયમાં, મકદોનિયા પ્રાચીન ગ્રીસ દેશની ઉત્તરે આવેલો એક રોમન પ્રાંત હતો.

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, બૈરીયા, વિશ્વાસ, સારા સમાચારો, ગ્રીસ, ફિલિપી, થેસ્સલોનિકા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મગ્દલાની મરિયમ

તથ્યો:

મગ્દલાની મરિયમ ઈસુમાં વિશ્વાસ કરતી અને તેમની સેવામાં તેમનું અનુસરણ કરતી સ્ત્રીઓમાંની એક સ્ત્રી હતી. જેનામાંથી ઈસુએ સાત દુષ્ટાત્માઓ કાઢ્યા હતા કે જેઓએ તેને બાંધી રાખી હતી તે સ્ત્રી તરીકે તે જાણીતી હતી.

(આ પણ જૂઓ: ભૂત, ભૂત વળગેલાઓ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મગ્દલાની મરિયમ

તથ્યો:

મગ્દલાની મરિયમ ઈસુમાં વિશ્વાસ કરતી અને તેમની સેવામાં તેમનું અનુસરણ કરતી સ્ત્રીઓમાંની એક સ્ત્રી હતી. જેનામાંથી ઈસુએ સાત દુષ્ટાત્માઓ કાઢ્યા હતા કે જેઓએ તેને બાંધી રાખી હતી તે સ્ત્રી તરીકે તે જાણીતી હતી.

(આ પણ જૂઓ: ભૂત, ભૂત વળગેલાઓ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મગ્દલાની મરિયમ

તથ્યો:

મગ્દલાની મરિયમ ઈસુમાં વિશ્વાસ કરતી અને તેમની સેવામાં તેમનું અનુસરણ કરતી સ્ત્રીઓમાંની એક સ્ત્રી હતી. જેનામાંથી ઈસુએ સાત દુષ્ટાત્માઓ કાઢ્યા હતા કે જેઓએ તેને બાંધી રાખી હતી તે સ્ત્રી તરીકે તે જાણીતી હતી.

(આ પણ જૂઓ: ભૂત, ભૂત વળગેલાઓ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મગ્દલાની મરિયમ

તથ્યો:

મગ્દલાની મરિયમ ઈસુમાં વિશ્વાસ કરતી અને તેમની સેવામાં તેમનું અનુસરણ કરતી સ્ત્રીઓમાંની એક સ્ત્રી હતી. જેનામાંથી ઈસુએ સાત દુષ્ટાત્માઓ કાઢ્યા હતા કે જેઓએ તેને બાંધી રાખી હતી તે સ્ત્રી તરીકે તે જાણીતી હતી.

(આ પણ જૂઓ: ભૂત, ભૂત વળગેલાઓ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મજૂરી, મજૂરીમાં, પ્રસૂતિની પીડા

વ્યાખ્યા:

એક સ્ત્રી કે જે "પ્રસૂતિમાં હોય" તે પીડાનો અનુભવ કરે છે જે બાળકના જન્મ તરફ દોરી જાય છે. તેઓને "પ્રસૂતિની પીડા" કહેવામા આવે છે.

(આ પણ જુઓ: મજૂરી, અંતિમ દિવસ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મજૂરી, મજૂરીમાં, પ્રસૂતિની પીડા

વ્યાખ્યા:

એક સ્ત્રી કે જે "પ્રસૂતિમાં હોય" તે પીડાનો અનુભવ કરે છે જે બાળકના જન્મ તરફ દોરી જાય છે. તેઓને "પ્રસૂતિની પીડા" કહેવામા આવે છે.

(આ પણ જુઓ: મજૂરી, અંતિમ દિવસ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મજૂરી, મજૂરીમાં, પ્રસૂતિની પીડા

વ્યાખ્યા:

એક સ્ત્રી કે જે "પ્રસૂતિમાં હોય" તે પીડાનો અનુભવ કરે છે જે બાળકના જન્મ તરફ દોરી જાય છે. તેઓને "પ્રસૂતિની પીડા" કહેવામા આવે છે.

(આ પણ જુઓ: મજૂરી, અંતિમ દિવસ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મજૂરી, મજૂરી કરે છે, મહેનત, મજૂર, મજૂરો

વ્યાખ્યા:

"મજૂરી" શબ્દ કોઈપણ પ્રકારના ભારે શ્રમના કાર્યનો ઉલ્લેખ કરે છે.

તેમાં ઘણીવાર કાર્ય મુશ્કેલ હોય છે તે સૂચિત હોય છે.

બીજી ભાષાઓમાં સંપૂર્ણપણે અલગ શબ્દ તે માટે હોઈ શકે.

(આ પણ જુઓ: કઠણ, મજૂરી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મજૂરી, મજૂરી કરે છે, મહેનત, મજૂર, મજૂરો

વ્યાખ્યા:

"મજૂરી" શબ્દ કોઈપણ પ્રકારના ભારે શ્રમના કાર્યનો ઉલ્લેખ કરે છે.

તેમાં ઘણીવાર કાર્ય મુશ્કેલ હોય છે તે સૂચિત હોય છે.

બીજી ભાષાઓમાં સંપૂર્ણપણે અલગ શબ્દ તે માટે હોઈ શકે.

(આ પણ જુઓ: કઠણ, મજૂરી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મજૂરી, મજૂરી કરે છે, મહેનત, મજૂર, મજૂરો

વ્યાખ્યા:

"મજૂરી" શબ્દ કોઈપણ પ્રકારના ભારે શ્રમના કાર્યનો ઉલ્લેખ કરે છે.

તેમાં ઘણીવાર કાર્ય મુશ્કેલ હોય છે તે સૂચિત હોય છે.

બીજી ભાષાઓમાં સંપૂર્ણપણે અલગ શબ્દ તે માટે હોઈ શકે.

(આ પણ જુઓ: કઠણ, મજૂરી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ્યસ્થ

વ્યાખ્યા:

મધ્યસ્થ એક વ્યક્તિ છે કે જે બે કે તેથી વધુ લોકોને તેમના એકબીજા સાથેના મતભેદો અથવા તો ઝગડાઓ ઉકેલવામાં મદદ કરે છે. તે તેઓને સમાધાન કરવા મદદ કરે છે.

પાપને કારણે ઈશ્વર તથા તેમના લોકો વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે.

અનુવાદ માટેના સૂચનો:

જો “મધ્યસ્થ” શબ્દનો અનુવાદ અલગ રીતે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ રહેશે.

(આ પણ જૂઓ: યાજક, સમાધાન કરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મધ્યસ્થ

વ્યાખ્યા:

મધ્યસ્થ એક વ્યક્તિ છે કે જે બે કે તેથી વધુ લોકોને તેમના એકબીજા સાથેના મતભેદો અથવા તો ઝગડાઓ ઉકેલવામાં મદદ કરે છે. તે તેઓને સમાધાન કરવા મદદ કરે છે.

પાપને કારણે ઈશ્વર તથા તેમના લોકો વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે.

અનુવાદ માટેના સૂચનો:

જો “મધ્યસ્થ” શબ્દનો અનુવાદ અલગ રીતે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ રહેશે.

(આ પણ જૂઓ: યાજક, સમાધાન કરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મધ્યસ્થ

વ્યાખ્યા:

મધ્યસ્થ એક વ્યક્તિ છે કે જે બે કે તેથી વધુ લોકોને તેમના એકબીજા સાથેના મતભેદો અથવા તો ઝગડાઓ ઉકેલવામાં મદદ કરે છે. તે તેઓને સમાધાન કરવા મદદ કરે છે.

પાપને કારણે ઈશ્વર તથા તેમના લોકો વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે.

અનુવાદ માટેના સૂચનો:

જો “મધ્યસ્થ” શબ્દનો અનુવાદ અલગ રીતે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ રહેશે.

(આ પણ જૂઓ: યાજક, સમાધાન કરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મધ્યસ્થ

વ્યાખ્યા:

મધ્યસ્થ એક વ્યક્તિ છે કે જે બે કે તેથી વધુ લોકોને તેમના એકબીજા સાથેના મતભેદો અથવા તો ઝગડાઓ ઉકેલવામાં મદદ કરે છે. તે તેઓને સમાધાન કરવા મદદ કરે છે.

પાપને કારણે ઈશ્વર તથા તેમના લોકો વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે.

અનુવાદ માટેના સૂચનો:

જો “મધ્યસ્થ” શબ્દનો અનુવાદ અલગ રીતે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ રહેશે.

(આ પણ જૂઓ: યાજક, સમાધાન કરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મધ્યસ્થ

વ્યાખ્યા:

મધ્યસ્થ એક વ્યક્તિ છે કે જે બે કે તેથી વધુ લોકોને તેમના એકબીજા સાથેના મતભેદો અથવા તો ઝગડાઓ ઉકેલવામાં મદદ કરે છે. તે તેઓને સમાધાન કરવા મદદ કરે છે.

પાપને કારણે ઈશ્વર તથા તેમના લોકો વચ્ચેનો સંબંધ તૂટી ગયો છે.

અનુવાદ માટેના સૂચનો:

જો “મધ્યસ્થ” શબ્દનો અનુવાદ અલગ રીતે કરવામાં આવે તો તે શ્રેષ્ઠ રહેશે.

(આ પણ જૂઓ: યાજક, સમાધાન કરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મનાશ્શા

તથ્યો:

જૂના કરારમાં મનાશ્શા નામના પાંચ પુરુષો હતા:

બાકીનું અરધું કુળ યર્દન નદીની પૂર્વ દિશાએ વસ્યું હતું.

મનાશ્શા ઈશ્વર તરફ પાછો ફર્યો અને જ્યાં મૂર્તિપૂજાઓ થતી હતી તે વેદીઓનો નાશ કર્યો.

આ બે પુરુષોને તેઓની પરદેશી પત્નીઓને છૂટાછેડા આપવા કહેવામાં આવ્યું હતું કે જેમણે તેઓને જૂઠા દેવોની આરાધના કરવા પ્રભાવિત કર્યાં હતા.

(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દાન, એફ્રાઈમ, એઝરા, દેવ, ઈઝરાએલ, યહૂદા, અધર્મી, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મનાશ્શા

તથ્યો:

જૂના કરારમાં મનાશ્શા નામના પાંચ પુરુષો હતા:

બાકીનું અરધું કુળ યર્દન નદીની પૂર્વ દિશાએ વસ્યું હતું.

મનાશ્શા ઈશ્વર તરફ પાછો ફર્યો અને જ્યાં મૂર્તિપૂજાઓ થતી હતી તે વેદીઓનો નાશ કર્યો.

આ બે પુરુષોને તેઓની પરદેશી પત્નીઓને છૂટાછેડા આપવા કહેવામાં આવ્યું હતું કે જેમણે તેઓને જૂઠા દેવોની આરાધના કરવા પ્રભાવિત કર્યાં હતા.

(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દાન, એફ્રાઈમ, એઝરા, દેવ, ઈઝરાએલ, યહૂદા, અધર્મી, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરકી, મરકીઓ

વ્યાખ્યા:

મરકીઓ એવી ઘટનાઓ છે કે જેઓ મોટી સંખ્યામાં લોકોમાં પીડા અને મૃત્યુ ઉપજાવે છે. ઘણી વાર મરકી એ એવો રોગ છે જે ઝડપથી ફેલાય છે અને તેને અટકાવી શકાય તે અગાઉ ઘણા લોકોના મૃત્યુમાં પરિણામે છે.

આ મરકીઓમાં પાણીનું લોહી બનવું, શારીરિક રોગો, જીવાત અને કરા દ્વારા પાકનો નાશ, ત્રણ દિવસનો સંપૂર્ણ અંધકાર અને પ્રથમજનિત પુત્રોના મૃત્યુનો સમાવેશ થાય છે.

(આ પણ જૂઓ: કરા, ઈઝરાએલ, મૂસા, ફારૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરકી, મરકીઓ

વ્યાખ્યા:

મરકીઓ એવી ઘટનાઓ છે કે જેઓ મોટી સંખ્યામાં લોકોમાં પીડા અને મૃત્યુ ઉપજાવે છે. ઘણી વાર મરકી એ એવો રોગ છે જે ઝડપથી ફેલાય છે અને તેને અટકાવી શકાય તે અગાઉ ઘણા લોકોના મૃત્યુમાં પરિણામે છે.

આ મરકીઓમાં પાણીનું લોહી બનવું, શારીરિક રોગો, જીવાત અને કરા દ્વારા પાકનો નાશ, ત્રણ દિવસનો સંપૂર્ણ અંધકાર અને પ્રથમજનિત પુત્રોના મૃત્યુનો સમાવેશ થાય છે.

(આ પણ જૂઓ: કરા, ઈઝરાએલ, મૂસા, ફારૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરકી, મરકીઓ

વ્યાખ્યા:

મરકીઓ એવી ઘટનાઓ છે કે જેઓ મોટી સંખ્યામાં લોકોમાં પીડા અને મૃત્યુ ઉપજાવે છે. ઘણી વાર મરકી એ એવો રોગ છે જે ઝડપથી ફેલાય છે અને તેને અટકાવી શકાય તે અગાઉ ઘણા લોકોના મૃત્યુમાં પરિણામે છે.

આ મરકીઓમાં પાણીનું લોહી બનવું, શારીરિક રોગો, જીવાત અને કરા દ્વારા પાકનો નાશ, ત્રણ દિવસનો સંપૂર્ણ અંધકાર અને પ્રથમજનિત પુત્રોના મૃત્યુનો સમાવેશ થાય છે.

(આ પણ જૂઓ: કરા, ઈઝરાએલ, મૂસા, ફારૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરિયમ, ઈસુની માતા

તથ્યો:

મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી. ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.

બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા. અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.

તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.

(આ પણ જૂઓ: કાના, મિસર, મહાન હેરોદ, ઈસુ, યૂસફ (નવાકરાર), ઈશ્વરનો દીકરો, કુમારિકા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી. દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે. તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”

તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.

જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.

તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”

તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.

શબ્દ માહિતી:

મરિયમ, ઈસુની માતા

તથ્યો:

મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી. ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.

બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા. અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.

તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.

(આ પણ જૂઓ: કાના, મિસર, મહાન હેરોદ, ઈસુ, યૂસફ (નવાકરાર), ઈશ્વરનો દીકરો, કુમારિકા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી. દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે. તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”

તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.

જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.

તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”

તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.

શબ્દ માહિતી:

મરિયમ, ઈસુની માતા

તથ્યો:

મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી. ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.

બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા. અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.

તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.

(આ પણ જૂઓ: કાના, મિસર, મહાન હેરોદ, ઈસુ, યૂસફ (નવાકરાર), ઈશ્વરનો દીકરો, કુમારિકા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી. દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે. તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”

તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.

જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.

તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”

તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.

શબ્દ માહિતી:

મરિયમ, ઈસુની માતા

તથ્યો:

મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી. ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.

બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા. અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.

તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.

(આ પણ જૂઓ: કાના, મિસર, મહાન હેરોદ, ઈસુ, યૂસફ (નવાકરાર), ઈશ્વરનો દીકરો, કુમારિકા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી. દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે. તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”

તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.

જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.

તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”

તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.

શબ્દ માહિતી:

મરિયમ, ઈસુની માતા

તથ્યો:

મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી. ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.

બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા. અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.

તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.

(આ પણ જૂઓ: કાના, મિસર, મહાન હેરોદ, ઈસુ, યૂસફ (નવાકરાર), ઈશ્વરનો દીકરો, કુમારિકા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી. દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે. તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”

તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.

જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.

તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”

તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.

શબ્દ માહિતી:

મરિયમ, ઈસુની માતા

તથ્યો:

મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી. ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.

બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા. અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.

તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.

(આ પણ જૂઓ: કાના, મિસર, મહાન હેરોદ, ઈસુ, યૂસફ (નવાકરાર), ઈશ્વરનો દીકરો, કુમારિકા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી. દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે. તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”

તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.

જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.

તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”

તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.

શબ્દ માહિતી:

મરિયમ

તથ્યો:

મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.

જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.

પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.

(આ પણ જૂઓ: હારુન, કૂશ, મધ્યસ્થી કરવી, મૂસા, નાઇલ નદી, ફારૂન, બળવો કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરિયમ

તથ્યો:

મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.

જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.

પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.

(આ પણ જૂઓ: હારુન, કૂશ, મધ્યસ્થી કરવી, મૂસા, નાઇલ નદી, ફારૂન, બળવો કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરિયમ

તથ્યો:

મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.

જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.

પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.

(આ પણ જૂઓ: હારુન, કૂશ, મધ્યસ્થી કરવી, મૂસા, નાઇલ નદી, ફારૂન, બળવો કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરિયમ

તથ્યો:

મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.

જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.

પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.

(આ પણ જૂઓ: હારુન, કૂશ, મધ્યસ્થી કરવી, મૂસા, નાઇલ નદી, ફારૂન, બળવો કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરિયમ

તથ્યો:

મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.

જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.

પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.

(આ પણ જૂઓ: હારુન, કૂશ, મધ્યસ્થી કરવી, મૂસા, નાઇલ નદી, ફારૂન, બળવો કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરિયમ

તથ્યો:

મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.

જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.

પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.

(આ પણ જૂઓ: હારુન, કૂશ, મધ્યસ્થી કરવી, મૂસા, નાઇલ નદી, ફારૂન, બળવો કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મહિનો, મહિનાઓ, મહિને

વ્યાખ્યા:

“ મહિનો” એ શબ્દ, ચાર અઠવાડિયાના સમયગાળાને દર્શાવે છે. દરેક મહિનામાં કેટલા દિવસોની સંખ્યા હોય છે, તેનો આધાર સૂર્ય અથવા ચંદ્રના પંચાંગ પર હોઈ, તેઓ અલગ અલગ હોય શકે છે.

આ વ્યવસ્થામાં એક વર્ષમાં 12 અથવા 13 મહિના હોય છે. આ પંચાંગમાં વર્ષના 12 અથવા 13 મહિના હોય છે, જેમાં પ્રથમ મહિનાને હંમેશા એક જ નામથી બોલાવાય છે, તેમ છતાં તેમાં અલગ અલગ ઋતુ હોય શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહેલ, મહેલો

વ્યાખ્યા:

“મહેલ” શબ્દ જ્યાં રાજા તેના કુટુંબીજનો અને દાસો સાથે રહે છે તે ભવન અથવા તો ઘરનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: અદાલત, પ્રમુખ યાજક, રાજા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મહેલ, મહેલો

વ્યાખ્યા:

“મહેલ” શબ્દ જ્યાં રાજા તેના કુટુંબીજનો અને દાસો સાથે રહે છે તે ભવન અથવા તો ઘરનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: અદાલત, પ્રમુખ યાજક, રાજા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મહોર, મહોર કરે છે, મહોર કરવામાં આવી, મહોર કરવામાં આવી રહી છે, મહોર ન કરેલું

વ્યાખ્યા:

વસ્તુને મહોર કરવી તેનો અર્થ કે તેને કશાકથી બંધ કરવું કે જેને તોડ્યા વિના ખોલવા માટે અશક્ય બનાવે.

જ્યારે મીણ ઠંડુ અને કઠણ બની જાય, ત્યારે મહોરને તોડ્યા વિના પત્ર ખોલી શકાય નહિ.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, કબર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મહોર, મહોર કરે છે, મહોર કરવામાં આવી, મહોર કરવામાં આવી રહી છે, મહોર ન કરેલું

વ્યાખ્યા:

વસ્તુને મહોર કરવી તેનો અર્થ કે તેને કશાકથી બંધ કરવું કે જેને તોડ્યા વિના ખોલવા માટે અશક્ય બનાવે.

જ્યારે મીણ ઠંડુ અને કઠણ બની જાય, ત્યારે મહોરને તોડ્યા વિના પત્ર ખોલી શકાય નહિ.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, કબર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મહોર, મહોર કરે છે, મહોર કરવામાં આવી, મહોર કરવામાં આવી રહી છે, મહોર ન કરેલું

વ્યાખ્યા:

વસ્તુને મહોર કરવી તેનો અર્થ કે તેને કશાકથી બંધ કરવું કે જેને તોડ્યા વિના ખોલવા માટે અશક્ય બનાવે.

જ્યારે મીણ ઠંડુ અને કઠણ બની જાય, ત્યારે મહોરને તોડ્યા વિના પત્ર ખોલી શકાય નહિ.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, કબર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મહોર, મહોર કરે છે, મહોર કરવામાં આવી, મહોર કરવામાં આવી રહી છે, મહોર ન કરેલું

વ્યાખ્યા:

વસ્તુને મહોર કરવી તેનો અર્થ કે તેને કશાકથી બંધ કરવું કે જેને તોડ્યા વિના ખોલવા માટે અશક્ય બનાવે.

જ્યારે મીણ ઠંડુ અને કઠણ બની જાય, ત્યારે મહોરને તોડ્યા વિના પત્ર ખોલી શકાય નહિ.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, કબર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માછીમાર, માછીમારો

વ્યાખ્યા:

માછીમાર માણસો કે જેઓ પૈસાની આવક માટે પાણીમાંથી માછલી પકડે છે. નવા કરારમાં, માછીમાર માછલી પકડવા મોટી જાળોનો ઉપયોગ કરતા હતા. “માછીમારો” શબ્દ એ માછીમાર માટેનું બીજું નામ છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માછીમાર, માછીમારો

વ્યાખ્યા:

માછીમાર માણસો કે જેઓ પૈસાની આવક માટે પાણીમાંથી માછલી પકડે છે. નવા કરારમાં, માછીમાર માછલી પકડવા મોટી જાળોનો ઉપયોગ કરતા હતા. “માછીમારો” શબ્દ એ માછીમાર માટેનું બીજું નામ છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માછીમાર, માછીમારો

વ્યાખ્યા:

માછીમાર માણસો કે જેઓ પૈસાની આવક માટે પાણીમાંથી માછલી પકડે છે. નવા કરારમાં, માછીમાર માછલી પકડવા મોટી જાળોનો ઉપયોગ કરતા હતા. “માછીમારો” શબ્દ એ માછીમાર માટેનું બીજું નામ છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માણસનો દીકરો, માણસનો દીકરો

વ્યાખ્યા:

“માણસનો દીકરો” શિર્ષક ઈસુ દ્વારા પોતાને સંબોધવા વાપરવામાં આવ્યું તેમને ઘણીવાર આ શબ્દ “હું” કે “મને” બોલવાને બદલે વાપર્યું.

તેનો એ પણ અર્થ થાય કે “માનવ.”

ઉદાહરણ ટીકે, તેઓએ કહ્યું, “તારે, માણસના દીકરા, પ્રબોધ કરવો જ જોઈએ.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, દીકરો, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માણસનો દીકરો, માણસનો દીકરો

વ્યાખ્યા:

“માણસનો દીકરો” શિર્ષક ઈસુ દ્વારા પોતાને સંબોધવા વાપરવામાં આવ્યું તેમને ઘણીવાર આ શબ્દ “હું” કે “મને” બોલવાને બદલે વાપર્યું.

તેનો એ પણ અર્થ થાય કે “માનવ.”

ઉદાહરણ ટીકે, તેઓએ કહ્યું, “તારે, માણસના દીકરા, પ્રબોધ કરવો જ જોઈએ.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, દીકરો, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માણસનો દીકરો, માણસનો દીકરો

વ્યાખ્યા:

“માણસનો દીકરો” શિર્ષક ઈસુ દ્વારા પોતાને સંબોધવા વાપરવામાં આવ્યું તેમને ઘણીવાર આ શબ્દ “હું” કે “મને” બોલવાને બદલે વાપર્યું.

તેનો એ પણ અર્થ થાય કે “માનવ.”

ઉદાહરણ ટીકે, તેઓએ કહ્યું, “તારે, માણસના દીકરા, પ્રબોધ કરવો જ જોઈએ.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, દીકરો, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માણસનો દીકરો, માણસનો દીકરો

વ્યાખ્યા:

“માણસનો દીકરો” શિર્ષક ઈસુ દ્વારા પોતાને સંબોધવા વાપરવામાં આવ્યું તેમને ઘણીવાર આ શબ્દ “હું” કે “મને” બોલવાને બદલે વાપર્યું.

તેનો એ પણ અર્થ થાય કે “માનવ.”

ઉદાહરણ ટીકે, તેઓએ કહ્યું, “તારે, માણસના દીકરા, પ્રબોધ કરવો જ જોઈએ.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, દીકરો, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માથ્થી, લેવી

તથ્યો:

માથ્થી બાર માણસોમાંનો એક હતો કે જેઓને ઈસુએ તેમના પ્રેરિતો થવા પસંદ કર્યાં હતા. તે અલ્ફીના પુત્ર લેવી તરીકે પણ ઓળખાતો હતો.

(આ પણ જૂઓ: પ્રેરિત, લેવી, વેરો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માથ્થી, લેવી

તથ્યો:

માથ્થી બાર માણસોમાંનો એક હતો કે જેઓને ઈસુએ તેમના પ્રેરિતો થવા પસંદ કર્યાં હતા. તે અલ્ફીના પુત્ર લેવી તરીકે પણ ઓળખાતો હતો.

(આ પણ જૂઓ: પ્રેરિત, લેવી, વેરો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માથ્થી, લેવી

તથ્યો:

માથ્થી બાર માણસોમાંનો એક હતો કે જેઓને ઈસુએ તેમના પ્રેરિતો થવા પસંદ કર્યાં હતા. તે અલ્ફીના પુત્ર લેવી તરીકે પણ ઓળખાતો હતો.

(આ પણ જૂઓ: પ્રેરિત, લેવી, વેરો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માથ્થી, લેવી

તથ્યો:

માથ્થી બાર માણસોમાંનો એક હતો કે જેઓને ઈસુએ તેમના પ્રેરિતો થવા પસંદ કર્યાં હતા. તે અલ્ફીના પુત્ર લેવી તરીકે પણ ઓળખાતો હતો.

(આ પણ જૂઓ: પ્રેરિત, લેવી, વેરો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન્ના

વ્યાખ્યા:

માન્ના સફેદ દાણાના જેવો ખોરાક હતો કે જે ઈશ્વરે ઇઝરાયલીઓને તેઓ ઈજીપ્ત દેશમાંથી નીકળ્યા ત્યાર બાદ અરણ્યના 40 વર્ષના વસવાટ દરમ્યાન ખાવા માટે પૂરો પાડ્યો.

તે મધની જેમ ગળ્યું લાગતું હતું.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જૂઓ: રોટલી, રણ, અનાજ, સ્વર્ગ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માન્ના

વ્યાખ્યા:

માન્ના સફેદ દાણાના જેવો ખોરાક હતો કે જે ઈશ્વરે ઇઝરાયલીઓને તેઓ ઈજીપ્ત દેશમાંથી નીકળ્યા ત્યાર બાદ અરણ્યના 40 વર્ષના વસવાટ દરમ્યાન ખાવા માટે પૂરો પાડ્યો.

તે મધની જેમ ગળ્યું લાગતું હતું.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જૂઓ: રોટલી, રણ, અનાજ, સ્વર્ગ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માન્ના

વ્યાખ્યા:

માન્ના સફેદ દાણાના જેવો ખોરાક હતો કે જે ઈશ્વરે ઇઝરાયલીઓને તેઓ ઈજીપ્ત દેશમાંથી નીકળ્યા ત્યાર બાદ અરણ્યના 40 વર્ષના વસવાટ દરમ્યાન ખાવા માટે પૂરો પાડ્યો.

તે મધની જેમ ગળ્યું લાગતું હતું.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જૂઓ: રોટલી, રણ, અનાજ, સ્વર્ગ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માર્થા

તથ્યો:

માર્થા બેથાની નગરની સ્ત્રી હતી કે જે ઈસુને અનુસરતી હતી.

(આ પણ જૂઓ: લાજરસ, મરિયમ (માર્થાની બહેન))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માર્થા

તથ્યો:

માર્થા બેથાની નગરની સ્ત્રી હતી કે જે ઈસુને અનુસરતી હતી.

(આ પણ જૂઓ: લાજરસ, મરિયમ (માર્થાની બહેન))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મિજબાની, મિજબાની આપે છે, મિજબાની

વ્યાખ્યા:

“મિજબાની” શબ્દ મોટેભાગે કોઈ ઉજવણી કરવાના હેતુથી, જયારે કોઈએક પ્રસંગ કોઈ લોકોનું જૂથ એકસાથે મળી ખૂબજ મોટું ભોજન ખાય છે, તેને દર્શાવે છે. “મિજબાની” શબ્દનો અર્થ, મોટા પ્રમાણમાં ભોજન ખાવાની ક્રિયા અથવા એક સાથે જમણ ખાવામાં ભાગ લેવો, તેવો થાય છે.

મોટેભાગે આ કારણને લીધે તહેવારોને “મિજબાની” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: તહેવાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મિજબાની

વ્યાખ્યા:

મિજબાની એ એક મોટું,ઔપચારિક ભોજન છે કે જેમાં સામાન્ય રીતે અલગ અલગ વાનગીઓનો સમાવેશ થાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મિદ્યાન, મિદ્યાની, મિદ્યાનીઓ

તથ્યો:

મિદ્યાન ઇબ્રાહિમ અને તેની પત્ની કટુરાહનો પુત્ર હતો. તે એક લોકજાતિનું નામ અને કનાન દેશની દક્ષિણે ઉત્તરીય અરેબિયાના અરણ્યમાં આવેલ એક પ્રદેશ પણ છે. તે જૂથના લોકોને “મિદ્યાનીઓ” કહેવામાં આવતા હતા.

ત્યારે બાદ મૂસા યિથ્રોની એક દીકરીને પરણ્યો.

તેઓને હરાવવા માટે ગિદિયોને ઇઝરાયલીઓની આગેવાની કરી.

(આ પણ જૂઓ: અરબસ્તાન, મિસર, ઘેટાં બકરાં, ગિદિયોન, યિથ્રો, મૂસા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી ઈશ્વરે તેઓને મિદ્યાનીઓ એટલે કે નજીકના એક શત્રુજૂથ દ્વારા હારવા દીધા.

શબ્દ માહિતી:

મિસર, મિસરી, મિસરીઓ

સત્યો:

મિસર એ આફ્રિકાના ઇશાન ભાગમાં, કનાનની ભૂમિના દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે. મિસરી વ્યક્તિ છે કે જે મિસર દેશમાંથી આવે છે.

પ્રાચીન મિસર બે ભાગમાં વહેચાયેલું હતું, મિસરનો નીચેનો (ઉત્તર ભાગ જ્યાં નાઈલ નદી નીચે સમુદ્ર તરફ વહેતી હતી) અને મિસર નો ઉપરનો (દક્ષિણ ભાગ).

જૂના કરારમાં, આ ભાગોને મૂળ ભાષાના લખાણમાં “મિસર” અને “પત્રોસ” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: મહાન હેરોદ, [યૂસફ , યૂસફ (નવાકરાર), નાઇલ નદી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મિસર, મિસરી, મિસરીઓ

સત્યો:

મિસર એ આફ્રિકાના ઇશાન ભાગમાં, કનાનની ભૂમિના દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે. મિસરી વ્યક્તિ છે કે જે મિસર દેશમાંથી આવે છે.

પ્રાચીન મિસર બે ભાગમાં વહેચાયેલું હતું, મિસરનો નીચેનો (ઉત્તર ભાગ જ્યાં નાઈલ નદી નીચે સમુદ્ર તરફ વહેતી હતી) અને મિસર નો ઉપરનો (દક્ષિણ ભાગ).

જૂના કરારમાં, આ ભાગોને મૂળ ભાષાના લખાણમાં “મિસર” અને “પત્રોસ” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: મહાન હેરોદ, [યૂસફ , યૂસફ (નવાકરાર), નાઇલ નદી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મિસર, મિસરી, મિસરીઓ

સત્યો:

મિસર એ આફ્રિકાના ઇશાન ભાગમાં, કનાનની ભૂમિના દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે. મિસરી વ્યક્તિ છે કે જે મિસર દેશમાંથી આવે છે.

પ્રાચીન મિસર બે ભાગમાં વહેચાયેલું હતું, મિસરનો નીચેનો (ઉત્તર ભાગ જ્યાં નાઈલ નદી નીચે સમુદ્ર તરફ વહેતી હતી) અને મિસર નો ઉપરનો (દક્ષિણ ભાગ).

જૂના કરારમાં, આ ભાગોને મૂળ ભાષાના લખાણમાં “મિસર” અને “પત્રોસ” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: મહાન હેરોદ, [યૂસફ , યૂસફ (નવાકરાર), નાઇલ નદી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મિસર, મિસરી, મિસરીઓ

સત્યો:

મિસર એ આફ્રિકાના ઇશાન ભાગમાં, કનાનની ભૂમિના દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે. મિસરી વ્યક્તિ છે કે જે મિસર દેશમાંથી આવે છે.

પ્રાચીન મિસર બે ભાગમાં વહેચાયેલું હતું, મિસરનો નીચેનો (ઉત્તર ભાગ જ્યાં નાઈલ નદી નીચે સમુદ્ર તરફ વહેતી હતી) અને મિસર નો ઉપરનો (દક્ષિણ ભાગ).

જૂના કરારમાં, આ ભાગોને મૂળ ભાષાના લખાણમાં “મિસર” અને “પત્રોસ” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: મહાન હેરોદ, [યૂસફ , યૂસફ (નવાકરાર), નાઇલ નદી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મિસર, મિસરી, મિસરીઓ

સત્યો:

મિસર એ આફ્રિકાના ઇશાન ભાગમાં, કનાનની ભૂમિના દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે. મિસરી વ્યક્તિ છે કે જે મિસર દેશમાંથી આવે છે.

પ્રાચીન મિસર બે ભાગમાં વહેચાયેલું હતું, મિસરનો નીચેનો (ઉત્તર ભાગ જ્યાં નાઈલ નદી નીચે સમુદ્ર તરફ વહેતી હતી) અને મિસર નો ઉપરનો (દક્ષિણ ભાગ).

જૂના કરારમાં, આ ભાગોને મૂળ ભાષાના લખાણમાં “મિસર” અને “પત્રોસ” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: મહાન હેરોદ, [યૂસફ , યૂસફ (નવાકરાર), નાઇલ નદી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય યાજકો

વ્યાખ્યા:

ઈસુ પૃથ્વી ઉપર રહેતા હતા તે સમય દરમ્યાન મુખ્ય યાજકો મહત્વના યહૂદી ધાર્મિક આગેવાનો હતા.

તેઓ મંદિરમાં જે પૈસા આપવામાં આવતા હતા, તેના પણ ઉપરીઓ હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: મુખ્ય, પ્રમુખ યાજક, યહૂદી અધિકારીઓ, યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય યાજકો

વ્યાખ્યા:

ઈસુ પૃથ્વી ઉપર રહેતા હતા તે સમય દરમ્યાન મુખ્ય યાજકો મહત્વના યહૂદી ધાર્મિક આગેવાનો હતા.

તેઓ મંદિરમાં જે પૈસા આપવામાં આવતા હતા, તેના પણ ઉપરીઓ હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: મુખ્ય, પ્રમુખ યાજક, યહૂદી અધિકારીઓ, યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય યાજકો

વ્યાખ્યા:

ઈસુ પૃથ્વી ઉપર રહેતા હતા તે સમય દરમ્યાન મુખ્ય યાજકો મહત્વના યહૂદી ધાર્મિક આગેવાનો હતા.

તેઓ મંદિરમાં જે પૈસા આપવામાં આવતા હતા, તેના પણ ઉપરીઓ હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: મુખ્ય, પ્રમુખ યાજક, યહૂદી અધિકારીઓ, યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય યાજકો

વ્યાખ્યા:

ઈસુ પૃથ્વી ઉપર રહેતા હતા તે સમય દરમ્યાન મુખ્ય યાજકો મહત્વના યહૂદી ધાર્મિક આગેવાનો હતા.

તેઓ મંદિરમાં જે પૈસા આપવામાં આવતા હતા, તેના પણ ઉપરીઓ હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: મુખ્ય, પ્રમુખ યાજક, યહૂદી અધિકારીઓ, યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય યાજકો

વ્યાખ્યા:

ઈસુ પૃથ્વી ઉપર રહેતા હતા તે સમય દરમ્યાન મુખ્ય યાજકો મહત્વના યહૂદી ધાર્મિક આગેવાનો હતા.

તેઓ મંદિરમાં જે પૈસા આપવામાં આવતા હતા, તેના પણ ઉપરીઓ હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: મુખ્ય, પ્રમુખ યાજક, યહૂદી અધિકારીઓ, યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુશ્કેલી, મુશ્કેલીઓ, મુશ્કેલીગ્રસ્ત, મુશ્કેલીમાં, તોફાની,

વ્યાખ્યા:

"મુશ્કેલી" એ જીવનનો અનુભવ છે જે ખૂબ જ મુશ્કેલ અને દુ: ખદાયી છે. કોઇ વ્યક્તિને "મુશ્કેલી" આપવી એટલે તે વ્યક્તિને "ચિંતા" કરવા અથવા તેને દુઃખ પહોંચાડવાનો અર્થ થાય છે. "મુશ્કેલીમાં" હોવાનો અર્થ કોઈના વિશે અસ્વસ્થ અથવા દુઃખી થવાનો થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વ્યથિત, સતાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મુશ્કેલી, મુશ્કેલીઓ, મુશ્કેલીગ્રસ્ત, મુશ્કેલીમાં, તોફાની,

વ્યાખ્યા:

"મુશ્કેલી" એ જીવનનો અનુભવ છે જે ખૂબ જ મુશ્કેલ અને દુ: ખદાયી છે. કોઇ વ્યક્તિને "મુશ્કેલી" આપવી એટલે તે વ્યક્તિને "ચિંતા" કરવા અથવા તેને દુઃખ પહોંચાડવાનો અર્થ થાય છે. "મુશ્કેલીમાં" હોવાનો અર્થ કોઈના વિશે અસ્વસ્થ અથવા દુઃખી થવાનો થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વ્યથિત, સતાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મુશ્કેલી, મુશ્કેલીઓ, મુશ્કેલીગ્રસ્ત, મુશ્કેલીમાં, તોફાની,

વ્યાખ્યા:

"મુશ્કેલી" એ જીવનનો અનુભવ છે જે ખૂબ જ મુશ્કેલ અને દુ: ખદાયી છે. કોઇ વ્યક્તિને "મુશ્કેલી" આપવી એટલે તે વ્યક્તિને "ચિંતા" કરવા અથવા તેને દુઃખ પહોંચાડવાનો અર્થ થાય છે. "મુશ્કેલીમાં" હોવાનો અર્થ કોઈના વિશે અસ્વસ્થ અથવા દુઃખી થવાનો થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વ્યથિત, સતાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂલ્યવાન

તથ્યો:

“મૂલ્યવાન” શબ્દ એવા લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેઓને ઘણા કિંમતી ગણવામાં આવે છે.

(આ પણ જૂઓ: સોનુ, ચાંદી/રૂપું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મૂલ્યવાન

તથ્યો:

“મૂલ્યવાન” શબ્દ એવા લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેઓને ઘણા કિંમતી ગણવામાં આવે છે.

(આ પણ જૂઓ: સોનુ, ચાંદી/રૂપું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મૂલ્યવાન

તથ્યો:

“મૂલ્યવાન” શબ્દ એવા લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેઓને ઘણા કિંમતી ગણવામાં આવે છે.

(આ પણ જૂઓ: સોનુ, ચાંદી/રૂપું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મૂલ્યવાન

તથ્યો:

“મૂલ્યવાન” શબ્દ એવા લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેઓને ઘણા કિંમતી ગણવામાં આવે છે.

(આ પણ જૂઓ: સોનુ, ચાંદી/રૂપું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મૂલ્યવાન

તથ્યો:

“મૂલ્યવાન” શબ્દ એવા લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેઓને ઘણા કિંમતી ગણવામાં આવે છે.

(આ પણ જૂઓ: સોનુ, ચાંદી/રૂપું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મૂલ્યવાન

તથ્યો:

“મૂલ્યવાન” શબ્દ એવા લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેઓને ઘણા કિંમતી ગણવામાં આવે છે.

(આ પણ જૂઓ: સોનુ, ચાંદી/રૂપું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મૂલ્યવાન

તથ્યો:

“મૂલ્યવાન” શબ્દ એવા લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેઓને ઘણા કિંમતી ગણવામાં આવે છે.

(આ પણ જૂઓ: સોનુ, ચાંદી/રૂપું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મૂલ્યવાન

તથ્યો:

“મૂલ્યવાન” શબ્દ એવા લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેઓને ઘણા કિંમતી ગણવામાં આવે છે.

(આ પણ જૂઓ: સોનુ, ચાંદી/રૂપું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મોલેખ, મોલોખ

તથ્યો:

મોલેખ કનાની લોકો જેની પૂજા કરતા હતા તે એક જૂઠા દેવનું નામ હતું. તેની બીજી જોડણી “મોલોખ” અને “મોલેક” છે.

તેઓએ મોલેખના આરાધકોની દુષ્ટ પ્રણાલીઓનું અનુસરણ કર્યું કે જેમાં પોતાના બાળકોનું બલિદાન આપવાનો સમાવેશ થતો હતો.

(આ પણ જૂઓ: કનાન, દુષ્ટ, દેવ, દેવ, દેવ, બલિદાન, સાચું, ઉપાસના, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ

વ્યાખ્યા:

યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દેવ, ખાદ્યાર્પણ, બલિદાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ

વ્યાખ્યા:

યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દેવ, ખાદ્યાર્પણ, બલિદાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ

વ્યાખ્યા:

યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દેવ, ખાદ્યાર્પણ, બલિદાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ

વ્યાખ્યા:

યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દેવ, ખાદ્યાર્પણ, બલિદાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ

વ્યાખ્યા:

યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દેવ, ખાદ્યાર્પણ, બલિદાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ

વ્યાખ્યા:

યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દેવ, ખાદ્યાર્પણ, બલિદાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ

વ્યાખ્યા:

યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દેવ, ખાદ્યાર્પણ, બલિદાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યરીખો

સત્યો:

યરીખો કનાનની ભૂમિમાંનું શક્તિશાળી શહેર હતું. તે યર્દન નદીની પૂર્વે અને ખારા સમુદ્રની ઉત્તરે આવેલું હતું.

(આ પણ જુઓ: કનાન, યર્દન નદી, યહોશુઆ, ચમત્કાર, ખારો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યરીખો

સત્યો:

યરીખો કનાનની ભૂમિમાંનું શક્તિશાળી શહેર હતું. તે યર્દન નદીની પૂર્વે અને ખારા સમુદ્રની ઉત્તરે આવેલું હતું.

(આ પણ જુઓ: કનાન, યર્દન નદી, યહોશુઆ, ચમત્કાર, ખારો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યરીખો

સત્યો:

યરીખો કનાનની ભૂમિમાંનું શક્તિશાળી શહેર હતું. તે યર્દન નદીની પૂર્વે અને ખારા સમુદ્રની ઉત્તરે આવેલું હતું.

(આ પણ જુઓ: કનાન, યર્દન નદી, યહોશુઆ, ચમત્કાર, ખારો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યરીખો

સત્યો:

યરીખો કનાનની ભૂમિમાંનું શક્તિશાળી શહેર હતું. તે યર્દન નદીની પૂર્વે અને ખારા સમુદ્રની ઉત્તરે આવેલું હતું.

(આ પણ જુઓ: કનાન, યર્દન નદી, યહોશુઆ, ચમત્કાર, ખારો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યર્દન નદી, યર્દન

સત્યો:

યર્દન નદી કે જે ઉત્તરથી દક્ષિણમાં વહે છે, અને જમીનની પૂર્વ સીમા બનાવે છે કે જે કનાન કહેવાતો હતો. આજે, યર્દન નદી ઈઝરાએલને તેના પશ્ચિમ યર્દનથી તેના પૂર્વ યર્દનને અલગ કરે છે.

તેને સામાન્ય રીતે પાર કરવી ખૂબ અઘરી હતી, પણ દેવે નદીને ચમત્કારીક રીતે વહેતી બંધ કરી જેથી તેઓ ચાલીને નદીના પટ પાર કરી શક્યા.

(આ પણ જુઓ: કનાન, ખારો સમુદ્ર, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યર્દન નદી, યર્દન

સત્યો:

યર્દન નદી કે જે ઉત્તરથી દક્ષિણમાં વહે છે, અને જમીનની પૂર્વ સીમા બનાવે છે કે જે કનાન કહેવાતો હતો. આજે, યર્દન નદી ઈઝરાએલને તેના પશ્ચિમ યર્દનથી તેના પૂર્વ યર્દનને અલગ કરે છે.

તેને સામાન્ય રીતે પાર કરવી ખૂબ અઘરી હતી, પણ દેવે નદીને ચમત્કારીક રીતે વહેતી બંધ કરી જેથી તેઓ ચાલીને નદીના પટ પાર કરી શક્યા.

(આ પણ જુઓ: કનાન, ખારો સમુદ્ર, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યર્દન નદી, યર્દન

સત્યો:

યર્દન નદી કે જે ઉત્તરથી દક્ષિણમાં વહે છે, અને જમીનની પૂર્વ સીમા બનાવે છે કે જે કનાન કહેવાતો હતો. આજે, યર્દન નદી ઈઝરાએલને તેના પશ્ચિમ યર્દનથી તેના પૂર્વ યર્દનને અલગ કરે છે.

તેને સામાન્ય રીતે પાર કરવી ખૂબ અઘરી હતી, પણ દેવે નદીને ચમત્કારીક રીતે વહેતી બંધ કરી જેથી તેઓ ચાલીને નદીના પટ પાર કરી શક્યા.

(આ પણ જુઓ: કનાન, ખારો સમુદ્ર, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યર્મિયા

સત્યો:

યર્મિયા યહૂદાના રાજ્યમાં દેવનો પ્રબોધક હતો. યર્મિયાના જૂના કરારના પુસ્તકમાં તેની ભવિષ્યવાણીઓનો સમાવેશ થયેલો છે.

જેથી તેઓએ તેને ઊંડા, સૂકા ટાંકામાં નાંખ્યો અને મરવા માટે ત્યાં છોડી દીધો. પણ યહૂદાના રાજાએ તેના નોકરોને યર્મિયાને ટાંકામાંથી બહાર કાઢવા આદેશ આપ્યો.

(આ પણ જુઓ: બાબિલોન, યહુદા, પ્રબોધક, બળવો કરવો, સહન કરવું, ટાંકણ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યશાયા

સત્યો:

યશાયા એ દેવનો પ્રબોધક હતો કે જેણે યહૂદાના ચાર રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી: ઉઝિઝયા, યોથામ, આહાઝ, અને હિઝિક્યા.

(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, ખ્રિસ્ત, હિઝિક્યા, યોથામ, યહુદા, પ્રબોધક, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈસુએ ઓળિયું ખોલ્યું અને લોકો માટે તેનો ભાગ વાંચ્યો.

શબ્દ માહિતી:

યશાયા

સત્યો:

યશાયા એ દેવનો પ્રબોધક હતો કે જેણે યહૂદાના ચાર રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી: ઉઝિઝયા, યોથામ, આહાઝ, અને હિઝિક્યા.

(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, ખ્રિસ્ત, હિઝિક્યા, યોથામ, યહુદા, પ્રબોધક, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈસુએ ઓળિયું ખોલ્યું અને લોકો માટે તેનો ભાગ વાંચ્યો.

શબ્દ માહિતી:

યશાયા

સત્યો:

યશાયા એ દેવનો પ્રબોધક હતો કે જેણે યહૂદાના ચાર રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી: ઉઝિઝયા, યોથામ, આહાઝ, અને હિઝિક્યા.

(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, ખ્રિસ્ત, હિઝિક્યા, યોથામ, યહુદા, પ્રબોધક, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈસુએ ઓળિયું ખોલ્યું અને લોકો માટે તેનો ભાગ વાંચ્યો.

શબ્દ માહિતી:

યશાયા

સત્યો:

યશાયા એ દેવનો પ્રબોધક હતો કે જેણે યહૂદાના ચાર રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી: ઉઝિઝયા, યોથામ, આહાઝ, અને હિઝિક્યા.

(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, ખ્રિસ્ત, હિઝિક્યા, યોથામ, યહુદા, પ્રબોધક, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈસુએ ઓળિયું ખોલ્યું અને લોકો માટે તેનો ભાગ વાંચ્યો.

શબ્દ માહિતી:

યશાયા

સત્યો:

યશાયા એ દેવનો પ્રબોધક હતો કે જેણે યહૂદાના ચાર રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી: ઉઝિઝયા, યોથામ, આહાઝ, અને હિઝિક્યા.

(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, ખ્રિસ્ત, હિઝિક્યા, યોથામ, યહુદા, પ્રબોધક, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈસુએ ઓળિયું ખોલ્યું અને લોકો માટે તેનો ભાગ વાંચ્યો.

શબ્દ માહિતી:

યશાયા

સત્યો:

યશાયા એ દેવનો પ્રબોધક હતો કે જેણે યહૂદાના ચાર રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી: ઉઝિઝયા, યોથામ, આહાઝ, અને હિઝિક્યા.

(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, ખ્રિસ્ત, હિઝિક્યા, યોથામ, યહુદા, પ્રબોધક, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈસુએ ઓળિયું ખોલ્યું અને લોકો માટે તેનો ભાગ વાંચ્યો.

શબ્દ માહિતી:

યહૂદા

સત્યો:

યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો. લેઆહ તેની માતા હતી. તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા. તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.

ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદા

સત્યો:

યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો. લેઆહ તેની માતા હતી. તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા. તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.

ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદા

સત્યો:

યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો. લેઆહ તેની માતા હતી. તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા. તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.

ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદા

સત્યો:

યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો. લેઆહ તેની માતા હતી. તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા. તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.

ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદા

સત્યો:

યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો. લેઆહ તેની માતા હતી. તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા. તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.

ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદા

સત્યો:

યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો. લેઆહ તેની માતા હતી. તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા. તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.

ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદા

સત્યો:

યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો. લેઆહ તેની માતા હતી. તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા. તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.

ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદા

સત્યો:

યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો. લેઆહ તેની માતા હતી. તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા. તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.

ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદિયા

સત્યો:

“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે. તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદિયા

સત્યો:

“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે. તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદિયા

સત્યો:

“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે. તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદિયા

સત્યો:

“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે. તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદિયા

સત્યો:

“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે. તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદિયા

સત્યો:

“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે. તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદિયા

સત્યો:

“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે. તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદિયા

સત્યો:

“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે. તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદિયા

સત્યો:

“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે. તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદિયા

સત્યો:

“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે. તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહોવાહ

તથ્યો:

"યહોવાહ" શબ્દ ઈશ્વરનું વ્યક્તિગત નામ છે જે તેમણે પ્રગટ કર્યું, જ્યારે તેમણે બળતા ઝાડવા પાસે મૂસાને જણાવ્યું હતું.

" * યહોવાહ" ના શક્ય અર્થમાં શામેલ છે, "તે છે" અથવા "હું છું" અથવા "જે કોઈ હોવાનું કારણ બને છે તે."

તેનો અર્થ એ પણ છે કે તે હંમેશા હાજર છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"* યહોવાહ" શબ્દનો અર્થ "હું છું" અથવા "જીવનારું" અથવા "જે તે છે" અથવા "જે જીવંત છે તે" દ્વારા ભાષાંતર કરી શકાય છે.

કેટલીક મંડળીના સંપ્રદાયો "યહોવાહ" શબ્દનો ઉપયોગ નહીં કરવાને બદલે પરંપરાગત અનુવાદનો ઉપયોગ કરે છે, "પ્રભુ". એક મહત્વની વિચારણા એ છે કે જ્યારે તે મોટેથી વાંચવામાં આવે ત્યારે તે મૂંઝવણ થઈ શકે છે કારણ કે તે "પ્રભુ" શીર્ષક જેવો જ ધ્વનિ (અવાજ) કરશે. કેટલીક ભાષાઓમાં એક લગાડવું અથવા અન્ય વ્યાકરણીય માર્કર હોઈ શકે છે જે "યહોવાહ" ને "પ્રભુ" થી એક અલગ નામ "પ્રભુ" તરીકે ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: દેવ, પ્રભુ, પ્રભુ, મૂસા, પ્રગટ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહોશાફાટ

સત્યો:

જૂનાકરારમાં યહોશાફાટ નામના ઓછામાં ઓછા બે માણસો હતા.

તેનું કાર્ય દસ્તાવેજો લખવાનું હતું, જેમાં રાજા સહી કરતો અને તે ઈતિહાસની અગત્યની ઘટનાઓ તે રાજ્યમાં બનતી તેની નોંધ કરવાના કાર્યનો સમાવેશ હતો.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દાઉદ, દેવ, ઈઝરાએલ, યહૂદા, યાજક, સુલેમાન)

બાઇબલના કલમો:

શબ્દ માહિતી:

યહોશુઆ

સત્યો:

બાઈબલમાં યહોશુઆ નામનાં ઘણા ઈઝરાએલી માણસો હતા. નૂનનો દીકરો યહોશુઆ એ સૌથી સારી રીતે જાણીતો છે કે જે મૂસાનો મદદગાર હતો, અને જે પાછળથી દેવના લોકોનો એક મહત્વનો આગેવાન બન્યો.

(આ પણ જુઓ: કનાન, હાગ્ગાય, યરીખો, મૂસા, વચનનો દેશ, ઝખાર્યા (જૂનો કરાર))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહોશુઆ

સત્યો:

બાઈબલમાં યહોશુઆ નામનાં ઘણા ઈઝરાએલી માણસો હતા. નૂનનો દીકરો યહોશુઆ એ સૌથી સારી રીતે જાણીતો છે કે જે મૂસાનો મદદગાર હતો, અને જે પાછળથી દેવના લોકોનો એક મહત્વનો આગેવાન બન્યો.

(આ પણ જુઓ: કનાન, હાગ્ગાય, યરીખો, મૂસા, વચનનો દેશ, ઝખાર્યા (જૂનો કરાર))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહોશુઆ

સત્યો:

બાઈબલમાં યહોશુઆ નામનાં ઘણા ઈઝરાએલી માણસો હતા. નૂનનો દીકરો યહોશુઆ એ સૌથી સારી રીતે જાણીતો છે કે જે મૂસાનો મદદગાર હતો, અને જે પાછળથી દેવના લોકોનો એક મહત્વનો આગેવાન બન્યો.

(આ પણ જુઓ: કનાન, હાગ્ગાય, યરીખો, મૂસા, વચનનો દેશ, ઝખાર્યા (જૂનો કરાર))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાફા

સત્યો:

બાઈબલના સમયોમાં, યાફાનું શહેર ભૂમધ્ય સમુદ્ધ ઉપર, શારોનના મેદાનની દક્ષિણે આવેલું એક મહત્વનું વ્યાપારી બંદર હતું.

(આ પણ જુઓ: સમુદ્ર, યરૂશાલેમ, શારોન, તાર્શીશ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યાફા

સત્યો:

બાઈબલના સમયોમાં, યાફાનું શહેર ભૂમધ્ય સમુદ્ધ ઉપર, શારોનના મેદાનની દક્ષિણે આવેલું એક મહત્વનું વ્યાપારી બંદર હતું.

(આ પણ જુઓ: સમુદ્ર, યરૂશાલેમ, શારોન, તાર્શીશ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યાફા

સત્યો:

બાઈબલના સમયોમાં, યાફાનું શહેર ભૂમધ્ય સમુદ્ધ ઉપર, શારોનના મેદાનની દક્ષિણે આવેલું એક મહત્વનું વ્યાપારી બંદર હતું.

(આ પણ જુઓ: સમુદ્ર, યરૂશાલેમ, શારોન, તાર્શીશ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યાફા

સત્યો:

બાઈબલના સમયોમાં, યાફાનું શહેર ભૂમધ્ય સમુદ્ધ ઉપર, શારોનના મેદાનની દક્ષિણે આવેલું એક મહત્વનું વ્યાપારી બંદર હતું.

(આ પણ જુઓ: સમુદ્ર, યરૂશાલેમ, શારોન, તાર્શીશ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યૂના

વ્યાખ્યા:

યૂના એ જૂના કરારમાંનો હિબ્રૂ પ્રબોધક હતો.

જયારે તેઓએ તેમ કર્યું ત્યારે તોફાન બંધ થયું.

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, નિનવે, વળાંક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યૂના

વ્યાખ્યા:

યૂના એ જૂના કરારમાંનો હિબ્રૂ પ્રબોધક હતો.

જયારે તેઓએ તેમ કર્યું ત્યારે તોફાન બંધ થયું.

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, નિનવે, વળાંક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યોએલ

સત્યો:

યોએલ એ પ્રબોધક હતો કે જે કદાચ યહૂદાના રાજા યોઆશના શાસન દરમ્યાન જીવતો હતો. જૂના કરારમાં બીજા ઘણા માણસોના નામ પણ યોએલ હતા.

(આ પણ જુઓ: યોઆશ, યહુદા, પેન્ટીકોસ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યોથામ

વ્યાખ્યા:

જૂના કરારમાં, યોથામ નામ સાથેના ત્રણ માણસો હતા. એક યોથામ નામનો માણસ ગિદિયોનનો નાનો પુત્ર હતો. યોથામે તેના મોટાભાઈ અબીમેલેખને હરાવવા મદદ કરી, કે જેણે બાકીના તેઓના બધા ભાઈઓને મારી નાખ્યા હતા.

(આ પણ જુઓ: અબીમેલેખ, આહાઝ, ગિદિયોન, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યોશિયા

સત્યો:

યોશિયા એક ધાર્મિક રાજા હતો જેણે યહૂદાના રાજ્ય ઉપર એકત્રીસ વર્ષ માટે રાજ કર્યું. તેણે યહૂદાના લોકોને પસ્તાવો કરી અને યહોવાની આરાધના કરવા આગેવાની આપી.

જયારે આ થયું હતું ત્યારે નિયમશાસ્ત્રના પુસ્તકો મળી આવ્યા.

તેણે આદેશ આપ્યો કે મૂર્તિ પૂજાના બધા સ્થાનોનો નાશ કરવો અને જૂઠા દેવોના યાજકોને મારી નાખવા.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: દેવ, યહૂદા, કાયદો/કાનૂન, પાસ્ખા, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યોહાન માર્ક

સત્યો:

યોહાન માર્ક, તે “માર્ક” તરીકે પણ જાણીતો હતો, પાઉલની તેની સેવા યાત્રામાં જે માણસો તેની સાથે મુસાફરી કરતા હતા તેઓમાંનો એક હતો. લગભગ સંભવિત છે કે તે માર્કની સુવાર્તાનો લેખક છે.

(આ પણ જુઓ: બાર્નાબાસ, પાઉલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્તપાત

વ્યાખ્યા:

“રક્તપાત” શબ્દ, માનવીના મૃત્યુ દર્શાવે છે જે ખૂન, યુદ્ધ, અથવા બીજી હિંસા દ્વારા આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: રક્ત કતલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રડવું, રડે છે, રડ્યો, રડતું, પોકાર કરવો, પોકાર કર્યો, બૂમ પાડવી, બૂમરાણ કરે છે

વ્યાખ્યા”

“રડવું” અથવા “પોકારવું” શબ્દોના અર્થ, મોટેભાગે કંઇક મોટેથી કહેવું અથવા તાત્કાલિક કરવા વિનંતી કરવી. કોઈક દુઃખ અથવા તકલીફ અથવા ગુસ્સામાં “રડી” શકે છે.

(આ પણ જુઓ: તેડું, આજીજી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રડવું, રડે છે, રડ્યો, રડતું, પોકાર કરવો, પોકાર કર્યો, બૂમ પાડવી, બૂમરાણ કરે છે

વ્યાખ્યા”

“રડવું” અથવા “પોકારવું” શબ્દોના અર્થ, મોટેભાગે કંઇક મોટેથી કહેવું અથવા તાત્કાલિક કરવા વિનંતી કરવી. કોઈક દુઃખ અથવા તકલીફ અથવા ગુસ્સામાં “રડી” શકે છે.

(આ પણ જુઓ: તેડું, આજીજી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રહાબામ

તથ્યો:

રહાબામ સુલેમાન રાજાનો એક પુત્ર હતો અને સુલેમાનના મૃત્યુ બાદ તે ઇઝરાયલ દેશનો રાજા બન્યો.

(આ પણ જૂઓ: ઈઝરાયેલનું રાજ્ય, યહુદા, સુલેમાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ફક્ત બે જ કુળો તેને વિશ્વાસુ રહ્યાં.

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ કરવું, રાજ કરે છે, રાજ કર્યું, રાજ કરતું

વ્યાખ્યા:

“રાજ કરવું” શબ્દનો અર્થ કોઈ ખાસ દેશ કે રાજ્યના લોકો પર શાસન કરવું એવો થાય છે. કોઈ રાજાનો રાજ્યકાળ તે શાસન કરતો હોય તે સમયકાળ હોય છે.

(આ પણ જૂઓ: રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજદંડ, સેપ્ટર્સ

વ્યાખ્યા:

“રાજદંડ” શબ્દ શોભાપ્રદ લાકડી અથવા રાજકર્તા જેવા કે રાજા દ્વારા ધરાવવામાં આવતા કર્મચારીઓનો ઉલ્લેખ કરે છે.

પછી સેપ્ટર્સ પણ સોના જેવી મુલ્યવાન ધાતુઓમાંથી બનાવવામાં આવ્યા હતાં.

(આ પણ જુઓ: અધિકાર, ખ્રિસ્ત, રાજા, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજદંડ, સેપ્ટર્સ

વ્યાખ્યા:

“રાજદંડ” શબ્દ શોભાપ્રદ લાકડી અથવા રાજકર્તા જેવા કે રાજા દ્વારા ધરાવવામાં આવતા કર્મચારીઓનો ઉલ્લેખ કરે છે.

પછી સેપ્ટર્સ પણ સોના જેવી મુલ્યવાન ધાતુઓમાંથી બનાવવામાં આવ્યા હતાં.

(આ પણ જુઓ: અધિકાર, ખ્રિસ્ત, રાજા, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાણી, રાણીઓ

વ્યાખ્યા:

રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.

રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.

(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઇરાન રાજ, શેબા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાણી, રાણીઓ

વ્યાખ્યા:

રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.

રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.

(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઇરાન રાજ, શેબા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાણી, રાણીઓ

વ્યાખ્યા:

રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.

રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.

(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઇરાન રાજ, શેબા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાણી, રાણીઓ

વ્યાખ્યા:

રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.

રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.

(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઇરાન રાજ, શેબા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાણી, રાણીઓ

વ્યાખ્યા:

રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.

રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.

(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઇરાન રાજ, શેબા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાણી, રાણીઓ

વ્યાખ્યા:

રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.

રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.

(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઇરાન રાજ, શેબા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાણી, રાણીઓ

વ્યાખ્યા:

રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.

રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.

(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઇરાન રાજ, શેબા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાબ્બી

વ્યાખ્યા:

“રાબ્બી” શબ્દનો શાબ્દિક અર્થ “મારા માલિક” અથવા તો “મારા શિક્ષક” એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં આ શુભેચ્છાને મોટા અક્ષરોમાં લખવામાં આવે છે જ્યારે બીજી ભાષાઓમાં આવું નથી.

જૂઓ: અજ્ઞાત બાબતોનો અનુવાદ કેવી રીતે કરવો

(આ જૂઓ: શિક્ષક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાહાબ

તથ્યો:

રાહાબ એક સ્ત્રી હતી કે જે જ્યારે ઇઝરાયલીઓએ યરીખો પર હુમલો કર્યો ત્યારે ત્યાં રહેતી હતી. તે એક વેશ્યા હતી.

તેણે તે જાસૂસોને ઇઝરાયલની છાવણીમાં પાછા ભાગી જવા મદદ કરી હતી.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, યરીખો, વેશ્યા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ ઇઝરાયલી લોકોનો હિસ્સો બની ગયા.

શબ્દ માહિતી:

રાહાબ

તથ્યો:

રાહાબ એક સ્ત્રી હતી કે જે જ્યારે ઇઝરાયલીઓએ યરીખો પર હુમલો કર્યો ત્યારે ત્યાં રહેતી હતી. તે એક વેશ્યા હતી.

તેણે તે જાસૂસોને ઇઝરાયલની છાવણીમાં પાછા ભાગી જવા મદદ કરી હતી.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, યરીખો, વેશ્યા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ ઇઝરાયલી લોકોનો હિસ્સો બની ગયા.

શબ્દ માહિતી:

રાહાબ

તથ્યો:

રાહાબ એક સ્ત્રી હતી કે જે જ્યારે ઇઝરાયલીઓએ યરીખો પર હુમલો કર્યો ત્યારે ત્યાં રહેતી હતી. તે એક વેશ્યા હતી.

તેણે તે જાસૂસોને ઇઝરાયલની છાવણીમાં પાછા ભાગી જવા મદદ કરી હતી.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, યરીખો, વેશ્યા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ ઇઝરાયલી લોકોનો હિસ્સો બની ગયા.

શબ્દ માહિતી:

રાહેલ

તથ્યો:

રાહેલ યાકૂબની પત્નીઓમાંની એક હતી. તે અને તેની બહેન લેઆ લાબાન કે જે યાકૂબના મામા હતા તેની દીકરીઓ હતી.

પછી ઈશ્વરે તેને યૂસફનો જન્મ આપવા સક્ષમ કરી.

(આ પણ જૂઓ: બેથલેહેમ, ઈઝરાએલ, લાબાન, લેઆહ, યૂસફ (જૂના કરાર), ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રિબકા

તથ્યો:

રિબકા ઇબ્રાહિમના ભાઈ નાહોરની પૌત્રી હતી.

(આ પણ જૂઓ: ઈબ્રાહિમ, અરામ, એસાવ, ઈસહાક, ઈઝરાએલ, નાહોર, નેગેબ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પણ તે તેમ કરે તે અગાઉ, યાકૂબના એસાવ હોવાના ઢોંગ દ્વારા રિબકા અને યાકૂબે તેને છેતર્યો.

શબ્દ માહિતી:

રીંછ, રીંછો

વ્યાખ્યા:

રીંછ એ મોટું, રુંવાટીદાર ચાર-પગવાળું, કાળા-ભૂરા અથવા કાળા વાળ, તીક્ષ્ણ ધારદાર દાંતવાળું, અને પંજાવાળું એક પ્રાણી છે. બાઈબલના સમય દરમ્યાન ઈઝરાએલમાં રીંછો સામાન્ય હતા.

(આ પણ જુઓ: દાઉદ, એલિશા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રૂથ

તથ્યો:

રૂથ મોઆબી સ્ત્રી હતી જે જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન જીવતી હતી. તેણીએ ઈઝરાયેલી માણસ સાથે મોઆબમાં લગ્ન કર્યા હતાં જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન દુષ્કાળને કારણે તેણે ત્યાં તેના કુટુંબ સાથે સ્થળાંતર કર્યું હતું

કારણ કે દાઉદ રાજા ઈસુ ખ્રિસ્તના પૂર્વજ હતાં તેથી રૂથ પણ હતી.

(આ પણ જુઓ: બેથલેહેમ, બોઆઝ, દાઉદ, ન્યાયાધીશ)

બાઈબલના સદાર્ભો:

શબ્દ માહિતી:

રૂબેન

તથ્યો:

રૂબેન યાકૂબનો પ્રથમજનિત દીકરો હતો. તેની માતાનું નામ લેઆ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, યૂસફ (જૂના કરાર), લેઆહ, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રોટલી

વ્યાખ્યા:

રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.

પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.

બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.

(જુઓ: લક્ષણા(અલંકાર)

આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી. તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”

(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

રોટલી

વ્યાખ્યા:

રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.

પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.

બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.

(જુઓ: લક્ષણા(અલંકાર)

આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી. તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”

(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

રોટલી

વ્યાખ્યા:

રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.

પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.

બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.

(જુઓ: લક્ષણા(અલંકાર)

આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી. તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”

(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

રોટલી

વ્યાખ્યા:

રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.

પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.

બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.

(જુઓ: લક્ષણા(અલંકાર)

આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી. તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”

(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

રોટલી

વ્યાખ્યા:

રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.

પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.

બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.

(જુઓ: લક્ષણા(અલંકાર)

આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી. તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”

(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

રોટલી

વ્યાખ્યા:

રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.

પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.

બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.

(જુઓ: લક્ષણા(અલંકાર)

આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી. તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”

(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

રોટલી

વ્યાખ્યા:

રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.

પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.

બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.

(જુઓ: લક્ષણા(અલંકાર)

આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી. તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”

(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

રોટલી

વ્યાખ્યા:

રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.

પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.

બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.

(જુઓ: લક્ષણા(અલંકાર)

આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી. તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”

(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

“લાકડી” શબ્દ સાંકડી, સખત, સોટીનો ઉલ્લેખ કરે છે- હથિયાર જેવું જેનો ઉપયોગ અનેક જુદી જુદી રીતે કરવામાં આવતો હતો. તે કદાચ લંબાઈમાં ઓછામાં ઓછી એક મીટર હતી.

ભટકતા ઘેટાંને ટોળામાં પાછું લાવવાં માટે તેને ફેંકવામાં પણ આવતું હતું.

(આ પણ જુઓ: લાકડી, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

“લાકડી” શબ્દ સાંકડી, સખત, સોટીનો ઉલ્લેખ કરે છે- હથિયાર જેવું જેનો ઉપયોગ અનેક જુદી જુદી રીતે કરવામાં આવતો હતો. તે કદાચ લંબાઈમાં ઓછામાં ઓછી એક મીટર હતી.

ભટકતા ઘેટાંને ટોળામાં પાછું લાવવાં માટે તેને ફેંકવામાં પણ આવતું હતું.

(આ પણ જુઓ: લાકડી, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

“લાકડી” શબ્દ સાંકડી, સખત, સોટીનો ઉલ્લેખ કરે છે- હથિયાર જેવું જેનો ઉપયોગ અનેક જુદી જુદી રીતે કરવામાં આવતો હતો. તે કદાચ લંબાઈમાં ઓછામાં ઓછી એક મીટર હતી.

ભટકતા ઘેટાંને ટોળામાં પાછું લાવવાં માટે તેને ફેંકવામાં પણ આવતું હતું.

(આ પણ જુઓ: લાકડી, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

“લાકડી” શબ્દ સાંકડી, સખત, સોટીનો ઉલ્લેખ કરે છે- હથિયાર જેવું જેનો ઉપયોગ અનેક જુદી જુદી રીતે કરવામાં આવતો હતો. તે કદાચ લંબાઈમાં ઓછામાં ઓછી એક મીટર હતી.

ભટકતા ઘેટાંને ટોળામાં પાછું લાવવાં માટે તેને ફેંકવામાં પણ આવતું હતું.

(આ પણ જુઓ: લાકડી, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

“લાકડી” શબ્દ સાંકડી, સખત, સોટીનો ઉલ્લેખ કરે છે- હથિયાર જેવું જેનો ઉપયોગ અનેક જુદી જુદી રીતે કરવામાં આવતો હતો. તે કદાચ લંબાઈમાં ઓછામાં ઓછી એક મીટર હતી.

ભટકતા ઘેટાંને ટોળામાં પાછું લાવવાં માટે તેને ફેંકવામાં પણ આવતું હતું.

(આ પણ જુઓ: લાકડી, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

“લાકડી” શબ્દ સાંકડી, સખત, સોટીનો ઉલ્લેખ કરે છે- હથિયાર જેવું જેનો ઉપયોગ અનેક જુદી જુદી રીતે કરવામાં આવતો હતો. તે કદાચ લંબાઈમાં ઓછામાં ઓછી એક મીટર હતી.

ભટકતા ઘેટાંને ટોળામાં પાછું લાવવાં માટે તેને ફેંકવામાં પણ આવતું હતું.

(આ પણ જુઓ: લાકડી, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

લાકડી એ લાંબી લાકડાંની છડી અથવા સોટી હોય છે, જે ઘણીવાર ચાલતી વખતે સાથે રાખવામાં આવે છે.

(આ પણ જુઓ: ફારૂન, સામર્થ્ય, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

લાકડી એ લાંબી લાકડાંની છડી અથવા સોટી હોય છે, જે ઘણીવાર ચાલતી વખતે સાથે રાખવામાં આવે છે.

(આ પણ જુઓ: ફારૂન, સામર્થ્ય, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

લાકડી એ લાંબી લાકડાંની છડી અથવા સોટી હોય છે, જે ઘણીવાર ચાલતી વખતે સાથે રાખવામાં આવે છે.

(આ પણ જુઓ: ફારૂન, સામર્થ્ય, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

લાકડી એ લાંબી લાકડાંની છડી અથવા સોટી હોય છે, જે ઘણીવાર ચાલતી વખતે સાથે રાખવામાં આવે છે.

(આ પણ જુઓ: ફારૂન, સામર્થ્ય, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

લાકડી એ લાંબી લાકડાંની છડી અથવા સોટી હોય છે, જે ઘણીવાર ચાલતી વખતે સાથે રાખવામાં આવે છે.

(આ પણ જુઓ: ફારૂન, સામર્થ્ય, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

લાકડી એ લાંબી લાકડાંની છડી અથવા સોટી હોય છે, જે ઘણીવાર ચાલતી વખતે સાથે રાખવામાં આવે છે.

(આ પણ જુઓ: ફારૂન, સામર્થ્ય, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાજરસ

તથ્યો:

લાજરસ અને તેની બહેનો માર્થા અને મરિયમ, ઈસુના ખાસ મિત્રો હતા. ઈસુ ઘણીવાર બેથાનિયામાં તેઓના ઘરે રોકાતા હતા.

(આ પણ જુઓ: આજીજી કરવી, યહૂદી અધિકારીઓ, માર્થા, મરિયમ, ઉઠાડવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

પછી ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું, "લાજરસ મરી ગયો છે."

તે હજુ સુધી કફનથી વીંટળાયેલો હતો.

શબ્દ માહિતી:

લાજરસ

તથ્યો:

લાજરસ અને તેની બહેનો માર્થા અને મરિયમ, ઈસુના ખાસ મિત્રો હતા. ઈસુ ઘણીવાર બેથાનિયામાં તેઓના ઘરે રોકાતા હતા.

(આ પણ જુઓ: આજીજી કરવી, યહૂદી અધિકારીઓ, માર્થા, મરિયમ, ઉઠાડવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

પછી ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું, "લાજરસ મરી ગયો છે."

તે હજુ સુધી કફનથી વીંટળાયેલો હતો.

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લામેખ

તથ્યો:

ઉત્પત્તિના પુસ્તકમાં નોંધવામાં આવેલ બે માણસોના નામ લામેખ હતા.

તેણે પોતાની બે પત્નીઓ સામે બડાઈ મારી કે જેણે તેને ઈજા પહોંચાડી તેની તેણે હત્યા કરી નાખી હતી.

તે નુહનો પણ પિતા હતો.

(આ પણ જુઓ: કાઈન, નૂહ, શેથ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાયક, યોગ્ય, અયોગ્ય, નાલાયક

વ્યાખ્યા:

"લાયક" શબ્દ કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે માન અથવા સન્માનની પાત્રતા ધરાવે છે. "મૂલ્ય ધરાવવું"નો અર્થ મૂલ્યવાન અથવા મહત્વપૂર્ણ હોવું છે. "નકામી" શબ્દનો અર્થ કોઈ પણ મૂલ્ય નથી.

"અયોગ્ય" હોવાનો અર્થ એ છે કે કોઈ સન્માન અથવા માન્યતા માટે યોગ્ય નથી. "નકામું" હોવાનો અર્થ કોઇ હેતુ અથવા મૂલ્ય ધરાવતો નથી.

અનુવાદ માટેનાં સૂચનો:

" * મૂલ્ય" શબ્દનું ભાષાંતર "કિંમત" અથવા "મહત્વ."કરી શકાય છે.

(આ પણ જુઓ: માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાયક, યોગ્ય, અયોગ્ય, નાલાયક

વ્યાખ્યા:

"લાયક" શબ્દ કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે માન અથવા સન્માનની પાત્રતા ધરાવે છે. "મૂલ્ય ધરાવવું"નો અર્થ મૂલ્યવાન અથવા મહત્વપૂર્ણ હોવું છે. "નકામી" શબ્દનો અર્થ કોઈ પણ મૂલ્ય નથી.

"અયોગ્ય" હોવાનો અર્થ એ છે કે કોઈ સન્માન અથવા માન્યતા માટે યોગ્ય નથી. "નકામું" હોવાનો અર્થ કોઇ હેતુ અથવા મૂલ્ય ધરાવતો નથી.

અનુવાદ માટેનાં સૂચનો:

" * મૂલ્ય" શબ્દનું ભાષાંતર "કિંમત" અથવા "મહત્વ."કરી શકાય છે.

(આ પણ જુઓ: માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાયક, યોગ્ય, અયોગ્ય, નાલાયક

વ્યાખ્યા:

"લાયક" શબ્દ કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે માન અથવા સન્માનની પાત્રતા ધરાવે છે. "મૂલ્ય ધરાવવું"નો અર્થ મૂલ્યવાન અથવા મહત્વપૂર્ણ હોવું છે. "નકામી" શબ્દનો અર્થ કોઈ પણ મૂલ્ય નથી.

"અયોગ્ય" હોવાનો અર્થ એ છે કે કોઈ સન્માન અથવા માન્યતા માટે યોગ્ય નથી. "નકામું" હોવાનો અર્થ કોઇ હેતુ અથવા મૂલ્ય ધરાવતો નથી.

અનુવાદ માટેનાં સૂચનો:

" * મૂલ્ય" શબ્દનું ભાષાંતર "કિંમત" અથવા "મહત્વ."કરી શકાય છે.

(આ પણ જુઓ: માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાયક, યોગ્ય, અયોગ્ય, નાલાયક

વ્યાખ્યા:

"લાયક" શબ્દ કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે માન અથવા સન્માનની પાત્રતા ધરાવે છે. "મૂલ્ય ધરાવવું"નો અર્થ મૂલ્યવાન અથવા મહત્વપૂર્ણ હોવું છે. "નકામી" શબ્દનો અર્થ કોઈ પણ મૂલ્ય નથી.

"અયોગ્ય" હોવાનો અર્થ એ છે કે કોઈ સન્માન અથવા માન્યતા માટે યોગ્ય નથી. "નકામું" હોવાનો અર્થ કોઇ હેતુ અથવા મૂલ્ય ધરાવતો નથી.

અનુવાદ માટેનાં સૂચનો:

" * મૂલ્ય" શબ્દનું ભાષાંતર "કિંમત" અથવા "મહત્વ."કરી શકાય છે.

(આ પણ જુઓ: માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લુક

તથ્યો:

લુકે નવા કરારના બે પુસ્તકો લખ્યા: લુકની સુવાર્તા અને પ્રેરિતોનાં કૃત્યો.

પાઉલે તેમના બીજા બે પત્રોમાં પણ લુકનો ઉલ્લેખ કર્યો છે.

તેમની સુવાર્તામાં, લુકે ઘણી બધી જગ્યા શામેલ કરી છે જે ઈસુ વિદેશીઓ અને યહૂદીઓ બંને લોકો માટેના પ્રેમને દર્શાવે છે.

(આ પણ જુઓ: અંત્યોખ, પાઉલ, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લુક

તથ્યો:

લુકે નવા કરારના બે પુસ્તકો લખ્યા: લુકની સુવાર્તા અને પ્રેરિતોનાં કૃત્યો.

પાઉલે તેમના બીજા બે પત્રોમાં પણ લુકનો ઉલ્લેખ કર્યો છે.

તેમની સુવાર્તામાં, લુકે ઘણી બધી જગ્યા શામેલ કરી છે જે ઈસુ વિદેશીઓ અને યહૂદીઓ બંને લોકો માટેના પ્રેમને દર્શાવે છે.

(આ પણ જુઓ: અંત્યોખ, પાઉલ, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લુસ્ત્રા

તથ્યો:

લુસ્ત્રા એ પ્રાચીન એશિયા માઇનોરનું એક શહેર હતું, જે પાઉલ તેમની મિશનરી મુસાફરીમાં મુલાકાતે ગયો હતો. તે લિકોનિયાના પ્રદેશમાં સ્થિત હતું, જે હાલમાં તુર્કીના આધુનિક દેશમાં આવેલું છે.

(આ પણ જુઓ: સુવાર્તિક, ઈકોનિયા, તિમોથી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લુસ્ત્રા

તથ્યો:

લુસ્ત્રા એ પ્રાચીન એશિયા માઇનોરનું એક શહેર હતું, જે પાઉલ તેમની મિશનરી મુસાફરીમાં મુલાકાતે ગયો હતો. તે લિકોનિયાના પ્રદેશમાં સ્થિત હતું, જે હાલમાં તુર્કીના આધુનિક દેશમાં આવેલું છે.

(આ પણ જુઓ: સુવાર્તિક, ઈકોનિયા, તિમોથી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લેવી, લેવી, લેવીઓ, લેવીઓના

વ્યાખ્યા:

લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો. "લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.

(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)

(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લેવી, લેવી, લેવીઓ, લેવીઓના

વ્યાખ્યા:

લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો. "લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.

(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)

(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લેવી, લેવી, લેવીઓ, લેવીઓના

વ્યાખ્યા:

લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો. "લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.

(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)

(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લેવી, લેવી, લેવીઓ, લેવીઓના

વ્યાખ્યા:

લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો. "લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.

(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)

(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લેવી, લેવી, લેવીઓ, લેવીઓના

વ્યાખ્યા:

લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો. "લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.

(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)

(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લેવી, લેવી, લેવીઓ, લેવીઓના

વ્યાખ્યા:

લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો. "લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.

(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)

(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લેવી, લેવી, લેવીઓ, લેવીઓના

વ્યાખ્યા:

લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો. "લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.

(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)

(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લેવી, લેવી, લેવીઓ, લેવીઓના

વ્યાખ્યા:

લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો. "લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.

(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)

(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લોત

તથ્યો:

લોત ઇબ્રાહીમનો ભત્રીજો હતો.

પરંતુ, તેમણે સૌ પ્રથમ લોત અને તેના કુટુંબને શહેર છોડી જવા કહ્યું, જેથી તેઓ ભાગી શકે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, આમ્મોન, હારાન, મોઆબ, સદોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લોત

તથ્યો:

લોત ઇબ્રાહીમનો ભત્રીજો હતો.

પરંતુ, તેમણે સૌ પ્રથમ લોત અને તેના કુટુંબને શહેર છોડી જવા કહ્યું, જેથી તેઓ ભાગી શકે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, આમ્મોન, હારાન, મોઆબ, સદોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લોબાન

વ્યાખ્યા:

લોબાન એ રાળ વૃક્ષમાંથી બનાવેલી તેજાનાની સુવાસ છે. તેને અત્તર અને ધૂપ બનાવવા વાપરવામાં આવે છે.

(આ પણ જુઓ: બેથલેહેમ, વિદ્વાન માણસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

લોબાન

વ્યાખ્યા:

લોબાન એ રાળ વૃક્ષમાંથી બનાવેલી તેજાનાની સુવાસ છે. તેને અત્તર અને ધૂપ બનાવવા વાપરવામાં આવે છે.

(આ પણ જુઓ: બેથલેહેમ, વિદ્વાન માણસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વખાર, વખારો

વ્યાખ્યા:

“વખાર” એ મોટી ઈમારત હોય છે જે લાંબા સમય માટે અનાજ અને બીજી વસ્તુઓ રાખવા માટે વપરાય છે.

તેમાંની કેટલીક બાબતોનો ઉપયોગ મંદિરના સમારકામ અને જાળવણી માટે કરવામાં આવતો જે ત્યાં રાખવામાં આવતું હતું.

(આ પણ જુઓ: પાવન કરવું, અર્પણ, દુકાળ, સોનુ, અનાજ, ચાંદી/રૂપું, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વખાર, વખારો

વ્યાખ્યા:

“વખાર” એ મોટી ઈમારત હોય છે જે લાંબા સમય માટે અનાજ અને બીજી વસ્તુઓ રાખવા માટે વપરાય છે.

તેમાંની કેટલીક બાબતોનો ઉપયોગ મંદિરના સમારકામ અને જાળવણી માટે કરવામાં આવતો જે ત્યાં રાખવામાં આવતું હતું.

(આ પણ જુઓ: પાવન કરવું, અર્પણ, દુકાળ, સોનુ, અનાજ, ચાંદી/રૂપું, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વરરાજા, વરરાજાઓ

વ્યાખ્યા:

લગ્ન સમાંરભમાં, વરરાજા એક પુરુષ છે કે જે કન્યા સાથે લગ્ન કરશે.

ઈસુએ તેના શિષ્યોને વરરાજાના મિત્રો સમાન સરખાવ્યા છે કે જયારે તેઓ વરરાજા સાથે છે ત્યારે તેઓ ઉજવણી કરે છે, પણ જયારે વરરાજા ચાલ્યો જશે ત્યારે તેઓ ઉદાસ થઇ જશે.

(આ પણ જુઓ: કન્યા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

વરરાજા, વરરાજાઓ

વ્યાખ્યા:

લગ્ન સમાંરભમાં, વરરાજા એક પુરુષ છે કે જે કન્યા સાથે લગ્ન કરશે.

ઈસુએ તેના શિષ્યોને વરરાજાના મિત્રો સમાન સરખાવ્યા છે કે જયારે તેઓ વરરાજા સાથે છે ત્યારે તેઓ ઉજવણી કરે છે, પણ જયારે વરરાજા ચાલ્યો જશે ત્યારે તેઓ ઉદાસ થઇ જશે.

(આ પણ જુઓ: કન્યા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

વરરાજા, વરરાજાઓ

વ્યાખ્યા:

લગ્ન સમાંરભમાં, વરરાજા એક પુરુષ છે કે જે કન્યા સાથે લગ્ન કરશે.

ઈસુએ તેના શિષ્યોને વરરાજાના મિત્રો સમાન સરખાવ્યા છે કે જયારે તેઓ વરરાજા સાથે છે ત્યારે તેઓ ઉજવણી કરે છે, પણ જયારે વરરાજા ચાલ્યો જશે ત્યારે તેઓ ઉદાસ થઇ જશે.

(આ પણ જુઓ: કન્યા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

વરુ, વરુઓ, જંગલી કુતરાઓ

વ્યાખ્યા:

વરુ એક જંગલી કૂતરા સમાન ઉગ્ર, માંસ ભક્ષક પ્રાણી છે.

ખોટુ શિક્ષણ લોકોને ખોટી બાબતો મનાવે છે જે તેમને નુકસાન પહોંચાડે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, જૂઠો પ્રબોધક, ઘેટી, શીખવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વરુ, વરુઓ, જંગલી કુતરાઓ

વ્યાખ્યા:

વરુ એક જંગલી કૂતરા સમાન ઉગ્ર, માંસ ભક્ષક પ્રાણી છે.

ખોટુ શિક્ષણ લોકોને ખોટી બાબતો મનાવે છે જે તેમને નુકસાન પહોંચાડે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, જૂઠો પ્રબોધક, ઘેટી, શીખવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વરુ, વરુઓ, જંગલી કુતરાઓ

વ્યાખ્યા:

વરુ એક જંગલી કૂતરા સમાન ઉગ્ર, માંસ ભક્ષક પ્રાણી છે.

ખોટુ શિક્ષણ લોકોને ખોટી બાબતો મનાવે છે જે તેમને નુકસાન પહોંચાડે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, જૂઠો પ્રબોધક, ઘેટી, શીખવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વરુ, વરુઓ, જંગલી કુતરાઓ

વ્યાખ્યા:

વરુ એક જંગલી કૂતરા સમાન ઉગ્ર, માંસ ભક્ષક પ્રાણી છે.

ખોટુ શિક્ષણ લોકોને ખોટી બાબતો મનાવે છે જે તેમને નુકસાન પહોંચાડે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, જૂઠો પ્રબોધક, ઘેટી, શીખવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વળાંક, વળે છે, ફરી વળે છે, ફરી વળે છે, પાછો વળે છે, ફરી વળે છે, પાછો વળે છે, ફરી વળવું, બંધ કરી દેવાનું, પાછું વળવું, વળતર આપ્યું, પાછું ફર્યું, પાછો ફરે છે, પાછા ફરો

વ્યાખ્યા:

"વળવું"નો અર્થ ભૌતિક રીતે દિશા બદલવી અથવા દિશા બદલવા બીજા માટે કારણ બનવું.

અનુવાદ માટેનાં સૂચનો:

"દુશ્મનને પાછો ફેરવ્યો" એટલે કે "દુશ્મનને પીછેહઠ કરાવી."

જ્યારે તેઓ મૂર્તિઓથી "દૂર" ગયા, ત્યારે તેઓએ "તેમની પૂજા કરવાનું બંધ કર્યું."

(આ પણ જુઓ: દેવ, રક્તપિત્તિઓ, ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વસ્તીગણતરી

વ્યાખ્યા:

“વસ્તીગણતરી” શબ્દ, દેશ અથવા સામ્રાજ્યમાં લોકોના સંખ્યાની ઔપચારિક ગણતરીને દર્શાવે છે. જૂના કરારમાં વિવિધ સમયોમાં નોધવામાં આવ્યું છે દેવે ઈઝરાએલના માણસોની ગણતરી કરવી માટે આદેશ આપ્યો, જેમકે જયારે ઈઝરાએલીઓએ પ્રથમ મિસર છોડ્યું અને ત્યાર બાદ તેઓ ક્નાનમાં પ્રવેશ્યાં પહેલા વસ્તીગણતરી કરવામાં આવી.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દેશ, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહીવટ, સંચાલક, સંચાલકો, વહીવટ કરેલ, વહીવટ કરવો

સત્યો:

“વહીવટ” અને “સંચાલક” શબ્દો, વહીવટ અથવા રાજ્ય કરનાર માટે વપરાય છે કે, જે દ્વારા દેશનું કાર્ય વ્યવસ્થિત થઇ શકે.

ભાષાંતરના સૂચનો

(જુઓ: બાબિલોન, દાનિયેલ, દાન, સંચાલન, હનાન્યા, મીશાએલ, અઝાર્યા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહીવટ, સંચાલક, સંચાલકો, વહીવટ કરેલ, વહીવટ કરવો

સત્યો:

“વહીવટ” અને “સંચાલક” શબ્દો, વહીવટ અથવા રાજ્ય કરનાર માટે વપરાય છે કે, જે દ્વારા દેશનું કાર્ય વ્યવસ્થિત થઇ શકે.

ભાષાંતરના સૂચનો

(જુઓ: બાબિલોન, દાનિયેલ, દાન, સંચાલન, હનાન્યા, મીશાએલ, અઝાર્યા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહીવટ, સંચાલક, સંચાલકો, વહીવટ કરેલ, વહીવટ કરવો

સત્યો:

“વહીવટ” અને “સંચાલક” શબ્દો, વહીવટ અથવા રાજ્ય કરનાર માટે વપરાય છે કે, જે દ્વારા દેશનું કાર્ય વ્યવસ્થિત થઇ શકે.

ભાષાંતરના સૂચનો

(જુઓ: બાબિલોન, દાનિયેલ, દાન, સંચાલન, હનાન્યા, મીશાએલ, અઝાર્યા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહીવટ, સંચાલક, સંચાલકો, વહીવટ કરેલ, વહીવટ કરવો

સત્યો:

“વહીવટ” અને “સંચાલક” શબ્દો, વહીવટ અથવા રાજ્ય કરનાર માટે વપરાય છે કે, જે દ્વારા દેશનું કાર્ય વ્યવસ્થિત થઇ શકે.

ભાષાંતરના સૂચનો

(જુઓ: બાબિલોન, દાનિયેલ, દાન, સંચાલન, હનાન્યા, મીશાએલ, અઝાર્યા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહીવટ, સંચાલક, સંચાલકો, વહીવટ કરેલ, વહીવટ કરવો

સત્યો:

“વહીવટ” અને “સંચાલક” શબ્દો, વહીવટ અથવા રાજ્ય કરનાર માટે વપરાય છે કે, જે દ્વારા દેશનું કાર્ય વ્યવસ્થિત થઇ શકે.

ભાષાંતરના સૂચનો

(જુઓ: બાબિલોન, દાનિયેલ, દાન, સંચાલન, હનાન્યા, મીશાએલ, અઝાર્યા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વાંસળી, વાંસળીઓ, મુરલી, મુરલીઓ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, મુરલીઓ એ સંગીતના સાધનો હતા જેને વગાડવા અને તેનો અવાજને બહાર આવવા માટે લાકડાં અથવા હાડકાંમાં નાના કાણાં પાડવામાં આવતા હતા. વાંસળી એ એક પ્રકારની પાઈપ હતી.

(આ પણ જુઓ: ઘેટાં બકરાં, ઘેટાંપાળક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વાંસળી, વાંસળીઓ, મુરલી, મુરલીઓ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, મુરલીઓ એ સંગીતના સાધનો હતા જેને વગાડવા અને તેનો અવાજને બહાર આવવા માટે લાકડાં અથવા હાડકાંમાં નાના કાણાં પાડવામાં આવતા હતા. વાંસળી એ એક પ્રકારની પાઈપ હતી.

(આ પણ જુઓ: ઘેટાં બકરાં, ઘેટાંપાળક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વાંસળી, વાંસળીઓ, મુરલી, મુરલીઓ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, મુરલીઓ એ સંગીતના સાધનો હતા જેને વગાડવા અને તેનો અવાજને બહાર આવવા માટે લાકડાં અથવા હાડકાંમાં નાના કાણાં પાડવામાં આવતા હતા. વાંસળી એ એક પ્રકારની પાઈપ હતી.

(આ પણ જુઓ: ઘેટાં બકરાં, ઘેટાંપાળક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વાંસળી, વાંસળીઓ, મુરલી, મુરલીઓ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, મુરલીઓ એ સંગીતના સાધનો હતા જેને વગાડવા અને તેનો અવાજને બહાર આવવા માટે લાકડાં અથવા હાડકાંમાં નાના કાણાં પાડવામાં આવતા હતા. વાંસળી એ એક પ્રકારની પાઈપ હતી.

(આ પણ જુઓ: ઘેટાં બકરાં, ઘેટાંપાળક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વાસના, વાસનાઓ, કામાતુરતા, કામાતુરતા, લંપટ

વ્યાખ્યા:

વાસના સામાન્ય રીતે કંઈક પાપ અથવા અનૈતિક ઇચ્છાના સંદર્ભમાં, એક ખૂબ જ તીવ્ર ઇચ્છા છે કામાતુરતા સાથે વાસના હોય છે.

સંદર્ભના આધારે, "વાસના" નું ભાષાંતર "ખોટી ઇચ્છા" અથવા "તીવ્ર ઇચ્છા" અથવા "ખોટી જાતિય ઇચ્છાઓ" અથવા "તીવ્ર અનૈતિક ઇચ્છા" અથવા "પાપ કરવાની તીવ્ર ઇચ્છા" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિધિ, વિધિઓ

વ્યાખ્યા:

વિધિએ સ્પષ્ટ લેખિત નિયમ છે જે લોકોને જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

આ બધા શબ્દો સૂચનાઓ અને જરૂરિયાતો કે જે ઈશ્વર તેમના લોકોને આપે છે અથવા રાજકર્તાઓ તેમના લોકોને આપે છે તેનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: આદેશ, વિધિ (હુકમ), નિયમ/કાયદો/કાનૂન, ફરમાન, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિધિ, વિધિઓ

વ્યાખ્યા:

વિધિએ સ્પષ્ટ લેખિત નિયમ છે જે લોકોને જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

આ બધા શબ્દો સૂચનાઓ અને જરૂરિયાતો કે જે ઈશ્વર તેમના લોકોને આપે છે અથવા રાજકર્તાઓ તેમના લોકોને આપે છે તેનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: આદેશ, વિધિ (હુકમ), નિયમ/કાયદો/કાનૂન, ફરમાન, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિધિ, વિધિઓ

વ્યાખ્યા:

વિધિએ સ્પષ્ટ લેખિત નિયમ છે જે લોકોને જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

આ બધા શબ્દો સૂચનાઓ અને જરૂરિયાતો કે જે ઈશ્વર તેમના લોકોને આપે છે અથવા રાજકર્તાઓ તેમના લોકોને આપે છે તેનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: આદેશ, વિધિ (હુકમ), નિયમ/કાયદો/કાનૂન, ફરમાન, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિધિ, વિધિઓ

વ્યાખ્યા:

વિધિએ સ્પષ્ટ લેખિત નિયમ છે જે લોકોને જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

આ બધા શબ્દો સૂચનાઓ અને જરૂરિયાતો કે જે ઈશ્વર તેમના લોકોને આપે છે અથવા રાજકર્તાઓ તેમના લોકોને આપે છે તેનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: આદેશ, વિધિ (હુકમ), નિયમ/કાયદો/કાનૂન, ફરમાન, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિધિ, વિધિઓ

વ્યાખ્યા:

વિધિએ સ્પષ્ટ લેખિત નિયમ છે જે લોકોને જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

આ બધા શબ્દો સૂચનાઓ અને જરૂરિયાતો કે જે ઈશ્વર તેમના લોકોને આપે છે અથવા રાજકર્તાઓ તેમના લોકોને આપે છે તેનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: આદેશ, વિધિ (હુકમ), નિયમ/કાયદો/કાનૂન, ફરમાન, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિધિ, વિધિઓ

વ્યાખ્યા:

વિધિએ સ્પષ્ટ લેખિત નિયમ છે જે લોકોને જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

આ બધા શબ્દો સૂચનાઓ અને જરૂરિયાતો કે જે ઈશ્વર તેમના લોકોને આપે છે અથવા રાજકર્તાઓ તેમના લોકોને આપે છે તેનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: આદેશ, વિધિ (હુકમ), નિયમ/કાયદો/કાનૂન, ફરમાન, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્રામવાર

વ્યાખ્યા:

“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.

તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો

(આ પણ જુઓ: આરામ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

વિશ્રામવાર

વ્યાખ્યા:

“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.

તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો

(આ પણ જુઓ: આરામ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

વિશ્રામવાર

વ્યાખ્યા:

“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.

તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો

(આ પણ જુઓ: આરામ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

વિશ્રામવાર

વ્યાખ્યા:

“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.

તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો

(આ પણ જુઓ: આરામ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

વિશ્રામવાર

વ્યાખ્યા:

“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.

તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો

(આ પણ જુઓ: આરામ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

વિશ્રામવાર

વ્યાખ્યા:

“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.

તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો

(આ પણ જુઓ: આરામ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ રાખવો, વિશ્વાસ રાખે છે, વિશ્વાસ રાખ્યો, વિશ્વાસી, વિશ્વાસ, અવિશ્વાસી, અવિશ્વાસીઓ, અવિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ રાખવો” અને “તેમાં વિશ્વાસ રાખવો” આ શબ્દોમાં નજીકનો સંબંધ રહેલો છે, પણ તેના અર્થ થોડો અલગ થાય છે.

1. વિશ્વાસ રાખવો

કોઈ બાબત પર વિશ્વાસ કરવો એટલે તે સ્વીકારવું અથવા તે સાચું છે તેવો ભરોસો રાખવો.

2. તેમાં વિશ્વાસ રાખવો

એટલે કે તે વ્યક્તિ જે કહે છે તેના પર ભરોસો રાખવો, કે તે જે કહે છે તે હંમેશા સત્ય કહે છે, અને તેને જે વચન આપ્યું છે તે તેને પાળશે.

તેનો અર્થ, કે તે તારનાર છે તેવો વિશ્વાસ કરવો, અને એવી રીતે જીવવું કે તેને માન મળે. બાઈબલમાં, “વિશ્વાસી” શબ્દ એક એવા વ્યક્તિને દર્શાવે છે કે જે ઈસુ ખ્રિસ્ત વિશ્વાસ રાખી તેના પર ભરોસો રાખે છે.

“અવિશ્વાસ” શબ્દ દર્શાવે છે, કે કોઈક બાબતમાં અથવા કોઈક પર વિશ્વાસ ન કરવો.

ભાષાંતરના સુચનો:

આ દરેક શબ્દનું અલગ અલગ રીતે ભાષાંતર કરવું જેથી તેનો અર્થ જળવાઈ રહે.

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, પ્રેરિત, ખ્રિસ્તી, શિષ્ય, વિશ્વાસ, ભરોસો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શું તમે આ માનો છો?”

શબ્દ માહિતી:

વિષય,આશ્રિત,વિષયો,આધીન,નેઆધીન,ને આધીન રેહવું,તાબેદારી,આધીન રહો, આધીન છે,આધીન હતા,આધીન કરવામાંઆવ્યા હતા, હુકમનામાંમાં

તથ્યો:

જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિનો “તાબેદાર” બને છે. "આધીન રહો" એટલે કે"આજ્ઞા પાળો"અથવા"સત્તાધિકારને આધીન રહો.”

(આ પણ જુઓ :આધીન થવું)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

વિષય,આશ્રિત,વિષયો,આધીન,નેઆધીન,ને આધીન રેહવું,તાબેદારી,આધીન રહો, આધીન છે,આધીન હતા,આધીન કરવામાંઆવ્યા હતા, હુકમનામાંમાં

તથ્યો:

જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિનો “તાબેદાર” બને છે. "આધીન રહો" એટલે કે"આજ્ઞા પાળો"અથવા"સત્તાધિકારને આધીન રહો.”

(આ પણ જુઓ :આધીન થવું)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

વિષય,આશ્રિત,વિષયો,આધીન,નેઆધીન,ને આધીન રેહવું,તાબેદારી,આધીન રહો, આધીન છે,આધીન હતા,આધીન કરવામાંઆવ્યા હતા, હુકમનામાંમાં

તથ્યો:

જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિનો “તાબેદાર” બને છે. "આધીન રહો" એટલે કે"આજ્ઞા પાળો"અથવા"સત્તાધિકારને આધીન રહો.”

(આ પણ જુઓ :આધીન થવું)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

વિષય,આશ્રિત,વિષયો,આધીન,નેઆધીન,ને આધીન રેહવું,તાબેદારી,આધીન રહો, આધીન છે,આધીન હતા,આધીન કરવામાંઆવ્યા હતા, હુકમનામાંમાં

તથ્યો:

જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિનો “તાબેદાર” બને છે. "આધીન રહો" એટલે કે"આજ્ઞા પાળો"અથવા"સત્તાધિકારને આધીન રહો.”

(આ પણ જુઓ :આધીન થવું)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

વિષય,આશ્રિત,વિષયો,આધીન,નેઆધીન,ને આધીન રેહવું,તાબેદારી,આધીન રહો, આધીન છે,આધીન હતા,આધીન કરવામાંઆવ્યા હતા, હુકમનામાંમાં

તથ્યો:

જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિનો “તાબેદાર” બને છે. "આધીન રહો" એટલે કે"આજ્ઞા પાળો"અથવા"સત્તાધિકારને આધીન રહો.”

(આ પણ જુઓ :આધીન થવું)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

વિષય,આશ્રિત,વિષયો,આધીન,નેઆધીન,ને આધીન રેહવું,તાબેદારી,આધીન રહો, આધીન છે,આધીન હતા,આધીન કરવામાંઆવ્યા હતા, હુકમનામાંમાં

તથ્યો:

જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિનો “તાબેદાર” બને છે. "આધીન રહો" એટલે કે"આજ્ઞા પાળો"અથવા"સત્તાધિકારને આધીન રહો.”

(આ પણ જુઓ :આધીન થવું)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

વિષય,આશ્રિત,વિષયો,આધીન,નેઆધીન,ને આધીન રેહવું,તાબેદારી,આધીન રહો, આધીન છે,આધીન હતા,આધીન કરવામાંઆવ્યા હતા, હુકમનામાંમાં

તથ્યો:

જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિનો “તાબેદાર” બને છે. "આધીન રહો" એટલે કે"આજ્ઞા પાળો"અથવા"સત્તાધિકારને આધીન રહો.”

(આ પણ જુઓ :આધીન થવું)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

વિષય,આશ્રિત,વિષયો,આધીન,નેઆધીન,ને આધીન રેહવું,તાબેદારી,આધીન રહો, આધીન છે,આધીન હતા,આધીન કરવામાંઆવ્યા હતા, હુકમનામાંમાં

તથ્યો:

જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિનો “તાબેદાર” બને છે. "આધીન રહો" એટલે કે"આજ્ઞા પાળો"અથવા"સત્તાધિકારને આધીન રહો.”

(આ પણ જુઓ :આધીન થવું)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

વિષય,આશ્રિત,વિષયો,આધીન,નેઆધીન,ને આધીન રેહવું,તાબેદારી,આધીન રહો, આધીન છે,આધીન હતા,આધીન કરવામાંઆવ્યા હતા, હુકમનામાંમાં

તથ્યો:

જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિનો “તાબેદાર” બને છે. "આધીન રહો" એટલે કે"આજ્ઞા પાળો"અથવા"સત્તાધિકારને આધીન રહો.”

(આ પણ જુઓ :આધીન થવું)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

વિષય,આશ્રિત,વિષયો,આધીન,નેઆધીન,ને આધીન રેહવું,તાબેદારી,આધીન રહો, આધીન છે,આધીન હતા,આધીન કરવામાંઆવ્યા હતા, હુકમનામાંમાં

તથ્યો:

જો બીજો વ્યક્તિ પ્રથમ વ્યક્તિ પર અધિકાર ચલાવે તો એ વ્યક્તિ બીજા વ્યક્તિનો “તાબેદાર” બને છે. "આધીન રહો" એટલે કે"આજ્ઞા પાળો"અથવા"સત્તાધિકારને આધીન રહો.”

(આ પણ જુઓ :આધીન થવું)

બાઈબલનાસંદર્ભો:

શબ્દ માહિતી:

વીણા, વીણાઓ, વીણાવગાડનાર, વીણા વગાડનારા

વ્યાખ્યા:

વીણા એ તારોથી બનેલુ સંગીતનું સાધન છે, કે જે સામાન્ય રીતે ઉભા તારો સાથે મોટા ખુલ્લા આકારના માળખા સાથે બનેલું હોય છે.

(આ પણ જુઓ: દાઉદ, દેવદાર, સ્તોત્ર, [શાઉલ )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વીણા, વીણાઓ, વીણાવગાડનાર, વીણા વગાડનારા

વ્યાખ્યા:

વીણા એ તારોથી બનેલુ સંગીતનું સાધન છે, કે જે સામાન્ય રીતે ઉભા તારો સાથે મોટા ખુલ્લા આકારના માળખા સાથે બનેલું હોય છે.

(આ પણ જુઓ: દાઉદ, દેવદાર, સ્તોત્ર, [શાઉલ )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેદના

વ્યાખ્યા:

“વેદના” શબ્દ તીવ્ર દુઃખ અથવા આપત્તિ દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેદના

વ્યાખ્યા:

“વેદના” શબ્દ તીવ્ર દુઃખ અથવા આપત્તિ દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેદના

વ્યાખ્યા:

“વેદના” શબ્દ તીવ્ર દુઃખ અથવા આપત્તિ દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેદના

વ્યાખ્યા:

“વેદના” શબ્દ તીવ્ર દુઃખ અથવા આપત્તિ દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેદના

વ્યાખ્યા:

“વેદના” શબ્દ તીવ્ર દુઃખ અથવા આપત્તિ દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેદના

વ્યાખ્યા:

“વેદના” શબ્દ તીવ્ર દુઃખ અથવા આપત્તિ દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેદના

વ્યાખ્યા:

“વેદના” શબ્દ તીવ્ર દુઃખ અથવા આપત્તિ દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેર, વેર લે છે, વેર લીધું, વેર લેવું, વેર લેનાર, વેર વાળવું, બદલો

વ્યાખ્યા:

“વેર” અથવા “વેર લેવું” અથવા “બદલો વાળી આપવો” કોઈને તેને કરેલા નુકસાનને પાછું ભરી આપવાની સજા છે. વેર લેવાનું કામ અથવા વેર લેવું તે “બદલો” છે. સામાન્ય રીતે “વેર” નો ઉદ્દેશ ન્યાય મેળવી, ખોટને સુધારવું (રોકવું). “બદલો લેવો” અથવા “વેર લેવું” તે અભિવ્યક્તિ દર્શાવે છે, કે સામાન્ય રીતે જે વ્યક્તિએ નુકસાન કર્યું તેને તે પ્રમાણે કરી પાછું વાળી આપવું.

ભાષાંતરના સુચનો:

જો આ શબ્દ નો અર્થ “વેરની વસૂલાત” થાય છે, તો એનો ઉપયોગ ફક્ત માણસજાત માટે જ થાય છે.

(આ પણ જુઓ: શિક્ષા કરવી, ન્યાયી, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેર, વેર લે છે, વેર લીધું, વેર લેવું, વેર લેનાર, વેર વાળવું, બદલો

વ્યાખ્યા:

“વેર” અથવા “વેર લેવું” અથવા “બદલો વાળી આપવો” કોઈને તેને કરેલા નુકસાનને પાછું ભરી આપવાની સજા છે. વેર લેવાનું કામ અથવા વેર લેવું તે “બદલો” છે. સામાન્ય રીતે “વેર” નો ઉદ્દેશ ન્યાય મેળવી, ખોટને સુધારવું (રોકવું). “બદલો લેવો” અથવા “વેર લેવું” તે અભિવ્યક્તિ દર્શાવે છે, કે સામાન્ય રીતે જે વ્યક્તિએ નુકસાન કર્યું તેને તે પ્રમાણે કરી પાછું વાળી આપવું.

ભાષાંતરના સુચનો:

જો આ શબ્દ નો અર્થ “વેરની વસૂલાત” થાય છે, તો એનો ઉપયોગ ફક્ત માણસજાત માટે જ થાય છે.

(આ પણ જુઓ: શિક્ષા કરવી, ન્યાયી, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેર, વેર લે છે, વેર લીધું, વેર લેવું, વેર લેનાર, વેર વાળવું, બદલો

વ્યાખ્યા:

“વેર” અથવા “વેર લેવું” અથવા “બદલો વાળી આપવો” કોઈને તેને કરેલા નુકસાનને પાછું ભરી આપવાની સજા છે. વેર લેવાનું કામ અથવા વેર લેવું તે “બદલો” છે. સામાન્ય રીતે “વેર” નો ઉદ્દેશ ન્યાય મેળવી, ખોટને સુધારવું (રોકવું). “બદલો લેવો” અથવા “વેર લેવું” તે અભિવ્યક્તિ દર્શાવે છે, કે સામાન્ય રીતે જે વ્યક્તિએ નુકસાન કર્યું તેને તે પ્રમાણે કરી પાછું વાળી આપવું.

ભાષાંતરના સુચનો:

જો આ શબ્દ નો અર્થ “વેરની વસૂલાત” થાય છે, તો એનો ઉપયોગ ફક્ત માણસજાત માટે જ થાય છે.

(આ પણ જુઓ: શિક્ષા કરવી, ન્યાયી, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેર, વેર લે છે, વેર લીધું, વેર લેવું, વેર લેનાર, વેર વાળવું, બદલો

વ્યાખ્યા:

“વેર” અથવા “વેર લેવું” અથવા “બદલો વાળી આપવો” કોઈને તેને કરેલા નુકસાનને પાછું ભરી આપવાની સજા છે. વેર લેવાનું કામ અથવા વેર લેવું તે “બદલો” છે. સામાન્ય રીતે “વેર” નો ઉદ્દેશ ન્યાય મેળવી, ખોટને સુધારવું (રોકવું). “બદલો લેવો” અથવા “વેર લેવું” તે અભિવ્યક્તિ દર્શાવે છે, કે સામાન્ય રીતે જે વ્યક્તિએ નુકસાન કર્યું તેને તે પ્રમાણે કરી પાછું વાળી આપવું.

ભાષાંતરના સુચનો:

જો આ શબ્દ નો અર્થ “વેરની વસૂલાત” થાય છે, તો એનો ઉપયોગ ફક્ત માણસજાત માટે જ થાય છે.

(આ પણ જુઓ: શિક્ષા કરવી, ન્યાયી, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વેશ્યા, વેશ્યાવૃત્તિ કરી, વેશ્યાઓ, ગણિકા, વેશ્યાવૃત્તિ કરી

વ્યાખ્યા:

“વેશ્યા” અને “ગણિકા” બંને શબ્દો પૈસા માટે કે ધાર્મિક ક્રિયાકાંડો માટે જાતીય વ્યવહાર કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વેશ્યાઓ તથા ગણિકાઓ સામાન્ય રીતે સ્ત્રીઓ હતી, પણ કેટલાક પુરુષો પણ હતા.

બાઇબલમાં આ અભિવ્યક્તિનો ઉપયોગ મૂર્તિઓની પૂજા કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવા પણ થયો છે.

કેટલીક ભાષાઓમાં આને માટે વપરાતો સૌમ્યોક્તિ શબ્દ હોય શકે.

(આ જૂઓ: સૌમ્યોક્તિ

(આ જૂઓ: વ્યભિચાર, દેવ, જાતીય અનૈતિકતા, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વેશ્યા, વેશ્યાવૃત્તિ કરી, વેશ્યાઓ, ગણિકા, વેશ્યાવૃત્તિ કરી

વ્યાખ્યા:

“વેશ્યા” અને “ગણિકા” બંને શબ્દો પૈસા માટે કે ધાર્મિક ક્રિયાકાંડો માટે જાતીય વ્યવહાર કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વેશ્યાઓ તથા ગણિકાઓ સામાન્ય રીતે સ્ત્રીઓ હતી, પણ કેટલાક પુરુષો પણ હતા.

બાઇબલમાં આ અભિવ્યક્તિનો ઉપયોગ મૂર્તિઓની પૂજા કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવા પણ થયો છે.

કેટલીક ભાષાઓમાં આને માટે વપરાતો સૌમ્યોક્તિ શબ્દ હોય શકે.

(આ જૂઓ: સૌમ્યોક્તિ

(આ જૂઓ: વ્યભિચાર, દેવ, જાતીય અનૈતિકતા, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વેશ્યા, વેશ્યાવૃત્તિ કરી, વેશ્યાઓ, ગણિકા, વેશ્યાવૃત્તિ કરી

વ્યાખ્યા:

“વેશ્યા” અને “ગણિકા” બંને શબ્દો પૈસા માટે કે ધાર્મિક ક્રિયાકાંડો માટે જાતીય વ્યવહાર કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વેશ્યાઓ તથા ગણિકાઓ સામાન્ય રીતે સ્ત્રીઓ હતી, પણ કેટલાક પુરુષો પણ હતા.

બાઇબલમાં આ અભિવ્યક્તિનો ઉપયોગ મૂર્તિઓની પૂજા કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવા પણ થયો છે.

કેટલીક ભાષાઓમાં આને માટે વપરાતો સૌમ્યોક્તિ શબ્દ હોય શકે.

(આ જૂઓ: સૌમ્યોક્તિ

(આ જૂઓ: વ્યભિચાર, દેવ, જાતીય અનૈતિકતા, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વૈભવ

વ્યાખ્યા:

“વૈભવ” શબ્દ ઉચ્ચ સુંદરતા અને લાવણ્યનો ઉલ્લેખ કરે છે કે જે ઘણીવાર સંપત્તિ અને ભવ્ય દેખાવ સાથે સંકળાયેલ હોય છે.

(આ પણ જુઓ: ગૌરવ, રાજા, મહિમા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વૈભવ

વ્યાખ્યા:

“વૈભવ” શબ્દ ઉચ્ચ સુંદરતા અને લાવણ્યનો ઉલ્લેખ કરે છે કે જે ઘણીવાર સંપત્તિ અને ભવ્ય દેખાવ સાથે સંકળાયેલ હોય છે.

(આ પણ જુઓ: ગૌરવ, રાજા, મહિમા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વૈભવ

વ્યાખ્યા:

“વૈભવ” શબ્દ ઉચ્ચ સુંદરતા અને લાવણ્યનો ઉલ્લેખ કરે છે કે જે ઘણીવાર સંપત્તિ અને ભવ્ય દેખાવ સાથે સંકળાયેલ હોય છે.

(આ પણ જુઓ: ગૌરવ, રાજા, મહિમા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વૈભવ

વ્યાખ્યા:

“વૈભવ” શબ્દ ઉચ્ચ સુંદરતા અને લાવણ્યનો ઉલ્લેખ કરે છે કે જે ઘણીવાર સંપત્તિ અને ભવ્ય દેખાવ સાથે સંકળાયેલ હોય છે.

(આ પણ જુઓ: ગૌરવ, રાજા, મહિમા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વૈભવ

વ્યાખ્યા:

“વૈભવ” શબ્દ ઉચ્ચ સુંદરતા અને લાવણ્યનો ઉલ્લેખ કરે છે કે જે ઘણીવાર સંપત્તિ અને ભવ્ય દેખાવ સાથે સંકળાયેલ હોય છે.

(આ પણ જુઓ: ગૌરવ, રાજા, મહિમા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વૈરી, વૈરીઓ, દુશ્મન, દુશ્મનો

વ્યાખ્યા:

“વૈરી” એક એવો વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિનો કે કોઈ બાબતનો વિરોધ કરે છે. “દુશ્મન” શબ્દનો પણ એજ પ્રમાણે અર્થ થાય છે.

(જુઓ: શેતાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વૈરી, વૈરીઓ, દુશ્મન, દુશ્મનો

વ્યાખ્યા:

“વૈરી” એક એવો વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિનો કે કોઈ બાબતનો વિરોધ કરે છે. “દુશ્મન” શબ્દનો પણ એજ પ્રમાણે અર્થ થાય છે.

(જુઓ: શેતાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વૈરી, વૈરીઓ, દુશ્મન, દુશ્મનો

વ્યાખ્યા:

“વૈરી” એક એવો વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિનો કે કોઈ બાબતનો વિરોધ કરે છે. “દુશ્મન” શબ્દનો પણ એજ પ્રમાણે અર્થ થાય છે.

(જુઓ: શેતાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વૈરી, વૈરીઓ, દુશ્મન, દુશ્મનો

વ્યાખ્યા:

“વૈરી” એક એવો વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિનો કે કોઈ બાબતનો વિરોધ કરે છે. “દુશ્મન” શબ્દનો પણ એજ પ્રમાણે અર્થ થાય છે.

(જુઓ: શેતાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વૈરી, વૈરીઓ, દુશ્મન, દુશ્મનો

વ્યાખ્યા:

“વૈરી” એક એવો વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિનો કે કોઈ બાબતનો વિરોધ કરે છે. “દુશ્મન” શબ્દનો પણ એજ પ્રમાણે અર્થ થાય છે.

(જુઓ: શેતાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વૈરી, વૈરીઓ, દુશ્મન, દુશ્મનો

વ્યાખ્યા:

“વૈરી” એક એવો વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિનો કે કોઈ બાબતનો વિરોધ કરે છે. “દુશ્મન” શબ્દનો પણ એજ પ્રમાણે અર્થ થાય છે.

(જુઓ: શેતાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

શપથ, સમ ખાવા, સમ ખાય છે, સમ ખાતું, ના સમ ખાવા, ના સમ ખાય છે

વ્યાખ્યા:

બાઇબલમાં, શપથ એ કંઇક કરવાનું ઔપચારિક વચન છે. શપથ લેનાર વ્યક્તિએ તે વચનને પૂરું કરવું જરૂરી હોય છે. શપથમાં વિશ્વાસુ અને સાચા હોવાનું સમર્પણ સમાયેલું હોય છે.

બાઇબલમાં તેનો અર્થ આવો નથી.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં તેઓનો અર્થ એવો થતો નથી.

(આ પણ જૂઓ: અબીમેલેખ, કરાર, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શમુએલ

તથ્યો:

શમુએલ પ્રબોધક અને ઇઝરાયેલનો છેલ્લો ન્યાયાધીશ હતો. તેણે ઈઝરાયેલના રાજા તરીકે શાઉલ અને દાઉદ બંનેનો અભિષેક કર્યો હતો.

શમુએલ તે પ્રાર્થનાનો જવાબ હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો કેવી રીતે અનુવાદ કરવો

(આ પણ જુઓ: હા’ન્ના”’, ન્યાયાધીશ, પ્રબોધક, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શમુએલ

તથ્યો:

શમુએલ પ્રબોધક અને ઇઝરાયેલનો છેલ્લો ન્યાયાધીશ હતો. તેણે ઈઝરાયેલના રાજા તરીકે શાઉલ અને દાઉદ બંનેનો અભિષેક કર્યો હતો.

શમુએલ તે પ્રાર્થનાનો જવાબ હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો કેવી રીતે અનુવાદ કરવો

(આ પણ જુઓ: હા’ન્ના”’, ન્યાયાધીશ, પ્રબોધક, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરૂઆત, ઉંબરો, પ્રવેશદ્વાર

વ્યાખ્યા:

" ઉંબરો " શબ્દનો ઉપયોગ દરવાજાના તળિયાનો ભાગ અથવા બારણ।ની અંદરના ભાગમાંના એક ભાગ તરીકે ઉલ્લેખ થાય છે.

(આ પણ જુઓ: દ્વાર, તંબુ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરૂઆત, ઉંબરો, પ્રવેશદ્વાર

વ્યાખ્યા:

" ઉંબરો " શબ્દનો ઉપયોગ દરવાજાના તળિયાનો ભાગ અથવા બારણ।ની અંદરના ભાગમાંના એક ભાગ તરીકે ઉલ્લેખ થાય છે.

(આ પણ જુઓ: દ્વાર, તંબુ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરૂઆત, ઉંબરો, પ્રવેશદ્વાર

વ્યાખ્યા:

" ઉંબરો " શબ્દનો ઉપયોગ દરવાજાના તળિયાનો ભાગ અથવા બારણ।ની અંદરના ભાગમાંના એક ભાગ તરીકે ઉલ્લેખ થાય છે.

(આ પણ જુઓ: દ્વાર, તંબુ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરૂઆત, ઉંબરો, પ્રવેશદ્વાર

વ્યાખ્યા:

" ઉંબરો " શબ્દનો ઉપયોગ દરવાજાના તળિયાનો ભાગ અથવા બારણ।ની અંદરના ભાગમાંના એક ભાગ તરીકે ઉલ્લેખ થાય છે.

(આ પણ જુઓ: દ્વાર, તંબુ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરૂઆત, ઉંબરો, પ્રવેશદ્વાર

વ્યાખ્યા:

" ઉંબરો " શબ્દનો ઉપયોગ દરવાજાના તળિયાનો ભાગ અથવા બારણ।ની અંદરના ભાગમાંના એક ભાગ તરીકે ઉલ્લેખ થાય છે.

(આ પણ જુઓ: દ્વાર, તંબુ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરૂઆત, ઉંબરો, પ્રવેશદ્વાર

વ્યાખ્યા:

" ઉંબરો " શબ્દનો ઉપયોગ દરવાજાના તળિયાનો ભાગ અથવા બારણ।ની અંદરના ભાગમાંના એક ભાગ તરીકે ઉલ્લેખ થાય છે.

(આ પણ જુઓ: દ્વાર, તંબુ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શારોન, શારોનની સરહદે

તથ્યો:

શારોન, કાર્મેલ પર્વતની દક્ષિણે ભૂમધ્ય સમુદ્રના કાંઠે જમીનના સપાટ અને ફળદ્રુપ વિસ્તારનું નામ હતું. તેને "શારોનની સરહદે" એમ પણ ઓળખવામાં આવતું હતું.

(આ પણ જુઓ: કૈસરિયા, કાર્મેલ, યાફા, સમુદ્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શાસ્ત્રી, શાસ્ત્રીઓ

વ્યાખ્યા:

શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા. યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, ફરોશી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શાસ્ત્રી, શાસ્ત્રીઓ

વ્યાખ્યા:

શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા. યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, ફરોશી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શાસ્ત્રી, શાસ્ત્રીઓ

વ્યાખ્યા:

શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા. યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, ફરોશી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શાસ્ત્રી, શાસ્ત્રીઓ

વ્યાખ્યા:

શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા. યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, ફરોશી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શાસ્ત્રી, શાસ્ત્રીઓ

વ્યાખ્યા:

શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા. યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, ફરોશી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શાસ્ત્રી, શાસ્ત્રીઓ

વ્યાખ્યા:

શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા. યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, ફરોશી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શાસ્ત્રી, શાસ્ત્રીઓ

વ્યાખ્યા:

શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા. યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, ફરોશી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિંગડા, શિંગ, શિંગડાવાળા

સત્યો:

શિંગડા એ ઘણા પ્રકારના પ્રાણીઓના માથા ઉપર કાયમ માટે થતી કઠણ અણીદાર વૃદ્ધિ છે, જેમાં ઢોર, ધેટા, બકરાં અને હરણનો સમાવેશ થાય છે.

જો કે આ પ્રક્ષેપણોને “રણ શિંગડા” કહેવામાં આવતા હતા, ખરેખર તેઓ પ્રાણીઓના શિંગડા નહોતા.

શિંગનું તેલ રાજાનો અભિષેક કરવા માટે વાપરવામાં આવતું હતું, જેવી રીતે શમુએલે દાઉદ સાથે કર્યું હતું. આ શબ્દનું ભાષાંતરમાં જે શબ્દ રણશિંગું દર્શાવે છે, તેનાથી અલગ રીતે થવું જોઈએ.

(આ પણ જુઓ: અધિકાર, ગાય, હરણ, બકરી, સામર્થ્ય રાજવંશી, ઘેટી, [રણશિંગુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિંગડા, શિંગ, શિંગડાવાળા

સત્યો:

શિંગડા એ ઘણા પ્રકારના પ્રાણીઓના માથા ઉપર કાયમ માટે થતી કઠણ અણીદાર વૃદ્ધિ છે, જેમાં ઢોર, ધેટા, બકરાં અને હરણનો સમાવેશ થાય છે.

જો કે આ પ્રક્ષેપણોને “રણ શિંગડા” કહેવામાં આવતા હતા, ખરેખર તેઓ પ્રાણીઓના શિંગડા નહોતા.

શિંગનું તેલ રાજાનો અભિષેક કરવા માટે વાપરવામાં આવતું હતું, જેવી રીતે શમુએલે દાઉદ સાથે કર્યું હતું. આ શબ્દનું ભાષાંતરમાં જે શબ્દ રણશિંગું દર્શાવે છે, તેનાથી અલગ રીતે થવું જોઈએ.

(આ પણ જુઓ: અધિકાર, ગાય, હરણ, બકરી, સામર્થ્ય રાજવંશી, ઘેટી, [રણશિંગુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિંગડા, શિંગ, શિંગડાવાળા

સત્યો:

શિંગડા એ ઘણા પ્રકારના પ્રાણીઓના માથા ઉપર કાયમ માટે થતી કઠણ અણીદાર વૃદ્ધિ છે, જેમાં ઢોર, ધેટા, બકરાં અને હરણનો સમાવેશ થાય છે.

જો કે આ પ્રક્ષેપણોને “રણ શિંગડા” કહેવામાં આવતા હતા, ખરેખર તેઓ પ્રાણીઓના શિંગડા નહોતા.

શિંગનું તેલ રાજાનો અભિષેક કરવા માટે વાપરવામાં આવતું હતું, જેવી રીતે શમુએલે દાઉદ સાથે કર્યું હતું. આ શબ્દનું ભાષાંતરમાં જે શબ્દ રણશિંગું દર્શાવે છે, તેનાથી અલગ રીતે થવું જોઈએ.

(આ પણ જુઓ: અધિકાર, ગાય, હરણ, બકરી, સામર્થ્ય રાજવંશી, ઘેટી, [રણશિંગુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિંગડા, શિંગ, શિંગડાવાળા

સત્યો:

શિંગડા એ ઘણા પ્રકારના પ્રાણીઓના માથા ઉપર કાયમ માટે થતી કઠણ અણીદાર વૃદ્ધિ છે, જેમાં ઢોર, ધેટા, બકરાં અને હરણનો સમાવેશ થાય છે.

જો કે આ પ્રક્ષેપણોને “રણ શિંગડા” કહેવામાં આવતા હતા, ખરેખર તેઓ પ્રાણીઓના શિંગડા નહોતા.

શિંગનું તેલ રાજાનો અભિષેક કરવા માટે વાપરવામાં આવતું હતું, જેવી રીતે શમુએલે દાઉદ સાથે કર્યું હતું. આ શબ્દનું ભાષાંતરમાં જે શબ્દ રણશિંગું દર્શાવે છે, તેનાથી અલગ રીતે થવું જોઈએ.

(આ પણ જુઓ: અધિકાર, ગાય, હરણ, બકરી, સામર્થ્ય રાજવંશી, ઘેટી, [રણશિંગુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિક્ષક, શિક્ષકો

વ્યાખ્યા:

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે. શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: શિષ્ય, પ્રચાર કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિક્ષક, શિક્ષકો

વ્યાખ્યા:

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે. શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: શિષ્ય, પ્રચાર કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિક્ષક, શિક્ષકો

વ્યાખ્યા:

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે. શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: શિષ્ય, પ્રચાર કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિક્ષક, શિક્ષકો

વ્યાખ્યા:

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે. શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: શિષ્ય, પ્રચાર કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિક્ષક, શિક્ષકો

વ્યાખ્યા:

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે. શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: શિષ્ય, પ્રચાર કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિક્ષક, શિક્ષકો

વ્યાખ્યા:

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે. શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: શિષ્ય, પ્રચાર કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિક્ષક, શિક્ષકો

વ્યાખ્યા:

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે. શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: શિષ્ય, પ્રચાર કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિક્ષક, શિક્ષકો

વ્યાખ્યા:

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે. શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: શિષ્ય, પ્રચાર કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિક્ષક, શિક્ષકો

વ્યાખ્યા:

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે. શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: શિષ્ય, પ્રચાર કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિક્ષા કરવી, શિક્ષા કરે છે, શિક્ષા કરી, શિક્ષા કરતું, શિક્ષા , શિક્ષા નહીં કરેલું

વ્યાખ્યા:

“શિક્ષા કરવી” શબ્દનો અર્થ કશું ખોટું કરવા માટે વ્યક્તિ નકારાત્મક પરિણામ ભોગવે તેવું કરવું તેવો થાય છે. “શિક્ષા” શબ્દ તે ખોટા વ્યવહારના ફળ સ્વરૂપે આપવામાં આવેલા નકારાત્મક પરિણામનો ઉલ્લેખ કરે છે.

તેઓના પાપોને કારણે ઈશ્વરે તેઓના શત્રુઓને તેઓ પર હુમલા કરવા દીધા અને બંદી બનાવવા દીધા.

દરેક મનુષ્યે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે અને તે શિક્ષાને યોગ્ય છે.

જો કે તેમણે કશું પણ ખોટું કર્યું ન હતું અને તેના માટે તેમને શિક્ષા થાય તે યોગ્ય ન હતું તો પણ, ઈસુએ દરેક વ્યક્તિની શિક્ષા પોતા પર ભોગવી.

ઈશ્વર ઘણી વાર પાપની શિક્ષા કરતાં નથી કારણ કે લોકો પશ્ચાતાપ કરે તેની તેઓ રાહ જૂએ છે.

(આ જૂઓ: ન્યાયી, પશ્ચાતાપ કરવો, ન્યાયી, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જો લોકો તે કાનૂનો પાળે તો, ઈશ્વરે વચન આપ્યું કે તેઓ તેમને આશીર્વાદ આપશે અને રક્ષણ કરશે. જો લોકો તેનો અનાદર કરે તો ઈશ્વર તેઓને શિક્ષા કરશે.

શબ્દ માહિતી:

શિમઈ

વ્યાખ્યા:

જુના કરારમાં અનેક માણસોનું નામ શિમઈ હતું.

(આ પણ જુઓ: આબ્શાલોમ, બિન્યામીન, લેવી, યાજક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિમયોન

તથ્યો:

બાઈબલમાં, શિમયોન નામના ઘણા માણસો હતા.

તેની માતા લેહ હતી. તેના વંશજો ઈઝરાયેલના બાર કુળમાંના એક બન્યા.

તે જમીન જે જમીન યહુદિયા સાથે સંકળાયેલ હતી તેનાથી સંપૂર્ણપણે ઘેરાયેલી હતી.

(આ પણ જુઓ: કનાન, ખ્રિસ્ત, અર્પણ, ઈઝરાએલ, યહૂદા, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિમયોન

તથ્યો:

બાઈબલમાં, શિમયોન નામના ઘણા માણસો હતા.

તેની માતા લેહ હતી. તેના વંશજો ઈઝરાયેલના બાર કુળમાંના એક બન્યા.

તે જમીન જે જમીન યહુદિયા સાથે સંકળાયેલ હતી તેનાથી સંપૂર્ણપણે ઘેરાયેલી હતી.

(આ પણ જુઓ: કનાન, ખ્રિસ્ત, અર્પણ, ઈઝરાએલ, યહૂદા, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિર, શિરો, કપાળ, કપાળો, ટાલિયો, વગરવિચારે અથવા અનાયાસે, ખેસ, દુપટ્ટો, શિરચ્છેદ

વ્યાખ્યા:

બાઈબલમાં, “શિર” શબ્દ, અન્ય રૂપકાત્મક અર્થો સાથે વાપરવામાં આવ્યો છે.

જેવી રીતે વ્યક્તિનું શિર તેના શરીરના અવયવોને માર્ગદર્શન અને દિશા બતાવે છે, તેવી રીતે ઈસુ તેના “શરીર” એટલે કે મંડળીને માર્ગદર્શન અને દિશા બતાવે છે.

તેને તેની પત્ની અને કુટુંબને આગેવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી આપવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: અનાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિર, શિરો, કપાળ, કપાળો, ટાલિયો, વગરવિચારે અથવા અનાયાસે, ખેસ, દુપટ્ટો, શિરચ્છેદ

વ્યાખ્યા:

બાઈબલમાં, “શિર” શબ્દ, અન્ય રૂપકાત્મક અર્થો સાથે વાપરવામાં આવ્યો છે.

જેવી રીતે વ્યક્તિનું શિર તેના શરીરના અવયવોને માર્ગદર્શન અને દિશા બતાવે છે, તેવી રીતે ઈસુ તેના “શરીર” એટલે કે મંડળીને માર્ગદર્શન અને દિશા બતાવે છે.

તેને તેની પત્ની અને કુટુંબને આગેવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી આપવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: અનાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિર, શિરો, કપાળ, કપાળો, ટાલિયો, વગરવિચારે અથવા અનાયાસે, ખેસ, દુપટ્ટો, શિરચ્છેદ

વ્યાખ્યા:

બાઈબલમાં, “શિર” શબ્દ, અન્ય રૂપકાત્મક અર્થો સાથે વાપરવામાં આવ્યો છે.

જેવી રીતે વ્યક્તિનું શિર તેના શરીરના અવયવોને માર્ગદર્શન અને દિશા બતાવે છે, તેવી રીતે ઈસુ તેના “શરીર” એટલે કે મંડળીને માર્ગદર્શન અને દિશા બતાવે છે.

તેને તેની પત્ની અને કુટુંબને આગેવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી આપવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: અનાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિર, શિરો, કપાળ, કપાળો, ટાલિયો, વગરવિચારે અથવા અનાયાસે, ખેસ, દુપટ્ટો, શિરચ્છેદ

વ્યાખ્યા:

બાઈબલમાં, “શિર” શબ્દ, અન્ય રૂપકાત્મક અર્થો સાથે વાપરવામાં આવ્યો છે.

જેવી રીતે વ્યક્તિનું શિર તેના શરીરના અવયવોને માર્ગદર્શન અને દિશા બતાવે છે, તેવી રીતે ઈસુ તેના “શરીર” એટલે કે મંડળીને માર્ગદર્શન અને દિશા બતાવે છે.

તેને તેની પત્ની અને કુટુંબને આગેવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી આપવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: અનાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિર, શિરો, કપાળ, કપાળો, ટાલિયો, વગરવિચારે અથવા અનાયાસે, ખેસ, દુપટ્ટો, શિરચ્છેદ

વ્યાખ્યા:

બાઈબલમાં, “શિર” શબ્દ, અન્ય રૂપકાત્મક અર્થો સાથે વાપરવામાં આવ્યો છે.

જેવી રીતે વ્યક્તિનું શિર તેના શરીરના અવયવોને માર્ગદર્શન અને દિશા બતાવે છે, તેવી રીતે ઈસુ તેના “શરીર” એટલે કે મંડળીને માર્ગદર્શન અને દિશા બતાવે છે.

તેને તેની પત્ની અને કુટુંબને આગેવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી આપવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: અનાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિષ્ય, શિષ્યો

વ્યાખ્યા:

“શિષ્ય” શબ્દ, વ્યક્તિ કે જે શિક્ષક સાથે વધારે સમય વિતાવે છે, તે શિક્ષકના ચરિત્ર અને શિક્ષણથી શીખે છે તે માટે દર્શાવાયો છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, વિશ્વાસ રાખવો, ઈસુ, યોહાન (બાપ્તિસ્ત), બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શિષ્ય, શિષ્યો

વ્યાખ્યા:

“શિષ્ય” શબ્દ, વ્યક્તિ કે જે શિક્ષક સાથે વધારે સમય વિતાવે છે, તે શિક્ષકના ચરિત્ર અને શિક્ષણથી શીખે છે તે માટે દર્શાવાયો છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, વિશ્વાસ રાખવો, ઈસુ, યોહાન (બાપ્તિસ્ત), બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શિષ્ય, શિષ્યો

વ્યાખ્યા:

“શિષ્ય” શબ્દ, વ્યક્તિ કે જે શિક્ષક સાથે વધારે સમય વિતાવે છે, તે શિક્ષકના ચરિત્ર અને શિક્ષણથી શીખે છે તે માટે દર્શાવાયો છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, વિશ્વાસ રાખવો, ઈસુ, યોહાન (બાપ્તિસ્ત), બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શિષ્ય, શિષ્યો

વ્યાખ્યા:

“શિષ્ય” શબ્દ, વ્યક્તિ કે જે શિક્ષક સાથે વધારે સમય વિતાવે છે, તે શિક્ષકના ચરિત્ર અને શિક્ષણથી શીખે છે તે માટે દર્શાવાયો છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, વિશ્વાસ રાખવો, ઈસુ, યોહાન (બાપ્તિસ્ત), બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શિષ્ય, શિષ્યો

વ્યાખ્યા:

“શિષ્ય” શબ્દ, વ્યક્તિ કે જે શિક્ષક સાથે વધારે સમય વિતાવે છે, તે શિક્ષકના ચરિત્ર અને શિક્ષણથી શીખે છે તે માટે દર્શાવાયો છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, વિશ્વાસ રાખવો, ઈસુ, યોહાન (બાપ્તિસ્ત), બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શિષ્ય, શિષ્યો

વ્યાખ્યા:

“શિષ્ય” શબ્દ, વ્યક્તિ કે જે શિક્ષક સાથે વધારે સમય વિતાવે છે, તે શિક્ષકના ચરિત્ર અને શિક્ષણથી શીખે છે તે માટે દર્શાવાયો છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, વિશ્વાસ રાખવો, ઈસુ, યોહાન (બાપ્તિસ્ત), બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શિસ્ત, વિવિધ શિસ્ત, શિસ્તબદ્ધ, સ્વયં-શિસ્તપાલન

વ્યાખ્યા:

“શિસ્ત” શબ્દ, નૈતિક આચરણ કરવા માટે લોકોને આપવામાં આવતી તાલીમની બધી માર્ગદર્શિકાને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શીખવવું, શીખવે છે, શીખવ્યું, શિક્ષણ, ઉપદેશો, વણશીખવ્યું

વ્યાખ્યા:

કોઈને “શીખવવું” એટલે તે જે કઇ જાણતો નથી તે તેને કહેવું. સામાન્ય રીતે "માહિતી પૂરી પાડવી" એવો અર્થ પણ થઇ શકે છે, જે શીખનાર વ્યક્તિ સાથે કોઈ સંદર્ભ નથી. સામાન્ય રીતે માહિતી ઔપચારિક અથવા વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે એક વ્યક્તિનું " શિક્ષણ " અથવા તેના "ઉપદેશો" એ છે જે તેમણે શીખવ્યું છે

“શીખવ્યું” એ “શીખવવાની” ભૂતકાળની ક્રિયા છે.

આનો અનુવાદ "ઈશ્વરના ઉપદેશો" અથવા " ઈશ્વર આપણને જે શીખવે છે" એમ પણ અનુવાદ કરી શકાય છે

(આ પણ જુઓ: સૂચના આપવી, શિક્ષક, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શીખવવું, શીખવે છે, શીખવ્યું, શિક્ષણ, ઉપદેશો, વણશીખવ્યું

વ્યાખ્યા:

કોઈને “શીખવવું” એટલે તે જે કઇ જાણતો નથી તે તેને કહેવું. સામાન્ય રીતે "માહિતી પૂરી પાડવી" એવો અર્થ પણ થઇ શકે છે, જે શીખનાર વ્યક્તિ સાથે કોઈ સંદર્ભ નથી. સામાન્ય રીતે માહિતી ઔપચારિક અથવા વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે એક વ્યક્તિનું " શિક્ષણ " અથવા તેના "ઉપદેશો" એ છે જે તેમણે શીખવ્યું છે

“શીખવ્યું” એ “શીખવવાની” ભૂતકાળની ક્રિયા છે.

આનો અનુવાદ "ઈશ્વરના ઉપદેશો" અથવા " ઈશ્વર આપણને જે શીખવે છે" એમ પણ અનુવાદ કરી શકાય છે

(આ પણ જુઓ: સૂચના આપવી, શિક્ષક, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શીખવવું, શીખવે છે, શીખવ્યું, શિક્ષણ, ઉપદેશો, વણશીખવ્યું

વ્યાખ્યા:

કોઈને “શીખવવું” એટલે તે જે કઇ જાણતો નથી તે તેને કહેવું. સામાન્ય રીતે "માહિતી પૂરી પાડવી" એવો અર્થ પણ થઇ શકે છે, જે શીખનાર વ્યક્તિ સાથે કોઈ સંદર્ભ નથી. સામાન્ય રીતે માહિતી ઔપચારિક અથવા વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે એક વ્યક્તિનું " શિક્ષણ " અથવા તેના "ઉપદેશો" એ છે જે તેમણે શીખવ્યું છે

“શીખવ્યું” એ “શીખવવાની” ભૂતકાળની ક્રિયા છે.

આનો અનુવાદ "ઈશ્વરના ઉપદેશો" અથવા " ઈશ્વર આપણને જે શીખવે છે" એમ પણ અનુવાદ કરી શકાય છે

(આ પણ જુઓ: સૂચના આપવી, શિક્ષક, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેથ

તથ્યો:

ઉત્પતિના પુસ્તકમાં, શેથએ આદમ અને હવાનો ત્રીજો દીકરો હતો.

(આ પણ જુઓ: હાબેલ, કાઈન, તેડું, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પૂર, નૂહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેમ

તથ્યો:

નુહના ત્રણ દીકરાઓમાંનો એક શેમ, જેઓ સર્વ ઉત્પતિના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે વિશ્વભરના જળપ્રલય દરમિયાન તેની સાથે વહાણમા ગયા હતા.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, અરબસ્તાન, વહાણ, પૂર, નૂહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સંગત

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “સંગત” શબ્દ, લોકોના જૂથના સભ્યો વચ્ચે મૈત્રીપૂર્ણ વાર્તાલાપ કે જેઓ સમાન રૂચિ અને અનુભવોની આપ લે કરે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સંગત

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “સંગત” શબ્દ, લોકોના જૂથના સભ્યો વચ્ચે મૈત્રીપૂર્ણ વાર્તાલાપ કે જેઓ સમાન રૂચિ અને અનુભવોની આપ લે કરે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સંગત

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “સંગત” શબ્દ, લોકોના જૂથના સભ્યો વચ્ચે મૈત્રીપૂર્ણ વાર્તાલાપ કે જેઓ સમાન રૂચિ અને અનુભવોની આપ લે કરે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સંગત

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “સંગત” શબ્દ, લોકોના જૂથના સભ્યો વચ્ચે મૈત્રીપૂર્ણ વાર્તાલાપ કે જેઓ સમાન રૂચિ અને અનુભવોની આપ લે કરે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સંગત

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “સંગત” શબ્દ, લોકોના જૂથના સભ્યો વચ્ચે મૈત્રીપૂર્ણ વાર્તાલાપ કે જેઓ સમાન રૂચિ અને અનુભવોની આપ લે કરે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સંગત

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “સંગત” શબ્દ, લોકોના જૂથના સભ્યો વચ્ચે મૈત્રીપૂર્ણ વાર્તાલાપ કે જેઓ સમાન રૂચિ અને અનુભવોની આપ લે કરે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સંગત

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “સંગત” શબ્દ, લોકોના જૂથના સભ્યો વચ્ચે મૈત્રીપૂર્ણ વાર્તાલાપ કે જેઓ સમાન રૂચિ અને અનુભવોની આપ લે કરે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સંચાલન, સરકાર, સરકારો, હાકેમ, હાકેમો, સૂબો

વ્યાખ્યા:

“હાકેમ” એક વ્યક્તિ છે કે જે રાજ્ય, વિસ્તાર, અથવા પ્રદેશ ઉપર રાજ કરે છે. “સંચાલન” કરવું જેનો અર્થ, માર્ગદર્શન, આગેવાની, અથવા તેઓને સાચવી લેવા.

આ શાસકો કાયદા બનાવે છે કે જેથી તેઓ નાગરિકોના વર્તનને માર્ગદર્શન આપી શકે, અને ત્યાંના દેશના બધાંજ લોકો માટે શાંતિ, સલામતી, અને સમૃદ્ધિ રહી શકે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અધિકાર, રાજા, સામર્થ્ય, પ્રાંત, રોમ, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંદેશવાહક, સંદેશવાહકો

તથ્યો:

“સંદેશવાહક” શબ્દ એવો વ્યક્તિ કે જેને બીજાઓને કહેવા માટે એક સંદેશ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

કેટલાક અનુવાદો “દૂત”નો “સંદેશવાહક” તરીકે અનુવાદ કરે છે.

(આ પણ જૂઓ: દેવદૂત, પ્રેરિત, યોહાન (બાપ્તિસ્મી))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંદેશવાહક, સંદેશવાહકો

તથ્યો:

“સંદેશવાહક” શબ્દ એવો વ્યક્તિ કે જેને બીજાઓને કહેવા માટે એક સંદેશ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

કેટલાક અનુવાદો “દૂત”નો “સંદેશવાહક” તરીકે અનુવાદ કરે છે.

(આ પણ જૂઓ: દેવદૂત, પ્રેરિત, યોહાન (બાપ્તિસ્મી))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંદેશવાહક, સંદેશવાહકો

તથ્યો:

“સંદેશવાહક” શબ્દ એવો વ્યક્તિ કે જેને બીજાઓને કહેવા માટે એક સંદેશ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

કેટલાક અનુવાદો “દૂત”નો “સંદેશવાહક” તરીકે અનુવાદ કરે છે.

(આ પણ જૂઓ: દેવદૂત, પ્રેરિત, યોહાન (બાપ્તિસ્મી))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંદેશવાહક, સંદેશવાહકો

તથ્યો:

“સંદેશવાહક” શબ્દ એવો વ્યક્તિ કે જેને બીજાઓને કહેવા માટે એક સંદેશ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

કેટલાક અનુવાદો “દૂત”નો “સંદેશવાહક” તરીકે અનુવાદ કરે છે.

(આ પણ જૂઓ: દેવદૂત, પ્રેરિત, યોહાન (બાપ્તિસ્મી))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંદેશવાહક, સંદેશવાહકો

તથ્યો:

“સંદેશવાહક” શબ્દ એવો વ્યક્તિ કે જેને બીજાઓને કહેવા માટે એક સંદેશ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

કેટલાક અનુવાદો “દૂત”નો “સંદેશવાહક” તરીકે અનુવાદ કરે છે.

(આ પણ જૂઓ: દેવદૂત, પ્રેરિત, યોહાન (બાપ્તિસ્મી))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંયમ, સંયમ રાખ્યો, પોતા પર કાબુ રાખ્યો

વ્યાખ્યા:

સંયમ એ પાપને ટાળી શકાય માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.

ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંયમ, સંયમ રાખ્યો, પોતા પર કાબુ રાખ્યો

વ્યાખ્યા:

સંયમ એ પાપને ટાળી શકાય માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.

ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંયમ, સંયમ રાખ્યો, પોતા પર કાબુ રાખ્યો

વ્યાખ્યા:

સંયમ એ પાપને ટાળી શકાય માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.

ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંયમ, સંયમ રાખ્યો, પોતા પર કાબુ રાખ્યો

વ્યાખ્યા:

સંયમ એ પાપને ટાળી શકાય માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.

ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંયમ, સંયમ રાખ્યો, પોતા પર કાબુ રાખ્યો

વ્યાખ્યા:

સંયમ એ પાપને ટાળી શકાય માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.

ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંયમ, સંયમ રાખ્યો, પોતા પર કાબુ રાખ્યો

વ્યાખ્યા:

સંયમ એ પાપને ટાળી શકાય માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.

ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંયમ, સંયમ રાખ્યો, પોતા પર કાબુ રાખ્યો

વ્યાખ્યા:

સંયમ એ પાપને ટાળી શકાય માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.

ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંયમ, સંયમ રાખ્યો, પોતા પર કાબુ રાખ્યો

વ્યાખ્યા:

સંયમ એ પાપને ટાળી શકાય માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.

ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંયમ, સંયમ રાખ્યો, પોતા પર કાબુ રાખ્યો

વ્યાખ્યા:

સંયમ એ પાપને ટાળી શકાય માટે પોતાના વર્તન પર કાબુ રાખવાની ક્ષમતા છે.

ઈશ્વર જ એકમાત્ર છે કે જે વ્યક્તિને સંયમ રાખવાને માટે શક્તિમાન કરે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદૂકી, સદૂકીઓ

વ્યાખ્યા:

ઈસુ ખ્રિસ્તના સમય દરમિયાન સદૂકીઓ યહૂદી યાજકોનું રાજકીય જૂથ હતું. તેઓ રોમન સત્તાને સમર્થન આપતાં હતાં અને પુનરુત્થાનમાં માનતાં ન હતાં.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, ન્યાયસભા, પ્રમુખ યાજક, ઢોંગી, યહૂદી અધિકારીઓ, ફરોશી, યાજક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદૂકી, સદૂકીઓ

વ્યાખ્યા:

ઈસુ ખ્રિસ્તના સમય દરમિયાન સદૂકીઓ યહૂદી યાજકોનું રાજકીય જૂથ હતું. તેઓ રોમન સત્તાને સમર્થન આપતાં હતાં અને પુનરુત્થાનમાં માનતાં ન હતાં.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, ન્યાયસભા, પ્રમુખ યાજક, ઢોંગી, યહૂદી અધિકારીઓ, ફરોશી, યાજક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદૂકી, સદૂકીઓ

વ્યાખ્યા:

ઈસુ ખ્રિસ્તના સમય દરમિયાન સદૂકીઓ યહૂદી યાજકોનું રાજકીય જૂથ હતું. તેઓ રોમન સત્તાને સમર્થન આપતાં હતાં અને પુનરુત્થાનમાં માનતાં ન હતાં.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, ન્યાયસભા, પ્રમુખ યાજક, ઢોંગી, યહૂદી અધિકારીઓ, ફરોશી, યાજક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદૂકી, સદૂકીઓ

વ્યાખ્યા:

ઈસુ ખ્રિસ્તના સમય દરમિયાન સદૂકીઓ યહૂદી યાજકોનું રાજકીય જૂથ હતું. તેઓ રોમન સત્તાને સમર્થન આપતાં હતાં અને પુનરુત્થાનમાં માનતાં ન હતાં.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, ન્યાયસભા, પ્રમુખ યાજક, ઢોંગી, યહૂદી અધિકારીઓ, ફરોશી, યાજક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદોમ

વ્યાખ્યા:

સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.

(આ પણ જુઓ: કનાન, ગમોરાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદોમ

વ્યાખ્યા:

સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.

(આ પણ જુઓ: કનાન, ગમોરાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદોમ

વ્યાખ્યા:

સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.

(આ પણ જુઓ: કનાન, ગમોરાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદોમ

વ્યાખ્યા:

સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.

(આ પણ જુઓ: કનાન, ગમોરાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદોમ

વ્યાખ્યા:

સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.

(આ પણ જુઓ: કનાન, ગમોરાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદોમ

વ્યાખ્યા:

સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.

(આ પણ જુઓ: કનાન, ગમોરાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભાસ્થાન

વ્યાખ્યા:

સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.

આ પણ જુઓ: સાજુ કરવું, યરૂશાલેમ, યહૂદી, પ્રાર્થના કરવી, મંદિર, ઈશ્વરનો શબ્દ, ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સભાસ્થાન

વ્યાખ્યા:

સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.

આ પણ જુઓ: સાજુ કરવું, યરૂશાલેમ, યહૂદી, પ્રાર્થના કરવી, મંદિર, ઈશ્વરનો શબ્દ, ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સભાસ્થાન

વ્યાખ્યા:

સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.

આ પણ જુઓ: સાજુ કરવું, યરૂશાલેમ, યહૂદી, પ્રાર્થના કરવી, મંદિર, ઈશ્વરનો શબ્દ, ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સભાસ્થાન

વ્યાખ્યા:

સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.

આ પણ જુઓ: સાજુ કરવું, યરૂશાલેમ, યહૂદી, પ્રાર્થના કરવી, મંદિર, ઈશ્વરનો શબ્દ, ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સભાસ્થાન

વ્યાખ્યા:

સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.

આ પણ જુઓ: સાજુ કરવું, યરૂશાલેમ, યહૂદી, પ્રાર્થના કરવી, મંદિર, ઈશ્વરનો શબ્દ, ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સભાસ્થાન

વ્યાખ્યા:

સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.

આ પણ જુઓ: સાજુ કરવું, યરૂશાલેમ, યહૂદી, પ્રાર્થના કરવી, મંદિર, ઈશ્વરનો શબ્દ, ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સભાસ્થાન

વ્યાખ્યા:

સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.

આ પણ જુઓ: સાજુ કરવું, યરૂશાલેમ, યહૂદી, પ્રાર્થના કરવી, મંદિર, ઈશ્વરનો શબ્દ, ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમજવું, સમજે છે, સમજયા, સમજણ

વ્યાખ્યા:

“સમજવું” શબ્દનો અર્થ માહિતી સાંભળવી અથવા મેળવવી અને તેનો અર્થ શો છે તે જાણવું એવો થાય છે. “સમજણ” શબ્દ જ્ઞાન અથવા “ ડહાપણ” અથવા કેવી રીતે કઇક કરવું તેની ખાતરી કરવી.

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, જાણવું, ડાહ્યું)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સમજવું, સમજે છે, સમજયા, સમજણ

વ્યાખ્યા:

“સમજવું” શબ્દનો અર્થ માહિતી સાંભળવી અથવા મેળવવી અને તેનો અર્થ શો છે તે જાણવું એવો થાય છે. “સમજણ” શબ્દ જ્ઞાન અથવા “ ડહાપણ” અથવા કેવી રીતે કઇક કરવું તેની ખાતરી કરવી.

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, જાણવું, ડાહ્યું)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સમજવું, સમજે છે, સમજયા, સમજણ

વ્યાખ્યા:

“સમજવું” શબ્દનો અર્થ માહિતી સાંભળવી અથવા મેળવવી અને તેનો અર્થ શો છે તે જાણવું એવો થાય છે. “સમજણ” શબ્દ જ્ઞાન અથવા “ ડહાપણ” અથવા કેવી રીતે કઇક કરવું તેની ખાતરી કરવી.

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, જાણવું, ડાહ્યું)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સમજવું, સમજે છે, સમજયા, સમજણ

વ્યાખ્યા:

“સમજવું” શબ્દનો અર્થ માહિતી સાંભળવી અથવા મેળવવી અને તેનો અર્થ શો છે તે જાણવું એવો થાય છે. “સમજણ” શબ્દ જ્ઞાન અથવા “ ડહાપણ” અથવા કેવી રીતે કઇક કરવું તેની ખાતરી કરવી.

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, જાણવું, ડાહ્યું)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમરૂન, સમરૂની

તથ્યો:

સમરૂન ઈઝરાયેલના ઉત્તરીય ભાગના એક શહેર અને તેના આસપાસના પ્રદેશનું નામ હતું. આ પ્રદેશ શારોન સરહદની પશ્ચિમ અને યરદન નદીની પૂર્વ વચ્ચે આવેલું હતું.

પાછળથી તેના આસપાસના પ્રદેશને પણ સમરૂન કહેવાય છે.

(જુઓં: આશ્શૂર, ગાલીલ, યહૂદિયા, શારોન, ઈઝરાયેલનું રાજ્ય)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વિદેશીઓએ નષ્ટ થયેલાં શહેરોનું પુનઃનિર્માણ કર્યું અને ત્યાં બાકી રહેલા ઈઝરાયેલીઓ સાથે લગ્ન કર્યા. ઈઝરાયેલીઓ કે જેઓ વિદેશીઓ સાથે પરણ્યા હતાં તેઓના વંશજોને સમુરૂનીઓ તરીકે ઓળખાયા.

શબ્દ માહિતી:

સમરૂન, સમરૂની

તથ્યો:

સમરૂન ઈઝરાયેલના ઉત્તરીય ભાગના એક શહેર અને તેના આસપાસના પ્રદેશનું નામ હતું. આ પ્રદેશ શારોન સરહદની પશ્ચિમ અને યરદન નદીની પૂર્વ વચ્ચે આવેલું હતું.

પાછળથી તેના આસપાસના પ્રદેશને પણ સમરૂન કહેવાય છે.

(જુઓં: આશ્શૂર, ગાલીલ, યહૂદિયા, શારોન, ઈઝરાયેલનું રાજ્ય)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વિદેશીઓએ નષ્ટ થયેલાં શહેરોનું પુનઃનિર્માણ કર્યું અને ત્યાં બાકી રહેલા ઈઝરાયેલીઓ સાથે લગ્ન કર્યા. ઈઝરાયેલીઓ કે જેઓ વિદેશીઓ સાથે પરણ્યા હતાં તેઓના વંશજોને સમુરૂનીઓ તરીકે ઓળખાયા.

શબ્દ માહિતી:

સમરૂન, સમરૂની

તથ્યો:

સમરૂન ઈઝરાયેલના ઉત્તરીય ભાગના એક શહેર અને તેના આસપાસના પ્રદેશનું નામ હતું. આ પ્રદેશ શારોન સરહદની પશ્ચિમ અને યરદન નદીની પૂર્વ વચ્ચે આવેલું હતું.

પાછળથી તેના આસપાસના પ્રદેશને પણ સમરૂન કહેવાય છે.

(જુઓં: આશ્શૂર, ગાલીલ, યહૂદિયા, શારોન, ઈઝરાયેલનું રાજ્ય)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વિદેશીઓએ નષ્ટ થયેલાં શહેરોનું પુનઃનિર્માણ કર્યું અને ત્યાં બાકી રહેલા ઈઝરાયેલીઓ સાથે લગ્ન કર્યા. ઈઝરાયેલીઓ કે જેઓ વિદેશીઓ સાથે પરણ્યા હતાં તેઓના વંશજોને સમુરૂનીઓ તરીકે ઓળખાયા.

શબ્દ માહિતી:

સમરૂન, સમરૂની

તથ્યો:

સમરૂન ઈઝરાયેલના ઉત્તરીય ભાગના એક શહેર અને તેના આસપાસના પ્રદેશનું નામ હતું. આ પ્રદેશ શારોન સરહદની પશ્ચિમ અને યરદન નદીની પૂર્વ વચ્ચે આવેલું હતું.

પાછળથી તેના આસપાસના પ્રદેશને પણ સમરૂન કહેવાય છે.

(જુઓં: આશ્શૂર, ગાલીલ, યહૂદિયા, શારોન, ઈઝરાયેલનું રાજ્ય)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વિદેશીઓએ નષ્ટ થયેલાં શહેરોનું પુનઃનિર્માણ કર્યું અને ત્યાં બાકી રહેલા ઈઝરાયેલીઓ સાથે લગ્ન કર્યા. ઈઝરાયેલીઓ કે જેઓ વિદેશીઓ સાથે પરણ્યા હતાં તેઓના વંશજોને સમુરૂનીઓ તરીકે ઓળખાયા.

શબ્દ માહિતી:

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.

(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.

(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.

(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.

(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.

(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.

(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.

(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.

(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.

(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.

(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો

તથ્યો:

આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે. “સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.

(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો

તથ્યો:

આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે. “સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.

(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો

તથ્યો:

આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે. “સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.

(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો

તથ્યો:

આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે. “સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.

(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો

તથ્યો:

આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે. “સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.

(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો

તથ્યો:

આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે. “સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.

(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો

તથ્યો:

આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે. “સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.

(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો

તથ્યો:

આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે. “સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.

(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સર્વશક્તિમાન

સત્યો:

બાઈબલમાં “સર્વશક્તિમાન” શબ્દનો શાબ્દિક અર્થ “સંપૂર્ણ રીતે શક્તિશાળી” થાય છે, તે હમેશાં દેવ માટે વપરાયો છે.

ભાષાંતર માટેના સુચનો:

(ભાષાંતરના સુચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું

(જુઓ: દેવ, પ્રભુ, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સર્વશક્તિમાન

સત્યો:

બાઈબલમાં “સર્વશક્તિમાન” શબ્દનો શાબ્દિક અર્થ “સંપૂર્ણ રીતે શક્તિશાળી” થાય છે, તે હમેશાં દેવ માટે વપરાયો છે.

ભાષાંતર માટેના સુચનો:

(ભાષાંતરના સુચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું

(જુઓ: દેવ, પ્રભુ, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સર્વશક્તિમાન

સત્યો:

બાઈબલમાં “સર્વશક્તિમાન” શબ્દનો શાબ્દિક અર્થ “સંપૂર્ણ રીતે શક્તિશાળી” થાય છે, તે હમેશાં દેવ માટે વપરાયો છે.

ભાષાંતર માટેના સુચનો:

(ભાષાંતરના સુચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું

(જુઓ: દેવ, પ્રભુ, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ

વ્યાખ્યા:

“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે. સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.

દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.

(તેને પણ જુઓ: બોધ, પવિત્ર આત્મા, ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ

વ્યાખ્યા:

“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે. સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.

દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.

(તેને પણ જુઓ: બોધ, પવિત્ર આત્મા, ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ

વ્યાખ્યા:

“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે. સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.

દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.

(તેને પણ જુઓ: બોધ, પવિત્ર આત્મા, ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ

વ્યાખ્યા:

“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે. સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.

દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.

(તેને પણ જુઓ: બોધ, પવિત્ર આત્મા, ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ

વ્યાખ્યા:

“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે. સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.

દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.

(તેને પણ જુઓ: બોધ, પવિત્ર આત્મા, ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ

વ્યાખ્યા:

“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે. સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.

દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.

(તેને પણ જુઓ: બોધ, પવિત્ર આત્મા, ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ

વ્યાખ્યા:

“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે. સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.

દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.

(તેને પણ જુઓ: બોધ, પવિત્ર આત્મા, ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ

વ્યાખ્યા:

“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે. સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.

દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.

(તેને પણ જુઓ: બોધ, પવિત્ર આત્મા, ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સહન કરવું, સહન કરે છે, ઘર્ષણ સહન કરનારો, ખેપિયો

સત્યો:

“સહન કરવું” નો શાબ્દિક અર્થ “વહન કરવું” થાય છે. આ શબ્દના ઘણા રૂપકાત્મક અર્થ થાય છે.

આ કઠણ વસ્તુઓમાં શારીરિક અથવા ભાવનાત્મક પીડાનો સમાવેશ થઈ શકે છે.

“દીકરો તેના બાપના અન્યાયને નહીં સહે,” તે વિધાનનો અર્થ એ કે “તે તેને માટે જવાબદાર નહીં બને” અથવા તેને પિતાના પાપો “શિક્ષા નહીં થાય.”

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરો

(આ પણ જુઓ: બોજો, એલિશા, સહન કરવું, ફળ, અન્યાય, અહેવાલ આપવો, ઘેટી, બળ, જુબાની, જુબાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સહન કરવું, સહન કરે છે, ઘર્ષણ સહન કરનારો, ખેપિયો

સત્યો:

“સહન કરવું” નો શાબ્દિક અર્થ “વહન કરવું” થાય છે. આ શબ્દના ઘણા રૂપકાત્મક અર્થ થાય છે.

આ કઠણ વસ્તુઓમાં શારીરિક અથવા ભાવનાત્મક પીડાનો સમાવેશ થઈ શકે છે.

“દીકરો તેના બાપના અન્યાયને નહીં સહે,” તે વિધાનનો અર્થ એ કે “તે તેને માટે જવાબદાર નહીં બને” અથવા તેને પિતાના પાપો “શિક્ષા નહીં થાય.”

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરો

(આ પણ જુઓ: બોજો, એલિશા, સહન કરવું, ફળ, અન્યાય, અહેવાલ આપવો, ઘેટી, બળ, જુબાની, જુબાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સહન કરવું, સહન કરે છે, ઘર્ષણ સહન કરનારો, ખેપિયો

સત્યો:

“સહન કરવું” નો શાબ્દિક અર્થ “વહન કરવું” થાય છે. આ શબ્દના ઘણા રૂપકાત્મક અર્થ થાય છે.

આ કઠણ વસ્તુઓમાં શારીરિક અથવા ભાવનાત્મક પીડાનો સમાવેશ થઈ શકે છે.

“દીકરો તેના બાપના અન્યાયને નહીં સહે,” તે વિધાનનો અર્થ એ કે “તે તેને માટે જવાબદાર નહીં બને” અથવા તેને પિતાના પાપો “શિક્ષા નહીં થાય.”

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરો

(આ પણ જુઓ: બોજો, એલિશા, સહન કરવું, ફળ, અન્યાય, અહેવાલ આપવો, ઘેટી, બળ, જુબાની, જુબાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સહન કરવું,પીડાય છે,સહન કર્યું,વેદના,પીડાઓ

વ્યાખ્યા:

"સહન કરવું" અને "વેદના" શબ્દોનો અર્થ ખૂબ જ કંઈક અણગમતું, જેમ કે માંદગી,પીડા, અથવા અન્ય મુશ્કેલીઓનો અનુભવ એવો થાય છે.

તે ભાવનાત્મક પણ હોઈ શકે છે, જેમ કે ભય,ઉદાસી,અથવા એકલતાની લાગણી અનુભવવી.

અનુવાદનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સહન કરવું,પીડાય છે,સહન કર્યું,વેદના,પીડાઓ

વ્યાખ્યા:

"સહન કરવું" અને "વેદના" શબ્દોનો અર્થ ખૂબ જ કંઈક અણગમતું, જેમ કે માંદગી,પીડા, અથવા અન્ય મુશ્કેલીઓનો અનુભવ એવો થાય છે.

તે ભાવનાત્મક પણ હોઈ શકે છે, જેમ કે ભય,ઉદાસી,અથવા એકલતાની લાગણી અનુભવવી.

અનુવાદનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સહન કરવું,પીડાય છે,સહન કર્યું,વેદના,પીડાઓ

વ્યાખ્યા:

"સહન કરવું" અને "વેદના" શબ્દોનો અર્થ ખૂબ જ કંઈક અણગમતું, જેમ કે માંદગી,પીડા, અથવા અન્ય મુશ્કેલીઓનો અનુભવ એવો થાય છે.

તે ભાવનાત્મક પણ હોઈ શકે છે, જેમ કે ભય,ઉદાસી,અથવા એકલતાની લાગણી અનુભવવી.

અનુવાદનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સહન કરવું, સહન કરે છે, ટકી રહેવું, ટકાઉ, સહનશક્તિ

વ્યાખ્યા:

“સહન” શબ્દનો અર્થ લાંબા સમય ટકવું અથવા કઈંક મુશ્કેલી સાથે સહન કરવું.

ભાષાંતરના સૂચનો:

“સહન નહીં કરે” શબ્દસમૂહનું ભાષાંતર, “નહીં ટકે” અથવા “ટકશે નહીં” તરીકે કરી શકાય.

(આ પણ જુઓ : દ્રઢ રહેવું)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

સહન કરવું, સહન કરે છે, ટકી રહેવું, ટકાઉ, સહનશક્તિ

વ્યાખ્યા:

“સહન” શબ્દનો અર્થ લાંબા સમય ટકવું અથવા કઈંક મુશ્કેલી સાથે સહન કરવું.

ભાષાંતરના સૂચનો:

“સહન નહીં કરે” શબ્દસમૂહનું ભાષાંતર, “નહીં ટકે” અથવા “ટકશે નહીં” તરીકે કરી શકાય.

(આ પણ જુઓ : દ્રઢ રહેવું)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

સહન કરવું, સહન કરે છે, ટકી રહેવું, ટકાઉ, સહનશક્તિ

વ્યાખ્યા:

“સહન” શબ્દનો અર્થ લાંબા સમય ટકવું અથવા કઈંક મુશ્કેલી સાથે સહન કરવું.

ભાષાંતરના સૂચનો:

“સહન નહીં કરે” શબ્દસમૂહનું ભાષાંતર, “નહીં ટકે” અથવા “ટકશે નહીં” તરીકે કરી શકાય.

(આ પણ જુઓ : દ્રઢ રહેવું)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાદોક

તથ્યો:

રાજા દાઉદના શાસનકાળ દરમિયાન ઇઝરાયલમાં એક મહત્વપૂર્ણ મુખ્ય યાજકનું નામ સાદોક હતું.

(આ પણ જુઓ: કરારકોશ, દાઉદ, યોથામ, નહેમ્યા, રાજ કરવું, સુલેમાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામસૂન

તથ્યો:

સામસૂન ઈઝરાયેલના ન્યાયાધીશોમાંનો એક, અથવા છોડાવનાર હતો. તે દાનના કુળનો હતો.

જ્યાં સુધી તેણે આ કરાર પાળ્યો, ત્યાં સુધી ઈશ્વરે તેને શક્તિ આપવાનું જારી રાખ્યું.

(આ પણ જુઓ: છોડાવવું, પલિસ્તિઓ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સિંહાસન, તાજ, સિંહાસને બેસાડ્યો

વ્યાખ્યા:

સિંહાસન એક ખાસ ડિઝાઇનની ખુરશી છે જ્યાં શાસક બેસીને મહત્વપૂર્ણ બાબતોના નિર્ણય કરેછે અને તેના લોકો પાસેથી અરજો સાંભળે છે.

ઇસુને ઈશ્વરપિતાની જમણી બાજુ પર સિંહાસન પર બેઠેલા વર્ણવવામાં આવ્યા હતા.

આનો અનુવાદ આ રીતે પણ હોઈ શકે, "જ્યાં ઈશ્વર રાજા તરીકે રાજ કરે છે."

(આ પણ જુઓ: અધિકાર, સામર્થ્ય, રાજા, રાજ કરવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સિંહો, સિંહ, સિંહણ, સિંહણો

વ્યાખ્યા:

સિંહ એક વિશાળ, બિલાડી જેવું પ્રાણી છે, અને જે તેના શિકારને શક્તિશાળી દાંત અને જબરદસ્ત પંજાથી મારી નાખે છે અને ફાડી નાખે છે.

તેમની કેશવાળી ટૂંકી અને સોનેરી-કથ્થાઇ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ: દાઉદ, ચિત્તો, સામસૂન, ઘેટી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સિંહો, સિંહ, સિંહણ, સિંહણો

વ્યાખ્યા:

સિંહ એક વિશાળ, બિલાડી જેવું પ્રાણી છે, અને જે તેના શિકારને શક્તિશાળી દાંત અને જબરદસ્ત પંજાથી મારી નાખે છે અને ફાડી નાખે છે.

તેમની કેશવાળી ટૂંકી અને સોનેરી-કથ્થાઇ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ: દાઉદ, ચિત્તો, સામસૂન, ઘેટી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સિદોન, સિદોનીઓ

તથ્યો:

સિદોન કનાનનો મોટો દીકરો હતો. ત્યાં એક કનાની શહેર સિદોન નામનું પણ હતું, કદાચ તેનું નામ કનાનના દીકરા પરથી પાડવામાં આવ્યું હોય.

(આ પણ જુઓ: કનાન, નૂહ, ફિનીકિયા, સમુદ્ર, તૂર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સિદોન, સિદોનીઓ

તથ્યો:

સિદોન કનાનનો મોટો દીકરો હતો. ત્યાં એક કનાની શહેર સિદોન નામનું પણ હતું, કદાચ તેનું નામ કનાનના દીકરા પરથી પાડવામાં આવ્યું હોય.

(આ પણ જુઓ: કનાન, નૂહ, ફિનીકિયા, સમુદ્ર, તૂર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સિદોન, સિદોનીઓ

તથ્યો:

સિદોન કનાનનો મોટો દીકરો હતો. ત્યાં એક કનાની શહેર સિદોન નામનું પણ હતું, કદાચ તેનું નામ કનાનના દીકરા પરથી પાડવામાં આવ્યું હોય.

(આ પણ જુઓ: કનાન, નૂહ, ફિનીકિયા, સમુદ્ર, તૂર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સિદોન, સિદોનીઓ

તથ્યો:

સિદોન કનાનનો મોટો દીકરો હતો. ત્યાં એક કનાની શહેર સિદોન નામનું પણ હતું, કદાચ તેનું નામ કનાનના દીકરા પરથી પાડવામાં આવ્યું હોય.

(આ પણ જુઓ: કનાન, નૂહ, ફિનીકિયા, સમુદ્ર, તૂર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સિદ્ધાંત

વ્યાખ્યા:

“સિદ્ધાંત” શબ્દનો શાબ્દિક અર્થ “શિક્ષણ” છે. સામાન્ય રીતે તે ધાર્મિક શિક્ષણને દર્શાવે છે.

સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.

(આ પણ જુઓ: શીખવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સિદ્ધાંત

વ્યાખ્યા:

“સિદ્ધાંત” શબ્દનો શાબ્દિક અર્થ “શિક્ષણ” છે. સામાન્ય રીતે તે ધાર્મિક શિક્ષણને દર્શાવે છે.

સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.

(આ પણ જુઓ: શીખવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સિદ્ધાંત

વ્યાખ્યા:

“સિદ્ધાંત” શબ્દનો શાબ્દિક અર્થ “શિક્ષણ” છે. સામાન્ય રીતે તે ધાર્મિક શિક્ષણને દર્શાવે છે.

સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.

(આ પણ જુઓ: શીખવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સિદ્ધાંત

વ્યાખ્યા:

“સિદ્ધાંત” શબ્દનો શાબ્દિક અર્થ “શિક્ષણ” છે. સામાન્ય રીતે તે ધાર્મિક શિક્ષણને દર્શાવે છે.

સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.

(આ પણ જુઓ: શીખવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સિદ્ધાંત

વ્યાખ્યા:

“સિદ્ધાંત” શબ્દનો શાબ્દિક અર્થ “શિક્ષણ” છે. સામાન્ય રીતે તે ધાર્મિક શિક્ષણને દર્શાવે છે.

સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.

(આ પણ જુઓ: શીખવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સિનાઈ, સિનાઈ પર્વત

તથ્યો:

સિનાઈ પર્વત એક પહાડ છે તે કદાચ હાલના સિનાઈ દ્વીપકલ્પના દક્ષિણ ભાગે સ્થિત છે. તેને “હોરેબ પર્વત” તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: રણ, મિસર, હોરેબ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સિનાઈ, સિનાઈ પર્વત

તથ્યો:

સિનાઈ પર્વત એક પહાડ છે તે કદાચ હાલના સિનાઈ દ્વીપકલ્પના દક્ષિણ ભાગે સ્થિત છે. તેને “હોરેબ પર્વત” તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: રણ, મિસર, હોરેબ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સિયોન, સિયોન પર્વત

વ્યાખ્યા:

અસલમાં, "સિયોન" અથવા " સિયોન પર્વત" શબ્દનો અર્થ કિલ્લાનો ગઢ અથવા ગઢ તરીકે ઓળખાય છે, જે રાજા દાઉદે યબૂસીઓની પાસેથી કબજે કર્યો હતો. આ બંને શબ્દો અન્ય રીતે યરૂશાલેમનો ઉલ્લેખ કરતા બન્યા હતા.

બાદમાં, " સિયોન " અને " સિયોન પર્વત " આ પર્વતો અને યરૂશાલેમના શહેર બંને માટે સામાન્ય શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્યારેક તેઓ યરૂશાલેમમાં આવેલ મંદિરના ઉલ્લેખ માટે પણ થતો હતો.

આ દાઉદના વતન, બેથલહેમથી અલગ છે, જેને દાઉદનું શહેર પણ કહેવામાં આવ્યું હતું.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, દાઉદ, યરૂશાલેમ, બેથલેહેમ, યબૂસ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સિયોન, સિયોન પર્વત

વ્યાખ્યા:

અસલમાં, "સિયોન" અથવા " સિયોન પર્વત" શબ્દનો અર્થ કિલ્લાનો ગઢ અથવા ગઢ તરીકે ઓળખાય છે, જે રાજા દાઉદે યબૂસીઓની પાસેથી કબજે કર્યો હતો. આ બંને શબ્દો અન્ય રીતે યરૂશાલેમનો ઉલ્લેખ કરતા બન્યા હતા.

બાદમાં, " સિયોન " અને " સિયોન પર્વત " આ પર્વતો અને યરૂશાલેમના શહેર બંને માટે સામાન્ય શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્યારેક તેઓ યરૂશાલેમમાં આવેલ મંદિરના ઉલ્લેખ માટે પણ થતો હતો.

આ દાઉદના વતન, બેથલહેમથી અલગ છે, જેને દાઉદનું શહેર પણ કહેવામાં આવ્યું હતું.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, દાઉદ, યરૂશાલેમ, બેથલેહેમ, યબૂસ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સિયોન, સિયોન પર્વત

વ્યાખ્યા:

અસલમાં, "સિયોન" અથવા " સિયોન પર્વત" શબ્દનો અર્થ કિલ્લાનો ગઢ અથવા ગઢ તરીકે ઓળખાય છે, જે રાજા દાઉદે યબૂસીઓની પાસેથી કબજે કર્યો હતો. આ બંને શબ્દો અન્ય રીતે યરૂશાલેમનો ઉલ્લેખ કરતા બન્યા હતા.

બાદમાં, " સિયોન " અને " સિયોન પર્વત " આ પર્વતો અને યરૂશાલેમના શહેર બંને માટે સામાન્ય શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્યારેક તેઓ યરૂશાલેમમાં આવેલ મંદિરના ઉલ્લેખ માટે પણ થતો હતો.

આ દાઉદના વતન, બેથલહેમથી અલગ છે, જેને દાઉદનું શહેર પણ કહેવામાં આવ્યું હતું.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, દાઉદ, યરૂશાલેમ, બેથલેહેમ, યબૂસ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સિયોન, સિયોન પર્વત

વ્યાખ્યા:

અસલમાં, "સિયોન" અથવા " સિયોન પર્વત" શબ્દનો અર્થ કિલ્લાનો ગઢ અથવા ગઢ તરીકે ઓળખાય છે, જે રાજા દાઉદે યબૂસીઓની પાસેથી કબજે કર્યો હતો. આ બંને શબ્દો અન્ય રીતે યરૂશાલેમનો ઉલ્લેખ કરતા બન્યા હતા.

બાદમાં, " સિયોન " અને " સિયોન પર્વત " આ પર્વતો અને યરૂશાલેમના શહેર બંને માટે સામાન્ય શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્યારેક તેઓ યરૂશાલેમમાં આવેલ મંદિરના ઉલ્લેખ માટે પણ થતો હતો.

આ દાઉદના વતન, બેથલહેમથી અલગ છે, જેને દાઉદનું શહેર પણ કહેવામાં આવ્યું હતું.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, દાઉદ, યરૂશાલેમ, બેથલેહેમ, યબૂસ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સિયોન, સિયોન પર્વત

વ્યાખ્યા:

અસલમાં, "સિયોન" અથવા " સિયોન પર્વત" શબ્દનો અર્થ કિલ્લાનો ગઢ અથવા ગઢ તરીકે ઓળખાય છે, જે રાજા દાઉદે યબૂસીઓની પાસેથી કબજે કર્યો હતો. આ બંને શબ્દો અન્ય રીતે યરૂશાલેમનો ઉલ્લેખ કરતા બન્યા હતા.

બાદમાં, " સિયોન " અને " સિયોન પર્વત " આ પર્વતો અને યરૂશાલેમના શહેર બંને માટે સામાન્ય શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્યારેક તેઓ યરૂશાલેમમાં આવેલ મંદિરના ઉલ્લેખ માટે પણ થતો હતો.

આ દાઉદના વતન, બેથલહેમથી અલગ છે, જેને દાઉદનું શહેર પણ કહેવામાં આવ્યું હતું.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, દાઉદ, યરૂશાલેમ, બેથલેહેમ, યબૂસ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સિયોન, સિયોન પર્વત

વ્યાખ્યા:

અસલમાં, "સિયોન" અથવા " સિયોન પર્વત" શબ્દનો અર્થ કિલ્લાનો ગઢ અથવા ગઢ તરીકે ઓળખાય છે, જે રાજા દાઉદે યબૂસીઓની પાસેથી કબજે કર્યો હતો. આ બંને શબ્દો અન્ય રીતે યરૂશાલેમનો ઉલ્લેખ કરતા બન્યા હતા.

બાદમાં, " સિયોન " અને " સિયોન પર્વત " આ પર્વતો અને યરૂશાલેમના શહેર બંને માટે સામાન્ય શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્યારેક તેઓ યરૂશાલેમમાં આવેલ મંદિરના ઉલ્લેખ માટે પણ થતો હતો.

આ દાઉદના વતન, બેથલહેમથી અલગ છે, જેને દાઉદનું શહેર પણ કહેવામાં આવ્યું હતું.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, દાઉદ, યરૂશાલેમ, બેથલેહેમ, યબૂસ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સિયોનની દીકરી

વ્યાખ્યા:

“સિયોનની દીકરી” રૂપકાત્મક રીતે ઈઝરાએલના લોકોને દર્શાવવા માટે વપરાયો છે. સામાન્ય રીતે તે ભવિષ્યવાણીને માટે વપરાયો છે.

તે ધીરજ અને કાળજી માટેનું રૂપક છે કે જે દેવ તેના લોકો માટે રાખે છે

ભાષાંતરના સૂચનો:

આ શબ્દનો રૂપકાત્મક અર્થ અને ભવિષ્યકથનનો ઉપયોગ સમજાવવા માટે તેના ભાષાંતરમાં નોંધનો સમાવેશ કરવો.

(આ પણ જુઓ: યરૂશાલેમ, પ્રબોધક, સિયોન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સિયોનની દીકરી

વ્યાખ્યા:

“સિયોનની દીકરી” રૂપકાત્મક રીતે ઈઝરાએલના લોકોને દર્શાવવા માટે વપરાયો છે. સામાન્ય રીતે તે ભવિષ્યવાણીને માટે વપરાયો છે.

તે ધીરજ અને કાળજી માટેનું રૂપક છે કે જે દેવ તેના લોકો માટે રાખે છે

ભાષાંતરના સૂચનો:

આ શબ્દનો રૂપકાત્મક અર્થ અને ભવિષ્યકથનનો ઉપયોગ સમજાવવા માટે તેના ભાષાંતરમાં નોંધનો સમાવેશ કરવો.

(આ પણ જુઓ: યરૂશાલેમ, પ્રબોધક, સિયોન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સિલાસ, સિલ્વાનુસ

તથ્યો:

સિલાસ યરૂશાલેમમાં વિશ્વાસીઓ મધ્યેનો આગેવાન હતો.

જ્યારે તેઓ ત્યાં હતા ત્યારે તેઓ ઈશ્વરની સ્તુતિ કરતાં હતા અને ઈશ્વરે તેઓને કેદખાનામાંથી છોડાવ્યા હતાં. તેઓની સાક્ષીના પરિણામે દરોગો ખ્રિસ્તી વ્યક્તિ બન્યો.

(આ પણ જુઓ: અંત્યોખ, બાર્નાબાસ, યરૂશાલેમ, પાઉલ, ફિલિપી, જેલ, જુબાની)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પાઉલ અને સિલાસ લૂદિયા અને બીજા મિત્રોને મળ્યા અને પછી શહેરને છોડ્યું.

શબ્દ માહિતી:

સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી. “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે. મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.

તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી. “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે. મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.

તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી. “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે. મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.

તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી. “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે. મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.

તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી. “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે. મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.

તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી. “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે. મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.

તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી. “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે. મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.

તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી. “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે. મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.

તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી. “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે. મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.

તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી. “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે. મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.

તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સુલેમાન

તથ્યો:

સુલેમાન દાઉદ રાજાના દીકરાઓમાનો એક દીકરો હતો. તેની માતા બાથશેબા હતી.

તેથી સુલેમાને લોકો પર ન્યાયી અને સારી રીતે રાજ કરવા ડહાપણ માંગ્યું. ઈશ્વર સુલેમાનની માંગણીથી ખુશ થયા અને તેને ડહાપણ અને ઘણી સંપત્તિ બંને આપ્યા.

આ રાજ્યો અવારનવાર એકબીજા વિરુદ્ધ લડતાં હતાં.

(આ પણ જુઓ: બાથ-શેબા, દાઉદ, ઈઝરાએલ, યહુદા, ઈઝરાયેલનું રાજ્ય, મંદિર)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર બોલ્યા સુલેમાન સાથે અને તેને પૂછ્યું કે તેને વધારે શું જોઈએ છે. જ્યાત્રે સુલેમાને ડહાપણ માંગ્યું, ત્યારે ઈશ્વર ખુશ થયા અને તેને દુનિયાનો જ્ઞાની માણસ બનાવ્યો. સુલેમાન ઘણું શીખ્યો અને જ્ઞાની ન્યાયાધીશ હતો. ઈશ્વરે તેને ઘણો ધનવાન પણ બનાવ્યો.

જ્યારે સુલેમાન વૃદ્ધ થયો, ત્યારે તેણે તેમના દેવોની પણ પૂજા કરી.

શબ્દ માહિતી:

સુલેમાન

તથ્યો:

સુલેમાન દાઉદ રાજાના દીકરાઓમાનો એક દીકરો હતો. તેની માતા બાથશેબા હતી.

તેથી સુલેમાને લોકો પર ન્યાયી અને સારી રીતે રાજ કરવા ડહાપણ માંગ્યું. ઈશ્વર સુલેમાનની માંગણીથી ખુશ થયા અને તેને ડહાપણ અને ઘણી સંપત્તિ બંને આપ્યા.

આ રાજ્યો અવારનવાર એકબીજા વિરુદ્ધ લડતાં હતાં.

(આ પણ જુઓ: બાથ-શેબા, દાઉદ, ઈઝરાએલ, યહુદા, ઈઝરાયેલનું રાજ્ય, મંદિર)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર બોલ્યા સુલેમાન સાથે અને તેને પૂછ્યું કે તેને વધારે શું જોઈએ છે. જ્યાત્રે સુલેમાને ડહાપણ માંગ્યું, ત્યારે ઈશ્વર ખુશ થયા અને તેને દુનિયાનો જ્ઞાની માણસ બનાવ્યો. સુલેમાન ઘણું શીખ્યો અને જ્ઞાની ન્યાયાધીશ હતો. ઈશ્વરે તેને ઘણો ધનવાન પણ બનાવ્યો.

જ્યારે સુલેમાન વૃદ્ધ થયો, ત્યારે તેણે તેમના દેવોની પણ પૂજા કરી.

શબ્દ માહિતી:

સુલેમાન

તથ્યો:

સુલેમાન દાઉદ રાજાના દીકરાઓમાનો એક દીકરો હતો. તેની માતા બાથશેબા હતી.

તેથી સુલેમાને લોકો પર ન્યાયી અને સારી રીતે રાજ કરવા ડહાપણ માંગ્યું. ઈશ્વર સુલેમાનની માંગણીથી ખુશ થયા અને તેને ડહાપણ અને ઘણી સંપત્તિ બંને આપ્યા.

આ રાજ્યો અવારનવાર એકબીજા વિરુદ્ધ લડતાં હતાં.

(આ પણ જુઓ: બાથ-શેબા, દાઉદ, ઈઝરાએલ, યહુદા, ઈઝરાયેલનું રાજ્ય, મંદિર)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર બોલ્યા સુલેમાન સાથે અને તેને પૂછ્યું કે તેને વધારે શું જોઈએ છે. જ્યાત્રે સુલેમાને ડહાપણ માંગ્યું, ત્યારે ઈશ્વર ખુશ થયા અને તેને દુનિયાનો જ્ઞાની માણસ બનાવ્યો. સુલેમાન ઘણું શીખ્યો અને જ્ઞાની ન્યાયાધીશ હતો. ઈશ્વરે તેને ઘણો ધનવાન પણ બનાવ્યો.

જ્યારે સુલેમાન વૃદ્ધ થયો, ત્યારે તેણે તેમના દેવોની પણ પૂજા કરી.

શબ્દ માહિતી:

સુલેમાન

તથ્યો:

સુલેમાન દાઉદ રાજાના દીકરાઓમાનો એક દીકરો હતો. તેની માતા બાથશેબા હતી.

તેથી સુલેમાને લોકો પર ન્યાયી અને સારી રીતે રાજ કરવા ડહાપણ માંગ્યું. ઈશ્વર સુલેમાનની માંગણીથી ખુશ થયા અને તેને ડહાપણ અને ઘણી સંપત્તિ બંને આપ્યા.

આ રાજ્યો અવારનવાર એકબીજા વિરુદ્ધ લડતાં હતાં.

(આ પણ જુઓ: બાથ-શેબા, દાઉદ, ઈઝરાએલ, યહુદા, ઈઝરાયેલનું રાજ્ય, મંદિર)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર બોલ્યા સુલેમાન સાથે અને તેને પૂછ્યું કે તેને વધારે શું જોઈએ છે. જ્યાત્રે સુલેમાને ડહાપણ માંગ્યું, ત્યારે ઈશ્વર ખુશ થયા અને તેને દુનિયાનો જ્ઞાની માણસ બનાવ્યો. સુલેમાન ઘણું શીખ્યો અને જ્ઞાની ન્યાયાધીશ હતો. ઈશ્વરે તેને ઘણો ધનવાન પણ બનાવ્યો.

જ્યારે સુલેમાન વૃદ્ધ થયો, ત્યારે તેણે તેમના દેવોની પણ પૂજા કરી.

શબ્દ માહિતી:

સુવાર્તિક, સુવાર્તિકો

વ્યાખ્યા:

“સુવાર્તિક” એક એવી વ્યક્તિ છે કે જે બીજાને ઈસુ વિશેની સુવાર્તા જણાવે છે.

આ લોકોને સુવાર્તા પ્રચારનું વરદાન છે અને તેઓ “સુવાર્તિકો” કહેવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: સારા સમાચારો, આત્મા, દાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સુવાર્તિક, સુવાર્તિકો

વ્યાખ્યા:

“સુવાર્તિક” એક એવી વ્યક્તિ છે કે જે બીજાને ઈસુ વિશેની સુવાર્તા જણાવે છે.

આ લોકોને સુવાર્તા પ્રચારનું વરદાન છે અને તેઓ “સુવાર્તિકો” કહેવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: સારા સમાચારો, આત્મા, દાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સૂબેદાર, સૂબેદારો

વ્યાખ્યા:

સૂબેદાર એ રોમન સૈન્યનો અધિકારી હતો કે, જેની સત્તા નીચે 100 સૈનિકોનું જૂથ આવેલું હતું.

દેવે સૂબેદારને પિતર પાસે મોકલ્યો, જેથી પિતર તેને ઈસુ વિશેની સુવાર્તા સમજાવી શકે.

(આ પણ જુઓ: રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સૂબેદાર, સૂબેદારો

વ્યાખ્યા:

સૂબેદાર એ રોમન સૈન્યનો અધિકારી હતો કે, જેની સત્તા નીચે 100 સૈનિકોનું જૂથ આવેલું હતું.

દેવે સૂબેદારને પિતર પાસે મોકલ્યો, જેથી પિતર તેને ઈસુ વિશેની સુવાર્તા સમજાવી શકે.

(આ પણ જુઓ: રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સૂબેદાર, સૂબેદારો

વ્યાખ્યા:

સૂબેદાર એ રોમન સૈન્યનો અધિકારી હતો કે, જેની સત્તા નીચે 100 સૈનિકોનું જૂથ આવેલું હતું.

દેવે સૂબેદારને પિતર પાસે મોકલ્યો, જેથી પિતર તેને ઈસુ વિશેની સુવાર્તા સમજાવી શકે.

(આ પણ જુઓ: રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સૈનિક, સૈનિકો, યોદ્ધો, યોદ્ધાઓ

તથ્યો:

" યોદ્ધો " અને "સૈનિક"બન્ને શબ્દો સૈન્યમાં લડતા કોઇનો ઉલ્લેખ કરે છે. પરંતુ ત્યાં કેટલાક તફાવતો પણ છે.

તેઓ ઇસુને વધસ્તંભે જડતાં પહેલાં ઈસુની ચોકી કરતા હતા અને કેટલાકને તેની કબર પર ચોકી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

(આ પણ જુઓ: હિંમત, વધસ્તંભે જડવું, રોમ, કબર)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

સૈનિક, સૈનિકો, યોદ્ધો, યોદ્ધાઓ

તથ્યો:

" યોદ્ધો " અને "સૈનિક"બન્ને શબ્દો સૈન્યમાં લડતા કોઇનો ઉલ્લેખ કરે છે. પરંતુ ત્યાં કેટલાક તફાવતો પણ છે.

તેઓ ઇસુને વધસ્તંભે જડતાં પહેલાં ઈસુની ચોકી કરતા હતા અને કેટલાકને તેની કબર પર ચોકી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

(આ પણ જુઓ: હિંમત, વધસ્તંભે જડવું, રોમ, કબર)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

સૈનિક, સૈનિકો, યોદ્ધો, યોદ્ધાઓ

તથ્યો:

" યોદ્ધો " અને "સૈનિક"બન્ને શબ્દો સૈન્યમાં લડતા કોઇનો ઉલ્લેખ કરે છે. પરંતુ ત્યાં કેટલાક તફાવતો પણ છે.

તેઓ ઇસુને વધસ્તંભે જડતાં પહેલાં ઈસુની ચોકી કરતા હતા અને કેટલાકને તેની કબર પર ચોકી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

(આ પણ જુઓ: હિંમત, વધસ્તંભે જડવું, રોમ, કબર)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

સૈનિક, સૈનિકો, યોદ્ધો, યોદ્ધાઓ

તથ્યો:

" યોદ્ધો " અને "સૈનિક"બન્ને શબ્દો સૈન્યમાં લડતા કોઇનો ઉલ્લેખ કરે છે. પરંતુ ત્યાં કેટલાક તફાવતો પણ છે.

તેઓ ઇસુને વધસ્તંભે જડતાં પહેલાં ઈસુની ચોકી કરતા હતા અને કેટલાકને તેની કબર પર ચોકી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

(આ પણ જુઓ: હિંમત, વધસ્તંભે જડવું, રોમ, કબર)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

સૈનિક, સૈનિકો, યોદ્ધો, યોદ્ધાઓ

તથ્યો:

" યોદ્ધો " અને "સૈનિક"બન્ને શબ્દો સૈન્યમાં લડતા કોઇનો ઉલ્લેખ કરે છે. પરંતુ ત્યાં કેટલાક તફાવતો પણ છે.

તેઓ ઇસુને વધસ્તંભે જડતાં પહેલાં ઈસુની ચોકી કરતા હતા અને કેટલાકને તેની કબર પર ચોકી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

(આ પણ જુઓ: હિંમત, વધસ્તંભે જડવું, રોમ, કબર)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

સોનુ, સોનેરી

વ્યાખ્યા:

સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.

તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, કરારકોશ, દેવ, ચાંદી/રૂપું, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સોનુ, સોનેરી

વ્યાખ્યા:

સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.

તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, કરારકોશ, દેવ, ચાંદી/રૂપું, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સોનુ, સોનેરી

વ્યાખ્યા:

સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.

તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, કરારકોશ, દેવ, ચાંદી/રૂપું, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સોનુ, સોનેરી

વ્યાખ્યા:

સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.

તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, કરારકોશ, દેવ, ચાંદી/રૂપું, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સોનુ, સોનેરી

વ્યાખ્યા:

સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.

તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, કરારકોશ, દેવ, ચાંદી/રૂપું, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સોનુ, સોનેરી

વ્યાખ્યા:

સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.

તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, કરારકોશ, દેવ, ચાંદી/રૂપું, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સોનુ, સોનેરી

વ્યાખ્યા:

સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.

તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, કરારકોશ, દેવ, ચાંદી/રૂપું, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સ્તુતિ કરવી, સ્તુતિ કરે છે, સ્તુતિ કરી, સ્તુતિ કરતા, સ્તુતિયોગ્ય

વ્યાખ્યા:

કોઈ વ્યક્તિની સ્તુતિ કરવી એટલે તે વ્યક્તિ માટે પ્રશંસા તથા સન્માન વ્યક્ત કરવું.

(આ પણ જૂઓ: ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તો પણ મધ્યરાત્રિએ, તેઓ ઈશ્વરની સ્તુતિના ગીતો ગાઈ રહ્યા હતા.

શબ્દ માહિતી:

સ્તુતિ કરવી, સ્તુતિ કરે છે, સ્તુતિ કરી, સ્તુતિ કરતા, સ્તુતિયોગ્ય

વ્યાખ્યા:

કોઈ વ્યક્તિની સ્તુતિ કરવી એટલે તે વ્યક્તિ માટે પ્રશંસા તથા સન્માન વ્યક્ત કરવું.

(આ પણ જૂઓ: ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તો પણ મધ્યરાત્રિએ, તેઓ ઈશ્વરની સ્તુતિના ગીતો ગાઈ રહ્યા હતા.

શબ્દ માહિતી:

સ્તેફન

તથ્યો:

સ્તેફનને પ્રથમ ખ્રિસ્તી શહીદ વ્યક્તિ તરીકે મોટે ભાગે યાદ કરવામાં આવે છે, કે જે, પ્રથમ વ્યક્તિ જેના ઈસુમાં વિશ્વાસને કારણે મારી નાંખવામાં આવ્યો. તેના મરણ અને જીવનના વિશેના તથ્યો પ્રેરિતોના પુસ્તકમાં નોંધવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: નિમણુક, વડીલ, યરૂશાલેમ, પાઉલ, પથ્થર, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સ્તેફન

તથ્યો:

સ્તેફનને પ્રથમ ખ્રિસ્તી શહીદ વ્યક્તિ તરીકે મોટે ભાગે યાદ કરવામાં આવે છે, કે જે, પ્રથમ વ્યક્તિ જેના ઈસુમાં વિશ્વાસને કારણે મારી નાંખવામાં આવ્યો. તેના મરણ અને જીવનના વિશેના તથ્યો પ્રેરિતોના પુસ્તકમાં નોંધવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: નિમણુક, વડીલ, યરૂશાલેમ, પાઉલ, પથ્થર, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સ્વપ્ન

વ્યાખ્યા:

સ્વપ્ન તે (બાબત) છે કે જયારે લોકો ઊંઘતા હોય છે ત્યારે તેઓ કંઇક જોવે અથવા તેમના મનમાં અનુભવ કરે છે.

તે (દેવ) લોકો સાથે તેઓના સ્વપ્નોમાં સીધી વાત પણ કરે છે.

સ્વપ્નો જયારે વ્યક્તિ ઊંઘી ગયેલી હોય ત્યારે આવે છે, પરંતુ દર્શનો સામાન્ય રીતે વ્યક્તિ જયારે જાગતી હોય છે ત્યારે આવે છે.

(આ પણ જુઓ: દર્શન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેના સલાહકારોમાંથી કોઈ પણ તેના સ્વપ્નનો અર્થ કહી શક્યા નહીં.

યૂસફે તેના સ્વપ્નો અર્થઘટન કર્યું અને કહ્યું, દેવ સાત વર્ષ પુષ્કળ ફસલ મોકલશે અને પછીના સાત વર્ષ દુકાળના રહેશે.

માણસના મિત્રએ કહ્યું, ”આ સ્વપ્ન નો અર્થ એમકે ગિદિઓનનું લશ્કર મિદ્યાનીઓના લશ્કરનો પરાજય કરશે.

તે તેવું કરે તે પહેલા, દૂતે સ્વપ્નમાં આવીને તેની સાથે વાત કરી.

શબ્દ માહિતી:

સ્વપ્ન

વ્યાખ્યા:

સ્વપ્ન તે (બાબત) છે કે જયારે લોકો ઊંઘતા હોય છે ત્યારે તેઓ કંઇક જોવે અથવા તેમના મનમાં અનુભવ કરે છે.

તે (દેવ) લોકો સાથે તેઓના સ્વપ્નોમાં સીધી વાત પણ કરે છે.

સ્વપ્નો જયારે વ્યક્તિ ઊંઘી ગયેલી હોય ત્યારે આવે છે, પરંતુ દર્શનો સામાન્ય રીતે વ્યક્તિ જયારે જાગતી હોય છે ત્યારે આવે છે.

(આ પણ જુઓ: દર્શન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેના સલાહકારોમાંથી કોઈ પણ તેના સ્વપ્નનો અર્થ કહી શક્યા નહીં.

યૂસફે તેના સ્વપ્નો અર્થઘટન કર્યું અને કહ્યું, દેવ સાત વર્ષ પુષ્કળ ફસલ મોકલશે અને પછીના સાત વર્ષ દુકાળના રહેશે.

માણસના મિત્રએ કહ્યું, ”આ સ્વપ્ન નો અર્થ એમકે ગિદિઓનનું લશ્કર મિદ્યાનીઓના લશ્કરનો પરાજય કરશે.

તે તેવું કરે તે પહેલા, દૂતે સ્વપ્નમાં આવીને તેની સાથે વાત કરી.

શબ્દ માહિતી:

સ્વપ્ન

વ્યાખ્યા:

સ્વપ્ન તે (બાબત) છે કે જયારે લોકો ઊંઘતા હોય છે ત્યારે તેઓ કંઇક જોવે અથવા તેમના મનમાં અનુભવ કરે છે.

તે (દેવ) લોકો સાથે તેઓના સ્વપ્નોમાં સીધી વાત પણ કરે છે.

સ્વપ્નો જયારે વ્યક્તિ ઊંઘી ગયેલી હોય ત્યારે આવે છે, પરંતુ દર્શનો સામાન્ય રીતે વ્યક્તિ જયારે જાગતી હોય છે ત્યારે આવે છે.

(આ પણ જુઓ: દર્શન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેના સલાહકારોમાંથી કોઈ પણ તેના સ્વપ્નનો અર્થ કહી શક્યા નહીં.

યૂસફે તેના સ્વપ્નો અર્થઘટન કર્યું અને કહ્યું, દેવ સાત વર્ષ પુષ્કળ ફસલ મોકલશે અને પછીના સાત વર્ષ દુકાળના રહેશે.

માણસના મિત્રએ કહ્યું, ”આ સ્વપ્ન નો અર્થ એમકે ગિદિઓનનું લશ્કર મિદ્યાનીઓના લશ્કરનો પરાજય કરશે.

તે તેવું કરે તે પહેલા, દૂતે સ્વપ્નમાં આવીને તેની સાથે વાત કરી.

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વીકાર કરવો, પ્રાપ્ત કરવું, સ્વીકાર કરે છે, સ્વીકાર કર્યો, સ્વીકાર કરતું, સ્વીકારનાર,

વ્યાખ્યા:

“સ્વીકાર કરવો” શબ્દનો અર્થ સામાન્ય રીતે કોઈ બાબત કે જે આપવામાં આવી છે, આપવાની દરખાસ્ત કરાઇ છે અથવા તો પ્રસ્તુત કરાઇ છે તેને મેળવવી અથવા અંગીકાર કરવો એવો થાય છે.

ઉદાહરણ તરીકે, મહેમાનો કે મુલાકાતીઓનું “સ્વાગત” કરવાનો અર્થ તેમની સાથે સંબંધ બાંધવા તેમનું અભિનંદન કરવું અને તેમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, પ્રભુ, બચાવવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

બીજા લોકોના પાપની સજા ઉઠાવવા તેઓ મરણ સહેશે. તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

શબ્દ માહિતી:

હનોખ

સત્યો:

જૂના કરારમાં બે માણસોના નામ હનોખ હતા.

તે નૂહનો વડદાદા હતો.

(આ પણ જુઓ: કાઈન, શેથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હનોખ

સત્યો:

જૂના કરારમાં બે માણસોના નામ હનોખ હતા.

તે નૂહનો વડદાદા હતો.

(આ પણ જુઓ: કાઈન, શેથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હનોખ

સત્યો:

જૂના કરારમાં બે માણસોના નામ હનોખ હતા.

તે નૂહનો વડદાદા હતો.

(આ પણ જુઓ: કાઈન, શેથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હમોર

સત્યો:

જયારે યાકૂબ અને તેનું કુટુંબ સુક્કોથની નજીક રહેતા હતા ત્યારે હમોર એ શખેમના શહેરમાં રહેતો કનાની માણસ હતો. તે હિવ્વી હતો.

(આ પણ જુઓ: કનાન, હિવ્વી, ઈઝરાએલ, શખેમ, સુકકોથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હરણ, હરણી, હરણીઓ, હરણનું બચ્ચું, એક જાતનું નર હરણ, એક જાતના નર હરણો

વ્યાખ્યા:

હરણ એ મોટું, આકર્ષક, ચાર પગોવાળું પ્રાણી કે જે જંગલોમાં અને પર્વતો ઉપર રહે છે. નર પ્રાણીને તેના માથા પર મોટા શિંગડા અથવા સાબરશિંગ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હરણ, હરણી, હરણીઓ, હરણનું બચ્ચું, એક જાતનું નર હરણ, એક જાતના નર હરણો

વ્યાખ્યા:

હરણ એ મોટું, આકર્ષક, ચાર પગોવાળું પ્રાણી કે જે જંગલોમાં અને પર્વતો ઉપર રહે છે. નર પ્રાણીને તેના માથા પર મોટા શિંગડા અથવા સાબરશિંગ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હરણ, હરણી, હરણીઓ, હરણનું બચ્ચું, એક જાતનું નર હરણ, એક જાતના નર હરણો

વ્યાખ્યા:

હરણ એ મોટું, આકર્ષક, ચાર પગોવાળું પ્રાણી કે જે જંગલોમાં અને પર્વતો ઉપર રહે છે. નર પ્રાણીને તેના માથા પર મોટા શિંગડા અથવા સાબરશિંગ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હળ, હળો, હળથી ખેડ્યું, ખેડતું, ખેડનારા, ખેડનાર ખેડૂત, હળનું લોખંડનું ફળ, વણખેડેલું

વ્યાખ્યા:

“હળ” ખેતીનું સાધન છે કે જેનો ઉપયોગ વાવણી કરવા જમીનને તોડીને ખેતર તૈયાર કરવા થાય છે.

તેમાં સામાન્ય રીતે હાથો હોય છે કે જેના દ્વારા ખેડૂત હળને યોગ્ય દિશામાં દોરે છે.

(આ પણ જૂઓ: પિત્તળ, ગાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

હળ, હળો, હળથી ખેડ્યું, ખેડતું, ખેડનારા, ખેડનાર ખેડૂત, હળનું લોખંડનું ફળ, વણખેડેલું

વ્યાખ્યા:

“હળ” ખેતીનું સાધન છે કે જેનો ઉપયોગ વાવણી કરવા જમીનને તોડીને ખેતર તૈયાર કરવા થાય છે.

તેમાં સામાન્ય રીતે હાથો હોય છે કે જેના દ્વારા ખેડૂત હળને યોગ્ય દિશામાં દોરે છે.

(આ પણ જૂઓ: પિત્તળ, ગાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હાગાર

સત્યો:

હાગારએ એક મિસરી સ્ત્રી હતી કે જે સારાયની વ્યક્તિગત દાસી હતી.

જયારે તે અરણ્યમાં તકલીફમાં હતી ત્યારે દેવે તેની પર દૃષ્ટિ કરી અને તેના વંશજોને આશીર્વાદ આપવાનું વચન આપ્યું.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, વારસામાં ઉતરેલું, ઈશ્માએલ, સારા, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાબેલ

સત્યો:

હાબેલ આદમ અને હવાનો બીજો પુત્ર હતો . તે કાઈનનો નાનો ભાઈ હતો.

(ભાષાંતર માટેના સૂચનો: નામોનું ભાષાંતર કેવીરીતે કરવું

(જુઓં: કાઈન, બલિદાન, ઘેટાંપાળક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાબેલ

સત્યો:

હાબેલ આદમ અને હવાનો બીજો પુત્ર હતો . તે કાઈનનો નાનો ભાઈ હતો.

(ભાષાંતર માટેના સૂચનો: નામોનું ભાષાંતર કેવીરીતે કરવું

(જુઓં: કાઈન, બલિદાન, ઘેટાંપાળક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાબેલ

સત્યો:

હાબેલ આદમ અને હવાનો બીજો પુત્ર હતો . તે કાઈનનો નાનો ભાઈ હતો.

(ભાષાંતર માટેના સૂચનો: નામોનું ભાષાંતર કેવીરીતે કરવું

(જુઓં: કાઈન, બલિદાન, ઘેટાંપાળક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હામ

સત્યો:

હામ એ નૂહના ત્રણ દીકરાઓમાંનો બીજો હતો.

પરિણામે, નૂહે હામના દીકરા કનાન અને તેના બધા વંશજોને શ્રાપ દીધો, કે છેવટે જેઓ કનાનીઓ તરીકે ઓળખાયા.

(આ પણ જુઓ: વહાણ, કનાન, અપમાન, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હામ

સત્યો:

હામ એ નૂહના ત્રણ દીકરાઓમાંનો બીજો હતો.

પરિણામે, નૂહે હામના દીકરા કનાન અને તેના બધા વંશજોને શ્રાપ દીધો, કે છેવટે જેઓ કનાનીઓ તરીકે ઓળખાયા.

(આ પણ જુઓ: વહાણ, કનાન, અપમાન, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હામ

સત્યો:

હામ એ નૂહના ત્રણ દીકરાઓમાંનો બીજો હતો.

પરિણામે, નૂહે હામના દીકરા કનાન અને તેના બધા વંશજોને શ્રાપ દીધો, કે છેવટે જેઓ કનાનીઓ તરીકે ઓળખાયા.

(આ પણ જુઓ: વહાણ, કનાન, અપમાન, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હારાન

સત્યો:

હારાન એ ઈબ્રામનો નાનો ભાઈ અને લોતનો પિતા હતો.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કાલેબ, કનાન, લેવી, લોત, તેરાહ, ઉર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હારુન

સત્યો:

હારુન મુસાનો મોટો ભાઈ હતો. ઈશ્વરે હારુનને પસંદ કર્યો કે જેથી તે ઈઝરાએલના લોકોનો પ્રથમ યાજક બની શકે.

(તે પણ જુઓં: યાજક, મૂસા, ઈઝરાએલ)

બાઈબલ ની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

હારુન

સત્યો:

હારુન મુસાનો મોટો ભાઈ હતો. ઈશ્વરે હારુનને પસંદ કર્યો કે જેથી તે ઈઝરાએલના લોકોનો પ્રથમ યાજક બની શકે.

(તે પણ જુઓં: યાજક, મૂસા, ઈઝરાએલ)

બાઈબલ ની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

હારુન

સત્યો:

હારુન મુસાનો મોટો ભાઈ હતો. ઈશ્વરે હારુનને પસંદ કર્યો કે જેથી તે ઈઝરાએલના લોકોનો પ્રથમ યાજક બની શકે.

(તે પણ જુઓં: યાજક, મૂસા, ઈઝરાએલ)

બાઈબલ ની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિબ્રૂ, હિબ્રુઓ

સત્યો:

“હિબ્રુઓ એ લોકો હતા કે જેઓ ઈબ્રાહિમથી ઈસહાક અને યાકૂબના કુળ દ્વારા ઉતરી આવેલા હતા. ઈબ્રાહિમ પ્રથમ વ્યક્તિ છે કે જે બાઈબલમાં “હિબ્રૂ” કહેવાય છે.

મોટાભાગનો જૂનો કરાર હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યો હતો.

જ્યાં સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય શબ્દોના એક લોકોના જૂથને દર્શાવે છે, ત્યાં સુધી આ ત્રણેય શબ્દો અલગ રાખવા ઉત્તમ છે.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિબ્રૂ, હિબ્રુઓ

સત્યો:

“હિબ્રુઓ એ લોકો હતા કે જેઓ ઈબ્રાહિમથી ઈસહાક અને યાકૂબના કુળ દ્વારા ઉતરી આવેલા હતા. ઈબ્રાહિમ પ્રથમ વ્યક્તિ છે કે જે બાઈબલમાં “હિબ્રૂ” કહેવાય છે.

મોટાભાગનો જૂનો કરાર હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યો હતો.

જ્યાં સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય શબ્દોના એક લોકોના જૂથને દર્શાવે છે, ત્યાં સુધી આ ત્રણેય શબ્દો અલગ રાખવા ઉત્તમ છે.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિબ્રૂ, હિબ્રુઓ

સત્યો:

“હિબ્રુઓ એ લોકો હતા કે જેઓ ઈબ્રાહિમથી ઈસહાક અને યાકૂબના કુળ દ્વારા ઉતરી આવેલા હતા. ઈબ્રાહિમ પ્રથમ વ્યક્તિ છે કે જે બાઈબલમાં “હિબ્રૂ” કહેવાય છે.

મોટાભાગનો જૂનો કરાર હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યો હતો.

જ્યાં સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય શબ્દોના એક લોકોના જૂથને દર્શાવે છે, ત્યાં સુધી આ ત્રણેય શબ્દો અલગ રાખવા ઉત્તમ છે.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિબ્રૂ, હિબ્રુઓ

સત્યો:

“હિબ્રુઓ એ લોકો હતા કે જેઓ ઈબ્રાહિમથી ઈસહાક અને યાકૂબના કુળ દ્વારા ઉતરી આવેલા હતા. ઈબ્રાહિમ પ્રથમ વ્યક્તિ છે કે જે બાઈબલમાં “હિબ્રૂ” કહેવાય છે.

મોટાભાગનો જૂનો કરાર હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યો હતો.

જ્યાં સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય શબ્દોના એક લોકોના જૂથને દર્શાવે છે, ત્યાં સુધી આ ત્રણેય શબ્દો અલગ રાખવા ઉત્તમ છે.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિબ્રૂ, હિબ્રુઓ

સત્યો:

“હિબ્રુઓ એ લોકો હતા કે જેઓ ઈબ્રાહિમથી ઈસહાક અને યાકૂબના કુળ દ્વારા ઉતરી આવેલા હતા. ઈબ્રાહિમ પ્રથમ વ્યક્તિ છે કે જે બાઈબલમાં “હિબ્રૂ” કહેવાય છે.

મોટાભાગનો જૂનો કરાર હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યો હતો.

જ્યાં સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય શબ્દોના એક લોકોના જૂથને દર્શાવે છે, ત્યાં સુધી આ ત્રણેય શબ્દો અલગ રાખવા ઉત્તમ છે.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેરોદ, હેરોદ એન્તીપાસ

સત્યો:

ઈસુના મોટાભાગના જીવનકાળ દરમ્યાન, હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ભાગનો શાસક હતો કે જેમાં ગાલીલ પ્રાંતનો સમાવેશ થાય છે.

હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ચોથા ભાગમાં રાજ્ય કરતો હતો, જેથી તેને “હેરોદ તેત્રાચ” પણ કહેવામાં આવતો હતો.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, મહાન હેરોદ, યોહાન (બાપ્તિસ્ત), રાજા, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેરોદ, હેરોદ એન્તીપાસ

સત્યો:

ઈસુના મોટાભાગના જીવનકાળ દરમ્યાન, હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ભાગનો શાસક હતો કે જેમાં ગાલીલ પ્રાંતનો સમાવેશ થાય છે.

હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ચોથા ભાગમાં રાજ્ય કરતો હતો, જેથી તેને “હેરોદ તેત્રાચ” પણ કહેવામાં આવતો હતો.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, મહાન હેરોદ, યોહાન (બાપ્તિસ્ત), રાજા, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેરોદ, હેરોદ એન્તીપાસ

સત્યો:

ઈસુના મોટાભાગના જીવનકાળ દરમ્યાન, હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ભાગનો શાસક હતો કે જેમાં ગાલીલ પ્રાંતનો સમાવેશ થાય છે.

હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ચોથા ભાગમાં રાજ્ય કરતો હતો, જેથી તેને “હેરોદ તેત્રાચ” પણ કહેવામાં આવતો હતો.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, મહાન હેરોદ, યોહાન (બાપ્તિસ્ત), રાજા, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેરોદ, હેરોદ એન્તીપાસ

સત્યો:

ઈસુના મોટાભાગના જીવનકાળ દરમ્યાન, હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ભાગનો શાસક હતો કે જેમાં ગાલીલ પ્રાંતનો સમાવેશ થાય છે.

હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ચોથા ભાગમાં રાજ્ય કરતો હતો, જેથી તેને “હેરોદ તેત્રાચ” પણ કહેવામાં આવતો હતો.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, મહાન હેરોદ, યોહાન (બાપ્તિસ્ત), રાજા, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેરોદ, હેરોદ એન્તીપાસ

સત્યો:

ઈસુના મોટાભાગના જીવનકાળ દરમ્યાન, હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ભાગનો શાસક હતો કે જેમાં ગાલીલ પ્રાંતનો સમાવેશ થાય છે.

હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ચોથા ભાગમાં રાજ્ય કરતો હતો, જેથી તેને “હેરોદ તેત્રાચ” પણ કહેવામાં આવતો હતો.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, મહાન હેરોદ, યોહાન (બાપ્તિસ્ત), રાજા, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેરોદિયા

સત્યો:

હેરોદિયા એ યહૂદિયામાં યોહાન બાપ્તિસ્તના સમય દરમ્યાન હેરોદ એત્નીપાસની પત્ની હતી.

તેને કારણે, હેરોદે યોહાનને કેદખાનામાં નાંખ્યો અને હેરોદિયાના કારણે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.

(આ પણ જુઓ: હેરોદ, યોહાન(બાપ્તિસ્ત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેરોદિયા

સત્યો:

હેરોદિયા એ યહૂદિયામાં યોહાન બાપ્તિસ્તના સમય દરમ્યાન હેરોદ એત્નીપાસની પત્ની હતી.

તેને કારણે, હેરોદે યોહાનને કેદખાનામાં નાંખ્યો અને હેરોદિયાના કારણે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.

(આ પણ જુઓ: હેરોદ, યોહાન(બાપ્તિસ્ત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેરોદિયા

સત્યો:

હેરોદિયા એ યહૂદિયામાં યોહાન બાપ્તિસ્તના સમય દરમ્યાન હેરોદ એત્નીપાસની પત્ની હતી.

તેને કારણે, હેરોદે યોહાનને કેદખાનામાં નાંખ્યો અને હેરોદિયાના કારણે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.

(આ પણ જુઓ: હેરોદ, યોહાન(બાપ્તિસ્ત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેરોદિયા

સત્યો:

હેરોદિયા એ યહૂદિયામાં યોહાન બાપ્તિસ્તના સમય દરમ્યાન હેરોદ એત્નીપાસની પત્ની હતી.

તેને કારણે, હેરોદે યોહાનને કેદખાનામાં નાંખ્યો અને હેરોદિયાના કારણે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.

(આ પણ જુઓ: હેરોદ, યોહાન(બાપ્તિસ્ત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હોશિયા

સત્યો:

હોશિયા ઈઝરાએલનો એક પ્રબોધક હતો, કે જેણે લગભગ ખ્રિસ્તના 750 વર્ષો સમય પહેલા જીવ્યો હતો અને તેણે ભવિષ્યવાણી કરી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આહાઝ, હિઝિક્યા, હોશિયા, યરોબઆમ, યોથામ, ઉઝિઝયા, [ઝખાર્યા )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હોશિયા

સત્યો:

હોશિયા ઈઝરાએલનો એક પ્રબોધક હતો, કે જેણે લગભગ ખ્રિસ્તના 750 વર્ષો સમય પહેલા જીવ્યો હતો અને તેણે ભવિષ્યવાણી કરી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આહાઝ, હિઝિક્યા, હોશિયા, યરોબઆમ, યોથામ, ઉઝિઝયા, [ઝખાર્યા )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હોશિયા

સત્યો:

હોશિયા ઈઝરાએલનો એક પ્રબોધક હતો, કે જેણે લગભગ ખ્રિસ્તના 750 વર્ષો સમય પહેલા જીવ્યો હતો અને તેણે ભવિષ્યવાણી કરી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આહાઝ, હિઝિક્યા, હોશિયા, યરોબઆમ, યોથામ, ઉઝિઝયા, [ઝખાર્યા )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હોશિયા

સત્યો:

હોશિયા ઈઝરાએલનો એક પ્રબોધક હતો, કે જેણે લગભગ ખ્રિસ્તના 750 વર્ષો સમય પહેલા જીવ્યો હતો અને તેણે ભવિષ્યવાણી કરી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આહાઝ, હિઝિક્યા, હોશિયા, યરોબઆમ, યોથામ, ઉઝિઝયા, [ઝખાર્યા )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હોશિયા

સત્યો:

જૂના કરારમાં હોશિયા તે ઈઝરાએલના રાજા અને અન્ય માણસોના નામ (પણ) હતા.

મૂસાએ કનાનીઓની ભૂમિમાં અગિયાર માણસો જાસૂસ કરવા સાથે મોકલ્યા, તે પહેલા હોશિયાનું નામ બદલીને યહોશુઆ આપ્યું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આહાઝ, કનાન, એફ્રાઈમ, હિઝિક્યા, યહોશુઆ, મૂસા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હોશિયા

સત્યો:

જૂના કરારમાં હોશિયા તે ઈઝરાએલના રાજા અને અન્ય માણસોના નામ (પણ) હતા.

મૂસાએ કનાનીઓની ભૂમિમાં અગિયાર માણસો જાસૂસ કરવા સાથે મોકલ્યા, તે પહેલા હોશિયાનું નામ બદલીને યહોશુઆ આપ્યું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આહાઝ, કનાન, એફ્રાઈમ, હિઝિક્યા, યહોશુઆ, મૂસા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હોશિયા

સત્યો:

જૂના કરારમાં હોશિયા તે ઈઝરાએલના રાજા અને અન્ય માણસોના નામ (પણ) હતા.

મૂસાએ કનાનીઓની ભૂમિમાં અગિયાર માણસો જાસૂસ કરવા સાથે મોકલ્યા, તે પહેલા હોશિયાનું નામ બદલીને યહોશુઆ આપ્યું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આહાઝ, કનાન, એફ્રાઈમ, હિઝિક્યા, યહોશુઆ, મૂસા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હોશિયા

સત્યો:

જૂના કરારમાં હોશિયા તે ઈઝરાએલના રાજા અને અન્ય માણસોના નામ (પણ) હતા.

મૂસાએ કનાનીઓની ભૂમિમાં અગિયાર માણસો જાસૂસ કરવા સાથે મોકલ્યા, તે પહેલા હોશિયાનું નામ બદલીને યહોશુઆ આપ્યું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આહાઝ, કનાન, એફ્રાઈમ, હિઝિક્યા, યહોશુઆ, મૂસા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી: